________________
રૂપથી નિમ્ન પ્રકારથી કહેલી છે. “શુકલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ઓછા કરેડ પૂર્વની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સોગ કેવલીમાં ઘટિત થાય છે, અન્યત્ર નહીં. કિન્તુ કષાય પરિણામ સૂફમ સમ્પરાય ગુણસ્થાન સુધી રહે છે, એ પ્રકારે સિદ્ધ થાય છે કે કષાય પરિણામ, વેશ્યા પરિણામનું વ્યાપ્ય છે. લેયા પરિણામ કષાય પરિણામના અભાવમાં પણ થાય છે, એ કારણે કષાય પરિણામના પછી લેશ્યા પરિણામનું પ્રતિપાદન કરેલું છે. લેશ્યા પરિણામના બાદ કષાય પરિણામનું પ્રતિપાદન કરેલું નથી. વેશ્યા પરિણામ પરિણામ સ્વરૂપ હોવાથી વેશ્યા પરિણામના પછી યોગ પરિણામને નિર્દેશ કર્યો છે, કેમકે કહ્યું પણ છે–ચોરા પરિણામો સેફ, અર્થાત યોગનું પરિણમન જ લેહ્યા છે. પરિણામ સંસારી જીવનું ઉપગ પરિણામ થાય છે, એ કારણે વેગ પરિણામના પછી ઉપયોગ પરિણામ કહેલ છે. ઉપગ પરિણામ થવાથી જ્ઞાન પરિણામ ઉત્પન્ન થાય છે, એ કારણે ઉપગ પરિણામના અનન્તર જ્ઞાન પરિણામ કહ્યું છે. જ્ઞાન પરિણામ બે પ્રકારનું છે–સમ્યજ્ઞાન પરિણામ, અને મિથ્યાજ્ઞાન પરિણમ. આ બંને પરિણામ સમ્યક્ત્વ અને મિથ્યાત્વના વિના થતાં, નથી એ કારણે તેની પછી દર્શન પરિણામ કહેલ છે. રામ્યગ્દર્શન પરિણામ જ્યારે ઉત્પન્ન થઈ જાય છે ત્યારે જિનેન્દ્ર ભગવાનના વચનેનું શ્રવણ કરવાથી નવી-નવીન સંવેગની ઉત્પત્તિ થઈને ચારિત્રાવરણ કમના પશમથી ચરિત્ર પરિણામ ઉન્ન થાય છે, એ કારણે દર્શન રિણામના પછી ચારિત્ર પરિણામ કહેલ છે. ચારિત્ર પરિણામના પ્રભાવથી મહા સત્વવાન પુરૂષ વિદ પરિણામને વિનાશ કરે છે એ કારણે ચારિત્ર પરિણામના પછી વેદ પરિણામ કહેલ છે.
ગતિ પરિણામાદિ કા નિરૂપણ
ગતિ પરિણામ આદિની વકતવ્યતા શબ્દાર્થ–(ાતિપરિણામે મંતે ! વિશે goળજો ) હે ભગવદ્ ગતિ પરિણામ કેટલા પ્રકા રના કહ્યાં છે? (ગોચમાં રવિ ) હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યાં છે (સં નr) તે આ પ્રકારે (ઉત્તરાતિપિળા) નરકગતિ પરિણામ (તિરરાતિપરિણામે) તિર્યંચગતિ પરિણામ (મજુતિપરિણામે) મનુષ્યગતિ પરિણામ (વાતિપરામે) દેવ ગતિ પરિણામ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૮૨