________________
ન્દ્રિય તિયાને પણ એ નિર્જરા પુદ્ગલેના જ્ઞાન અને દર્શન નથી થતાં, તે કેવળ તે પુદ્ગલેને આહાર કરી શકે છે. કેમકે તે નિર્જરા પુદ્ગલે ખૂબ સૂક્ષમ હોવાના કારણે આંખ વગેરેથી દેખાતા નથી અને નારક આદિ તે કાર્પણ પુલને જણાવનાર અવધિ જ્ઞાનથી રહિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–ભગવાન ! શું મનુષ્ય તે નિર્જરા પુત્રને જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અથવા નથી જાણતા નથી દેખતા પણ આહાર કરે છે ?
શ્રી ભગવાન-ગૌતમ! કઈ કોઈ મનુષ્ય તે જાણે છે દેખે છે અને આહાર કરે છે. કઈ કઈ નથી જાણતા નથી દેખતા પરંતુ આહાર કરે છે.
ગૌતમસ્વામી-તેનું કારણ પૂછતાં પ્રશ્ન કરે છે કે હે ભમવન શા હેતુથી એમ કહેવાય છે કે કઈ કઈ મનુષ્ય તે જાણે છે દેખે છે, અને આહાર કરે છે. તથા કે મનુષ્ય નથી જાણતા નથી દેખતા અને આહાર કરે છે?
શ્રી ભગવાન –ગતમ! માણસ બે જાતના હોય છે-સંજ્ઞભૂત અને અસંજ્ઞીભૂત જેસંજ્ઞી હોય તે સંજ્ઞીભૂત અને અસંજ્ઞી હોય તે અસંજ્ઞીભૂત અહીં સંસીને અર્થ છે તે અવધિજ્ઞાનવાન મનુષ્ય જેમનું અવધિજ્ઞાન કાણ પુદ્ગલેને જાણી શકે છે. જે માણસ આ પ્રકારના અવધિજ્ઞાનથી રહિત હોય તેઓ અસંફિભૂત કહેવાય છે. આ બન્ને પ્રકારના મનુષ્યોમાં જે, અસંગ્નિભૂત મનુષ્ય છે, તેઓ તે પુગલેને નથી જાણતા અને દેખતા પણ નથી, કેવળ તેમને આહાર કરે છે. જે મનુષ્ય સંક્તિભૂત છે, તેઓ પણ બે પ્રકારના હેય છે, જેમ કે ઉપયુક્ત, અને અનુપયુક્ત જેએએ ઉપયોગ કરેલ હોય તેઓ ઉપયુક્ત કહેવાય છે અને જે એ ઉપયોગ ન કર્યો હોય તેઓ અનુપયુક્ત કહેવાય છે જે મનુષ્ય સંગ્નિભૂત તે છે પણ ઉપયોગ શૂન્ય છે, અર્થાત્ જેઓએ ઉપયોગ નથી કરી રાખે, તેઓ એ પુદ્ગલેને નથી જાણતા અને નથી દેખતા કેવળ તેમને આહાર કરે છે. કિન્તુ જે ઉપયુક્ત છે, તે માણસે તે પુદ્ગલેને અવધિજ્ઞાનથી જાણે છે, દેખે છે અને જાદેખીને આહાર કરે છે. એ હેતુથી, હે ગૌતમ ! એવું કહેવું છે કે કઈ કઈ મનુષ્ય નથી જાણતા અને નથી દેખતા છતાં એ નિર્જરા પુદ્ગલેને આહાર કરે છે અને કઈ કઈ મનુષ્ય જાણી દેખીને પણ આહાર કરે છે.
વાણુવ્યન્તર દેવેની વક્તવ્યતા નારકના સમાન સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્વૈમાનિક દેવ તે નિર્જરા પુદ્ગલેને કે જે અતીવ સૂક્ષ્મ સ્વરૂપવાળાં હોય છે, શું જાણું અને દેખીને આહાર કરે છે અથવા નહીં જાણવા નહીં દેખવા છતાં આહાર કરે છે?
શ્રી ભગવાન-ગૌતમ ! જેવું માણસના સમ્બન્ધમાં કહ્યું છે, તેવું જ વૈમાનિકેના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૩૪