________________
વેાના સમાન વક્તવ્યતા કહી લેવી જોઈએ. યાવત્ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, અને સ્પર્શીનેન્દ્રિય, તેમનામાંથી શ્રોત્રેન્દ્રિય કદમ્બના પુષ્પના આકારની છે. ચક્ષુઇન્દ્રિય મસૂરની દાળના આકારની છે. ઘ્રાણેન્દ્રિય અતિમુક્તક કુલ સમાન છે. જિવૅન્દ્રિય ખરપડી (ખુરપા) આકારની છે, ઇત્યાદિ બધી વક્તવ્યતા અને પ્રકારના અલ્પ બહુવ સુધી હેવી જોઇએ હા, પહેલાની અપેક્ષાએ વિશેષતા એ છે કે અસુરકુમારોની સ્પર્શનેન્દ્રિય એ પ્રકા રની કહેલી છે-ભવ ધારણીય અને ઉત્તરવૈકિય. તેમાંથી ભવધારણીય સ્પર્શીનેન્દ્રિય સમચતુરસ્ર સસ્થાન વાળી છે અને વૈકિય-સ્પર્શીનેન્દ્રિય નાના સ્થાનવાળી છે અર્થાત્ અનેક આકારની ડાય છે. બાકી બધુ પૂર્વવત્ સમજવુ જોઇએ, યાવત્ સ્તનિતકુમારે। સુધી અર્થાત નાગકુમારે, સુવર્ણ કુમાર, અગ્નિકુમારા, વિદ્યુકુમારા, ઉદધિકુમારા, દ્વીપકુમારે, દિકુમાર, પવનકુમારી અને સ્ટનિંતકુમારની ઈન્દ્રિયા સંબંધી વક્તવ્યતા અસુરકુમારાના સમાનજ કહેવી જોઈએ.
સ્પર્શીનેન્દ્રિય સમગ્ર શરીર વ્યાપી હોવાથી ભવધારણીય સ્પર્શનેન્દ્રિય શરીર જ છે. તેના આકાર સમચતુસ્ર હાય છે, પરન્તુ ઉત્તરવિક્રિયા ઈચ્છાનુસાર કાઈ પણ પ્રકારની હાઈ શકે છે, તેથી જ તે અનેક આકારની હાઈ શકે છે-તેના કોઇ એક ચેાક્કસ અકાર નથી હતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની ઇન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! પૃથ્વીકાયિકાની એક સ્પર્શનેન્દ્રિય હાય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હાય છે? શ્રી ભગવાન—હે ગૌતમ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય મસૂરની દાળના આકરની કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેટલી સ્થૂલ છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! આંગળના અસ`ખ્યાતમા ભાગ જેટલી સ્થૂલ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિયના વિસ્તાર કેટલેા છે? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! શરીરની ખરાખર વિસ્તાર છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશાવાળી હેલી છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! પૃથ્વીકાયિકાની સ્પથનેન્દ્રિય અનન્ત પ્રદેશી કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિકાની સ્પર્શીનેન્દ્રિય આકાશના કેટલા પ્રદે શામાં અવગાઢ છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ! પૃથ્વીકાયિકાની સ્પર્શીનેન્દ્રિય અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ કહેલી છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૧