________________
વિશેષતા એ છે કે જતિષ્ક દેવ તેજલેશ્યાવાળા હોય છે, તેથી જ તિષ્ણદેવ કેવળ તેજલેશ્યાવાળા જ હોય છે, તેમાં તેલેશ્યાના સિવાય અન્ય કઈ લેશ્યા નથી દેતી.
વૈમાનિક દેવેની વક્તવ્યતા પણ અસુરકુમારોના સમાન જ કહેવી જોઈએ, પણ અસુરકુમાર આદિની અપેક્ષાએ તેમનામાં વિશેષતા એ છે કે વૈમાનિક દેવ તે લેડ્યા વાળા પણ હોય છે, પદ્મ લેશ્યાવાળા પણ હોય છે અને શુકલ લેશ્યાવાળા પણ હોય છે
આ જીવ પરિણામનું નિરૂપણ થયુ છે ૨ છે
અજીવ પરિણામકા કથન
અજીવ પરિણામ વકતવ્યતા શબ્દાર્થ–(ઝવળામે અંતે ! વિષે પૂછળ ?) હે ભગવન્ ! અજીવ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ચમા ! વિ Tv) હે ગૌતમ ! અજીવ પરિણામ દશ પ્રકારના કહ્યાં છે () તે આ પ્રકારે (વંધપરિણા) બન્ધપરિણામ (નતિરિણામે) ગતિ પરિણામ (લંકાનપરિણામે) સંસ્થાનપરિણામ (મેરિણામે) ભેદપરિણામ (or:રિણામે) વર્ણ પરિણામ (વરિણામે) ગંધપરિણામ (રણવાિમે) રસપરિણામ (સત્તરામે) સ્પર્શ પરિણામ (ગાઢવુfણામે) અગુરુલઘુપરિણામ (તારિણામે) શબ્દ પરિણામ (વંધારિણામેળ મતે !
વિÈ gur) હે ભગવનું બંધ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ગોરમા ! દુષિ gor) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (તે નહીં) તે આ પ્રકારે (દ્ધિવારિત) સ્નિગ્ધ બન્ધન પરિણામ (સુáવૈધપરિણામે) અને રૂક્ષ બધી પરિણામ (મળદ્રવાડ ધંધો દોરૂ) સમાન સિનગ્ધતા હોવાના કારણે બંધ નથી હોતા (સમજુત્તાપ વિ જ હોz) સમાનગુણ રૂક્ષતાના હેવાથી પણ બંધ નથી હોત (માદ્ધિહુરત્ત) વિષમ માત્રાવાળા નિગ્ધત્વ અને રૂક્ષત્વ હોવાથી (વંધો ધંધાળ) સ્કને બબ્ધ હોય છે
(દ્વિરત જળ સુયાgિi) બે ગુણ અધિક સ્નિગ્ધના સાથે સ્નિગ્ધના (સ્ક્ષસ સુરણ સુરgિi) બે ગુણ અધિક રૂક્ષની સાથે રૂક્ષના (નિરણ જુન ઉવે વંધો) સિનગ્ધની રૂક્ષની સાથે બંધ થાય છે (
નાનો ) જઘન્ય ગુણને છોડીનુ (વિરમ સમો ) વિષમ અથવા સમા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૨