SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (રંજના) પંચ પ્રદેશ માં પ્રથમ, તુતીય, સપ્તમ, નવમ, દશમ, અગીયારમે, બારમે, તેરમો, તેવીસમે, વીસમ અને પચ્ચીસમો ભંગ મળી આવે છે (જAિ) ષષ્ઠ પ્રદેશ સ્કમાં (વ રહ્ય–વંજ-કું) બીજે, ચોથે, પાંચમ, છઠો (નાસ-સોરું સરસ લકૂ) પન્દરમે, સલમે, સત્તરમે, અઢારમે (વીસીવીતવાવીરાં જ વન્નેન્ન) વીસમા એકવીસમા, બાવીસમાને છોડીને (રત્ત સન્મ ધંધHિ) સત પ્રદેશી કપમાં (વિજવરથ-પંજ-) બીજે, ચોથે, પાંચમો, છઠો (qvorg-સોઢું જ સત્તરદૃારં) પન્દરમે સલમે, સત્તરમ, અઢાર (વાસટ્રમ) બાવીસમા (વિદૂત) વિના (સે વંધેલુ) શેષ સ્કન્ધામાં (વિ-જવસ્થ -પંચ-છે) બીજે, ચોથ, પાંચમે, છઠે (Toor-તોરું ૨) પંદરમે અને સલમા (રા ) સત્તર અને અઢારમે (તે મંd asના) આ અંગે સિવાયના (લેસા મંIશેષ ભંગ મળી આવે છે ટીકર્થ-હવે દ્ધિપ્રદેશી આદિ સ્કન્ધના ચમત્વ આદિની વક્તવ્યતાને પ્રારંભ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું દ્વિદેશી સ્કન્ધ ચરમ છે, અગર અચરમ છે અથવા અવક્તવ્ય અર્થાત ચરમ અને અચરમ શબ્દથી ન કહેવાને યોગ્ય છે? ઈત્યાદિ પૂર્વોક્ત છવ્વીસ ભંગને લઈને પ્રશ્ન કરવા જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! ક્રિપ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ છે, કેમકે જ્યારે ક્રિપ્રદેશી સ્કન્ય બે આકાશ પ્રદેશમાં સમશ્રેણીમાં રહીને અવગાઢ કરે છે. તે સમયે એક પ્રદેશી બીજા પ્રદેશની અપેક્ષાએ ચરમ હોય છે અને બીજે પહેલા પ્રદેશની અપેક્ષાએ ચરમ હોય છે. એ કારણે ક્રિપ્રદેશી સ્કન્ધ ચરમ કહેવાય છે. તેની સ્થાપના આગળ બતાવાશે. કિન્તુ ઢિપ્રદેશી સ્કઘ અચરમ નથી કહેવાતા, કેમકે બધા દ્રવ્યોમાં કેવળ અચરમને વ્યવહાર અસંભવિત છે, તેથી જ ક્રિપ્રદેશી સ્કન્ધને પણ કેવળ અચરમ કહેવાતા નથી. ક્રિપ્રદેશી સ્કન્ય કથંચિત્ અવક્તવ્ય છે, કેમકે જ્યારે ઢિપ્રદેશી સ્કન્ય એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. તે સમયે તે વિશેષ પ્રકારના એકવ પરિણમનથી યુક્ત થાય છે, તેથી જ તેને ચરમ અથવા અચરમ કહેવાને કઈ હેતુ નથી. એ કારણે તે ન ચરમ કહેવાય છે ન અચરમ કહેવાય છે. તે સમયે તે અવક્તવ્ય છે. એ પ્રકારે ઢિપ્રદેશી સ્કન્દમાં બે ભંગને સંભવ છે. શેષ વીસ ભેગોને નિષેધ કરે જોઈએ. કહ્યું પણ છે-મો, તો ય હો સુપvણે, અર્થાત્ દ્વિપ્રદેશી સ્કન્દમાં પ્રથમ અને તૃતીય આ બે ભંગ મળે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન્ ! ત્રિપ્રદેશી સ્કન્ધ શું ચરમ છે, અચરમ છે, અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ પૂર્વોક્ત છવ્વીસ અંગેને આશ્રય કરીને પ્રશ્ન કરે જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે-ત્રિપ્રદેશી સ્કને કથંચિત્ ચરમ કહી શકાય છે, કેમકે જ્યારે વિપ્રદેશી સ્કન્ય બે આકાશ પ્રદેશમાં, જોકે સમશ્રેણીમાં રહેલ હોય. અવગાહ થાય છે, ત્યારે તે ચરમ ભંગ દ્વારા કહી શકાય છે. તેની સ્થાપના ત્રીજી આગળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ४९
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy