SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અવક્તવ્ય હોય છે, કેમકે જ્યારે તે ચતુઃ પદેશ અન્ય એક જ આકાશ દેશમાં અવગાઢ થાય છે. ત્યારે પરમાણુની સમાન તે નથી ચરમ કહી શકાતે, નથી અચરમ કહી શકાતે તેથી જ તે અવક્તવ્ય છે. એની સ્થાપના સાતમી આગળ કહેવાશે. પણ ચૌપ્રદેશી સ્કન્ધને માનિ નથી કહી શકતા. એ વિષયમાં યુક્તિ આગળની જેમ સમજવી જોઈએ. તેને અચરમાણિ પણ નથી કહી શકાતે. “વચનિપણ નથી કહી શકાતે. ચરમઅચરમ પણ તેને નથી કહી શકતા “રા-રામ” પણ નથી કહી શકાતો આ બાબતમાં યુતિ પહેલાની જેમજ છે, હા નવમ ભંગ એમાં ઘટિત થાય છે, તેને કહે છે–ચી પ્રદેશી સ્કન્ધ, “રામ-અવર' છે, કેમકે જ્યારે કેઈ ચૌ પ્રદેશી કન્ય ત્રણ આકાશ પ્રદેશમાં, આગળ કહેલી આઠમી સ્થાપનાના અનુસાર અવગાઢ થાય છે, ત્યારે આદિ અને અન્તિમ પ્રદેશથી અવગાઢ બે ચરમ () થાય છે. અને મધ્યમાં અવગાઢ પ્રદેશ અચરમ કહેવાય છે. એ પ્રકારે એ બને સ્વરૂપે વાળા ચૌપ્રદેશી સ્કન્ધ પણ “વર અને ઉત્તમ કહેવાય છે. દશમે ભંગ પણ ચૌપ્રદેશી સ્કન્દમાં ઘટિત થાય છે. અર્થાત ચૌપ્રદેશી કન્ય “-બજા' કહેવાઈ શકે છે. કેમકે જ્યારે તે સમશ્રેણીમાં સ્થિત ચાર આકાશ પ્રદેશમાં આગળ કહેવાશે તે નવમી સ્થાપનાના અનુસાર અવગાહના કરે છે. ત્યારે આદિ અને અન્તમાં અવગઢ બે પરમાણુ “ના” (બે ચરમ) હોય છે અને વચલા બે પરમાણુ “કહેવાય છે. તેથી જ સમગ્ર ચૌપ્રદેશી સ્કન્ધને “ચરમી અચરમ કહી શકે છે. તેમાં અપીઆર ભંગ પણ ઘટિત થાય છે, અર્થાત ચી પ્રદેશી સ્કન્ધ કર્થચિત્ ‘રામ “વત્તવ્ય કહેવાય છે, કેમકે જ્યારે કેઈ ચૌપ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે દશમી સ્થાપનાના અનુસાર, સમશ્રેણી અને વિશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. ત્યારે સમશ્રેણીમાં સ્થિત છે આકાશ પ્રદેશોમાં અવગાઢ ત્રણ પરમાણુ બે પ્રદેશમાં અવગાઢ ક્રિપ્રદેશી સ્કન્ધના સમાન ચરમ છે અને વિશ્રેણમાં સ્થિત એક પરમાણ, પરમાણુના સરખા, ચરમ-અચરમ શબ્દો દ્વારા વક્તવ્ય ન થવાને કારણે “બાજ જ થાય છે. તેથી જ ચૌપ્રદેશી સ્કન્ધ જર્મ અને અધ્ય કહી શકાય છે. એજ પ્રકારે બારમો ભંગ પણ તેમાં ઘટિત થાય છે. બારમા ભંગ આ રીતે છે. કથંચિત્ ચરમ અવક્તવ્ય, અર્થાત્ ચૌપ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ અને અવક્તવ્ય છે. જ્યારે ચી પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે અગીઆરમી સ્થાપનાના અનુસાર ચાર આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે, ત્યારે તેના બે પરમાણુ સમશ્રેણીમાં રહેલા બે આકાશ પ્રદેશમાં થાય છે, અને બે પરમાણુ વિશ્રેણી માં સિથત બે આકાશ પ્રદેશોમાં થાય છે. આ સ્થિતિમાં સમશ્રેણીમાં સ્થિત બે પરમાણુ ક્રિષદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન છે અને વિશ્રેણુમાં સ્થિત બે પરમાણુ એકલા પરમાણુની સમાન ચરમ અગર અચરમ શબ્દથી કહેવા યોગ્ય ન હોવાથી અવક્તવ્ય થાય છે. તેથી જ સમગ્ર ચી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ પ૧
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy