________________
સુધી ચેાવીસે દડકાને લઇને એજ પ્રકારે કહેવુ ોઇએ, અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિય ઉંચ, મનુષ્ય, વાનભ્યન્તર, જાતિષ્ક અને વૈમાનિક દેવને પણ ચરમ અને અચરમ કહેવા જોઇએ,
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! ઘણા નારક રસ ચરમથી શુ ચરમ હોય છે, અથવા અચરમ ાય છે?
શ્રી ભગવાન-ડે ગૌતમ! રસ પર્યાય રૂ૫ ચરમથી કાઈ નારક ચરમ પણ થાય કોઈ અચરમ પણ હાય છે. વૈમાનિકા સુધી એજ પ્રકારે કહેવુ જોઈએ, અર્થાત્ ભવનપતિયાથી લઇ વૈમાનિકા સુધી અધા દડકોના કોઈ જીવ રસ પર્યાયથી ચરમ અને કઈ અચરમ થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! સ્પર્શ ચરમ અર્થાત્ સ્પ` પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ નારક જીવ ચરમ થાય છે અગર અચરમ
શ્રી ભગવાન-હે` ગૌતમ ! કાઇ નારક ચરમ હાય છે, કઈ અચરમ હૈાય છે. વૈમા નિકા સુધી એજ પ્રકારે કહેવું જોઇએ, અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ એકેન્દ્રિય, વિશ્લેન્દ્રિય, પંચેન્દ્રિયતિય ચ, મનુષ્ય, વાનભ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાવીસે દ'ડકાના કેાઈ જીવ સ્પર્શી ચરમ ાય છે અને કેાઈ સ્પર્શી અચરમ હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણા નારકે। શું સ્પ` ચરમથી ચરમ હાય અથવા અચરમ હાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ચરમ પણ હોય છે, અચરમ પણ ડાય છે. જેમ નારક સ્પચરમથી ચરમ થાય છે અને અચરમ પણ થાય છે. એજ પ્રકારે ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ́ચ પચેન્દ્રિય, મનુષ્ય, વાનષ્યન્તર જ્યાતિષ્ઠ અને વૈમાનિકામાંથી પણ કેાઈને સ્પર્શી ચરમ અને કાઇને સ્પર્શી અચરમ સમજવા જોઈ એ• સ્પષ્ટીકરણ ગતિ ચરમ આદિના સમાનજ જાણવું જોઈ એ.
જે ગતિ આદિ પર્યાયાના આધારે નારક આદિના ચરમત્ર-અચરમત્વની પ્રરૂપણા કરાઈ છે તેમના નામેાલ્લેખ કરવાવાળી એક ગાથા આ રીતે છે-(૧) ગતિ (૨) સ્થિતિ (૩) ભવ (૪) ભાષા (૫) આનપ્રાણુ (૬) આહાર (૭) ભાવ (૮) વર્ણ (૯) રસ (૧૦) ગંધ (૧૧) સ્પેશ એમની અપેક્ષાએ ચરમત્ન અચરમત્વના વિચાર છે. ાસુ॰ છા શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર પૂજય શ્રી ઘાસીલાલ કૃતિવિરચીત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયખેાધિની વ્યાખ્યામાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
.
દસમું ચરમ પદ સમાસ ॥૧૦॥
૮૨