SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણલેશ્યાવાળા પણ યાવત્ અલેશ્ય પણ (ગોગરામેળ મળગોળી વિજ્ઞાપત્રનોની વિ) ચેાગપરિણામથી મનેયાગી પણ યાવત્ અયાગી પણ હાય છે. (ગોળિામેળ) ઉપયેગ પરિણામથી (ના નેર) જેવા નારક (બાળરળામાં) જ્ઞાન પરિણ!મથી (શ્રમિનિયોળિાળી વિજ્ઞાન વહાળી વિ) આભિનિખાધિકજ્ઞાની પણ યાવત્ કેવલજ્ઞાની પણ (અનાજરિનામેળ) અજ્ઞાન પરિણામથી (તિળિ વિ બળાળા) ત્રણે અજ્ઞાન પરિણામ વાળા (સળવળામેાં) દન પરિણામથી (તિળિ વિ ઢુંસળા) ત્રણે દન પરિણામ થાય છે (પત્તનામેળ) ચારિત્ર પરિણામી (પરિત્તી વિ, ત્રાજ્ઞી ત્રિ, પત્તિારિત્તી વિ) ચારિત્રવાન પણ ચારિત્રરહિત પણ દેશ ચારિત્રવાળા પણ (વેટરિનામેળ) વૈદ પરિણામથી (ચિવેચના ત્રિ, પુસિવેચાવ, નવું સવેચા વિ) સ્ત્રી વેદી પણ; પુરૂષ વેદી પણ નપુ સક વેદી પણ, (વેચા વિ) અવેદી પણ (વાળમૈતરા) વાનવ્યન્તર (ગતિ,ળિામેળ સેવાતિયા) ગતિ પરિણામથી દેવગતિક (ના અમુઢ઼મારા) જેવા અસુરકુમાર (Ë નોડ્ સિયા વિએજ પ્રકારે જ્યાતિષ્ક પણ (નવ) વિશેષ (તેજ઼ેલા) તેજો લેશ્યાવાળા હોય છે (વૈનાળિયા વિદ્યું ચેત્ર) વૈમાનિક પણ એજ પ્રકારે (નવરી) એજ પ્રકાર (જેÆાળિમેન) લેશ્યા પરિણામથી (તેકહેન્ના વિ) તેજોલક્ષ્યાવાળા પણ (મુદ્દòત્તા વિ) શંકલલેશ્યાવાળા પણ (àત નીવવળામે) આ જીવ પરિણામની વક્તવ્યતા થઈ ટીકા-આના પૂર્વે જીવના ગતિપરિણામ આદિની પ્રરૂપણા કરેલી છે. હવે તે પરિણામેાના ભેદોની ક્રમાનુસાર પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્ ગતિપરિણામ, જેનુ લક્ષણ પહેલુ કહી દેવાયેલુ છે, કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! ગતિપરિણામ ચાર પ્રકારના છે, તે આ પ્રકારે છે–(૧) નરક ગતિપરિણામ (૨) તિય ગતિપરિણામ (૩) મનુજ ગતિપરિણામ (૪) દેવગતિ પરિણામ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ઈન્દ્રિય પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન્~હે ગૌતમ! પાંચ પ્રકારના છે (૧) મૈત્રિન્દ્રિય પરિણામ (૨) ચક્ષુઈ ન્દ્રિય પરિણામ (૩) ઘ્રાણેન્દ્રિય પરિણામ (૪) જિહેન્દ્રય પરિણામ (૫) સ્પર્શેન્દ્રિય પરિણામ, શ્રી ગોતમસ્વામી-હે ભગવન્ ! કષાય પરિણામ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કષાય પરિણામ ચાર પ્રકારના છે, તે આ પ્રકારે છે-(૧) ક્રોધ કષાય પરિણામ (૨) માનકષાય પરિણામ (૩) માયા કષાય પરિણામ, (૪) લાભ કષાય પરિણામ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! લેશ્યા પરિણામ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! છ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકાર (૧) કૃ′લેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૭
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy