SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વરાળિ' પણ નથી કહી શકાતું, એનું કારણ પૂર્વવત્ સમજવુ જોઈ એ. તેને ‘અવ યાનિ' પણ નથી કહી શકાતું, પણ કથંચિત્ વમ−શ્વરમ,' કહી શકાય છે, કેમકે જ્યારે કોઈ પંચ પ્રદેશી કન્ધ આગળ કહેવાશે તે પંદર સ્થાપનાના અનુસાર પાંચ આકાશ પ્રદેશમાં અવગાહન કરીને રહે છે. ત્યારે અન્તના ચાર પરમાણુ એક સમ્બદ્ધ પરિણામવાળા હાવાના કારણે અને એક વણુ ગધ રસ-સ્પવાળાં હાવાને કારણે એક કહેવાય છે, તેથી જ તે પરમ' કહેવાય છે, પણુ વચલા પરમાણુ મધ્યવતી હાવાને કારણે ‘અત્તરન' કહેવાય છે, એ પ્રકારે ઉભય રૂપ પચ પ્રદેશી સ્કન્ધ પણ ચરમ-પરમ’ કહેવાય છે. પંચ પ્રદેશી કન્ય વમ-પ્રશ્વમાનિ નથી કહેવાતા. આ સંબંધમા યુક્તિ પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવી જોઇએ. તેને કથચિત્ ‘પરમો-અત્તરમ' કહી શકાય છે, કેમકે જ્યારે કોઇ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે સેાળમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમા સ્થિત ત્રણ આકાશ પ્રદેશમાં અવ ગાઢ થાય છે, તેમનામાંથી કે એ પરમાણુ આદ્ય આકાશ પ્રદેશામાં, એ અન્તિમ આકાશ પ્રદેશમા અને એક પરમાણુ મધ્યના આકાશ પ્રદેશમા સ્થિત હાય છે, ત્યારે આદ્ય પ્રદેશાવગાઢ અને ચરમ અને અન્તિમ પ્રદેશાવગાઢ બન્ને પણ ચરમ, આ પ્રકારે તે ચારે ચરમ કહેવાય છે અને મધ્યના પરમાણુ મધ્યવતી હોવાથી અચરમ કહેવાય છે, એ પ્રકારે સમગ્ર પચ પ્રદેશી કન્ય સમૌ અપરમ' કહેવાય છે. પાઁચ પ્રદેશી સ્કન્ધ કથંચિત્ વમૌ વન' પણ કહી શકાય છે, કેમકે આગળ કહેવાશે તે સત્તરમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત ચાર આકાશ પ્રદેશેામા પાંચ પ્રદેશી સ્કન્ધ અવગાઢ થાય છે, અને તેમનામાંથી ત્રણ પરમાણુ ત્રણ આકાશ પ્રદેશમાં રહે છે અને એ પરમાણુ એક આકાશમાં રહે છે. ત્યારે આદ્ય આકાશ પ્રદેશવતો પરમાણુ ચરમ, 'તિમ પ્રદેશવતી એ પરમાણુ ચરમ, એ રીતે ત્રણુ પરમાણુ, વર્મી અને મધ્યના પરમાણુ ‘મૌ’ થાય છે. બધાનો સમૂહભૂત પચ પ્રદેશ સ્કન્ધ વમાં બપરમાં કહેવાય છે, પંચ પ્રદેશી સ્કન્ધ કંચિત્ ચરમ-વચ્ કહેવાય છે, કેમકે જ્યારે કાઈ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે અઢારમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીથી ત્રણ આકાશ પ્રદેશેામાં અવગાઢ થાય છે, તેમાંથી એ—એ પરમાણુ સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશમાં રહે છે અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે ચાર પરમાણુ દ્વિપ્રદેશાવગાઢ હાવાથી, દ્વિદેશાવગાહી દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ‘પરમ’ છે અને વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ અવક્તવ્ય થાય છે. તેથી જ તેમના સમૂહ પચ પ્રદેશી સ્કન્ધ પણ વરમ વન્ય કહેવાય છે. પાંચ પ્રદેશી સ્કન્ધ કથ`ચિત્ ચરમ-અવક્તવ્યાનિ છે, કેમકે જ્યારે પચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેલી ઓગણીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણી થી ચાર આકાશ પ્રદેશામાં અવગાહન કરે છે, તેએમાંથી એ પરમાણુ સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશોમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy