SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વૈમાનિક તે નિર્જરા ગુદ્ગલેને શું જાણે-દેખે અને આહાર કરે છે (નામધૂરા) માણસોની સમાન () વિશેષ (માળિયા સુવિ HUત્તા) વૈમાનિક બે પ્રકારના કહ્યા છે (તં દા) તેઓ આ રીતે તમારૂમિટ્ટિી કaavrI ચ માથી સમીિ ૩વવાજાચ) માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન (તરથ ને તે મારુ મિરજીિિ વવવUT TT) તેઓમાં જે માયી મિથ્યાષ્ટિ ઉત્પન છે (તે જો ન જ્ઞાતિ 7 પતિ) તેઓ જાણતા નથી તેમજ દેખતા પણ નથી ( સાત્તિ ) પરંતુ આહાર કરે છે (તસ્થ તે માચી મિિિદ વવMI) તેઓમાં જે અમારી મિથ્યાષ્ટિ ઉત્પન્ન છે (તે સુવિ Hurt) તેઓ બે પ્રકારના કહ્યા છે (ä sT) તેઓ આ પ્રકારે (iia. J givોવવI ) અનન્તર ઉત્પન્ન અને પરંપરા–ઉત્પન્ન (તથi ને તે ગતસેવવાળા) તેઓમાં જે અનન્તરપપન્ન છે (તે i = શાળંતિ વંતિ, આજે તિ) તેઓ નથી જાણતા, નથી દેખતા, આહાર કરે છે (તત્ય ગં ને તે પરંgોવવUTT રે સુવિદ્યા પત્તા) તેઓમાં જે પરંપરા પપન્ન છે, તેઓ બે પ્રકારના કહેલા છે (ત ના) તેઓ આ પ્રકારે (પન્નત્તા વપજ્ઞT ) પર્યાપ્તક અને અપર્યાપ્તક (તી તે પઝTI) તેમાં જે અપર્યાપ્તક છે (તે i જ્ઞાનંતિ, જયંતિ) તેઓ નથી જાણતા, નથી દેખતા (ગાઁતિ) આહાર કરે છે (તથ જો તે પન્ના) તેમાં જે પર્યાપ્તક છે (તે સુવિ vora) તે બે પ્રકારના કહ્યા છે (તં કદા) તેઓ આ પ્રકારે છે (કવવત્તા ચ gવત્તાય) ઉપયુક્ત અને ઉપગ કરાએલા અને અનુપયુક્ત અર્થાત્ જેઓએ ઉપયોગ ન કર્યો હોય ( i ને તે અણુવત્તા) તેઓમાં જે અનુપયુક્ત છે (તે ગાળંતિ ન જયંતિ) તેઓ નથી જાણતા કે નથી દેખતા (શાંતિ) આહાર કરે છે (તથ નં જે તે વવવત્તા) તેઓમાં જે ઉપયુક્ત છે (તે કાર્બત્તિ વાસંતિ) તેઓ જાણે છે, દેખે છે (શાાતિ) આહાર કરે છે (સે ઇટ્રે શોચમા ! તુર્થ ગુજરુ) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાય છે કે 'કલ્યાણયા જ્ઞાતિ કાર અર્થે રૂચા સાત્તિ ) કઈ કઈ જાણે છે, યાવત્ કઈ કઈ આહાર કરે છે ટીકાર્થ-ઈન્દ્રિયના વિષયનું પ્રકરણ હેવાથી તેમના સમ્બન્ધમાં વિશેષ વક્તવ્યતા પ્રગટ કરવા માટે દશમ દ્વારની પ્રરૂપણા કરાય છે- જેમણે પિતાના આત્માને જ્ઞાન દર્શન અને ચારિત્રથી તથા વિશિષ્ટ તપસ્યાથી ભાવિત કરેલ છે તે શ્રમણ ભાવિતામાં અનગાર કહેવાય છે. તે અનગાર જ્યારે મરણાન્તિક સમુદઘાતથી સમવહત થાય છે, ત્યારે તેના જે ચરમ અર્થાત્ શૈલેશી અવસ્થાના ચાન્તિમ સમયમાં થનારા પુદ્ગલ છે, જેના કમ પર્યાય દૂર થઈ ગયા છે તેઓ શું સૂફમ અર્થાત્ અતી. ન્દ્રિય હોય છે? હે આયુષ્યમાન શ્રમણ ! તે પુદ્ગલે શું સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરીને રહે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! હા, એ સત્ય છે. મારણાન્તિક સમુદ્રઘાતથી સમહવત તેમજ ભાવિતાત્મા અનગારના જે ચરમ અર્થાત્ શૈલેશી અવસ્થાના અન્તિમકાલ ભાવી નિર્જરા પુદ્ગલ છે જેના કર્મ રૂપ પરિણમનથી મુક્ત થયેલ છે. તે પુદ્ગલે, હે આયુષ્યસન ! શ્રમણ ગૌતમ! સૂમ હોય છે અને સંપૂર્ણ લેકની અવગાહના કરીને રહે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! જે મનુષ્ય છદ્મસ્થ છે અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૨
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy