________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિયના વિષય કેટલા કહ્યા છે? અર્થાત્ કેટલે છેટેથી આવેલા શબ્દેને શ્રેત્રેન્દ્રિય ગ્રહણ કરી શકે છે ?
શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય આત્મા શુલના સખ્યાતમા ભાગથી આવેલા શબ્દને અને ઉત્કૃષ્ટ ખાર ચેાજનથી આવેલા શબ્દોને સાંભળે છે, પણ તે શબ્દ અહિન્ન અર્થાત્ અવ્યવહિત હોવા જોઇએ, અર્થાત્ ખીજા શબ્દો અર્થાત્ વાયુ આદિથી તેમની શક્તિ પ્રતિહત ન થવી જોઈ એ. તે શબ્દો પુદ્ગલ રૂપ છે, તૈયાયિકાની માન્યતા અનુસાર અાકાશના ગુણ નથી. સાથે જ તે શબ્દ પુદ્ગલ પૃષ્ટ હાવાં જોઈ એ. અસ્પૃષ્ટ શબ્દને શ્રેત્ર ગ્રહણ નથી કરી શકતા. તદુપરાન્ત તેએ નિવૃત્તિ ઈન્દ્રિયના મધ્યમા પ્રષ્ટિ પણ હાવી જોઈ એ શ્રેત્રન્દ્રિયમાં આનાથી વધારે દૂર આવેલ શબ્દોને ગ્રહણ કરવાની શક્તિ હોતી નથી તેથો એનાથી અધિક છેટેથી આવેલ શબ્દનુ પરિણમન મન્ત્ર થઈ જાય છે, એ કારણે તે શ્રવણુ કરવાને ચેાગ્ય નથી રહેતી. તે સિવાય શ્રોત્રેન્દ્રિયમાં પણ એવું સામર્થ્ય નથી કે તે ખાર ચેાજનથી અધિક છેટેથી આવેલા શબ્દોને સાંભળી શકે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્ષુઇન્દ્રિયના વિષય કેટલા કહ્યો છે, અર્થાત્ કેટલે દૂર રહેલા રૂપી દ્રબ્યાને આંખા દેખી શકે છે?
શ્રી ભગવન-ડે ગૌતમ ! ચક્ષુઈન્દ્રિયજધન્ય અંશુલના સંખ્યાતમા ભાગ છેટે સ્થિત રૂપને ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ એક લાખ યેાજન દૂર પર સ્થિત રૂપને દેખી શકે છે ચક્ષુન્દ્રિય અછિન્ન અર્થાત્ દિવાલ આદિના વ્યવધાન રહિત અસ્પૃષ્ટ અને અપ્રવિષ્ટ અર્થાત્ નિવૃત્તિ-ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ નહી થયેલ રૂપી પુદ્ગલેને દેખી શકે છે તેનાથી આગળના રૂપને જોવાનું સામર્થ્ય ચક્ષુમાં નથી, ભલે વ્યવધાન ન પણું હાય.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! ઘ્રાણેન્દ્રિય સ ́બંધી પૃચ્છા ? અર્થાત્ ઘ્રાણેન્દ્રિયના વિષય કેટલા કહેલા છે ? ઘ્રાણેન્દ્રિય કેટલે દૂરથી આવેલા ગધને જાણી શકે છે ?
શ્રી ભગવાન્-હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા અને ઉત્કૃષ્ટ નવ ચેાજનથી આવેલ અછિન્ન અર્થાત્ અન્ય દ્રવ્યેથી અપ્રતિહત ધૃષ્ટ ગંધને ધ્રાણેન્દ્રિય ગ્રહણ કરે છે. ઘ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે અર્થાત પ્રાપ્ત વિષયને જ જાણે છે, એ કારણથી નિવૃત્તિ-ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ ગધ દ્રબ્યાની ગંધને જ ગ્રહણ કરી શકે છે.
જિહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની વક્તવ્યતા પ્રાણેન્દ્રિયના સમાન કહેવી જોઇએ અર્થાત્ જિન્હેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિય પણ જધન્ય આત્માંશુલના અસ`ખ્યાતમા ભાગથી આવેલા અને ઉત્કૃષ્ટ નવ ચેાજનથી આવેલા અવ્યવહિત અર્થાત્ અન્ય દ્રબ્યાના દ્વારા જેમની શક્તિનેા પ્રતિઘાત ન થયેલ હાય એવા પૃષ્ટ રસ અને સ્પર્શીને ગ્રહણ કરે છે, કેમકે એ બન્ને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૭