________________
અને પ્રવેશમાં આ ભેદ છે–કેમકે શરીર ઉપર ધૂળ ચાટવી એ સ્પર્શ છે અને મોઢામાં કેળીયે જે તે પ્રવેશ છે.
ઇન્દ્રિયોં કે વિષય પરિમાણ કા નિરૂપણ
વિષય પરિમાણ વક્તવ્યા શબ્દાર્થ-(સોફંચિટ્સ જૂ મરે ! લેવા વિના પત્તે ?) હે ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયના વિષય કેટલા કહેલા છે ? (ચમા ! નgomળ ગુપ્ત વંવેરૂમા) હે ગૌતમ! જઘન્ય અંગુલને અસંખ્યાતમ ભાગ (રઘોળે વાર્દિ નહિંતો) ઉત્કૃષ્ટ બાર એજનથી ( છ) છેદને નહીં પામેલ (જ) પુદ્ગલ (પુ) પૃષ્ટ (વિરું સારું મુળેફ) પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે.
(વકિપāરિક્ષ ળ મ ! ત્રફુડ વિસર Toળજો ) હે ભગવન ! ચક્ષુ ઈન્દ્રિયના કેટલા વિષય કહેલા છે? (વોચમા somળ શંકુઝક્સ સંવેગડુ મા) હે ગૌતમ ! જઘન્ય અંગુલનો સંખ્યાત ભાગ (વો પાડ્યો લોચાર સદસાગો) ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક લાખ જનથી (છિન્ને રાજે) અછિન્ન પુદ્ગલ (બટું) અપૃષ્ટ (કવિરું વારું પાસ) અપ્રવિષ્ટ રૂપને જોવે છે. (વિચરણ પુછા) ધ્રાણેન્દ્રિયના વિષયમાં પૃચ્છા (નોરમા નહomળ અંગુર્જર
માળો) હે ગૌતમ ! જઘન્ય અંગુલના અસંખ્યાતમે ભાગ (ઉોળ) ઉત્કૃષ્ટ (જીવહિં લોચહિંતો) નવ એજનથી (છિom) અછિન્ન (જી) પુદ્ગલ (પુ) પૃષ્ટ (વિડું બંધારું ગણા) પ્રવિષ્ટ ગંધને સુંઘે છે (પર્વ નિર્વિમરિક્ષ વિ, હિંસિ વિ) એ પ્રકારે જિન્દ્રિયના પણ, પશનેન્દ્રિયના પણ
ટિકાથ–હવે ઇન્દ્રિયના વિષય પરિમાણ નામક નવમાતારનું પ્રતિપાદન કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૬