________________
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક ભાષાથી કાઈ છે નારક જીવના ભાષા ચરમ અને ભાષા અચરમના અર્થાત ભવનપતિ આર્દિને પણ ભાષા ચક્રમ અને ભાષા એજ પ્રશ્ન મહુવચનની અપેક્ષાથી પ્રસ્તુત કરાય છે
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! ઘણા નારકે શું ચરમ ભાષાથી ચરમ છે અથવા અચરમ છે? પૃચ્છાના સમયે જે નારક છે તે પોતાના કાલ ક્રમે ચરમ ભાષાને પ્રાપ્ત થયેલ હેાય, તે ભાષા ચરમ કહેવાય છે અને તેમનાથી જે ભિન્ન છે તે ભાષા-અચરમ કહેવાય છે?
ચરમ અને કાઇ અચરમ હાય સમાન ચાવીસે દંડકાના જીવને અચરમ સમજી લેવા જોઇએ.
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! ભાષા ચરમની અપેક્ષાએ પ્રરૂપિત કરાયેલ નારકામાં કોઇ ભાષા ચરમ પણ હોય છે. કઈ ભાષા અચરમ પણ હોય છે. એજ પ્રકારે વૈમાનિકા સુધી કહેવુ જોઈ એ પરન્તુ એકેન્દ્રિય જીવાના સિવાય. કેમકે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવાને જિજ્ઞા ઇન્દ્રિય પ્રાપ્ત નથી થતી, તેથી જ તે ભાષા રહિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ આન પ્રાણુ અર્થાત્ શ્વાસે શ્વાસ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ શુ આન પ્રાણુ ચરમ હેાય છે અથવા અન પ્રાણ અચરમ હોય છે ? શ્રી ભગવા—હૈ ગૌતમ ! આન પ્રાણ પર્યાય રૂપ ચરમથી કોઇ નારક ચરમ ડાય છે, કોઇ અચરમ હોય છે. વૈમાનિકા સુધી ચાવીસે દેડકાના વિષયાં એજ પ્રકારે કહેવુ જોઈ એ તાપય એ છે કે પૃચ્છાના સમયે કેઈ નારક એવા હાય છે કે જે તે ભવમાં અન્તિમશ્વાચાહૂવાસ લઈને રહે છે. તે આન પ્રાણુ ચરમ કહેવાય છે, તેમાં જે ભિન્ન છે તેએ આન પ્રાણુ અચરમ કહેવાય છે અને પ્રકારના નારકના સદ્ભાવ હોવાથી ભગવાને ફરમાવ્યું છે કે કાઇ નારક શ્વાસેાવાસ ચરમ પણ હાય છે, કોઇ શ્વાસેાાસ અચરમ પણ હેાય છે. આજ પ્રશ્ન બહુવચનના રૂપમાં ઉપસ્થિત કરેલ છે.
શ્રી ગૌતમસ્વામી—હું ભગવન્ ! ઘણા નારક જીવ આન પ્રાણુ ચરમની અપેક્ષાએ ચરમ હાય છે અથવા અચરમ હોય છે ?
શ્રી ભગવાન્ –ડે ગૌતમ ! ચરમ પણ હાય છે, અચરમ પણ હાય છે. અર્થાત્ આન પ્રાણુ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરાય તે ઘણા નારા ન પ્રાણુ ચરમ હોય છે અને ઘણા આન–પ્રાણુ-અચરમ પણ હાય છે. જેએ અન્તિમ શ્વાસેાર્ટૂન વાસ લઈ રહ્ય! છે, તે આન પ્રાણ ચરમ અને જે અન્તિમ શ્વાસોચ્છ્વાસ નથી લઈ રહ્યા તેઓ આન પ્રાણુ અચરમ સમજવા જોઇએ. નારકની જેમજ ભવનપતિ, પૃથ્વીકાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૭૯