SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મૃષા ભાષા બેલે છે? (ચમા ! વંચિંદ્રિતિક્રિોળિયા ળો સંવં મારાં માતંતિ) હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ સત્ય ભાષા નથી બોલતા (ળો મોહં મારૂં મારંfસ) મૃષા ભાષા નથી બોલતા (mો સરવા માં મારાં માસંતિ) સત્યા મૃષા ભાષા નથી બોલતા (gi સરજામોત્ત માÉ માસંતિ) એક અસત્યા મૃષા ભાષા બેલે છે ( પુરવાં ઉત્તર ગુદ્ધિવા પદુરા) સિવાય શિક્ષા ગુણ પૂર્વક અથવા ઉત્તર ગુણ લબ્ધિની અપેક્ષાએ (નર્જ પિ મા મારંતિ) સત્ય ભાષા પણ બોલે છે (મોસ રિ સંગ્રામોકું , અણવા જેસં માતં મ નંતિ) મૃષા પણ, સત્ય મૃષા પણ અને અસત્ય મૃષા પણ ભાષા બોલે છે (મજુસ્સા સાવ મળવા) મનુષ્યથી લઈને વૈમાનિકે સુધી (તે નહીં નીવા ત માળિયવા) એ જીવની જેમ કહેવા જોઈએ ટીકાથ– પ્રકારાન્તરે અહીં ભાષાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્ ! ભાષાના પ્રકારે કેટલા કહ્યા છે? યદ્યપિ ભાષાના પ્રકારનું કથન પહેલા કરી દેવાયું છે, પરંતુ અહીં ફરીથી પ્રશ્ન કરાયેલ છે, તે કાંઈક વિશેષતા પ્રગટ કરવાને માટે છે, તેથી પુનરૂક્તિ દોષની આશંકા ન કરવી જોઈએ. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! ચાર ભાષા જાત અર્થાત ભાષાના પ્રકારકહેલા છે, તે આ પ્રકારે છે–સત્ય પ્રથમ ભાષા છે, અસત્ય બીજે ભાષા જાત છે, સત્યા મૃષા ત્રીજો ભાષા જાત છે અને સત્યામૃષા જે ભાષા જાત છે. એ રીતે ભાષાના ચાર ભેદ ત્યાં જ છે કે જે પહેલા કહી દિધેલા છે, હવે તેમની બાબતમાં જે વિશિષ્ટતા છે તેનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ શું સત્ય ભાષા બોલે છે? શું અસત્ય ભાષા બેલે છે? સત્યા મૃષા ભાષા બોલે છે અથવા અસત્યા મૃષા ભાષા બોલે છે? શ્રી ભગવાન હે ગૌતમ! કઈ જીવ સત્ય ભાષા પણ બેલે છે, અસત્ય ભાષા પણ બોલે છે. સત્યા મૃષા ભાષા પણ બોલે છે, અને અસત્યા મૃષા ભાષા પણ બેલે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નરયિક શું સત્યા ભાષા બોલે છે. અસત્ય ભાષા બેલે છે, સત્યા મૃષા ભાષા બોલે છે, અથવા અસત્યા મૃષા ભાષા બોલે છે! શ્રીભગવાન–હે ગૌતમ! કેઈ નૈથિક કયારેક સત્ય ભાષા પણ બેલે છે, કયારેક કોઈ અસત્ય ભાષા પણ બેલે છે, મિશ્ર ભાષા પણ બોલે છે અને વ્યવહાર ભાષા પણ બોલે છે. જેવું નારકોના વિષે કહેલું છે, તેજ પ્રકારે અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર સુધી સમજવું જોઈએ, અર્થાત્ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર પણ કયારેક સત્ય ભાષા બેલે છે, ક્યારેક અસત્ય ભાષા, ક્યારેક મિશ્ર, અને ક્યારેક વ્યવહાર ભાષા બેલે છે. દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ સત્ય ભાષા નથી બોલતા. અસત્ય ભાષા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૭
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy