________________
જોઈ એ. ચાવત્ પ ંચેન્દ્રિકતિયંચ, મનુષ્ય, વનવ્યન્તર, જ્યાતિષ્ક, વૈમાનિક, નવગ્રેવેયક, વિજયાદ, અનુત્તર દેવ તથા સર્વાસિદ્ધક દેવાની સર્વાસિદ્ધ દેવના રૂપમાં કેટલી અતીત ભાવેન્દ્રિચે છે ?
તેના ઉત્તર એ છે કે સર્વાં་સિદ્ધ દેવના રૂપમાં તેમની અતીત ભાવેન્દ્રિયા નથી હાતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સર્વાં་સિદ્ધ દેવેની સર્વો સિદ્ધપણે અદ્ધ ભાવેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! સંખ્યાત છે, કેમકે સર્વો સિદ્ધ વિમાનના દેવ સખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્-ભાવી ભાવેન્દ્રિયા કેટલી છે?
શ્રી ભગવાન્-ડે ગૌતમ! સર્વાસિદ્ધ દેવાની સર્વો`સિદ્ધ દેવના રૂપમાં ભાવી ભાવે. ન્દ્રિયા હાતી નથી, કેમકે જે જીવ એક વાર સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે તે બીજી વાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન નથી થતા.
॥ પદરમ્ ઇન્દ્રિય પર્દ સમાપ્ત થયું !
પ્રયોગપરિમાણ કા નિરૂપણ
સાળમુ –પ્રયાગ પદ
શબ્દા –(વિષે નં મંતે ! પળોને પળત્તે ?) હે ભગવન્ ! પ્રયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? (નોયમા ! ફળ વિષે વોને વળત્તે) હે ગૌતમ ! પદર પ્રકારના પ્રયોગ કહ્યા છે (ä ગદ્દા) તે આ પ્રકારે (સત્ત્વમળોો) સત્ય મનઃ પ્રયાગ (જસચ્ચમોત્તે) અસત્ય મનઃ પ્રયેળ (સામોલમળોને) સત્ય મૃષા મન: પ્રચેત્ર (સદામોલમqોળે) અસત્યા મૃષા મનઃ પ્રયાગ (છ્યું વપત્રોને) એજ પ્રમાણે વચન પ્રયાગ પણ (૨૩) ચાર પ્રકારે છે (જ્ઞોહિયસરી(ચવોને) ઔદારિક શરીર કાયપ્રયાગ (લોનિયમીતસરીરોચકોને) ઔદારિકમિશ્રશરીરકાયપ્રયાગ (વેક્ટિયસરીયલ્વોત્તે) વૈક્રિય શરીરકાયપ્રયાગ (બાલવીયળોને) આહારક શરીરકાયપ્રયાગ (બાળમીરસી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૯