________________
તિ) ચાર કારણથી ઉપચય કરે છે (કાવ ટોળું) યાવત્ લે ભથીત (હિં લાવ ને કાર રેમળિયા) એજ પ્રકારે નારક યાવત વૈમાનિક (કવિસંતિ) એજ પ્રકારે ઉપચય કરશે
(લીવાળું મંતે ! તિહિં ટાળહિં મvપાણીનો વંચિંકુ ?) હે ભગવન ! છાએ કેટલા કારણથી આઠ કર્મ પ્રકૃતિએ બાંધી? (ચમ ! હું કાળtહું ક મપાકો વંધિંg) હૈ ગૌતમ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિને બાંધી (i = શો, માળ, માપ,
મેળ) ક્રોધથી, માનથી, માયાથી, લેભથી (gવં નેફયા નાવ માળિયા) એજ પ્રકારે નારક યાવત્ વિમાનિક (વંહિ) બાંધ્યા (વંત) બાંધે છે (વંઘિતંતિ) બાંધશે (લી) ઉદીરણા કરી (૩ીતી) ઉદીરણું કરે છે (શિરીરવંતિ) ઉદીરણું કરશે (વેરિયું) વેદન કયુ (ત્તિ) વેદન કરે છે. (સંતિ) વંદન કરશે (નિઝરિંg) નિર્જરા કરી (નિઝતિ) નિર્જરા કરે છે (નિઝસ્વિંતિ) નિર્જરા કરશે (વં) એ પ્રકારે (?) આ (કીવફા) જીવથી શરૂઆત કરીને (માળા
ઝવાળા) વૈમાનિક સુધી (ભટ્રાસવંજ) અઢાર દંડક (નાર વૈમાળિયા) વૈમાનિક સુધી (નિર્નારનિઝરે તિ, રિલૈંતિ) નિર્જરા કરી, નિર્જરા કરે છે, નિર્જરા કરશે
(બાયોતિદિર) આત્મ પ્રતિષ્ઠિત (ત્ત પહુજ) ક્ષેત્રના આશ્રયથી (ings) અનન્તાનુબંધી (મો) ઉપગ (જિળ-વત્તિન-વંધ-વીર-વે) ચય, ઉપચય, બંધ ઉદીરણ, વેદના (તદ્દ નિઝા) તથા નિર્જરા (4) અને
કપાય પદ સમાપ્ત ટીકાઈ-હવે નિવૃત્તિના ભેદથી તથા અવસ્થાના ભેદથી થનારા ક્રોધાદિના ભેદની પ્રરૂપણ કરાય છે
શ્રી શૈતમસ્વામી પ્રશ્ન કરે છે. હે ભગવન્ ! ક્રોધ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન ગૌતમ! કોઇ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે, આભેગનિવર્તિત, અનાગનિવર્તિત, ઉપશાત અને અનુપશાન. જ્યારે બીજાના અપરાધને જાણીને અને ક્રોધના પુષ્ટકરણનું અવલંબન કરોને, પ્રકારતરથી એને શિક્ષા નથી મળી શકતી, એ વિચાર કરીને ક્રોધ કરે છે, ત્યારે તે ક્રોધ આભેગનિવર્તિત અર્થાત્ જાણુ વિચારથી ઉત્પન્ન ક્રોધ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૨