________________
મુક્ત તૈજસ શરીર અનન્ત છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના સમયેામાં તેમના અપહરણ થાય છે, તાત્પ એ છે કે અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાના જેટલા સમય છે, તેટલા જ મુક્ત તેજસ શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર અનન્ત લેાક પ્રમાણ છે, અર્થાત્ લેાકાકાશના ખરાખરના અનંત ખડામાં જેટલા આકાશ પ્રદેશ હાય છે. તેટલા જ મુક્ત તેજસ શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર ખધા જીવાથી અનન્તગણા છે. કેમકે પ્રત્યેક જીવનુ એક તેજસ શરીર હાય છે. જીવાના દ્વારા જ્યારે તેમના પરિત્યાગ કરી દેવાય છે તે તે પૂર્વોક્ત પ્રકારથી અનંત ભેદ વાળા હાય છે અને તેમની અસખ્યાત કાળ સુધી સ્થિતિ હાય છે. એટલા સમયમાં જીવેા દ્વારા ત્યાગેલા અન્ય તેજસ શરીર પ્રતિ જીવ અસંખ્યાત થઈ જાય છે અને તે ખધા પણ પૂર્વકિતપ્રકારથી અનન્ત ભેદોવાળા અને છે, તેથી જ તેમની સંખ્યા બધાં જીવાની અપેક્ષાએ અનન્તગણી કહેલી છે. શું તે મુક્ત તૈજસ શરીર જીવાના વર્ગ પ્રમાણુ હાય છે ? આ શંકાનુ સમાધાન કરવાને માટે કહે છે—મુક્ત તેંજસ શરીર તે જીવ વના અનન્તભાગ પ્રમાણ હોય છે. તે જીવ ત્ર પ્રમાણુ કેમ નથી હાતા ? તેનું સમાધાન એ છે કે, જો એક એક જીવના શરીર મધા જીવના શરીરની ખરાખર અથવા તેમનાથી કાંઈક અધિક હાય. જેથી સિદ્ધોના અનન્ત ભાગની પૂતિ થાય છે તે તે જીવા વગ પ્રમાણ હાઇ શકે છે. કેમકે કાઈ રાશીના એજ રાશિની સાથે ગુણાકાર કરવાથી વ થાય છે, જેમકે ત્રણની સાથે ગુણાકાર કરવાથી તેના વ ૯ આવે છે. પણ એક એક જીવના તેજસ શરીર સર્વ જીવ રાશિ પ્રમાણ યા તેનાથી ક્રાંઈક અધિક નથી થઈ શક્તા, પરતુ તેનાથી ઘણા જ એછા હોય છે. અને તે અસ`ખ્યાત કાળસુધી રહે છે. તે કાળે એ જે અન્ય મુક્ત તેજસ શરીર હાપ છે, તે પણ થાડાં જ હાય છે, કેમકે કાળ થાડા છે. એ કારણે મુક્ત તેજસ શરીર જીવ વગ પ્રમાણુ સ ́ભવ નથી, પણ જીવ વના અનન્તમા ભાગ માત્ર જ હાય છે.
પણ
એજ પ્રકારે અર્થાત્ તેજસ શરીરના સમાન જ કાણુ શરીર ખુદ્ધ અને મુક્તના ભેદથી એ પ્રકારના હોય છે. બદ્ધ અને મુક્ત કામણ શરીર તેજસ શરીરના સમાન જ કાળ, ક્ષેત્ર, અને દ્રવ્યથી અનન્ત સમજવાં જોઈ એ ॥ ૨ ॥
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૫૮