SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ગોળ ૨ વંકળાય) તેઓ આ પ્રકારે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ (વં ચારકુમાળે વાવ થળિચકુમi) એજ પ્રકારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમારોના (પુદ્ધવિશાળ મંતે ! વિદ્દે ?) હે ભગવન ! પૃથ્વીકાયિકના અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (HT! સુવિઘે પuત્ત) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે (કોચ ૨ વૈજ્ઞાવાચ) અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ (પુફિયાળે અંતે ! વંળોગા વિશે પૂછત્તે) પૃથ્વીકાયિકોના હે ભગવન્! વ્યંજ નાવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (mોચમા ! જે સિંવિંઝળપાછું વળ) હે ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ કહ્યો છે. (કુદ્રવિજાફા મંતે ! વિદે મોજ vvor) પૃથ્વીકાચિકેના હે ભગવન્! અર્થાવગ્રહ કેટલા પ્રકારના છે? (જો મા! ને સિંદિર વોરા પvળ) હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય–અર્થાવગ્રહ કહેલ છે (ર્ષિ વાવ વરફુવા ) એજ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિકાના સમજવા. (વુિં ફંચિ જિ) એજ પ્રકારે દ્વીન્દ્રિના પણ (નવરં રિયાળ જંગળપાદે દુકદ્દે પુખ્ત, ચોદે સુવિધે qv) વિશેષ એ છે કે શ્રીન્દ્રિના વ્યંજનાવગ્રહ બે પ્રકારના કહ્યા છે. અર્થાવગ્રહ બે પ્રકારના કહ્યા છે (gવં તે ફેરિયા, વરિયાળ વિ) એજ પ્રકારે ત્રીન્દ્રિયના ચતુરિન્દ્રિયના પણ (નવાં ફંચ પરિવુદ્ધ ચડ્યા) વિશેષ એ છે કે ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી જોઈએ (ત્તિવિચાળે ચંગળોમા તિવિ પvળ) ચાર ઇન્દ્રિયના વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારના કહ્યા છે (અસ્થમા રવિ gur) અર્થાવગ્રહ ચાર પ્રકારના કહ્યા છે (રેસ ના નેતા ના વૈમાળિયા) શેષ જેવા નારકના યાવત્ વૈમાનિકના આઠમું દ્વાર ટીકાથ-ઈ દ્વિારા થનારા અવગ્રહણ રૂપ સામાન્ય પરિચ્છેદની પ્રરૂપણ કર્યા પછી અહીં નિશ્ચય રૂપ અવાય આદિ વિશેષ પરિચ્છેદની પ્રરૂપણ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે--હે ભગવન્! ઈન્દ્રિયાવાય અર્થાત્ ઈન્દ્રિયેના દ્વારા થનાર અવાય કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ઈન્દ્રિયાવાય પાંચ પ્રકારના કહ્યા છે. જ્ઞાને પગમાં સર્વ પ્રથમ અવગ્રહજ્ઞાન થાય છે. અવગ્રહજ્ઞાન અપર સામાન્ય વિષય કરે છે, તત્પશ્ચાત્ ઈહાજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, જેના દ્વારા વધુના વિશેષ ધર્મને જાણવાની આકાંક્ષા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy