SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ રવિ gur) હે ગૌતમ! ચાર પ્રકારના કોઈ કહ્યા છે તે જ્ઞા) તે આ પ્રકારે (ગUતાજુબંધી રે) અનન્તાનુંબંધી ક્રોધ (પત્તવાળે શો) અપ્રત્યાખ્યાની ક્રોધ (વાપવળે શો) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (સંગો જોદે) સંકલન ક્રોધ (વં રફાળે વાવ વેમજિવાળ) એજ પ્રકારે નારકે યાત વૈમાનિકોના ક્રોધ સમજવા (ઘં માળેí, માયા, મેળ) એજ પ્રકારે માન, માયા, અને લેભથી ( વિ ચત્તાકર ) આ પણ ચાર દંડક છે ટીકાર્થ–તેરમા પદમાં સામાન્ય રૂપથી નારકાદિ ગતિ આદિ જીવોના પરિણામનું પ્રતિપાદન કરાયું છે અને સામાન્ય વિશેષમાં રહે છે. તેથી વિશેના પ્રતિપાદનની પણ અવશ્યકતા રહે છે. એકેન્દ્રિય માં પણ ક્રોધ આદિ કષાય વિદ્યમાન હોય છે, કેમકે ચારે કષાયે પુનર્ભપના મૂળને સિંચન કરે છે, એવાં દશવૈકાલિકના વચન પ્રમાણથી, તથા પ્રધાન રૂપથી બન્ધનું કારણ હોવાથી પ્રથમ વિશેષતા, કષાય પરિણામની પ્રરૂપણું કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન! કષાય કેટલા પ્રકારના કહ્યા છે શ્રી ભગવાન–હે ગૌતમ ! કષાય ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતે છે–કોધકષાય માનકષાય, માયાકષાય, અને લાભકષાય, ધાતુથી વિલેખનને અર્થ સમજાય છે. જે કર્મ રૂપી ક્ષેત્રને ખેડીને તેને સુખદુઃખ રૂપી ધાન્યની ઉપજને માટે વાવે છે તેમને કષાય કહે છે. અથવા જે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત અગર કર્મ–મલિન કરે છે, તેમને કષાય કહે છે, અહીં કલુષ ધાતુથી કષાય શબ્દ બન્યું છે. કલુષ ધાતુને પૂ’ આદેશ થઈ જાય છે. કહ્યું પણ છે જે સુખદુઃખ રૂપી શસ્ત્રને માટે કર્મક્ષેત્રને નિત્ત અર્થાત્ ખેડે છે, અથવા જે જીવને કલુષિત કરે છે, તેમને કષાય કહે છે કે ૧ છે શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે– હે ભગવન્! નારક છવામાં કેટલા કપાય હેય છે? શ્રી ભગવાન-હ ગૌતમ ! ચાર કષાય હોય છે, તે આ રીતે-ક્રોધકષાય, માનકષાય, માયાકષાય અને લાભ કષાય. એ પ્રકારે વિમાનિકે સુધી બધા જેમાં ચાર કષાય કહી દેવા જોઈએ, અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોમાં વિલેન્દ્રિમાં, પંચેન્દ્રિયતિયામાં, મનુષ્યમાં, વાનવતરમાં, તિષ્કમાં અને મા નિકમાં પણ ક્રોધ, માન, માયા તેમજ લેકષાય જાણવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ કોઇ કેટલા પર આશ્રિત છે? અર્થાત્ કોના કોના આધાર પર રહેલ છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ક્રોધ ચાર પર પ્રતિષ્ઠિત થાય છે, અર્થાત્ તે ક્રોધના આધાર ચાર હોય છે, તે આ પ્રકારે ૧) ક્રોધ આત્મ પ્રતિષ્ઠિત હોય છે અર્થાત્ પિતાને પિતાના ઉપર જ ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે, જેમકે પોતે જ કરેલા કોઈ કર્મના ફલ સ્વરૂપ કેઈ ઈહિલેક સંબન્ધી વિનાશ જોવે છે, ત્યારે તે પિતાના પર જ ક્રોધ કરવા લાગે છે. આ ક્રોધ આત્મપ્રતિષ્ઠિત કહેવાય છે. તે ક્રોધ પિતાના જ ઉદ્દેશથી થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૮
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy