SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણમન કે સ્વરૂપ કા નિરૂપણ તેરમું પરિણામ પર શબ્દાર્થ-(વિ i મંતે ! પરિણામે પૂછળ ) હે ભગવન્! પરિણામ કેટલાં પ્રકા૨ના કહ્યાં છે ? (Tોચમા ! તુનિ પરિણામે પUUQ) હે ગૌતમ! બે પ્રકારના પરિણામ કહ્યાં છે (i =I) તે આ પ્રકારે છે (નવપરિણામે જ શનીવપરિણામે વ) જીવનું પરિણામ અને અજીવનું પરિણામ. (નીવાળા અરે! કવિ go ) હે ભગવાન ! જીવના પરિણામ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? (જોયજિદ્દે guત્ત) હે ગૌતમ ! દશ પ્રકારના કહ્યાં છે (તં નET) તે આ પ્રકારે (રૂપરિણામે) ગતિ પરિણામ (ફંતિપરામે) ઈન્દ્રિય પરિણામ (#સાર પામે) કષાય પરિણામ (ત્રેરણા પરિણામે) લેડ્યા પરિણામ (રામે) વેગ પરિણામ (૩mરિn) ઉપયોગ પરિણામ બાબરિણામે) જ્ઞાન પરિણામ (રંગપરિણામે) દર્શન પરિણામ (જરિત્તારિણામે) ચારિત્રપરિણામ (વેરરિણામે)વેદ પરિણામ ટીકાઈ–બારમાં પદમાં ઔદ્યારિક આદિ શરીરના વિભાગની પ્રરૂપણ કરાઈ પરન્તુ શરીરની ઉત્પતિ વિશિષ્ટ પરિણામના વિના સંભવતી નથી તેથી પ્રકૃતિ પદમાં પરિણામના સ્વરૂપની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પરિણામ કેટલા પ્રકારનું કહેવાએલું છે પરિણામ અર્થાત પરિણમન અગર કઈ દ્રવ્યની એક અવસ્થા બદલીને બીજી અવસ્થા થઈ જવી. અહીં એટલું સમજી લેવું જોઈએ પરિણામ વિવિધ અને વિચિત્ર વિચિત્ર પ્રકારના હોય છે, કેમકે પ્રત્યેક દ્રવ્ય પિતાના સમયાનુસાર પૂર્વ અવસ્થાને પરિત્યાગ કરીને ઉતર અવસ્થાને ધારણ કરતા રહે છે. વસ્તુતઃ ત્રિકાલ સ્થાયી દ્રવ્ય પિતાના સત સ્વરૂપમાં અવસ્થિત રહીને પણ ધર્માન્તર અર્થાત પર્યાયાન્તરને પ્રાપ્ત થાય છે. દ્રવ્યને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૯
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy