________________
કહ્યું છે-કમને અર્થાત્ કાર્મણ વર્ગણાના પુદ્ગલેને જે જીવ દ્રવ્યથી દેખે છે, તે ક્ષેત્રથી લેકના સંખ્યાત ભાગોને દેખે છે. અનુત્તર વિમાનના દેવ સંપૂર્ણ લેકનાલીને દેખે છે.” હે ગૌતમ! એ હેતુથી કહેવું છે કે કઈ કઈ વૈમાનિક દેવ નિર્જરા પુદ્ગલેને પણ જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કેઈ કે ઈ નથી જાણતા નથી દેખતા પરન્તુ આહાર કરે છે. જ્યાં આહાર કરે કહેલ છે ત્યાં બધે મહાર જ સમ જ જોઈએ.
પ્રતિબિમ્બ વિષયક નિરૂપણ
પ્રતિબિંબ વક્તવ્યતા શબ્દાર્થ(કાર્ચ પેમણે ખૂણે ચા વે, વે પશ્વિમા પેહ) દર્પણ જે મનુષ્ય દર્પણને જોવે છે, તે પોતે પિતાને દેખે છે કે પ્રતિબિમ્બને જોવે છે ? (mોચમા ! ગાર ) હે ગૌતમ! દર્પણને દેખે છે તેનો અitળ વેદા) પિતે પિતાને નથી જેને (જુષ્ટિ મા વેદ૬) પ્રતિવિમ્બને દેખે છે () એજ પ્રકારે (તેણે મિસ્રાવેf) આ પ્રમાણે અતિલાપથી (લ) તલવારને (i) મણિને યુદ્ધ) દૂધને (વાળ) પાણીને તૈર્જ) તેલને (જખિ) ગોળને (વર્ષ) ચબીને
ટીકા-ઈ જિનું પ્રકરણ ચાલુ છે. આ પ્રકરણમાં ઈન્દ્રિય ગ્રાહ્ય પ્રતિબિમ્બની વક્તવ્યતાની પ્રરૂપણું કરે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! મનુષ્ય જ્યારે દર્પણને જોવે છે તે વાસ્તવમાં શું જોવે છે? શું દર્પણને દેખે છે? શું પિતાને અર્થાત્ પિતાના શરીરને એ છે? અથવા પ્રતિબિમ્બને દેખે છે? - શ્રી ભગવાન ગૌતમ! મનુષ્ય જ્યારે દર્પણને જોવે છે ત્યારે તે દર્પણને જે છે, કેમકે દર્પણ જ યથાવસ્થિત પ્રત્યક્ષ સ્પષ્ટ રૂપે જોવામાં આવે છે. પણ તે માણસ પિતાને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૩૬