________________
વૈરયિકાદિકોં કે ઉચ્છ્વાસનિઃશ્વાસકા નિરૂપણ
સાતમું ઉવાસ પદ
શબ્દ -(નેપાળ) મંતે ! વક્રુત્ત બાળમંત્તિ વા પાળમંતિ વા) હે ભગવન્ ! નારક કેટલા કાળે ઉચ્છ્વાસ લે છે તેમજ નિશ્વાસ લે છે ? (ઝલયંતિ વા નીસમંતિ વા ?) ઉચ્છ્વાસ અને નીશ્વાસ લે છે ? (નોચના ! સતત સંતયામેવ બાળમંત્તિ ત્રા, વાળમંતિ વા' ઝસયંતિ વા, નાસતિ વા ?) હે ગૌતમ ! સદાસČદા જ ઉ^વાસ અને નિશ્વાસ લેતા રહે છે (અસુમરાખ મતે ! વાત્ત બાળમંતિ વા, વાળમતિ વા, સયંતિ વા, નીસમંતિ 7 ?) હું ભગવાન્ ! અસુરકુમાર કેટલા કાળે ઉચ્છવાસ લે છે અને નિશ્વાસ લે છે ? (પોયમાં ! નળાં સત્તળું થોવાળું) હે ગૌતમ ! જઘન્ય સાત સ્તાકમાં (મેળ સાતિને શમ્સ વવસ્ત આનમંત્તિ વા નાવ નીરસંતિ વા) ઉત્કૃષ્ટ સાતિરેક પક્ષમાં ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે, (नागकुमाराणं भंते ! केवइ कालस्स आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीस. સંતિ ના ?) હે ભગવન્! નાગકુમાર કેટલા કાળે ઉચ્છવાસ અને નિશ્વાસ લે છે ? (પોથમાં ! બર્ળળ સત્તળું થોવાળ)હું ગૌતમ ! જઘન્ય સાત સ્તકમાં (કોમેળ મુહૂત્તપુદુત્તરન) ઉત્કૃષ્ટ મુદ્ભૂત પૃથકત્વમાં (ડ્યું નાવ થળિયમારાળ)એ જ પ્રકારે સ્તનિતકુમારા સુધી કહેવુ' જોઈ એ.
(પુવિાચાળ અંતે ! વર્જાઇમ્સ બાળતિ વા, પાળમંતિ વા, લાવ નીસયંતિ વા ?) હે ભગવન્! પૃથ્વીકાયિક કેટલા કાળે ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે ? (જોચમા! વેમાચા બાળમતિયા ગાવ નીસંતિ વા?) હે ગૌતમ! વિમાત્રા અનિયત કાળથી ઉચ્છવાસ અને નિશ્વાસ લે છે (Í ના મળૂસ્સા) એજ પ્રકારે યાવત્ મનુષ્ય (વાળમતા ના ના મારા) વાન–વ્યન્તર નાગકુમારની સમાન
(જ્ઞોસિયાળ મને ! દેવાÇબાળતિયા ગાવ નીસમંતિ વ?) હું ભગવન્ ! જ્યાતિષ્ક દેવ કેટલા કાળમાં શ્વાસ-ઉચ્છ્વાસ લે છે ? (પોયમા ! નળેળ મુદુતપુદુત્તરસ શ્નોસેન વિ મુરુત્તવુન્નુત્તR) હે ગૌતમ ! જઘન્ય મુહૂત પૃથકત્વ ઉત્કૃષ્ટ પણ મુહૂ પૃથકત્વ (જ્ઞાવ નીરસંતિ) યાવત્ નિશ્વાસ લે
છે
(વેમાનિયાળ મતે ! વયાપ્ત શાળમતિયા, નાવ નીલમંતિ વા) હે ભગવન્! વૈમાનિક દેવા કેટલા કાળમાં ઉચ્છ્વવાસ અને નિઃશ્વાસ લે છે ? (nોયમા ! ગોળ મુદ્દત્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧