________________
શ્રી ભગવાન ગૌતમ! આઠ દ્રવ્યેન્દ્રિયે વર્તમાનમાં બદ્ધ થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આગામી દ્રવ્યેક્તિ કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનત થશે. અસુરકુમારથી લઈને ઈશાન પર્યાના જે દેવ આગલા ભવમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરીને પછી મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જાય છે, તેની નવ ઈન્દ્રિ હોય છે ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. અસુરકુમારની જ સમાન સ્તુનિતકુમાર સુધી બધા ભવનપતિના વિષયમાં સમજી લેવું જોઈએ, તેમની આગામી દ્રન્દ્રિ પણ અનન્ત સુધી થઈ શકે છે. એ જ પ્રકારે પૃથ્વીકાચિકે, અષ્કાયિકે. તેમજ વનસ્પતિ કાચિકેના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ.
વિશેષતા એ છે કે-બદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? એ પ્રકારની પૃચ્છા થતાં ઉત્તર એ છે કે બદૂધ દ્રવ્યેન્દ્રિય એક જ હોય છે, તેજસ્કાવિક અને વાયુકાયિકની પણ એજ પ્રકારે કહેવી જોઈએ, પરંતુ તેમની આગામી દ્રન્દ્રિયે નવ અથવા દશ હોય છે કેમકે પૃથ્વીકાયિક આદિ ઉદ્વર્તન કરીને મનુષ્યમાં ઉપન્ન થાય છે, અને સિદ્ધ થઈ જાય છે. તેમાંથી જે આગલા ભવમાં મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે, તેની મનુષ્ય ભવ સંબંધી આઠ દ્રવ્યેન્દ્રિયે હોય છે. જે આગામી એક ભવ પૃથ્વી આદિને કરીને તત્પશ્ચાત્ મનુષ્ય થઈને સિદ્ધ થશે. તેની નવ ઈન્દ્રિયે હોય છે. કિન્તુ તેજસ્કાવિક અને વાયુ કાયિક જીવ મરીને મનુષ્ય ભવ પ્રાપ્ત કરી શકતા નથી ઢીદ્રિયન્દ્રિય અને ચતુરિન્દ્રિય છ ફરીને પાછા આવનારા ભવમાં મનુષ્યભવ પ્રાપ્ત તે કરી શકે છે, પરંતુ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શક્તા, તે માટે જ તેમની જઘન્ય નવ નવ ઈન્દ્રિયો કહેવી જોઈએ.
કીન્દ્રિયના વિષયમાં પણ એવી જ વક્તવ્યતા સમજવી જોઈએ. વિશેષતા એ છે કે બદ્ધ દ્રવ્યેન્દ્રિયની પૃચ્છા થતા બે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય-દ્રવ્યક્તિ કહેવી જોઈએ. બીન્દ્રિયની વક્તવ્યતા પણ એવી જ છે, પરંતુ તેમની બદ્ધ દ્રવ્યેન્દ્રિયે ચાર સમજાવી જોઈએ. ચતુરિન્દ્રિયની વક્તવ્યતા પણ એ પ્રકારની જ છે, પણ તેમની બદ્ધ દ્રવ્યેન્દ્રિ છ હેય છે.
પંચેન્દ્રિય વિચે, મનુષ્ય, વાનસ્તરે, તિકે સૌધર્મ તથા ઈશાન કલ્પના દેવેની દ્રવ્યેન્દ્રિયે અસુરકુમારેના સમાન કહેવી જોઈએ. પરંતુ મનુષ્યની આગામી દ્રવ્યે. ન્દ્રિયના વિષયમાં વિશેષ છે. તે એ છે કે કોઈ મનુષ્યની આગામી દ્રવ્યેન્દ્રિય સહાય છે અને કેઈને નથી પણ હતી. જે એજ મનુષ્ય ભવથી સિદ્ધ થઈ જાય છે, તેમની નથી હૈતી, શેષ મનુષ્યની હોય છે જેની હોય છે, આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા તે અનન્ત હોય છે. જે મનુષ્ય વચમાં એક ભવ એકેન્દ્રિયને કરીને, મનુષ્ય થઈને સિદ્ધ થઈ જાય છે, તેની નવ આગામી દ્રવ્યેન્દ્રિયો હોય છે.
સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, શુક, સહસ્ત્રાર, આનત, પ્રાણુત, અશ્રુત તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
२६८