________________
( વિ તૈ મંજૂચકાતી) મંડૂક ગતિ કોને કહે છે? (વું મંગો શિકિત્તા છતિ રે સૈ મંચાતી) દેડકે જે ઉછળીને ચાલે છે, તે મંડૂક ગતિ છે
(રે દિ તેં ઘtવાતી) નકાગતિ શું છે? ( i wવા જુદા તારી રાgિવેચાર્જિ નરુપણ છત્તિ) જેમ નૌકા પૂર્વ વૈતાલીતરફથી દક્ષિણ વૈતાલી તરફ જલ માર્ગે જાય છેલ્લા તારી વા વરતારું કઢળ Tછતિ) અથવા દક્ષિણ તાલી તટથી પશ્ચિમ વિતાલી તરફ જલમાર્ગથી જાય છે તે જોવાકાતી) તે નૌકા ગતિ થઈ
(સે તે થતી?) નયગતિ કેને કહે છે? (i = ળામHવવારા:કુસુચ સમમિઢgવમૂarvi Ri) જેમકે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રાજુ સૂત્ર શબ્દ, સમભિરૂઢ અને એવી જાતના નાની (વા) જે (ર) ગતિ (વાવ) અથવા (સવ ચા વિ) બધા નય ( રૂરિ) જે માને છે (જાતી) તે નયગતિ છે
(સે જિં તે છાતી? ૨) છાયાગતિ શું છે? (૬ i gછાથે વા) ઘેડાની છાયાને જ છાર્ચ વા) હાથીની છાયાને (નછાર્થ વા) અથવા મનુષ્યની છાયાને (જunછાએ વ) અથવા કિનરની છાયાને (મોરછાય ) અથવા મહારગની છાયાને (પરવરછાયે વા) અથવા ગંધવની છાયાને (
3છા વા) વૃષભની છાયાને (છા વા) અથવા રથની છાયાને (છત્તછા વા) અથવા છાત્રની છાયાને (3āmન્નિત્તા) આશ્રય કરીને (Tછત્તિ) ગમન થાય છે તં છાચા અત) તે છાયા ગતી છે
( જિં તે છાજુવાચત) છાયાનુપાત ગતિ કેને કહે છે? ( i gરિક્ષ છાયાપુરછફ) છાયા પુરૂષને જે પીછો પકડે છે તેનો પુરિસે કાર્ય કgTછરુ) પુરૂષ છાયાનું અનુગમન નથી કરતે ( તે છાયાનુવાચ તી) તે છાયાનુપાત ગતિ છે ( વિતે રેસા જતી? ૨) લેશ્યા ગતિ શેને કહે છે? ( i
વિક્ષા નીસ્ટર્સ TH) કૃષ્ણ લેશ્યા નીલ વેશ્યાને પ્રાપ્ત થઈને (admત્તા) તેના જ વર્ણ રૂપમાં (વા બંધ ત્તાણ) તેના ગંધરૂપમાં (ત રસરા) તેનાજ રસ રૂપમાં (ત સત્તા) તેના સ્પર્શ રૂપમાં (મુન મુનો) વારં વાર (મિ) પરિણત થાય છે (gવં નીત્તેરસ વિ જાહેરખં) અજ પ્રકારે નીલ લેશ્યા કાપત લેશ્યાને (gg) પ્રાપ્ત થઈને (ત રાત્તાપુ) તેના જ વર્ણ રૂપમાં (જ્ઞાપ તા સત્તા) યાવત્ તેના જ સ્પર્શ રૂપમાં (પરિમિતિ) પરિણુત થાય છે (પડ્યું -
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૨૮