________________
છે (વં ગાય બદ્દે સત્તના પુઢવી) એજ પ્રમાણે નીચેની સાતમી પૃથ્વી સુધી કહેવુ' (સોદમારૂં નાવ અનુત્ત વિમાળાળ) સૌધથી આરંભીને અનુત્તર વિમાન સુધી (Ō લેવ સી વમા વિ) એ પ્રકારે ઈત્પ્રાભાર પૃથ્વી પણ (છ્યું ચેત્ર હોવ) એજ પ્રકારે લેક પણ (છ્યું ચેત્ર ગજોને વિ) એજ પ્રકારે અલેાક પણ કહેવા
ટીકા”—નવમ પદમાં પ્રાણિયાની ચેનિયાની પ્રરૂપણા કરાઈ છે. આ દશમપદમાં રત્નપ્રભા આઢિ ઉત્પત્તિ ક્ષેત્રાના ચરમ અચરમ વિભાગની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે:-પૃથ્વીયે કેટલી કહી છે?
શ્રી ગૌતમસ્વામી હૈ ગૌતમ ! પૃથિવીયા આઠ કડેલી છે, તેમના નામ આ છે : (૧) રત્નપ્રભા (ર) શકરા પ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા (પ) ધૂમપ્રસા (૬) તમઃપ્રભા (૭) તમસ્તમ પ્રભા અને (૮) ઇષપ્રારભાર પૃથ્વી. તેએમાંથી રત્નપ્રભા આદિ સાત પૃથિવિચેનું નિરૂપણ પહેલાં કરી દિધેલુ છે અને તેએ પ્રસિદ્ધ પણ છે. પીસ્તાલીસ લાખ ચેાજન લાંબી પહેાળી, શુદ્ધ સ્ફટિક મણિના સમાન સિદ્ધ શીલા ઈષાભાર પૃથ્વી કહેવાય છે.
એકાન્ત પ્રશ્નના આશ્રય કરીને ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ રત્ન પ્રભા પૃથ્વી શુ ચમા છે? અચરમા છે? શું ચરમાણિ (ચરમનુ' બહુવચન રૂપ) છે શું અચરમાણિ (અચરમનુ બહુવચનનુ રૂપ) છે? શું ચરમાન્ત પ્રદેશ રૂપ છે? શુ અચરમાન્ત પ્રદેશ રૂપ છે? ચરમના અં છે અન્તિમ અર્થાત્ અન્તમાં સ્થિત આ ‘ચરમ’ પદ સાપેક્ષ છે, અર્થાત્ ખીજાની અપેક્ષા રાખે છે. કાઇ પહેલા હેાય તે તેનાથી કાઇ ખીજાને ચરમ કહેવાય છે, જેમકે પૂર્વ ભવાની અપેક્ષાએ અન્તિમ ભવને ચરમ ભવ કહે છે. જેની પહેલા કંઈ ન હેાય તેને ચરમ નથી કહેતા.
‘અચરમ’ પદના અં છે જે ચરમ અર્થાત્ અન્તવતી ન હોય અર્થાત્ મધ્યમાં હાય આ પદ પણ સાપેક્ષ છે. કેમ કે-જ્યારે કેાઈ અન્તમાં હોય ત્યારે તેની અપેક્ષાએ વચમા રહેલી ‘ચરમ' કહેવાય છે, જેના આગળ પાછળ ખીજા કાઈ ન હાય તેને ‘અરચમ' અર્થાત્ મધ્યવર્તી અગર વચમાં સ્થિત પણ નથી કહેવાતા. જેમકે ચરમ શરીરની અપેક્ષાએ તેનાથી આગળવાળા મધ્યમ શરીરને અચરમ શરીર કહેવાય છે. આ રીતે આ બે પ્રશ્નો એક વચનના આધાર પર કર્યાં છે. એજ પ્રકારે એ પ્રશ્ન મહુવચનને લઈને કરાય છે, જેમકે-શું આ રત્નપ્રમા પૃથ્વી ‘ચરમાણિ' અર્થાત્ ઘણા જ ચરમ રૂપ છે અથવા અચરમાણિ’અર્થાત્ ઘણા જ અચરમ-મધ્યવર્તી રૂપ છે? આ ચાર પ્રશ્નો સમગ્ર રત્ન પ્રભા પૃથ્વીને એક દ્રવ્ય માનીને કરાએલા છે. હવે એ પ્રશ્નો તેમના પ્રદેશાને લક્ષ્યમા રાખીને કરાય છે—હે ભગવન્! શું રત્નપ્રભા પૃથ્વી ચરમાન્ત ઘણા પ્રદેશ રૂપ છે, અથવા અચરમાન્ત ઘણા પ્રદેશ રૂપ છે ? અર્થાત્ શુ અન્તના પ્રદેશ રત્નપ્રભા પૃથ્વી છે ? શું મધ્યના પ્રદેશને રત્નપ્રભા ભૂમિ કહે છે ?
રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં એકાન્ત પક્ષને આશ્રય કરીને જ આ પ્રશ્ન કરાયેલા છે ! શ્રી ભગવાન્ તેમનું નિરાકરણ કરે છે :હું ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી ચરમા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૧