________________
(બો પત્ર:) ગાય એ ભાષા સમગ્ર ગોજાતિનું પ્રતિપાદન કરે છે અને આ જાતિમાં ત્રણે લિંગાવાળા પદાર્થ સંમિલિત ઢાય છે, કેમકે સ્ત્રી ગાય, અને પુરૂષ ગાય, અને નપુ ંસક ગૌ એ ત્રણેના ગેાજાતિમાં સમાવેશ હાવાથી જાતિ વાચક સામાન્ય પદ્મ ત્રણે લિંગવાળાના એધક થાય છે.
એજ પ્રકારે મૃગ એ જાતિ વાચક શબ્દ સ્રી મૃગ, પુરૂષ મૃગ, અને નપુંસક મૃગ એ ત્રણેના વાચક અને છે. પશુ અને પક્ષી શબ્દને પણ ત્રીલિંગના વાચક સમજવા જોઇએ એ રીતે એ શબ્દો શું લિંગાના પદાર્થીના વાચકતા છે. પણ સ્વયં ત્રિલિંગ નથી ફક્ત પુલિંગ છે. તેથીજ આ આશકા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે કે શુ' એક જ પુલિંગ શબ્દ ત્રણે લિંગાવાળા પદાર્થો વાચક બનીને સત્ય માની શકાય છે? કેમ એને મિથ્યા ભાષા નહી' સમજવી જોઈ એ ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ ! હા આ જે નાવઃ મૂળઃ પશવઃ પક્ષિળઃ એ રીતે ઉચ્ચારણ કરાતી ભાષા છે, એ ભાષા પ્રજ્ઞાપની છે, અર્થાત્ એ અનુ' કથન કરવાને માટે પ્રયાગ કરવા ચેાગ્ય છે. તે યથાવસ્તુનું કથન કરવાવાળી હાવાથી સત્ય છે. તાત્પર્ય એ છે કે આ ભાષા જાતિવાચક છે અને જાતિમાં ત્રણે લિંગવાળાના સમાવેશ થાય છે. તેથી જ જાતિનુ કથન કરવાથી તે જાતિના અન્તત બધા વિશેષેાના સામાન્ય રૂપથી મેધ થાય છે. તેથી જ યથા વસ્તુસ્વરૂપની પ્રતિપાદક હાવાના કારણે આ ભાષા પ્રજ્ઞાપની છે, મિથ્યા નથી. શબ્દમાં વ્યાકરણ શાસ્ત્રના અનુસાર લિંગ વ્યવસ્થા જોવામાં આવે છે. કોઈ શબ્દ સ્ત્રી લિંગ, કોઈ પુલ્લિંગ અને કાઈ નપુસકલિંગ હોય છે, પણ શબ્દ કાઈ પણ લિંગના કેમ ન હાય, જો તે જાતિવાચક હાય છે તે તે જાતિમાં અન્તગત ત્રણે લિંગવાળા અર્થાંના એધક થાય છે. દેશ, કાળ, અને પ્રસંગ આદિ સામ`ના અનુસાર તેના ત્રલિંગ સંબંધી અર્થીના વાચક હોવામાં કાઈ ખાધા નથી, આ ભાષા બીજાનેપીડા ઉત્પન્ન કરનારી નથી અને કાઈ ને ઠગવાવાળી પણ નથી, તેમ કેાઈ દૂષિત ઉદ્દેશ્યથી એલવામાં આવી નથી. એ કારણે આ ભાષા મૃષા નથી કહી શકાતી, આ પ્રજ્ઞાપની છે, સત્ય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૮૮