________________
અગર (મંજુલાન વા) મંડૂષાના (સમિાન વા) અગર તલની સગાના (મુસિ’ગાળ વા) અગર મગની સિ`ગાના (માસ ત્રિજ્ઞાન વા) અથવા અડદની સિંગાના (કનીયાળ વા) અગર એરડાના બીજના (કુડિયા રાિ મેટ્સવ) ફાટવાથી ઉત્કટિકા ભેદ થાય છે તે ઉત્કટિકા ભેદ કહેવાય છે
(સિનં અંતે ! સ્વ્વાન) હે ભગવન્! એ દ્રવ્યોમા (હ્રદામા પથરામેછા, સુળિયા મેળ અદ્યુતલિયા મેળવણ્ણિા માં ચ) ખંડ ભેદથી, પ્રતર ભેદથી, ચૂર્ણિકાભેદથી, અનુતટિકા બેટ્ટેથી, (મિષ્નમાળાનં) ભેદાને પ્રાપ્ત થનારા (રે. રેફ્િતો) કાણુ કાનાથી (અપ્પા વા મદુચા વા, તુજ્જાવા વિશેસાાિ વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (શોથમા ! સવવ્યોનાર્ વાદરિયામેળ મિધ્નમાળા૬) ઉત્કટિકા ભેદથી ભેદાતા દ્રવ્ય ખધાથી ઓછા છે. (અનુતઢિયામેળં મિગ્નમાળાર્. અનંતનુળાક્', અનુતકિા ભેદથી ભેદને પ્રાપ્ત થનારા અનન્ત ગણા છે (સુળિયામેળ મિઝમાનાર્ અનંતનુજારૂ') ચૂર્ણિકા ભેદથી ભિન્ન થનારા દ્રવ્ય મન તગણા છે (પયામાં મિગ્નમાળારૂ અનંતનુળા ) પ્રતર ભેદથી ભેદાતા દ્રવ્ય અનતગણા છે (વંકામર્ાં મિન્ગમાળાફ અનંતનુળા) ખ’ડ ભેદથી ભેદાનારા દ્રવ્ય અનન્તગણા છે
ટીકા-પહેલા કહ્યું હતું કે કેાઈ કેાઈ વક્તા ભિન્ન ભાષા દ્રવ્યોના નિસર્ગ કરે છે. એ કથનથી ભાષા દ્રવ્યના ભેદના પ્રસંગ ઉપસ્થિત થયા. એજ પ્રસ`ગને લઈને અહી ભેદના પ્રકારાનુ પ્રતિપાદન કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે
છે હે ભગવન્ ! દ્રવ્યેાના ભેદ અર્થાત્ ભેદન કેટલા પ્રકા
રના કહ્યા છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ભેદ પાંચ પ્રકારના કહેલા છે. તે પાંચ પ્રકાર આ છે—(૧) ખડભેદ (ર) પ્રતરભેદ (૩) ચૂર્ણિકાભેદ (૪) અનુતટિકાભેદ (૫) ઉત્કટિકાલેદ તેઓમાંથી લેાહખંડ આદિના સમાન ભાષા દ્રબ્યાના ખડભેદ થાય છે, અખરકના પડાના ભાજપત્રાની જેમ પ્રતર ભેદ સમજવા જોઇએ, લેાટ વિગેરેની સમાન ચૂર્ણિકા ભેદ થાય છે, સેલડીની છાલ વિગેરેની જેમ અનુતટિકા ભેદ થાય સ્નત્યાઘ ફળીના ફુટવાની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૭