________________
પુવિજાથાન) જેવાં પૃથ્વીકાયિકાના (બહારજ તેવા મા) આહારક, તૈજસ, કાર્માણ, (જ્ઞદ્દા પુરુવિજ્રાચાળ) જેવા પૃથ્વીકાયિકાના (વળચાળના પુરુવિદ્યાફેચાળ) વનસ્પતિ કાયિકોના પૃથ્વીકાયિકાના સમાન (વાં) વિશેષ (તેયા અમ્પા ના ગોઠિયા તેવા વર્મા) તૈજસ અને ક્રાણુ જેવા સમુચ્ચય તેજસ અને કાણુ
(વયિાળ અંતે ! જેવા ગોરાજિયસરીયાન્ના) હે ભગવન્ ! દ્વીન્દ્રિયાના ઔદારિક શરીર કેટલા કહ્યા છે? (પાચમા ! તુવિાવળા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે (વઘેરુ ચ મુરુના ચ) મદ્ધ અને મુક્ત (તસ્થળ ને તે વઘેō તે ળ સંવેગ્ન1) તેઓમાં જે અદ્ધ છે તેઓ અસ ંખ્યાત છે (સંઘે નહિં ઉત્સŕનિયોસિિદ્િવીતિ જાગો) કાળથી અસંખ્યાત ઉત્સર્પિ`ણિ-અવસર્પિણિયાથી અપહૃત થાય છે (વેલ્સો અસંલેનાગો સેઢીઓ) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણિયા (ચરમ સંવેગ્નારૂ મળે) પ્રતરના અસંખ્યાતમાં ભાગ (જ્ઞસિળ સેઢીળું વિશ્ર્વસૂકુ) તે શ્રેણિયાની વિષ્ણુભ સૂચિ (સંઘે જ્ઞાબો નોયળોનાનોઢીળો) સખ્યાત કાડા-કેાડીયેાજનની (બસવન્નારૂં સેઢિશમૂળ) અસંખ્યાત શ્રેણિયાના વર્ગ મૂલ
ટીકા હવે પૃથ્વીકાયિકા આદિના ઔદારિક આદિ શરીરેાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવાના ઔદારિક આદિ શરીરકેટલાં હાય છે?
શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવેાના ઔદારિક શરીર એ પ્રકારના છે—ખદ્ધ અને મુક્ત તેમનામાંથી જે બદ્ધ ઔદારિક શરીર છે, તેઆ પૃથ્વીકાયિકાના અસંખ્યાત થાય છે. હવે કાલ અને ક્ષેત્રે તે અસંખ્યાત સંખ્યાનુ` સ્પષ્ટીકરણ કરે છે, કાળની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક શરીરના અપહરણ કરાય તે અસખ્યાત ઉત્સર્પિણીયા અને અવસપિયિામાં તેમના અપહરણ થાય એ સમ્બન્ધમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ પેાતાની અવગાહનાથી તેઓ અસંખ્યાત લકોને વ્યાસ કરી લે એટલા છે, પૃથ્વીકાયિકાના જે મુક્ત શરીર છે તે અનન્ત છે. તેમની અનન્તતા કાલ ક્ષેત્ર અને દ્રવ્યની અપેક્ષાએ પ્રરૂપણા કરાય છે—કાલની અપેક્ષાએ એક-એક સમયમાં અપહરણ કરવાથી અનન્ત ઉત્સર્પિણિયા–અવ સપિણમાં તેમના પુરી રીતે અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ તેએ એટલાં છે કે પોતાની અવગાહનાથી અનન્ત લેાકાકાશને વ્યાસ કરી દે. દ્રવ્યની અપેક્ષાએ પૃથ્વીકાયિકાના મુક્ત ઔદ્યારિક શરીર અભવ્ય જીવરાશિથી અનન્ત ગણા છે કિન્તુ સિદ્ધ જીવાથી અનન્તમા ભાગ છે. એ વિષયમાં યુક્તિ પહેલા કહેવાઈ ગઈ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવેાના વૈક્રિય શરીર કેટલા કહેલાં છે. શ્રી ભગવાન્ હૈ ગૌતમ! પૃથ્વીકાયિકાના વૈક્રિય શરીર એ પ્રકારના કહ્યા છે—મૃદ્ધ અને મુક્ત, એ એમાં જે અદ્ધ વૈક્રિય શરીર છે તે તે પૃથ્વીકાયકોના હાતાં નથી કારણ કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૬