SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પચે પ્રદેશી સ્કન્ધ કથચિત્ પરમ બત્તરમ-શ્રવા પણ કહી શકાય છે. તે આ પ્રમાણે-જ્યારે પચ પ્રદેશી ધ આગળ કહેવામાં આવનાર બાવીસમી સ્થાપનાના અનુસાર પાંચ આકાશ પ્રદેશેામાં સમશ્રેણી અને વિશ્રેણીથી અવગાહન કરે છે. તેમાંથી ત્રણ પરમાણુ સમશ્રેણીમાં રહેલા ત્રણુ આકાશ પ્રદેશામાં અવગાઢ થાય છે. અને એ પરમાણુ વિશ્રેણીમાં રહેલ એ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. ત્યારે આકાશ પ્રદેશમાંથી આદિ અને અંતના પ્રદેશવતી એ પરમાણુ પરમાઁ કહેવાય છે, અને વચલું પરમાણુ ‘પરમ’ કહેવાય છે, અને વિશ્રેણીમાં રહેલ એ પરમાણુ ‘વો’હાય છે. આ રીતે આના સમુદાય રૂપ તે પંચ પ્રદેશી સ્કન્ધ વરમાં ૨૬મ વત્તવ્યો' એ પ્રમાણે કહેવાય છે. પંચ પ્રદેશી સ્કન્ધ થંચિત્ ‘પરમૌલષરો-અવકતવ્ય પણ કહી શકાય છે, જ્યારે પચ પ્રદેશી આગળ કહેવામાં આવનાર તેવીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીમાં સ્થિત પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે અને તેએમાંથી ચાર પરમાણુ સમશ્રેણીમા સ્થિત ચાર આકાશ પ્રદેશામાં અવગાઢ થાય છે અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે તે ચારેમાંથી આદિ અન્તના છે પરમાણુ ‘વર્મા' છે. મધ્યના એ 'પરમાં' છે અને વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ અવક્તવ્ય છે. એ કારણે તેમને સમુદાય પંચપ્રદેશી સ્કન્ધ પરમો-ગરમા-અવક્તવ્ય કહેવાય છે. પણ પંચપ્રદેશી ને ચરમળિ, અપમાનિ, અવઋચાનિ નથી કહી શકાતા એ વિષયમાં યુક્તિ પહેલાની સમાન સમજવી જોઈ એ. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે : હે ભગવન્ ! ષટ્ પ્રદેશી સ્કન્ધ શુ ચરમ છે ? અચરમ છે ? અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ છવીસ ભગાળે લઇયે પ્રશ્ન કરવા જોઇએ. શ્રી ભગવાન ઉત્તરે આપે છે–ડે ગૌતમ! ષટ્ પ્રદેશી સ્કન્ધ કથ ંચિત્ ચરમ કહેવાય છે. જ્યારે ષટ્ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવામાં આવનારી ચાર્વીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે અને તેએમાંથી ત્રણ પરમાણુ એક આકાશ પ્રદેશમાં અને ત્રણ પરમાણુ બીજા આકાશ પ્રદેશમાં સ્થિત થાય છે, ત્યારે તે દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ‘પરમ' કહેવાય છે, પણ છ પ્રદેશી સ્કન્ધ ચરમ' નથી કહી શકાતે કેમકે ચરમના વિના કેવળ અચરમનું ડેવુ' સંભવ નથી, કેમકે અન્તના વિના મધ્યમ નથી થઈ શકતા પચપ્રદેશી ~ કથંચિત્ અવક્તવ્ય કહેવાય છે કેમકે જ્યારે આગળ કહેવાશે તે પચ્ચીસમી સ્થાપનાના અનુસાર એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે કેવળ પરમાણુના સમાન ચરમ અને અચરમ શબ્દો દ્વારા કહેવા ચૈાગ્ય હાવાથી તેને વક્તવ્ય,' કહે છે પણ ષપ્રદેશી સ્કન્ધને વમ”િ અથવા શ્વમાનિ અથવા ‘વક્તવ્યનિ’ નથી કહી શકતા. તે કથ ંચિત્ વમાં અપરમ' કહી શકાય છે, કેમકે જ્યારે ષટ્ પ્રદેશી સ્કન્ધ આગળ ખતાવવામાં આવનારી છવીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, અને તેએમાંથી એ પ્રદેશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૫
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy