SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સાંશ (અનેક અંશેવાળા) પણ છે નહિ, કે જેનાથી તેના અંશેની અપેક્ષાએ ચમત્વની અપેક્ષાએ ચમત્વની સંભાવના કરી શકાય. પરમાણુ તે નિરંશ—નિરવયવ છે. તેથી જ પરમાણુ અચરમ પણ નથી, કેમકે નિરવયવ હેવાથી તેને મધ્ય ભાગ હેતું નથી. પરમાણુ નિયમથી અવક્તવ્ય હોય છે, કેમકે એમાં ચરમ અથવા અચરમ કહેવાનું કઈ કારણ નથી, તેથી તેને નથી ચરમ કહી શકતા કે નથી અચરમ કહી શકતા. જે ચરમ અને અચરમ શબ્દથી કહેવા ચગ્ય ન હોય તે અવક્તવ્ય છે. જ્યારે પરમાણુ નિયમથી અવક્તવ્ય ભંગમાં જ પરિણિત થાય છે તે શેષ પચીસ ભેગેને નિષેધ સમજી લે જોઈએ, કેમકે પરમાણુમાં તે ભંગને સંભવ નથી. કહ્યું પણ છે,-Gરમાણુમિ જ તો અર્થાત્ પરમાણુમાં પણ ત્રીજો ભંગ અર્થાત્ અવક્તવ્ય ભંગ જ થાય છે. શાસ્ત્ર ૪ ક્રિપ્રદેશી અંધ કે ચરાચરમત્વકા નિરૂપણ દ્વિ પ્રદેશી આદિની ચરમાં ચરમતા શબ્દાર્થ – ઘણિ જો મેતે ! હે પુછ?) હે ભગવાન્ ! દ્વિપદેશી સ્કંધના વિષયમાં પૃચ્છા? (Tયમાં ) હે ગૌતમ! (સુqfણા ) ઢિપ્રદેશી કન્ય (તિય રમે) કથંચિત ચરમ છે (નો કરિમે) અચરમ છે નહિ (નિચ બાવા ) કથંચિત્ અવક્તવ્ય છે (સ મંTI વહિવા ) શેષ ભંગને નિષેધ કરે જોઈએ (તિપાસિM મંતે ! વંધે પુછ?) હે ભગવદ્ ! ત્રિપ્રદેશી સ્કન્ધના વિષયમાં પૃચ્છા? (મા! તિવાસણ ધંધે) હે ગૌતમ! ત્રિપ્રદેશી સ્કન્ધ (fસર રમે) કથંચિત્ ચરમ છે (નો બરિમે) અચરમ નથી (સિસ વત્તવણ) કથંચિત્ અવક્તવ્ય છે (જો ચરાડું) ચરમાણિ-ઘણું ચરમ રૂપ-છે નહિ તેનો ગરમાડું) અચરમણિ નથી તેનો નવત્ત વયા) અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૪૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy