________________
સિદ્ધ થાય છે કે રત્નપ્રભા આદિ સમસ્ત વસ્તુએ અવયવ અવયવી રૂપ છે અને તે અવયા તથા અવયવીમાં કદાચિત્ ભેદ અને કદાચિત્ અભેદ છે. આ અનેકાન્ત પક્ષની સ્થાપના થઈ.
રત્નપ્રભા પૃથ્વીની જેવી પ્રરૂપણા કરાઇ છે, એવા પ્રકારની પ્રરૂપણા શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા. તમઃ પ્રભા અને તમસ્તમા પ્રભાની સમજવી જોઈ એ.
અર્થાત્ આ પૃથ્વીયા પણ ક્રિ એક અખડરૂપમાં વિવક્ષિત કરાય તે ચરમા પણુ નહીં', અચરમા પણ નહીં'. ચરમાણ પણ નહીં. અચરમાણુ પણ નહી', ચરમાન્ત પ્રદેશ પણ નહી' અને અચરમાન્ત પ્રદેશ પણ નથી કહી શૠાતી, કિન્તુ જ્યારે તેમના અવય વાના ભેદ વિવક્ષિત થાય છે, અને પ્રાન્તવતી ભાગા તથા મધ્યમા વિદ્યમાન એક મહાન્ ખડને પૃથકૂ વિવક્ષિત કરાય છે તે તેને ચરમાચરમાણિ, ચરમાં ત પ્રદેશ અને અચ
માન્ત પ્રદેશ કહી શકાય છે.
એજ પ્રકારે સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત; પ્રાણત; આરણુ, અચ્યુત, નવથૈવેયક, પાંચ અનુત્તર વિમાનાની વક્ત વ્યતા પણ સમજી લેવી જોઇએ, ઇષપ્રાભાર પૃથ્વી પણ રત્નપ્રભાની સમાન જ કહેવી જોઈએ. લેક અને અલેકના વિષયમાં પણ એમ કહેવુ જોઇએ. પણ શરાપ્રભા આર્કિના વિષયમાં શબ્દ પ્રયોગ આમ કરવા જોઇએ-હું ભગવન્ ! શર્કરા પ્રભા પૃથ્વી શુ ચરમા, અચરમા ચરમાણુ, અચરમાણિ, ચર્માન્ત પ્રદેશ કે અચરમાન્ત પ્રદેશ છે ?
હું ગૌતમ! આ શર્કરાપ્રભા પૃથ્વી ચરમાએ નથી, અચરમાએ નથી, ચરાણુ પણ નથી, અચરમાણ પણ નથી, નથી ચરમાન્ત પ્રદેશ કે નથી અચરમાન્ત પ્રદેશ નિયમથી અચરમ, ચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે. એજ પ્રકારે વાલુકા પ્રભા પૃથ્વી આદિના વિષયમાં અભિલાપ કરવા જોઇએ-હે ભગવાન! સૌધમ કલ્પ શું ચરમ છે, અચરમ છે, ચરમાણિ છે, અચરમાણુિ છે. ચરમાન્ત પ્રદેશ છે, અગર અચમાન્ત પ્રદેશ છે વિગેર. એજ પ્રકારે પાંચ અનુત્તર વિમાના સુધી સ્વયં સમજી લેવું જોઇએ. આજ રીતે ઇષાભાર પૃથ્વીના વિષયમાં પણ કહેવુ જોઈ એ. લેકના વિષયમાં અભિલાપ આ પ્રકારે કરવા જોઈએ ઃ-હે ભગવન્! શું આ લેક ચરમ છે. અચરમ છે, ચરમાણિ છે, અચરમાણિ છે. ચરમાન્ત પ્રદેશ અગર અચરમાન્ત પ્રદેશ છે? હૈ ગૌતમ ! લાક અચરમ છે. ચરમાણિ છે. ચરમાન્ત પ્રદેશ છે, અચરમાન્ત પ્રદેશ છે. ! સૂ૦ ૧૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૩