SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મિક્સિચા) વિગત–મૃત મિશ્ર (squirવિચિિરવા) ઉત્પન્ન વિગત મિશ્ર (નવનિસિ ચ) જીવ મિશ્ર (જીવ મિસિયા) અજીવ મિશ્ર (લીવાલીમિસિંચા) જીવાજીવ મિશ્ર (અવંતનિસિયા) અનન્ત મિશ્ર (ત્તિ ગિરિચા) પ્રત્યેક મિશ્ર (બદ્રામક્ષિા ) અદ્ધા–મિશ્ર (અદ્ધા મિક્ષિા ) કાળના એકદેશથી મિશ્ર (શરદવાસાનું મં! મારા અાજ્ઞત્તિજા વિઠ્ઠr Homત્તા) હે ભગવન્! અસત્યા મૃષા–અપર્યાસિકા ભાષા કેટલા પ્રકારની કહી છે? (જોશમા! સુવાસવિદ્દ qUUત્તા) છે ગૌતમ! બાર પ્રકારની કહી છે ( ક) તે આ પ્રકારે (બાપૈણ) સંબોધન ભાષા (બાળકો) આજ્ઞાપની (જ્ઞાળા) યાચની () તથા (gછf) પ્રચ્છની (૨) અને (TUU/વળી) પ્રજ્ઞાપની (વરાળ) પ્રત્યાખ્યાની (માતા) ભાષા (છાપુ રોમા) ઈચ્છાનું લેમ ૧ . (માફિયા મસા) અનભિગૃહીતા ભાષા (માનસ મિરાહ્મ વોઢવ્યા) અને અભિગ્રહમાં ભાષા જાણવી જોઈએ | (સંસળી ) સંશય કરિણી (વો) વ્યાકૃતા–સ્પષ્ટ અર્થવાળી (મચ્યોના વેવ) અને અબાકૃતા-અસ્પષ્ટ અર્થવાળી ૨ ટીકાઈએના પહેલા ભાષા સમ્બન્ધી સંશયેનું નિવારણ કર્યું હતું હવે સામાન્ય રૂપથી ભાષાના કારણ આદિની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ? અવધના કારણભૂત ભાષાનું આદિ શું છે? અર્થાત્ ઉપાદાન કારણના સિવાય તેનું મૂળ કારણ શું છે? તેને પ્રભવ અર્થાત ઉત્પાદશાનાથી થાય છે, અર્થાત્ મૂળ કારણના થવા છતાં પણ બીજા શા કારણે ભાષા ઉત્પન્ન થાય છે? ભાષાનું સંસ્થાન અર્થાત્ આકાર શું છે? ભાષાને અન્ત કયાં થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! અવધનું બીજ ભાષાનું મૂલ કારણ જીવ છે, કેમકે જીવના ઉચ્ચારણ પ્રયત્ન સિવાય બધ બીજ ભાષાની ઉત્પત્તિ થવી સંભવ નથી. કહ્યું પણ છે–ઔદારિક, વિક્રિયક અને આહારક એ ત્રણ શરીરમાં જીવથી સમ્બદ્ધ પ્રદેશ હોય છે, જેના દ્વારા જીવ ગ્રહણ અર્થાત્ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. તત્પશ્ચાત તે ગ્રહણ કરવાવાળા જીવ તે ભાષાને બેલે છે. ભાષણના સમયે જ ભાષા કહેવાય છે, એ બતાવવા માટે અહીં ભાષાને બોલે છે, એમ કહ્યું છે કે ૧ છે હવે બતાવે છે કે ભાષાનો પ્રભાવ શું છે? ભાષાની ઉત્પત્તિ ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરથી થાય છે. કેમકે આ ત્રણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્યનું નિર્ગમન થાય છે. ભાષાનો આકાર શું છે? તેને ઉત્તર એ છે કે ભાષાનું સંસ્થાન અર્થાત્ આકાર વજના સદશ હેય છે. જીવના વિશિષ્ટ પ્રયત્ન દ્વારા ઉચ્ચારિત ભાષાના દ્રવ્ય સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ જાય છે અને લેક વજના આકારના છે. તેથી જ ભાષા પણ વજાકાર કહેલી છે. ભાષાનું પર્યવસાન કયાં છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભાષાને અન્ન લેકાન્તમાં થાય છે અર્થાત્ જ્યાં લેકને અન્ત છે, ત્યાં જ ભાષાને અંત થાય છે. એવું મેં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૬
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy