________________
ચરમ, અચરમ અને અવક્તવ્ય છે (જ્વાદુ ચમારૂં નગરને ૨ બવત્તવયાડું ) અથવા ઘણા ચરમ રૂપ, અચરમ રૂપ અને ઘણા અવક્તવ્ય રૂપ છે? (જ્વાદુ ચરમારૂં મૈં ચર્ મારૂં શ્ર અવત્તનછ્ ચ) અથવા ઘણા ચરમ, ઘણા અચરમ અને અવક્તવ્ય છે ? (ટ્રાદુ ચશ્માનું જ ગમારૂં હૈં વત્તવચા ) અથવા ઘણા ચરમ; ઘણા અચરમ અને ઘણા અવક્તવ્ય રૂપ છે ? (પ્તે છવ્વીસું મા) એ છવ્વીસ ભંગ છે
છે)
(જોચમા !) હૈ ગૌતમ ! (પરમાણુો નિયમાં વત્તન) ચરમ નહિ, અચરમ નહી. તદેવજ્ઞા) શેષ ભ ંગના નિષેધ કરવા જોઇએ
ટીકા પહેલા રત્નપ્રભા આદિ ભૂમિયાના ચરમ-અચરમ આદિના વિષયમાં વિચાર કરાયેા હતેા, હવે પરમાણુ પુદ્ગલના ચરમ-અચરમ અાદિના વિચાર કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્! પરમાણુ પુદ્ગલ (૧) શું ચરમ છે ? (૨) અથવા શુ' અચરમ છે? (૩) અગર શુ અવક્તવ્ય છે? ઈત્યાદિ રૂપે પ્રશ્ન વાકયમાં છવીસ વિકલ્પ સભવે છે. તેઓમાંથી ચરમ, અચરમ અને અવક્તવ્ય, એ ત્રણ વિપ ઉપર કહી ગયેલ છીએ. એ ત્રણને પૃથક્પૃથક્ કરીને ભેગા કરીને તથા એકવચનમાં અને ખહુવચનમાં પ્રયાગ કરીને આગળના ભંગ સમજી લેવા જોઈ એ. જેમ એકવચનાન્ત અસમિલિત ત્રણ ભંગ આમ છે—(૧) ચરમ : (૨) અચરમઃ (૩) અવક્તવ્યા એમના ત્રણ મહુવચનાન્ત વિકલ્પ આ રીતે થાય છે(૪) ચરમાણ (૫) અચરમાણુિ (૬) અવક્તવ્યાનિ. આમ પૃથક્ પૃથક્ વિવક્ષા કરવાથી છ ભંગ થાય છે. એ—એને સાથે મેળવવાથી ત્રણ પ્રકારના ભંગ અને છે. જેમકે-ચરમ અને અચરમના સંચેાગથી પ્રથમદ્વિક સચેગ, ચરમ અને અવક્તવ્યના સયાગથી ખીજી દ્વિક સયાગ અને અચરમ તથા અવક્ત વ્યના સંચાગથી ત્રીજું દ્વિક સયાગ થાય છે.
પરમાણુ પુદ્ગલ (નો ચરમે, તો અજમે, નિયમી અવક્તવ્ય છે (સેસા મેંળા દિ
એ ત્રણેમાંથી પ્રત્યેકના ચાર ચાર ભંગ બને છે, પહેલા દ્વિક સંચાગના ચાર ભંગ આમ છેઃ-૨૬મ : અને બચમ : , ચર્મ : ગરમા : › વમાં : લવરમાં, વરમા ગરમા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
1
૪૧