________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ
[ ૪૧
–વધે છે. અહીં gધ (gધુ + $) ધાતુ છે. તેમાં મૂળ ધાતુ “ છે અને હું નિશાનરૂપ છે. જે જે ધાતુ સાથે ૬ નિશાન હોય તે તે તમામ ધાતુઓને આત્મપદી સમજવા; એ હકીક્ત રૂ નિશાન સૂચવે છે. આ guતે પ્રગમાં $ નિશાન ટક્યું નહીં. યાત્તિ, વકત-દાન દે છે. અહીં ચગી (યજ્ઞ + ) ધાતુ છે. તેમાં મૂળ ધાતુ
છે અને હું તથા અનુસ્વાર એ બે નિશાન અનુબંધરૂપ છે. જે જે ધાતુ સાથે હું અનુબંધ લાગેલ હોય તે તમામ ધાતુએને ઉભયપદી (આત્મને પદી તથા પરપદી ) સમજવા, અને જે જે ધાતુ સાથે અનુસ્વારને અનુબંધ લાગેલો હોય તે તમામ ધાતુઓને અનિદ્ સમજવા. ધાતુ અનિટુ છે તેથી ચન્ નું ભૂત કૃદંત રૂટ થાય, પણ ચકિત ન થાય. અહીં
પણ પ્રયોગમાં છું તથા અનુસ્વાર ટક્યાં નહીં. જિત્રીયતે–આશ્ચર્ય કરે છે–આશ્ચર્ય પામે છે. આ પ્રયોગમાં મૂળ શબ્દ ચિત્ર
છે અને હું અનુબંધ છે. જે જે શબ્દોને ? અનુબંધ હોય તે તમામ શબ્દોને આત્મપદી રામજવા. ચિત્ર શબ્દને નિર્દેશ રાજા સત્રમાં આવે છે. હું અનુબંધ હોવાથી ચિત્રીયસે પ્રયોગ
થ, પણ ત્રિીતિ ન થે. ચિત્રીતે પ્રયોગમાં ડું ટકયે નહીં. આ રીતે બીજા બીજા તમામ અનુબંધો માટે સમજવું. અનુબંધ એટલે પુંછડીની જેમ પાછળ બાંધેલું. અનુબંધ માત્ર શબ્દની પાછળ આવે છે, પણ ક્યાંક ક્યાંક શબ્દની આગળ પણ આવે છે. એટલે તમામ અનુબંધો શબ્દની પાછળ જ આવે છે એવો નિયમ નથી.
अनन्तः पञ्चम्याः प्रत्यय. ॥११॥३८॥ અમુક અક્ષર અમુક શબ્દથી પછી લાગે એ રીતે પચમી વિભક્તિદ્વારા જેનું વિધાન કરેલું હોય તે તમામની “પ્રત્યય' સંજ્ઞા સમજવી. પણ જ્યાં એવું વિધાન કરેલું હોય કે અમુક અક્ષર અમુક શબ્દથી પછી પણ શબ્દની અંતમાં લાગે ત્યાં એ અંતમાં લાગનારા અક્ષરની પ્રત્યયસંજ્ઞા ન થાય, પણ તેવા અંતે લાગનારને “ આગમ” સમજવો.
નાના પ્રથમ દ્રિ-વહ ?' રારારૂ આ સૂર એમ જણાવે છે કે, નામમાત્રથી પ્રથમ વિભક્તિ લાગે. એક સંખ્યાને અર્થ જણાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org