________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ યાદ
[ ૩૯ રૂપે ન થાય. તમામ વિભક્તિઓમાં તે એકસરખું જ રહે–એ તેની અવ્યયસત્તાનું પરિણામ છે.
સ્વામિત્વત્તામ– મસ્તિક્ષી :- દૂધાળી ગાય. કમ્ ધાતુ બીજા ગણને છે તેનું વર્તમાન કાલે અન્યપુષનું એકવચન ચરિત રૂપ બને છે. અતિક્ષી' પદમાં જે મતિ પદ તે ક્રિયાપદરૂપ “બતિ’ શબ્દને બરાબર મળતું આવે છે તેથી તે અવ્યયરૂપ કહેવાય. ત્રિફલા એ સમાસવાળું રૂપ છે. સમાસ તો પરસ્પર એકબીજા નામનો જ થાય છે, પણ ક્રિયાપદને અને નામને થતો નથી. “તિક્ષર” પદમાં “અતિ ક્રિયાપદ નથી પણ અવ્યયરૂપ નામ છે તેથી તેને “ક્ષીર” નામ સાથે સમાસ થઈ શક્યો.
ધમત્તામ-– વલમ્ - કેવી રીતે, કયા પ્રકારે. વિન્ એક સર્વનામ છે. તેને છારા૧૦૩ સૂત્ર દ્વારા “” પ્રત્યય લાગવાથી થન્ પદ બને છે. અહીંનું વચમ્” વિનુમાંથી બનેલા “વથકૂને બરાબર મળતું આવે છે. તેથી તે અવ્યય કહેવાય.
તકૂ રિ અનામ–કુત-ક્યાંથી અથવા શાથી. વિનુ સર્વનામને બરા૮૨ા સુત્રધારા તસ પ્રત્યય લાગીને યુતિઃ પદ બને છે. પ્રસ્તુત ઉત: પદ એ જૂ માંથી બનેલા કુત: ને બરાબર મળતું આવે છે માટે અવ્યય કહેવાય.
ઘ-સિક્યામ્ !ા રૂઝા જે નામને વત્ , તથિ તરુ અને સામ્ પ્રત્યય લાગેલો હોય તે નામ “અવ્યય' કહેવાય છે. વ –મુનિવત્ વૃત્તમ્ = મુનિ જેવું ચરિત્ર–આચરણ. તરૂરત: છાતી સરખી દિશાવાળું જે દિશામાં છાતી છે તે દિશામાં રહેલું. કામુ–સવૈતરમ્ = વધારે ઊંચું, વધારે મોટેથી.
વાતમ-બ્રમ્ (સારૂણો. જે શબ્દને રવી, તુમ અને બન્ પ્રત્યય લાગેલા હોય તે પ્રત્યેક શબ્દ અવ્યય ઈણાય. વાં– + વ = કવા - કરીને સંબંધક ભૂતકૃદંત. તુમ–$ + ટુ = વસ્તુપૂ –કરવા માટે—હેત્વર્થ કૃદંત. અમૂ-નીર્ + કમ્ = યાત્રકગીવમ્ – જીવે ત્યાં સુધી-સબ ધકભૂતકૃદંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org