________________
321
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
તપુ—તેવા ગુન: અમવન્દેવા અર્જુનના પક્ષે થયા. અર્જુન શબ્દને તસ્ પ્રત્યય લાગેલે છે તેથી તે નુંનત: પ૬ અવ્યય ગણાય. તસ્તત:-તેથી અથવા તે પછી, તત્ શબ્દને ત ્ પ્રત્યય લાગેલે છે. ત્ર—તત્ર—તેમાં અથવા ત્યાં. અહીં સત્ શબ્દને ત્રુ પ્રત્યય લાગેલે છે. રાત--ઋદુરા:---ઘણુ . અહી વટ્ટુ શબ્દને શસ્ પ્રત્યય લાગેલેા છે. ધનુર્વાથâધા નિ- અહી ‘fg' શબ્દને ‘ધ' પ્રત્યય લાગવાથી તેનું ધૂંધ રૂપ થાય છે. અવ્યયસનાને સારુ ‘ધ' પ્રત્યય વર્જેલ છે. તેથી ધ્રુવ’ એ અવ્યય ન કહેવાય એટલે તેને વિભક્તિના પ્રત્યયેા લાગે અને તેનાં જુદાં જુદાં રૂપે થાય. ધ્રુવમ્, દૂધ, દ્વૈધાનિ વગેરે. યઃ દ્વૈધાનિ-ચિદ્વેષ ન~માના એથી વધારે પ્રકારા——જયાં અનેક રસ્તાએ કુંટાતા હાય, જુદા જુદા જળુાતા હોય ત્યાં પથિāાનિ પ્રયાગ વપરાય.
વિત્તિ-થમન્ત-તસાદ્યામાઃ |{}{)રૂા
વિભક્તિએ લાગ્યા પછી નામનુ` કે ધાતુનું જે રૂપ બને છે તે રૂપની જેવુ જેનુ રૂપ હેાય તેવુ પદ વિમર્ત્યતામ કહેવાય. તેની-વિભકત્યંતનીઆભા જેવી જેની આભા હેાય તે પદ ‘અવ્યય’ કહેવાય.
તથા સ્ થી લઈ તે થમ્ સુધીના પ્રત્યયે લાગીને નામનું જે રૂપ બને છે તે રૂપની જેવું—તે રૂપની સાથે બરાબર મળતુ આવે એવું—જે નામનુ રૂપ હોય તે નામ પણ અવ્યય' કહેવાય.
વિભક્તિએ મે જાતની છે. એક સ્યાદિ વિભક્તિ અને બીજી ત્યાદિ વિક્તિ. તેમાં પ્રથમ સ્યાદિ વિભક્તિનું ઉદાહરણ આપે છે ઃ
સ્થાિિત્રમન્યન્તામઋતુ:--અહંકારવાળા. અમ્ એક સ્વતંત્ર પદ છે. તેને હાર૧૭૭ સૂત્ર દ્વારા યુત્ પ્રત્યય લાગે છે. એ રીતે ઋતુ: નામ તૈયાર થાય છે. તે નામનુ પ્રથમાનું એકવચન થયું: થાય. અહીં ઉદાહરણરૂપે જણાવેલું ઋતુ: પદ વિભકત્યંત અયુઃ ની સાથે બરાબર મળતુ આવે છે માટે તે અદ્યું: અવ્યય ગણુાય. વિભક્તત યુ નામને બધી વિક્તિએ લાગે અને તેથી તેનાં—ઋતુ નાં
अहंयू
अहंयवः
अहंयुः अहंम् अहंयू अहंयून्
~એમ અનેક જુદાં
અયુ પદ્મને જુદી જુદી
Jain Education International
જુદાં રૂપે થાય છે, ત્યારે અવ્યયરૂપ બનેલા વિભક્તિએ તા લાગે, પણ તેનાં જુદાં જુદાં
For Private & Personal Use Only
www.jainelibrary.org