Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ચતુર્વિશતિસ્તવાવશ્યક પણ સામાયિક, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ય અને પ્રત્યાખ્યાનમય હોય છે. વંદનાવશ્યક પણ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પ્રત્યાખ્યાનાવશ્યકમય હોય છે. પ્રતિક્રમણાવશ્યક પણ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, કાઉસ્સગ્ય અને પ્રત્યાખ્યાનાવશ્યકમય હોય છે. કાયોત્સર્ગાવશ્યક પણ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનાવશ્યકમય હોય છે. પ્રત્યાખ્યાનાવશ્યક-પણ સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિકમણ, કાયોત્સર્ગાવશ્યકમય હોય છે.
અર્થાત્ :
સા૦
સા.
વં૦ |
પ્રતિ
કાઉ૦
પ્રત્યા
૨ Tચ૦
સો૦
વં૦ |
પ્રતિ૦] કાઉo.
પ્રત્યા
વં૦.
સા.
ચ0.
પ્રતિ
કાઉ૦
પ્રત્યા
| પ્રતિ
સાવ
ચ૦
પ્રતિoT કાઉ૦
પ્રત્યા૦
૫ | કા૦
સા૦
ચ૦.
પ્રતિ૭T કાઉ૦]
uo
સા૦.
ચ૦ ૬
વં૦ | પ્રતિ | કાઉ૦ પ્રત્યા૦ ૬ ૬ | ૬ | ૬ | ૬ | ૩૬ I
૬
|
|
આ દરેક-જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, સાંજના, સવારના, દિવસના, ખાસ પ્રસંગના, જિંદગીના, વરસના, પક્ષના, શ્રાવક-મહાશાવકના, મુનિના, મહા મુનિના વગેરે પ્રમાણે અનેક વિકલ્પો પ્રાપ્ત કરે છે.
તે દરેક પાછા પંચાચાર મય હોય છે. ત્રણ રત્નમય હોય છે. અમે અનેક પ્રકારની વિવિધતા ધારણ કરે છે. આ ધોરણથી વિચાર કરતાં જૈન ક્રિયા વિધાનોની અસાધારણ વૈજ્ઞાનિક ખૂબી જણાયા વિના રહેશે નહીં. અને તેને માટે એક પણ તુચ્છ શબ્દ ઉચ્ચારવો કેટલો મુશ્કેલ છે ? તે ત્યારે જ સમજાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org