Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 850
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭૭ “ધર્મોપદેશ-સમયે સ-વિધા-ન્ડનુભાવા "દાસ્તાં 'જનો ભવતિ તે તરુર અશોક અભ્યજ્ઞતે દિન- "પતી સ- મહી-હોડપિ* કિં વા વિબોધમુપયાતિનવ-લોક: ? ૧૯ ગાથાર્થ :- 'આપના ધર્મના ઉપદેશ વખતે આપની સોબતની અસરને લીધે માણસો તો શું ? પણ ઝાડવું પણ “શોક વગરનું ‘થાય છે. [તે વખતે અશોકનું ઝાડ પાસે જ હોય છે, ને અશોક= શોક વગરનું નામ ધારણ કરે છે.] “અથવા "સૂર્ય “ઊગે ત્યારે ઝાડપાન સાથે જ સર્વ જીવલોક "શું “જાગ્રત થતો નથી ? ૧૯ પ્રભુના પરિચયના પ્રભાવના વર્ણનપૂરક સુર-પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- ચિન્ને આશ્ચર્ય. વિભો != પ્રભો. અવાફ મુખ-વૃત્ત નીચે ડિટિયાવાળા (ચત્તા) થઈન. વિશ્વફ ચારે તરફ. પતતિ પથરાઈ જાય છે. અ-વિરલા=ખૂબ. સુર-પુષ્પવૃષ્ટિ =દેવોએ વેરેલા ફૂલનો વરસાદ. વગોચરે તમારી હાજરીમાં. સુમનસાં=સુમનસો(ફૂલો અને સારા મનવાળા)ના. મુનીશ!–હે મુનિવર. ગચ્છત્તિ ચાલ્યા જાય છે. અધ: નીચે બન્યનાનિબંધનો. ૨૦ ચિત્ર 'વિભો! કથમવામુખ-વૃન્સમેવ ‘વિષ્યફ પતત્યવિરલા "સુર-પુષ્પવૃષ્ટિ: ? "વદ્ગોચરે સુ- મનસાં યદિ “વા “મુનીશ! ગચ્છનિ અનૂનમધ" એવ"હિ બન્ધનાનિ રબા ગાથાર્થ :- "પ્રભો ! આ તે કેવું આશ્ચર્ય ! કે દેવોએ વર્ષાવેલાં ફૂલો નીચે ડાટિયાવાળા [ચત્તા થઈને ચારે તરફ ખૂબ “પથરાઈ જાય છે, અથવા, હે મુનિવર ! તમારી હાજરીમાં “સુમનસો[ફૂલો અને સારા મનવાળા)નાં બંધનો "ખરેખર "નીચે જ* ચાલ્યાં જાય છે. ૨૦ પ્રભુના ઉપદેશનું મહત્ત્વ શબ્દાર્થ:- સ્થાને યોગ્ય જ છે. ગભીર-હૃદયોદધિ-સંભવાયા: હૃદયરૂપી ઊંડા સમુદ્રમાંથી બહાર આવતી. પીયૂષતાં અમૃત. તવ=આપની. ગિર:=વાણીને. સમુદીરયત્તિ કહે છે. પીતા પીને. યત: કારણ કે. પરમ-સંમદ-સદ્ગ-ભાજી=પરમ આનંદના સંગને ભોગવનાર. ભવ્યા=ભવ્ય જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883