Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 855
________________ ૭૮૨ પંચ પ્રતિક્રમાગસૂત્ર પાઠી “શ્રયન્તિ ભવતો, યદિ વાપરત્ર "વસંગમે સુ-મનસો ન અરમન્ત એવ શારદા ગાથાર્થ:- હે જિનેશ્વર દેવ ! આપને નમસ્કાર કરવા આવેલા ઈદ્રોના રત્નજડિત મુકુટોનેય "છોડી દઈને ક્લની માળાઓ "આપના જ પગમાં આવીને પડે છે. અથવા ઠીક છે કેમ કે, "તમારો સંગ થયા પછી “સુમનસો ફૂલ, પવિત્ર મનવાળા અને દેવો.] ને બીજે "ગમતું જ નથી. ૨૮ વીતરાગ છતાં ભકતોને તારવાનું તમારું સામર્થ્ય શબ્દાર્થ :- વંઆપ. નાથ !=હે નાથ જન્મ-જલ =જન્મોના સમુદ્ર સંસાર સમુદ્રથી. વિપરાક્ષુખ:- મોઢું ફેરવી લીધું છે. તારયસિતારો છો. અસુમિત=પ્રાણીઓને. નિજ-પૃષ્ઠ-લગ્નાન=આપની પાછળ લાગેલા. યુક્ત યોગ્ય. પાર્થિવ-નિપસ્ય =૧. માટીનો ઘડો અને ૨. રાજાઓના સ્વામી. કર્મ-વિપાક-શૂન્ય =૧. બનાવવાની ક્રિયા અને પાક વિનાનાં. ૨. કર્મ વિપાકથી શૂન્ય. ૨૯ ત્વનાથ જન્મ-જલધર્વિપરામખોડપિ" “યત્તાય “સ્વસુ મતો નિજ-પૃષ્ઠ-લગ્નાનું યુક્ત હિપાર્થિવ-નિપસ્ય ''સતસ્તવૈવ "ચિત્ર "વિભો! "પદસિ કર્મ-વિપાક-શૂન્ય: સારા ગાથાર્થ :- હે નાથ ! [ઘડો બિચારો સમુદ્ર સન્મુખ મોટું રાખીને, અને] “આપ, જન્મોના સમુદ્ર [સંસાર]થી મોટું ફેરવી લીધું છે, છતાં પણ આપની પાછળ વળગેલાં પ્રાણીઓને [ઘડો ય તારે છે.] “તારો છો. કેમ કે, પાર્થિવનિપ માટીના ઘડાને અને રાજાઓના સ્વામી આપને [પ લાગેલાને તારવા] તો યોગ્ય જ છે. પરંતુ હે "વિભો ! એટલું તો "આશ્ચર્ય જરૂર છે કે – “આપ ક્રિયા અને પાક વિનાના છો એટલે કર્મના વિપાક વિનાના છો. [ત્યારે ઘડા ઉપર બનાવવાની ક્રિયા થાય છે, અને તેને પકવવો પણ પડે છે.] [બે આશ્ચર્ય થયાં. આપ પરીખ રહીને તારી છો, અને ક્રિયા તથા પાક રહિત છો. ઘડાને સન્મુખ રહેવું પડે છે અને તેના ઉપર ક્રિયા અને પાક કરવો પડે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883