Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text ________________
પંચ પ્રતિક્રમણ સૂત્ર
૭૮૧
ગાથાર્થ:- હે નાથ! આપે [ત્રણ] ભુવનોને પ્રકાશિત કરી દીધા હોવાથી પોતાના અધિકારથી ભ્રષ્ટ થઈ ચૂકેલો આ "ચંદ્ર જ “તારાઓ સાથે, મોતીના ગુચ્છાઓથી શોભતાં, ઊંચે રહેલાં, ખુલ્લાં, ત્રણ છત્રોને બહાને ત્રણ શરીર ધારણ કરીને આપની સેવામાં] હાજર થયેલો છે. ૨૬
પ્રભુનાં કાન્તિ, પ્રતાપ અને યશનાં વર્ણન સાથે સમવસરણના ત્રણ ગઢનું વર્ણન
શબ્દાર્થ :- વેન=આપના જ. અપૂરિત-જગત્રય-પિંડિતેન==ણ જગત ભરી દીધા પછી બાકી રહેલા પડા રૂપ. કાન્તિ-પ્રતાપ-યશસામ-કાન્તિ, પ્રતાપ અને યશ. સન=ઢગલાબંધ. માણિક્ય-હેમ-રજત- પ્રવિનિમિતેન=માણેક, સોના અને રૂપાના બનાવેલા. સાલ-ત્રણ ત્રણ ગઢ વડે. ભગવન્!=હે ભગવાન! અભિત: આજુબાજુ. વિભાસિ=શોભો છો. ૨૭
'સ્વેન પ્રપૂરિત-જગત્રય-પિષ્ઠિતેન
કાન્તિ-પ્રતાપ-યશસામિવ સભ્યયેના "માણિક્ય-હેમ-રજત-પ્રવિનિર્મિતિન
સાલ-ત્રણ ભગવન્નભિતો-વિભાસિ° iારણા ગાથાર્થ :- 'આપના ઢગલાબંધ કાન્તિ, પ્રતાપ અને યશ વડે કરીને ત્રણ જગત તો *ભરાઈ ગયા, છતાં બાકી રહેલા તેઓ જ, પીંડારૂપ બની જઈ માણેક, સોના અને રૂપાના બનાવેલા ત્રણ ગઢ રૂપે ગોઠવાયેલ હે ભગવન્આપની જ ‘આજુબાજુ શોભે છે. ૨૭
ઇન્દ્રોનાં મસ્તકોના મુકુટો કરતાં પ્રભુનાં ચરણોની વિશેષતા શબ્દાર્થ :- દિવ્ય-સજા ફલની માળાઓ. નમસ્ત્રિ-દશા-ડધિપાનામ નમસ્કાર કરતા ઈન્દ્રોનાં. ઉજૂજ્ય છોડી દઈને. રત્ન-રચિતાન રત્નજડિત. મૌલિ-બન્યા મુકુટોને. પાદૌ-પગમાં. શ્રયત્તિ આવીને પડે છે. ભવત:=આપનાં. પરત્ર બીજે. વસંગમે તમારો સંગ થયા પછી. સુમનસાસુમનસો [૧. ફૂલ, ૨. પવિત્ર મનવાળાં, ૩. દેવો]. રમત્તે રમે છે. ૨૮
‘દિવ્ય-ગ્નજે 'જિન! નમત્રિ-દશા-ડધિપાના
“મુસૂજ્ય રત્ન-રચિતાનપિ મૌલિ-બન્ધાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883