Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 849
________________ પંચ પ્રતિકમાણસૂત્રો પાનીયમપ્ય"મૃત" મિત્યનુ ચિન્તમાન કિપનામ “નો વિષ-વિકારમપાકરોતિi૧ળા ગાથાર્થ :- હે 'જિનેન્દ્ર ! તમારી સાથે અભેદબુદ્ધિ રાખીને અહીં *મહર્ષિઓએ ધ્યાનમાં ધ્યાયેલ તિઓનો જ] "એ આત્મા આપના જેવો જ થઈ જાય છે. “આ અમૃત છે એવી *ભાવનાથી વાસિત કરવામાં આવેલું પાણી પણ "શું ઝેરની અસર દૂર કરતું નથી કે? ૧૭ પરવાદીઓ હરિ હરાદિકની બુદ્ધિએ પણ આપની જ સેવા કરે છે શબ્દાર્થ :- વામ આપ. વીત-તમસં વીતરાગ પરમાત્માને. પર-વાદિન: બીજા વાદીઓ. અપિ= પણ. વિભો != પરમાત્મા ! હરિ હરા-દિ-ધિયા=વિષ્ણુ અને મહાદેવની બુદ્ધિથી, પ્રપન્ના:=શરણે આવ્યા છે. કાચ-કામલિભિ કમળાના રોગવાળો. ઈશ !=હે નાથ ! સિત: ધોળા, સફેદ. અપિય. શખ:=ાંખને. નો નથી. ગૃહ્યતે=જોતો. વિવિધ-વર્ણ-વિપર્યયણ આડા અવળા જુદા જુદા રંગે. ૧૮ ‘ત્યામેવ વીત-તમસંપર-વાદિનોકપિ *નૂન વિભો. “હરિ-હરા-ડડદિ-થિયા “પ્રપના: 'કિકાચ-કામલિભિરીશ! “સિતોડપિ"શો "નો ગૃહ્મતે વિવિધ-વર્ણ-વિપર્યયણ ? ૧૮ ગાથાર્થ :- ઓ 'પરમાત્મા ! પેલા બીજા વાદીઓ પણ ચોકકસ “વિષ્ણુ અને મહાદેવની બુદ્ધિથી આપ વીતરાગ પરમાત્માને જ શરણે આવ્યા છે. હે નાથ ! કમળાના રોગવાળો ધોળા સફેદ “શંખને ય આડા "અવળા જુદા જુદા રંગે શું "નથી જોતો ? ૧૮ પ્રભુના ઉપદેશના પ્રભાવપૂર્વક અશોક પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- ધર્મોપદેશ સમયે ધર્મના ઉપદેશ વખતે. સ-વિધા-૩નુભાવા=સોબતની અસરને લીધે. આસ્તાં તે શું પણ. જન: માણસો. ભવતિ થાય છે. તે તમારા. તરુ =ઝાડવું. અપિ=પણ. અશોક =શોક વગરનું. અભ્યજ્ઞતે ઊગે ત્યારે. દિન-પતૌસૂર્ય. સ-મહી-રહ: ઝાડપાન સાથે જ. વિબોધજાગ્રત. ઉપયાતિ થવું. જીવ-લોકસર્વ જીવ લોક. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883