Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 851
________________ ૭૭૮ વ્રજન્તિ=પામી જાય છે. તરસા=એકદમ. અજરા-ઽમરત્વમ્=અજરામરપણું. ૨૧ ઇસ્થાને ગભીર-હૃદયોદધિ-સંભવાયા: *પીયૂષતાં ‘તવ ગિર: “સમુદીરયન્તિ । પીત્વા યત: પરમ-સંમદ-સફ્ળ-ભાજો ૧૧ ૧૦ ભવ્યા વ્રજન્તિ 'તરસા-ડપ્યજરા-મરત્વમ્ ॥૨૧॥ પંચ પ્રતિક્રમણસૂત્રો ગાથાર્થ :- હૃદય રૂપી ઊંડા `સમુદ્રમાંથી બહાર આવતી ‘આપની વાણીને અમૃત કહે છે, તે યોગ્ય ‘જ છે, કેમ કે-તે પીને પરમ આનંદના સંગને ભોગવનાર ભવ્ય જીવો ''એકદમ જ `અજરામરપણું [૧. દેવપણું, ૨. મોક્ષ] પામી જાય છે. ૨૧ [અમરો-દેવો વૃદ્ધાવસ્થા વગરના હોય છે, કેમ કે તેઓ અમૃત પીએ છે. તે જ પ્રમાણે ભવ્ય પ્રાણીઓ આપની વાણી રૂપ અમૃત પીને વૃદ્ધાવસ્થા વગરનું અને મરણ વગરનું મોક્ષ મેળવે છે.] 'સ્વામિન્ ! 'સુ-દૂરમવનમ્ય સમુત્કૃતન્નો' ‘મન્યે વદન્તિ ‘શુચય: ‘સુર-ચામરૌઘા: । “ચેડઐ'' નહિં` વિધતે` ``મુનિપુઙ્ગવાય ૧૨ પ્રભુને કરવામાં આવતા નમસ્કારના મહત્ત્વપૂર્વક ચામર પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- સ્વામિન્ !=હે સ્વામી !. સુ-દૂર-ખૂબ. અવનમ્ય=નમીને. સમુત્પતા:-ઊંચે ઊછળે છે. મન્યુ=મને લાગે છે. વદન્તિ કહેતા હોય. શુચય:=પવિત્ર. સુર ચામરૌઘા: દેવોએ ઉછાળેલા ચામરો. યે=જે. અસ્મૈ આ. નહિં=નમસ્કાર. મુનિ-પુષ્ણવાય=મુનિપતિઓને. તે-તેઓ. ઊર્ધ્વગતય:=ઊંચી ગતિ પામે જ છે. શુદ્ધ-ભાવા:-શુદ્ધ અંત:કરણવાળા. ૨૨ Jain Education International "તે ''નૂનમૂર્છા-ગતય:'॰ ખલુ '॰શુદ્ધ-ભાવા:' ।।૨૨।। ગાથાર્થ :- હે `સ્વામી ! દેવોએ ઉછાળેલા પવિત્ર ચામરો′ ખૂબ નમીને પછી ઊંચે ‘ઊછળે છે, તે ઉપરથી તેઓ એમ કહેતા હોય એમ મને લાગે છે કે, “જે શુદ્ધ અંત:કરણવાળાઓ'' આ મુનિપતિને નમસ્કાર "કરે છે, ``તેઓ ચોકકસ ઊંચી ગતિ પામે જ છે.’’ ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883