SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮ વ્રજન્તિ=પામી જાય છે. તરસા=એકદમ. અજરા-ઽમરત્વમ્=અજરામરપણું. ૨૧ ઇસ્થાને ગભીર-હૃદયોદધિ-સંભવાયા: *પીયૂષતાં ‘તવ ગિર: “સમુદીરયન્તિ । પીત્વા યત: પરમ-સંમદ-સફ્ળ-ભાજો ૧૧ ૧૦ ભવ્યા વ્રજન્તિ 'તરસા-ડપ્યજરા-મરત્વમ્ ॥૨૧॥ પંચ પ્રતિક્રમણસૂત્રો ગાથાર્થ :- હૃદય રૂપી ઊંડા `સમુદ્રમાંથી બહાર આવતી ‘આપની વાણીને અમૃત કહે છે, તે યોગ્ય ‘જ છે, કેમ કે-તે પીને પરમ આનંદના સંગને ભોગવનાર ભવ્ય જીવો ''એકદમ જ `અજરામરપણું [૧. દેવપણું, ૨. મોક્ષ] પામી જાય છે. ૨૧ [અમરો-દેવો વૃદ્ધાવસ્થા વગરના હોય છે, કેમ કે તેઓ અમૃત પીએ છે. તે જ પ્રમાણે ભવ્ય પ્રાણીઓ આપની વાણી રૂપ અમૃત પીને વૃદ્ધાવસ્થા વગરનું અને મરણ વગરનું મોક્ષ મેળવે છે.] 'સ્વામિન્ ! 'સુ-દૂરમવનમ્ય સમુત્કૃતન્નો' ‘મન્યે વદન્તિ ‘શુચય: ‘સુર-ચામરૌઘા: । “ચેડઐ'' નહિં` વિધતે` ``મુનિપુઙ્ગવાય ૧૨ પ્રભુને કરવામાં આવતા નમસ્કારના મહત્ત્વપૂર્વક ચામર પ્રાતિહાર્યનું વર્ણન શબ્દાર્થ :- સ્વામિન્ !=હે સ્વામી !. સુ-દૂર-ખૂબ. અવનમ્ય=નમીને. સમુત્પતા:-ઊંચે ઊછળે છે. મન્યુ=મને લાગે છે. વદન્તિ કહેતા હોય. શુચય:=પવિત્ર. સુર ચામરૌઘા: દેવોએ ઉછાળેલા ચામરો. યે=જે. અસ્મૈ આ. નહિં=નમસ્કાર. મુનિ-પુષ્ણવાય=મુનિપતિઓને. તે-તેઓ. ઊર્ધ્વગતય:=ઊંચી ગતિ પામે જ છે. શુદ્ધ-ભાવા:-શુદ્ધ અંત:કરણવાળા. ૨૨ Jain Education International "તે ''નૂનમૂર્છા-ગતય:'॰ ખલુ '॰શુદ્ધ-ભાવા:' ।।૨૨।। ગાથાર્થ :- હે `સ્વામી ! દેવોએ ઉછાળેલા પવિત્ર ચામરો′ ખૂબ નમીને પછી ઊંચે ‘ઊછળે છે, તે ઉપરથી તેઓ એમ કહેતા હોય એમ મને લાગે છે કે, “જે શુદ્ધ અંત:કરણવાળાઓ'' આ મુનિપતિને નમસ્કાર "કરે છે, ``તેઓ ચોકકસ ઊંચી ગતિ પામે જ છે.’’ ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy