Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 828
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૫૫ છે. શંકરદ=શંકર. ભુવન-ત્રય શંકરવા ત્રણ ભુવનમાં સુખ ફેલાવો છો માટે. ધાતા=વિધાતા. ધીર!= હે ધીર પુરુષ ! શિવ-માર્ગ-વિધે: મોક્ષનો માર્ગ. વિધાના સ્થાપન કરનાર હોવાથી. વ્યક્ત જગજાહેર. પુરુષોત્તમ:=પુરુષોત્તમ. ૨૫ બુદ્ધત્વમેવ વિબુધા-ડર્ચિત-બુદ્ધિ-બોધાત "વં શકરોડસિ ભુવન-ત્રય-શક્કરત્યાત્ "ધાતા-ડસિ “ધીર! શિવ-માર્ગ- વિધેવિંધાના વ્યક્તિત્વમેવ ભગવન્! પુરુષોત્તમોડસિ" iારપા ગાથાર્થ :- વિદ્વાનોએ આપનું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન સત્કાર્યું છે, માટે આપ જ બુદ્ધ છો. ત્રણ ભુવનમાં સુખ ફેલાવો છો, માટે આપ જ “શંકર છો. હે ધીર પુરુષ ! મોક્ષનો માર્ગ સ્થાપન કરનારા હોવાથી, “આપ જ વિધાતા છો. અને હે ભગવાન! "આપ "પુરુષોત્તમ ઉછો, તે તો જગજાહેર છે. ૨૫ એટલે હવે હું ફકત આપને જ નમસ્કાર કરું છું. શબ્દાર્થ :- તુલ્ય=આપને. નમ:=નમસ્કાર હો. ત્રિભુવનાર્તિ-હરાય–ત્રણ ભુવનનાં દુઃખનો નાશ કરનાર. ક્ષિતિ-તલા-૩મલ-ભૂષણાય=પૃથ્વીનાં નિર્મળ આભૂષણ રૂ૫. ત્રિ-જગત:=ત્રણ જગતનાં. પરમેશ્વરાય પરમેશ્વરને. ભવોદધિ-શોષણાય=સંસાર રૂપી સમુદ્રને શોષી જનાર. ૨૬ તુલ્ય 'નમસ્ત્રિભુવન-ડર્તિ-હરાય 'નાથ ! "તુલ્ય નમ: ક્ષિતિ-તલા-“ડમલ-ભૂષણાયા. "તુલ્ય'નમન્નિ-જગત: પરમેશ્વરાય "તુલ્ય "નમો જિન ! ભવોદધિ-શોષણાયરા ગાથાર્થ :- 'હે નાથ ! ત્રણ ભુવનના દુઃખનો નાશ કરનારા આપને નમસ્કાર હો. પૃથ્વી પરના નિર્મળ આભૂષણ રૂપ આપને નમસ્કાર હો. ત્રણ “જગતના “પરમેશ્વર આપને "નમસ્કાર હો. અને તે જિનેશ્વર પ્રભુ! સંસાર રૂપી સમુદ્રને શોષી જનાર “આપને "નમસ્કાર હો. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883