Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 836
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૭૬૩ આપના ભકતોને દરિયામાં પણ ભય લાગતો નથી શબ્દાર્થ - અખ્ખો-નિધી સમુદ્રમાં. શ્રુતિ-ભીષણ-નક-ચક્ર-પાઠીન-પીઠ-ભય-દોબણવાડવા-ડગ્નૌ=ભયંકર મગરમચ્છોનાં ટોળાં, પાઠીને અને પીઠ નામના માછલાંવાળા અને ભયંકર આકરા વડવાનળ અગ્નિવાળા તથા ખળભળેલા. રદ્ઘત્તર-શિખર-સ્થિત-યાન-પાત્રા =ઊછળતાં કલ્લોલનાં શિખરે ચઢી જતાં વહાણવાળા લોકો. ત્રાસં ત્રાસ. વિહાય વિના, છોડીને. ભવત: આપનાં. સ્મરણાત=સ્મરણથી. વ્રજન્તિ ચાલ્યા જાય છે. ૪૦ ‘અભ્ભો-નિધૌ સુભિત-ભીષણ-નક-ચક્ર પાઠીન-પીઠ-ભયદોબણ-વાડવા-નૌ રજ્ઞત્તરડ્ય-શિખર-સ્થિત-યાન-પાવા ત્રાસ વિહાય *ભવત: સ્મરણાદ્ વ્રજન્તિાબા ગાથાર્થ :- 'ભયંકર મગરમચ્છોનાં ટોળાં તથા પાઠીન અને પીઠ નામના માછલાંવાળા અને ભયંકર આકરા વડવાનળ અગ્નિવાળા તથા ખળભળેલા સમુદ્રમાં, ઊછળતા કલ્લોલના શિખરે ચડી જતા વહાણવાળાયે લોકો આપના 'સ્મરણથી [કોઈ પણ પ્રકારના] ત્રાસ વિના “ચાલ્યા જાય છે. ૪૦ આપના ભકતોને રોગ હેરાન કરી શકતા નથી શબ્દાર્થ:- ઉદ્ભૂત-ભીષણ-જલોદર-ભાર-ભુગ્રા:= પ્રગટેલા ભયંકર જલોદર રોગના ભારથી વળી ગયેલા. શો દયા ઊપજે એવી. દશામદશાને. ઉપગતા =પામેલા. અત-જીવિતા- શા: જીવવાની આશા વગરનાં. તપાદ-પંકજ-રો-મૃત-દિગ્ધ-દેહા =આપનાં ચરણકમળની ધૂળ રૂપી અમૃતથી લેપાયેલા શરીરવાળા. મત્સ: લોકો. ભવત્તિ થઈ જાય છે. મકરધ્વજ-તુલ્ય-રૂપા: કામદેવ જેવા રૂપાળા. ૪૧ ઉભૂત-ભીષણ-જલોદર-ભાર-ભુમા: શોચ્ચાં દશામુપગતા શ્રુત-વિતા-ડશા: તંત્પાદ-પક્કજ-રજો-ડમૃત-દિગ્ધ-દેહા મર્યા ભવન્તિમકર-ધ્વજ-તુલ્ય-રૂપા: ૪૧ ગાથાર્થ:- 'પ્રગટેલા ભયંકર જલોદર રોગના ભારથી વળી ગયેલા, દયા ઊપજે એવી દશાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883