Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૮૩
સ
ભા
જ
માતા-રા-જ-ભા-ન-સવ
તારાજ
તગણ
જભાન
ભાનસ
ડા
નસય
સયમાં
આ સૂત્રને મોઢે કરવું, ને તે આ પ્રમાણે વાંચવાથી ગણોના અક્ષરોનું સ્વરૂપ સમજાશે. માતારા SSS
મગણ
SS1 રાજભા
SIS
રગણ ISI
જીગણ ભગણ
નગણ IIS
સગણ યમાતા
ISS
વગણ લઘુ
ગુરુ ખુલાસો - આ ગણો અક્ષર મેળના છંદોમાં વપરાય છે. કોઈ પણ એક અક્ષર લઈ તેની સાથે પછીના બે અક્ષરો વાંચવાથી ત્રણ અક્ષરનો ગણ થશે. પેલા અક્ષર સાથે ગણ શબ્દ જોડવાથી તે ગણનું નામ મળશે. અને તે ગણના ત્રણ અક્ષરમાં ગુરુ અને લઘુ કયા કયા લેવા? તે પણ સમજાશે. - ક-ચ-ર-ત-૫- ગણો-એ પાંચ પણ બે-ત્રણ-ચાર-પાંચ અને છ માત્રાના બીજા પાંચ ગણો પણ વપરાય છે, તે દરેકના અનુક્રમે લઘુ અને ગુરુની મેળવણીથી ૨-૩-૫-૮-૧૩ વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે :કગણ - ચગણ ડિ-ડા
ગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org