Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
उत्तराध्ययनसूत्रे
प्रदर्शितं तज्जननीमृतकशरीरं, बह्वस्थिनिचयं च विलोक्य तं चौरं गृहीतवन्तः । ततस्तं चौरं बद्ध्वा राजपुरुषा नृपस्यान्तिकं नीतवन्तः । राजापि यस्य यद्धनमासीत् तद्धनं सर्व लोकेभ्यो दापयित्वा तं वेत्रादिभिस्ताडयित्वा प्राणान्तिकं दण्डं दत्तवान् । तस्माद्धनलोभं परित्यज्य धर्मो रक्षणीयः ॥
इति चौरदृष्टान्तः ॥ २ ॥
कृतं कर्म निष्फलं न भवतीति प्रतिबोधयन्नुक्तमर्थ दृढीकुर्वन् प्राह
मूलम् –
तेणें जहा संधिमुंहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी | एवं पेया पेच्च इह च लोएँ, कडोंण कम्माण नॅ मोक्ख अतिथ ॥३॥
उसके घर में घुस कर उस कुँए को देखा, वह द्रव्य से भरा हुआ था । तथा बालक ने लेजाकर उन सब को वह भी कुँआ दिखला दिया कि जिसमें उस चोर ने इसकी माँ को मार कर डाल दिया था । लोगों ने उस कुँए में इसकी माँ के मृतक शरीर को तथा हड्डियों के ढेरों को देखकर चोर को राजपुरुषों द्वारा पकड़वा दिया ।
चोर को बांधकर राजपुरुष राजा के पास ले गये । राजा ने उसका चुराया हुआ समस्त धन अपहृत कर जिस जिसका था उन सब को दे दिया और उसको बेंत आदि से पिटवा कर प्राणान्तिक दंड दिया ।
इस कथा का यही सार है कि धन के लोभ का परित्याग कर मनुष्य को धर्म की रक्षा करना चाहिये ॥ २ ॥
નાગરિકાએ તેના ઘરમાં ઘુસી જઇને જડતી લીધી અને તપાસ કરતાં દ્રવ્યથી ભરેલા કુવા તેમના જોવામાં આન્યા. તે પછી જે કુવામાં ચારે તેની પત્નિને-તે બાળકની માતાને મારીને નાખી દીધી હતી તે કુવા તે ખાળકે નગરવાસીઓને બતાવ્ચે. તે કુવામાં આાળકના કહેવા પ્રમાણે તેની માતાનું શખ તથા હાડકાનાં ઢગલા જોયા. પુરાવા મળતાં રાજ્યના અધિકારીએએ તેની ધરપકડ કરી.
ચારને મુશ્કેટાટ બાંધીને રાજપુરૂષોએ તેને રાજાની સમક્ષ રજુ કર્યાં. રાજાએ તે ચારે ચારેલું સઘળું ધન જપ્ત કર્યું. તથા તે ચારીના માલના સાચા માલિકાની તપાસ કરાવી તેમને તેમનુ' ધન સુપ્રત કર્યું, અને તે ચારને કારડા વગેરેથી માર મરાવીને માતની શિક્ષા કરી. આ કથાના સાર એ છે કે, ધનની તૃષ્ણાના પરિત્યાગ કરી મનુષ્યે ધર્મની રક્ષા કરવી જોઈએ. ।। ૨ ।
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨