Book Title: Shasan Samrat
Author(s): Sheelchandravijay
Publisher: Tapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/005301/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસન ને Jain Educationa intemational For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ aaooooooOOO! શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનથા વીર સં. ૨૪૯૯ Jain Educationa International ~: લેખક : મુનિ શાલચંદ્ર વિજય પ્રકાશક તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ-કદ અગિગિર વતી શા. ચીમનલાલ ગેાકળદાસ - વિ. સ. ૨૦૨૯ ઈ. સ. ૧૯૭૩ “ શાસનસમ્રાટ્-જન્મ શતાબ્દી–વર્ષ ? 0 0 0 0 06/06/ For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000000000000300S0000S0000S00S00S0રૂ 8 પ્રેરક : 8 પ. પૂ. આચાર્યદેવ શ્રીવિર્યનન્દનસૂરીશ્વરજી મહારાજ લેખક : # પ. પૂ. પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી ગણિવરના શિષ્ય મુનિશ્રી શીલચંદ્રવિજયૂછ. પ્રકાશક : તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ કદંબગિરિ વતી-શા. ચીમનલાલ ગોકળદાસ @ છે. પાડા પોળ, અમદાવાદ-૧ 80200200EC OCODE00000000000EC0C0DC0000000000-0000BODENCEODE000000002OOCO0C0030 DCONSORCQ020080 8 મહંત-સ્વામીશ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રી 8 શ્રી રામાનંદ પ્રિન્ટીંગ પ્રેસ 8 કાંકરિયા રોડ, અમદાવાદ-૨૨ X0600500000000E0DE0DE0020020060DBOVCOVÉ 00300C0030:0200000600S00600EO DE00B00BD0C016CVCOVELDEOR જ આટપ્લેટ તથા આવરણ : જે દીલા પ્રીન્ટર્સ R શા. લાલભાઈ મણિલાલ હું સર્વ હકક પ્રકાશકના પ્રથમ આવૃત્તિ ઃ ત્રણ હજાર. પ્રાપ્તિ સ્થાન : શાહ જસવંતલાલ ગિરધરલાલ જેને પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, અમદાવાદ- DEO 050090000060000060080090060060:090020030DC0DEO 0900EODEODCODEODBOX Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ॥ श्रीमद् - विजयनेमिसूरीश्वरजी ।। Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આશીવચન (અતાર) જગદ્વંદનીય, જગત્ ગુરુ, જૈન ધર્મના શાસનસમ્રાટ્, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, માલ્યપણાથી અખંડબ્રહ્મચર્યના મહાન્ જવલંત સિતારા, સુગૃહીતનામધેય, સૂરિચક્રચક્રવર્તી પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ,– જેએ મારાં મહાન્ ઉપકારી છે, મારાં અનાથના નાથ છે, મારાં અશરણના શરણ છે, મારાં પરમ ઉદ્ધારક છે. મારાં તારણહાર છે, મને અમેાધને મેધ આપનાર છે, . મને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર, તેમાં સ્થિર કરનાર અને ઉત્તરાત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે. મને શ્રીવીતરાગશાસનમાં આટલી ઉચકેાટિએ લાવનાર છે. મને-પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારાં પરમ ગુરુભગવંતના ઉપકારને બદલા ભવકાડાકાડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસેાશ્વાસ સુધી પણ ‘ઉદય−નંદન' હતાં. તેઆશ્રીના ગુણાનુવાદ રૂપે તેઓશ્રીનું જીવનચરિત્ર કઈક આલેખાય તા તેઓશ્રીની સેવાના ત્કિંચિત્ લાભ મને મળી શકે, તેમજ તેઓશ્રીજી પ્રત્યેના યત્કિંચિત્ અનૃણીભાવ પણ મને પ્રાપ્ત થાય, આ વિચાર અને આ ભાવના થયાને ઘણા સમય ગયા. આ જીવનચરિત્રનું કામ મે' ઘણાં ઘણાંને સોંપ્યું હતું, પણ ભવિતવ્યતાના બળે તે કામ એમ ને એમ અધૂરૂ જ રહ્યુ. અને આજે ૨૨-વર્ષના વ્હાણા વહી ગયા. પન્યાસજી શ્રી સૂર્યદયવિજયજી ગણિવય, જ આ આશરે ૫-૬ વર્ષોથી અમારી સાથે અમારી સેવામાં છે. તેમના વિદ્વાન્ અને વિનીત ખાલશિષ્ય મુનિશ્રી શીલચન્દ્રવિજયજી ઉપર અમારૂ હૃદય ઠર્યું. અને પ. પૂ. શાસનસમ્રાટના જીવનચરિત્રનું–અથથી ઇતિ સુધી Jain Educationa International ૩ For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ €ÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛ:000000000000000000080) લખવાનું, છપાવવાનુ, ફાટાઆ મૂકવાનું, સપૂર્ણ સાંગોપાંગ કામ તેમને સોંપવું, એમ મારા હૃદયમાં અન્તઃ પ્રેરણા થઇ. તે અમલમાં મૂકાણી, શ્રી શીલચન્દ્રવિજયજીની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્ય કુશળતા, પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયનેા ઉમળકા-ઉલ્લાસ અને ઉત્સાહ, આ પુણ્યકાર્ય માટે મને પૃષ્ઠ દેખાયા. તેથી મે તેમને આ મગળકાર્ય કરવાનુ સાંપ્યું. તેમણે પણ પ. પૂ. શાસનસમ્રાટના શુભ આશીર્વાદથી, તેઆશ્રીની અન્તઃપ્રેરણાથી, તેઓશ્રી પ્રત્યેની તેમની અટલ શ્રદ્ધાથી અને તેઓશ્રીજીની પરમકૃપાથી નિરાબાધપણે આ મહાન કાર્ય પૂર્ણ કર્યું. અને મારી ભાવના-મારી ઉત્કંડા પૂર્ણ કરી, સાકાર બનાવી. આ જીવનચરિત્રનું કાર્ય આજે પૂર્ણ થાય છે. તેથી મારૂ હૃદય ખૂબ આનંદ વિભાર અને છે. મુનિશ્રી શીલચન્દ્રવિજયજીને મારા અન્તઃકરણના ખૂબ ખૂબ શુભ આશીર્વાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભવિષ્યમાં તે સમર્થ વિદ્વાન્ બના, અને વીતરાગ શાસનની પુણ્યવતી પ્રભાવનાના અનેક મહાન્ શુભકાર્ય તેમના હાથે થાઆ. શાસનદેવ તેમને સદાય શાસનપ્રભાવનાના મંગળ કાર્યોમાં સહાયક બના, એ પ્રાર્થના સાથે તેમને મારી શુભાશિષ સાથે મગળકામના. विभ्यनंदनसूरि www.adddddddddddddddddddddddddddddddddddd ४ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 000000000000EEDED COE(E00E03000mmong] સમર્પણ 403008000000000000000000300300E0DC00300800800000000000000000000000200900300000600600800E0 જેમની જ્ઞાન-ગંગાએ મુજ સમા અનેક આત્માઓના અંતરમાં સમ્યગ્રજ્ઞાનના અમી સીંચ્યાં, જેમની જળહળતી વાત્સલ્ય-તિએ અનેકોના જીવન-પથમાં પ્રકાશ પાથર્યો, અનેજેમના પુનિત આધિપત્ય હેઠળ સમગ્ર મુનિ– સમુદાય નિર્ભયતાભર્યો આહલાદ અનુભવી રહ્યો છે, તે... CEDOEDOB00300300EEDOSTOBOOSTX00G00000000 200000000000000S0000SDB000000 પરમપૂજય પરમદયાલ આચાર્ય ભગવંત શ્રીમાનું વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજના પવિત્ર કરકમલેમાં............ –શીલચંદ્રવિજય 000000000090030000000020020030020000:0200000000000300000600300200206 ૫ Jain Educationa International For Personal and Private Use Only www.Jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન પરમપૂજ્ય પરમેાપકારી પરમદયાલુ શાસનસમ્રાટ્ બાલબ્રહ્મચારી સૂરિચક્રચક્રવર્તી સત સ્વતંત્ર પ્રૌઢ પ્રતાપી તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ સ્વ. આચાર્ય મહારાજાધિરાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમગ્ર જીવનની એક યાદી પ. પૂ. ગુરૂદેવ આચાય શ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજે તથા પ. પૂ. ગુરૂદેવ આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે સંયુક્ત રીતે કરાવી હતી. બન્ને પૂજ્ય ગુરૂદેવાની ભાવના ઘણાં સમયથી હતી કે “ કાઈ લેખક પાસે સુરિસમ્રાટ્ પૂજય ગુરૂદેવનું જીવનચરિત્ર વ્યવસ્થિત લખાવીને પ્રકાશિત કરાવવું.” આ ભાવનાનુસાર તેઓશ્રીએ ગુજરાતના ત્રણ-ચાર સારા લેખકેાને બેલાવીને તે કામ સોંપવા માંડયું. પણ તે લેખકોએ પાતાનાં અનિવાર્ય કારણા દર્શાવીને આ કામ માથે લેવાની અશક્તિ જણાવી. આમ થવાથી આ કાર્ય સૂરિસમ્રાટ પૂજ્ય ગુરૂદેવના સ્વર્ગારહણ પછી ૨૨ વર્ષ પર્યંત અપૂર્ણ જ રહ્યું. સ. ૨૦૨૯ નું વર્ષ પૂ. ગુરૂદેવની જન્મશતાબ્દીનું મંગલ વર્ષ હતું. આ વાતના ખ્યાલ આવતાં જ પૂ. ગુરૂદેવ શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે સ. ૨૦૨૭માં મક્કમ નિર્ણય લીધા કે–‘શતાબ્દીના વર્ષ સુધીમાં કાઈ પણ ઉપાયે ગુરૂ ભગવંતનું જીવનચરિત્ર લખાવીને છપાવવું જ. આ મક્કમ નિર્ણય લઇને તેઓશ્રીએ જીવનચરિત્ર લખવાનું મહાકાય પાતાની નિશ્રામાં રહેલા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીસૂર્યાદવિજયજી ગણિવરના શિષ્ય મુનિરાજ શ્રીશીલચંદ્રવિજયજી મહારાજને સોંપ્યું, એ મુનિરાજે પણ પરમગુરૂદેવની તેમજ સમુદાયની સેવાનું આ કાર્ય પૂજ્ય ગુરૂદેવના શુભાશીર્વાદ સાથે અપૂર્વ ઉલ્લાસથી આદર્યું. એનું પરિણામ-આ ‘જીવનચરિત્ર-ગ્રંથ’ છે. આ જીવનચરિત્રનું પ્રકાશન કરતાં અમારૂં અંતર અપાર આનંદ અનુભવી રહ્યું છે. અમારી પેઢીના સ્થાપક, પ્રેરક, ઉપદેશક અને એથીયે વધુ–પ્રાણ-પૂજય સૃરિસમ્રાટ્ ગુરૂદેવ હતાં. તેઓશ્રીની તીર્થાષ્કાર અને તીર્થં ભક્તિની પવિત્ર ભાવનાના કારણે સ’. ૧૯૮૯ ની પાષ વિદે સાતમે અમારી પેઢીની સ્થાપના તેઓશ્રીના ઉપદેશથી થઈ હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ GEOGEOOOOE00E00EO0BOQE00E00E00EOQEQQE00EO0B0:0EO0BDOB0QEQ020000B00BOEDOE0000E00E00EOSEO 2000 200ECEEDOg099090 B 02E0OEOPEDED TO BE B0 પવિત્ર સંયોગમાં થયેલી એ સ્થાપનાના રૂડા પ્રતાપે આ પિટી આજે એકથી વધુ ઉ હું શાખાઓમાં વિસ્તરેલી છે. અને પૂજ્ય સૂરિસમ્રાટ ગુરૂદેવની ભવ્ય ભાવનાને અનુરૂપ તીર્થ– 8 સેવા કરી રહી છે. આવા પરમ ઉપકારી ગુરૂદેવનું જીવનચરિત્ર પ્રકાશિત કરવાની અમારી નૈતિક ફરજ છું # હતી. આજે મોડે મોડે પણ એ ફરજ અદા કરીને અમે પૂજ્ય ગુરૂદેવના-કદી પૂરાં ન થાય છે 8 તેવાં-ઉપકાર-ઋણમાંથી આંશિક મુક્તિ મેળવીએ છીએ, એથી વધુ આનંદનો વિષય અમારા રે 8 માટે કયો હોય ? આ જીવનચરિત્રના પ્રકાશનમાં-અમદાવાદના શેઠશ્રી ચીનુભાઈ વાડીલાલ કાપડિયા છે (જૈન એડવોકેટ પ્રિ. પ્રેસવાળા) એ, શા. ચંદુલાલ ઉમેદચંદ માસ્તરે, તથા શા. જસવંતલાલ છે # ગિરધરલાલભાઈએ શ્રીગુરુભક્તિથી પ્રેરાઈને દરેક રીતનો સહકાર આપ્યો છે. તે બદલ અમે જે જે કૃતજ્ઞ ભાવે તેમનો આભાર માનીએ છીએ. 9 ફેટાઓના બ્લોક બનાવરાવીને તે વ્યવસ્થિત રીતે છાપવાનું કાર્ય તથા શરૂઆતના 8 ત્રણેક ફર્મનું દ્વિરંગી મુદ્રણ કાર્ય પૂરી ચીવટથી કરી આપનાર (દીલા પ્રીન્ટર્સવાળા) છે 9 શ્રી લાલભાઈ મણિલાલને અમે ઘણું હર્ષ પૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તાવના લખી આપવા માટે પૂ. ગુરૂદેવે પંડિતવર શ્રી મતલાલભાઈને કહ્યું કે હું તરતજ તેને ભક્તિપૂર્વક વધાવીને પંડિતજીએ સુંદર પ્રસ્તાવના લખી આપી, એ વાત ઘણી 8 હર્ષપ્રદ છે. આ તકે પંડિતજીને પણ અમે આભાર માનીએ છીએ. જીવનચરિત્રનું ઝડપી અને સુઘડ મુદ્રણ કરી આપનાર શ્રી રામાનંદ પ્રિન્ટીંગ પ્રેસ” 8 8 ના અધિપતિ મહંત-સ્વામીશ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રીને ઉલેખ પણ અમે આભારપૂર્વક 8 કરીએ છીએ. અંતમાં શુદ્ધિપત્રક મૂકયું છે. તે છતાં દષ્ટિ દોષ કે પ્રેસદોષના કારણે કોઈ ક્ષતિઓ છે B રહી ગઈ હોય તો તે સુધારીને વાંચવા સુજ્ઞપુરુષોને વિજ્ઞપ્તિ છે. 0900600600200ECDEODBO0C0020000000020020020020:000020020DETOCONS00300800CONCOIS00300600600003 પાડા પાળ લિ. તપગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ છે ધાર્મિક સ્ટ, શ્રી કદંબપુરી–બોદાનાનેસ વતી છે શા. ચીમનલાલ ગોકળદાસ (પ્રમુખ) { અમદાવાદ-૧, 000000000060020020060 060080090020020:0900600600600300200800E0DE0DEOS Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શાસનસમ્રાશ્રીનું પ્રાભાતિક મંગલ (પ્રાતઃસ્તવન) છે નમો અરિહંતાણું નમો સિદ્વાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમો લોએ સવ્વસાહૂણું એસો પંચ નમુક્કા સવ્વપાવપણાસણ મંગલાણં ચ સર્સિ પઢમં હવઈ મંગલ //1 ઓ 2ષભ અજિત સંભવ અભિનન્દન સુમતિ પદ્મપ્રભ સુપાર્ધ ચંદ્રપ્રભ સુવિધિ દિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનન્ત ધર્મ શાન્તિ કુષ્ણુ અર મલિ મુનિસુવ્રત નિમિ નેમિ પાર્થ વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકર ભવન્તુ સ્વાહા રા ગુરુ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન ધ્યાઉં સવિ સુકૃત સુપાઉં, વિશ્વમાં પૂજ્ય થાઉં, જગ જીત બજાઉં, કર્મને પાર જાઉં નવ નિધિ ઋદ્ધિ પાઉં, શુદ્ધ સમ્યકૃત્વ કાઉં. 3ી અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર શ્રી ગુર, ગૌતમ સમરીએ. મનવંછિત દાતાર ll યસ્યાભિધાન મુનપિ સર્વે, ગૃહન્તિ ભિક્ષાબ્રમણય કાલે | મિષ્ટાન્ન પાનામ્બરપૂર્ણકામા સ ગૌતમે યતુ વાંછિત મે પણ યં નિઃસપનગૃહમાખ્ય મુદા વિલેસુ, સર્વે ગુણાઃ સ્મૃતિપર્ધા સુચિરં વ્યતીતાઃ | યશનેન મિતાશ્ચ યુગપ્રધાના, શ્રીમાન્ સ વૃદ્ધિવિજ જયતિ પ્રકોમમ દા સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ | પ્રધાન સર્વ ઘમણાં. જેન જયતિ શાસનમ્ II૭માં હંમેશા પ્રભાતકાલે બ્રાહ્મમુહૂત લગભગ ઊડીને સુરિસમ્રાટ શ્રી સર્વપ્રથમ મંગલસ્મરણ રૂપે આ કલેકે બેલતાં. અને ત્યાર પછી જ પ્રતિકમણાદિ નિત્યક્રિયામાં પ્રવૃત્ત થતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्-विजयनेमिमूरीश्वरजी ॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નું ચારિત્ર્યની પ્રતિભા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન વેતામ્બર મૂર્તિ પૂજક . સમાજના એક પ્રખર આચાર્ય હતા. આજથી ૬૦-૬૫ વર્ષ પહેલાં તેમણે તેમના જ્ઞાનઅભ્યાસ, અને ચારિત્ર્યથી જે પ્રતિભા ઊભી કરી હતી, તે પ્રતિભા આજ સુધી બીજા કેઈ આચાર્ય મહારાજ ઊભી કરી શકયા નથી એમ કહીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. આ તેઓ તેમના સમુદાયના સાધુ મહારાજને ભણાવી તૈયાર કરવામાં ઘણું જ ઉત્સુક છે રહેતા. સાથે સાથે સાધુ મહારાજનું ચારિત્ર્ય ઊંચા પ્રકારનું રહે તે સારૂ સતત જાગૃત રહેતા. તેમની જ્ઞાનપિપાસા અને મરણ શક્તિ અજોડ હતાં. તેમના નિષ્કલંક ચારિત્ર્ય છે અને અદભુત વકતૃત્વની શિષ્યવૃંદ તથા શ્રોતાજને ઉપર જાદુઈ અસર પડતી. સંવત ૧૯૮૩ના જળપ્રલય સમયે તેમણે લોકો માટે શરૂ કરાવેલાં રાહત કેન્દ્રો છે તેમજ તેમના ઉપદેશથી બંધાયેલી પાંજરાપોળો. તેમનું જીવન જીવમાત્ર તરફ અનુકંપાથી આ સભર હતું તેનો દાર્શનિક પુરાવો છે. તીર્થોના વિવાદાસ્પદ પ્રશ્નો ઉકેલવામાં તેઓશ્રી હંમેશાં સહાયભૂત રહેતા. મંદિરના ગર જીર્ણોદ્ધારના કાર્યમાં તેઓની પ્રેરણા તથા માર્ગદર્શન મળતાં. આવા એક પ્રખર વિદ્વાન આચાર્ય મહારાજની જન્મજયંતિ વખતે મારી તેમને હજારો વંદના. કસ્તૂરભાઈ લાલભાઈ (અડદજી કલ્યાણક પટીના પ્રમુખ) Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 03002000050020020090090030 OSODBO::0800S00300000000000000300300300EOS અભય મહાનુભાવ શાસનસમ્રાટ પુજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે, તે પ્રસંગે તેઓશ્રીનું વિસ્તૃત અને માહિતી પણ જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં ગ્રંથસ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે તે જાણી આનંદ થશે. SOCO0E0DEC DEODS00SO OSO DEODECOS00300E0DE0080:090DE0DE0DC00600800C00900201900800300800C00S00SOR શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીનું સમગ્ર જીવન નવી પેઢીને પ્રેરણાદાયક છે. 8 શાસનસમ્રાટ એક નરકેસરી અને અભય મહાનુભાવ હતા. જેટલા વર્ષ તેઓ દિક્ષા પર્યાયમાં ? રહ્યા તેટલા વર્ષે તેમણે જૈન શાસન અને સમાજની ઉન્નતિના કાર્યોમાં ગાળ્યા. જ્ઞાનોદ્ધાર, { તીર્થોદ્ધાર, જીવદયા અને જૈન દર્શનમાં સાધુઓની પરંપરા ચાલુ રહે, તે તેમના જીવનના 8 મુખ્ય કાર્યો હતો. ભગવાન મહાવીરની વીરને છાજે તેવી અહિંસા તેમના જીવનના દરેક કાર્યોમાં નીતરતી હતી. એક નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે તેમણે વચન અને કાર્ય–સિદ્ધિ સુલભ છે રીતે પ્રાપ્ત કર્યા હતા. જેઓ તેમના પ્રસંગમાં આવ્યા તેઓ સૌને ઉર્ધ્વગતિએ લઈ જવા જ પ્રયત્ન કરતા હતા. તેમની અભયતા, નિસ્પૃહતા, સરળતા અને સાહસવૃત્તિ આજના જે યુવાનોને પ્રેરણા આપે તેવા હતા. આ બધું હોવા છતાં તેઓ દેશકાળની પરિસ્થિતિથી જે હંમેશાં વાકેફ રહેતા, અને રાજ્ય, દેશ કે ગુજરાતમાં અચિ થાય તેવા કોઈ કાર્યથી કે જે જે વર્તાવથી તેઓ દૂર રહેતાં. સમાજના કે સંઘના કોઈ પણ પ્રશ્ન અંગે તેઓ એક સ્યાદ્વાદીને રે છાજે તેવી તટસ્થવૃત્તિથી જોતાં હતાં, આજના યુગમાં જ્યારે ધર્મ અને નીતિના મૂલ્યનું ધોરણ કંઇક અંશે નીચે 9 ગયું છે, ત્યારે ધર્મ અને નીતિના પાયાને મજબૂત રીતે ટકાવી રાખવા માટે શાસનસમ્રાટ છે શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જીવનચરિત્રગ્રંથ માત્ર જનો માટે જ નહિ, પરંતુ છે જેનેતર સમાજ માટે પણ ઉપયોગી અને પ્રેરણાદાયી થઈ પડશે એવી આશા અને શ્રદ્ધા સાથે આ પ્રકાશનની સફળતા ઇચ્છું છું. 30003000000000000300S0000B0BOOBOOSODEDB0000000030000S0000B00B00S0000000030 કાન્તિલાલ ઘીયા નાણાં પ્રધાને ગુજરાત રાજય) OECDE00200800900600300800C0C0030:0OVODECOCO0E00800300300S00S0090 ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણારૂપ જીવન શાસનસમ્રાટ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. અને તેના ઉપલક્ષ્યમાં તેઓશ્રીનું વિસ્તૃત રીતે અને માહિતી પૂર્ણ જીવનચરિત્ર મુદ્રિત થઈ રહ્યું છે તે જાણી આનંદ થયે છે. પૂજ્ય ગુરૂદેવ પોતાના જીવનમાં જ્ઞાનોદ્વાર. જીવદયા. ધર્મ પ્રચાર અને તીર્થોદ્ધારના ચાર મહાનું ધ્યેય હાંસલ ક્યાં અને જનસમાજની ઘણી મોટી સેવા કરી છે. પૂજ્ય ગુરૂદેવનું જીવન અને કવન આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી આશા સાથે પ્રકાશનને સફળતા જશવંત મહેતા (દર બાંધકામ વિભાગના મંત્રી, ગુજરાત રાજય) 1 Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ addedabaddddddddddddddddddddddddd સર્વ પ્રધાન મુનિગણનાયક “હું સ્વયં એ સૂરીશ્વરજી મહારાજના હૃદયથી ગુણાનુરાગી રહ્યો છું. એમણે જૈનતીર્થાની રક્ષા અંગે શ્રાવકસઘને જે પ્રભાવશાલી પ્રેરણાઓ કરી છે, તે જૈનમદિરા તથા તીર્થાના રક્ષક તરીકેની તેમની કીર્તિને અમર બનાવનારી છે. તેઓશ્રીદ્વારા જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈનસાહિત્યના પ્રકાશનના પુનિત પ્રારંભ પણ વિશેષરૂપે થયા હતા. તેઓશ્રીના પ્રેરણાદાયક સાહિત્ય પ્રકાશનના શુભપ્રયાસથી જ બીજા બીજા અનેક શાસ્ત્રપ્રેમી અને સાહિત્યભક્ત મુનિવરોએ પણ એ દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરતા રહ્યા છે. એ રીતે જૈનધર્મની તથા સભ્યજ્ઞાનની સુરક્ષા તથા પ્રસિદ્ધિ કરનાર આ વીસમી સદીના તેએશ્રી સપ્રધાન મુનિગણનાયક યથાર્થ આચાર્ય બન્યા હતા. મને પણ મારી પૂર્વાવસ્થામાં એ સન્તશિરામિણના સાક્ષાત્ ચરણસ્પર્શ કરવાના સદભાગ્યાત્મક અવસર મળ્યા હતા. તેને હું મારા જીવનમાં એક વિશિષ્ટ પુણ્યસ્મરણ તરીકે સદા માટે સંગ્રહી રહ્યો છું. આપ એ મહાન્ સૂરીશ્વરના પુણ્યજીવનને આલેખતું જે કાંઇ પુસ્તકરૂપે સાહિત્ય પ્રકટ કરવા ઈચ્છા છે. તે બહુ જ અભિનન્દનીય છે.” www.dada bad daddddddddd કર Jain Educationa International વિનીતસુનિ જિનવિજય ( પુરાતત્ત્વાચા ) For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ DEOSCOODDEODE OUTDOOOOECO2003ECOETOOOOOOOOE OEDDEOS અભિવાદન માનવજીવન અનેક રીતે મહત્વનું છે. એનાં વિવિધ પાસાઓ છે. એ પૈકી નિગ્નલિખિત અગ્રગણ્ય ઉજવળ પાસાંઓનું આહલાદક અને પ્રેરણાત્મક દર્શન અને સૌરાષ્ટ્રના મધુમતી (મહુવા બંદર)ના ભાગ્યશાળી અને પ્રભાવક પુત્ર, નષ્ઠિક બ્રહ્મચારી, સાઠ વર્ષ જેટલા દીર્ઘકાલીન શ્રમણ્યથી વિભૂષિત, પંજાબી મુનિવર્ય વૃદ્ધિચંદ્રજીના વરદ હસ્તે દીક્ષા લઈને અને પંજાબી દાનવિજયજી દ્વારા ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરીને એ બંને ગુરુવર્યનાં નામ અને કામને ગૌરવાંકિત કરનારા, મહુવાના નરરત્ન શાઅવિશારદ વિજયધર્મસૂરિજીના ગુરુબંધુ. તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિજીમાં થયેલું જોવા જાણવા મળ્યું છે. #OBOOSODECOEOOOOOOOOOOOOOOEO GOOGOOOOEoQGOODB00BOOOOOOOOOOOOOOOOZOOOOOOOOGO બ્રહ્મચર્યનું સતત પાલન, એમના સુયોગ્ય પરિવારમાં એનું અનતિચાર સેવન થતું જોવાની એમની ઉત્કટ ઉત્કંઠા અને પુરી તકેદારી, સમ્યગજ્ઞાનની એમણે કરેલી વિપુલ અને વિશિષ્ટ આરાધના, વિનેયાદિ અંગે વિદ્યાવિતરણ માટે એમણે કરેલો ઉત્તમ પ્રયાસ, એમની ચાણક્યબુદ્ધિ. એમને આગોદ્ધારક આનંદસાગરસૂરિજી પ્રત્યેનો પ્રશંસનીય સદભાવ, કદંબગિરિ વગેરેના તીર્ણોદ્ધાર માટે એમણે કરેલો પુષ્કળ પરિશ્રમ, ઈત્યાદિ.” ROBODSOOSC03003CPSO DSO DEI 03003C020090 090020030:0200300300300800200200200900SOJEC030030090030 અંતમાં એ સૂરિસમ્રાર્ના નોંધપાત્ર ગુણોને કમરણપૂર્વક હું એમનું વિનમ્રભાવે અભિવાદન કરું છું. અને જન્મશતાબ્દીની ઉજવણી અંગે સફળતા ઇચ્છું છું. હીરાલાલ ર. કાપડિયાની નંદના ROC0050090 090060060080030050090060060:090030090090060060090020090030SS Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીનુ ઋષિકા શાસનસમ્રાટ્ પૂજ્ય ગુરૂદેવ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જીવનચરિત્ર-ગ્રંથ છપાઈ રહ્યો છે. એ પમર્ધની વાત છે. અવાંચીન યુગમાં જે પ્રભાવક આચાર્યાએ માત્ર જૈન સમાજની જ નહિ પણ વ્યાપક અર્થમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિની મૂલ્યવાન સેવા કરી છે. અને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના પુનઃપ્રસ્થાપનમાં અમૃલ્ય પ્રદાન કર્યું છે. એમાં આચાર્ય શ્રોનું સ્થાન અગ્રિમ કોટિમાં છે. જ્ઞાનાદ્વાર. જીવદયા. તીથાંઢાર તથા વિદ્વાન શિષ્યેાન તાલીમ આપી તૈયાર કરવાનું જે ઋષિકાર્ય તેમણે જીવનપર્યંત કર્યું હતું તેને બને તેટલા પ્રમાણમાં ચાલુ રાખવાનો પુરુષાર્થ થાય તો જ એમની શતાબ્દીની ઉજવણી સાર્થક ગણાય. એમ મને લાગે છે. એ દિશામાં જૈન સમાજ પ્રયત્નશીલ રહેશે એવા મને વિશ્વાસ છે. Jain Educationa International ભવદીય ભાગીલાલ જ. સાંડેસરા યનિયામક : પ્રાહ વિદ્યા મંદિર, સંદર) estate ca 13 For Personal and Private Use Only - a Page #20 -------------------------------------------------------------------------- ________________ 99090020 BEDDEDDEDDEOQEBDOSO30 220BOOBOOSTOBOOSIDEOSDOD પ્રસ્તાવના 1000030020020020020020020020020020020030020020:090020020020020020020020020020020020020020030X કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ માટે કુમારપાલ પ્રબંધમાં છે જણાવવામાં આવેલ છે કે इच्चाइ गुणोहं हेममूरिणो पेच्छिऊण छेयजणो । सहइ अदिढे वि हु, तिन्थयर गणहरपमुहे ॥ અર્થાત્ –તેમને જોતાં પૂર્વના તીર્થકર ભગવંતા અને ગણધર ભગવંતે કેવાં હશે તે ખ્યાલ આવે છે. પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એવા જપૂર્વના સર્વક્ષેત્રે 8 9 ઉપકાર કરનાર આચાર્ય ભગવંતની પ્રતિકૃતિ સમાન હતાં. એમના દર્શનથી શ્રીહરસૂરીશ્વરજી મહારાજ વગેરે આચાર્ય ભગવંતે કેવાં પ્રતિભાશાલી હતાં. તેનું ભાન થતું. જૈન શાસનનું કોઈ પણ એવું ક્ષેત્ર નથી. કે જેને તેમણે તેમના જીવનકાળ દરમ્યાન હું ન વિકસાવ્યું હોય. સમગ્ર શાસનનો બોજે તેમણે વહન કર્યો છે. અને શાસનના સર્વ. હું 8 ક્ષેત્રમાં તેમણે પ્રાણ પૂર્યો છે. જૈન શાસનનો સમગ્ર ઇતિહાસ જોતાં જણાશે કે તેની પ્રમણપરંપરામાં સીએ 8 8 સદીએ કઈ વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ પાકે છે. અને જૈન શાસનને ઉન્નત બનાવે છે. 8 8 જેમ કે – ૧૬ મી શતાબ્દીમાં પૂ. આનંદવિમળસૂરિજી. ૧૭ મી શતાબ્દીમાં જગદગુરુ શ્રી 8 વિજયહીરસૂરીશ્વરજી, શ્રીવિજયદેવસૂરિજી, ૧૮ મી શતાબ્દીમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.. 8 તથા કિયોદ્ધારક શ્રી સત્યવિજયજી પંન્યાસ વગેરે, તેમ વિક્રમની વસમી શતાબ્દીમાં જન- શાસનની સર્વમુખી પ્રભાવના કરનાર પૂજ્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજ છે. જે કાળે સાધુઓની સંખ્યા અપ હતી. અતિપ્રાચીન ગણાતા તીર્થો જાણે છે # હતાં. પ્રાચીન ગ્રંથ ભંડારો કોથળાંને કોથળા ભરી વેચાતાં હતાં. યોગદહનની ક્રિયા નષ્ટ છે & થઈ હતી. પઠન-પાઠન–શાસ્ત્રાભ્યાસ મંદસ્થિતિમાં હતાં. ઉપદેશ–વ્યાખ્યાનકળા નિસ્તેજ રે 8 બનતી જતી હતી. રાજકીય અને સામાજિક ક્ષેત્રે જૈનશાસનની પ્રતિભા ક્ષીણ થઈ રહી હતી. 3 રાજાઓ અને શ્રીમંત ઉપર પ્રતિભા પાડી ધર્મમાર્ગ વાળનાર વ્યક્તિઓ વિરલ બનતી જતી હતી. 8 0000000S0000S0000S00S00S000000000000BDO DOEQ02000 200000030OETOB0O90030030@ R090030020020020020020020020060080080:09002000000000300800BOLE0020 ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ફરી વાર રર રરરરરર રરરરરર કે સામાન્ય જનતામાં ઘર્મનો ઉત્સાહ પ્રેરે તેવાં ઉત્સા બહુ વર્ષોના અંતરે થતાં હતાં. જૈનશાસન ઉપર થતા પ્રત્યાઘાતનો પ્રત્યુત્તર આપનાર વ્યક્તિ જડતી ન હતી. તે વખતે િઆ મહાપુરુષ જૈનશાસનને સાંપડયાં. ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, માલવા. બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે છે ચારે તરફ પથરાયેલ જેનોની વસ્તીમાં મોટાં શહેરોમાં ભાગ્યે જ એક બે સાધુઓ મળતાં. એક છે અને તે સાધુઓમાં પણ કલ્પસૂત્ર વાંચે તે તે મહાવિદ્વાન ગણાય, તેવી પરિસ્થિતિ હતી. આ છે તે વખતે તેમણે ઉત્તમ કુટુંબના નબીરાઓને દીક્ષા આપી, સાધુ સંસ્થા વધારી. એટલું જ નહિ. તેમણ પડન-પાડનનો નાદ ગજાવ્યું. જેના આગમગ્રંથો. ન્યાયના પ્રકાંડગ્રંથો, વ્યાકર. આ સાહિત્ય. જ્યોતિષશાસ્ત્રના આકરગ્રંથોનો અભ્યાસ શરૂ કરાવ્યું. જૈન જગતમાં જ નહિ. જે કે જૈનેતરાને પણ પ્રોગ્ય વિદ્વાન્ મુનિઓ તયાર કર્યો. આમ સાધુઓની સંખ્યા વધારવા અને વિદ્વાન મુનિઓને તૈયાર કરવાને નાદ છે. તેમણે પોતાના સમુદાયમાં તો કર્યો, પણ તેની અસર બીજા સમુદાયમાં પડી. જેને લીધે જે અન્ય સમુદાયના સાધુઓ પણ સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય અને આગમોના અભ્યાસમાં દત્તચિત્ત શિક બન્યા. પરિણામે – વિદ્વાન સાધુ સંસ્થા તૈયાર થઈ. છે તેમના વિહારક્ષેત્રમાં હંમેશાં તેમની નજર શાસનના સર્વ અંગો ઉપર પડતી. જે જે અંગ શિથિલ કે વિરૂપ હોય, તેને ઉત્તેજિત અને સાચે માર્ગે લાવવામાં સદા તેમનું લક્ષ્ય છે જ રહેતું. કદંબગિરિ, શેરીસા. તળાજા, રાણકપુર, માતર, કુંભારિયાજી વગેરે તીર્થોને તેમણે આ કે જીર્ણોદ્ધાર કરાવ્યા છે. રાજસ્થાનના વિહારમાં કોપરંડાજી તીર્થની જીર્ણતા અને આશાતના તે દેખી તેમનું હૃદય કંપ્યું. અને પ્રાણાંત કચ્છની પણ પરવા ન કરીને એ તીર્થનો ઉદ્ધાર કરાવ્યા. તેર તીર્થોના ઉદ્ધાર તો તેમને હાથે સ્વતંત્ર થયાં છે. પણ ભારતના તમામ તીર્થોની પર ર રક્ષા ને વ્યવસ્થા શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સંભાવે છે. તેમાં હમેશાં તેઓની દોરવણી, સલાહ અને સૂચના અગ્રપણે રહ્યાં છે. ગમે તે તીર્થ તરફ નજર નાંખશે. તે છે છે તે તીર્થમાં તેમનો ઉપદેશ, પ્રેરણા અગર કોઈ ને કોઈ જાતનો સહયોગ જોવા મળ્યા વિના કે નહિ રહે. તીથોદ્ધાર અને તીર્થ રક્ષા એ એમનાં પરમ ધ્યેય હતાં. જૈનસમાજની સંપત્તિ-મંદિર, ભંડાર. ઉપાશ્રયે વગેરે જે કોઈ મિત હોય છે છે તેને વહીવટ શ્રાવકવર્ગ કરે, પરંતુ – તેનો વહીવટ કઈ રીતે કરવો ? તેની રક્ષા તથા સંવર્ધન કઈ રીતે કરવાં? એની દોરવણી હંમેશાં સાધુ ભગવંતો પાસેથી લેવામાં આવતી. વચ્ચેના કે થોડાં વર્ષોનો ગાળો એવા ગયે કે – આ દોરવણી આપનાર વિશિષ્ટ પ્રતિભાશાલી આગેવાન Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કેાઈ સરપુંગવ રહ્યાં નિહ. એટલે પિરપાટી મુજબ આગેવાન શ્રાવકો શાસનની ધુરા ચલાવતાં રહ્યાં. પરંતુ પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ શાસનને સાંપડયા પછી તેમણે શાસનના દરેક અંગાને સુદૃઢ કરવામાં અમૂલ્ય ફાળો આપ્યા. પેઢીનું વ્યવસ્થિત બંધારણ પુનઃ ઘડાવ્યું. તીર્થાની રક્ષામાં જૈન આગેવાનાને દત્તચિત્ત બનાવ્યાં. જેને પરિણામે શત્રુંજય. ગિરનાર, તાર’ગા. શિખરજી વગેરે તીર્ઘામાં જે કોઇ બિનહક્કથી પગપેસારા કરતાં હતાં. અને માલિકીના દાવા કરતાં હતાં. તેઓ અટકયાં. શ્રીશેડ કસ્તૂરભાઇ મણિભાઈ. શ્રીશેઠ મનસુખભાઇ ભગુભાઇ. શ્રીશેડ લાલભાઇ દલપતભાઇ, શ્રીશેડ કીકાભાઈ પ્રેમચંદ, શ્રીશેડ વીરચંદ દીપચંદ વગેરે આગેવાના તીર્થાના વહીવટમાં કટિબધ્ધ બન્યાં. અને તીર્થાની રક્ષા માટે તેમણે પાતાના વ્યવસાયને ગૌણ કરી હંમેશ તીર્થરક્ષાને મુખ્ય ગણી છે. જ્યારે જ્યારે તી રક્ષાના પ્રસંગ આવ્યા છે. ત્યારે ત્યારે તે વખતના એરિસ્ટો શ્રી ચીમનભાઇ સેતલવડ. અને શ્રી ભુલાભાઇ દેસાઇ તેમ જ આગેવાન ગૃહસ્થા આ બધાં તીર્થોના પ્રશ્નને સમજવા અને કઈ રીતે કામ લેવું તેની દોરવણી મેળવવા હંમેશાં પૂજ્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ પાસે પધારતાં. અર્થાત્ – સમગ્ર જૈનશાસનનું કેન્દ્ર પ. પૂ. આચાર્ય મહારાજ હતાં. જ્યારે પ. પૂ. આચાર્ય દેવ મારવાડ – રાજસ્થાન પધાર્યા. ત્યારે જતિઓની પરિસ્થિતિ પલટાઈ ગઇ હતી. તેમના માન-મરતબો ક્ષીણ થયા હતા. વૃદ્ધ યુતિઆને નવાં શિષ્યા મળતાં ન હતાં. મળતાં તે લેભાગુ અને અવિશ્વસનીય હતાં. પરિણામે પ્રાચીન-હસ્તલિખિત ભડારાને તેઓ પાણીના મૂલ્યે વેચી નાખતાં હતાં. પૂ. મહારાજશ્રીએ આ ભંડારા ખરીદી લેવા ગૃહસ્થાને ઉપદેશ આપ્યા. યતિઆના આવતાં પુસ્તકો ખરીદી લેવરાવ્યાં. અને પાતાના સાધુઆને તેમાં લગાડી અનેક ચ થાની સૂચિ તૈયાર કરાવી, જેમાંથી ઉ, યશેાવિજયજી મ. વ. ના ગ્રંથાની અલભ્ય પ્રતિએ પણ સાંપડી. આજે અમદાવાદ, ભાત અને કિિગરના ભંડારા તે જ કારણ ભરપૂર છે. આમ નષ્ટ પામતાં ગ્રંથા-ગ્રંથભ`ડારાને સાચવી રાખવાના અને તે પ્રાપ્ત થયેલાં ગ્રંથામાં પાતાના વિદ્વાન્ શિષ્યવળ ને પરાવી તેનું સંશોધન કરાવવાના પૂર્ણ પુરુષાર્થ તેમણે કર્યા. તપાગચ્છની ૬૧ મી પાટે શ્રી વિજયસિંહરિ મહારાજ થયાં. આ પછી ધીમે ધીમે શિથિલાચારે જોર કર્યું". આચાર્યની પરંપરા યતિઆમાં ચાલી, સ`વેગી શ્રમણાની પર પરામાં માત્ર પંન્યાસપદ રહ્યું. અસાથી અઢીસ વર્ષ સુધી આ પરિસ્થિતિ રહી. Jain Educationa International ૧૭ For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 9009003000mg0000000000BOEBOOBOOST000000000308000% સ્થાનકવાસી સંપ્રદાયમાંથી શ્રી બુટેરાયજી મહારાજ મુહપત્તિ છોડી સંવેગી મુનિ 8 8 બન્યાં. તેમની સાથે સ્થાનકવાસી સંપ્રદાયમાંથી ઠીક ઠીક સાધુ સંપ્રદાય આવ્યું. પણ આ 8 8 બધામાં તેમનામાંથી ગોદ્ધહન કરીને શ્રી મૂળચંદજી (મુકિતવિજયજી) મહારાજ ગણિપદ 8 છે. ધારક થયા. બુટેરાયજી મ. ના સમુદાયમાં જે મુનિઓ દીક્ષિત થતાં તે બધાને વડી દીક્ષા છે માટે તેમની પાસે મોકલવામાં આવતાં. તે કાળે તપાગચ્છમાં કોઈ આચાર્યું ન હતું. પંન્યાસ છે અને ગણિથી ઉપરની પદવી ન હતી. ROBOIBONECOSODEO0E008002000030000000030020:0000800200800S00C00300800300800300300200EODCODEOS આ બધાં સગો જોતાં એ કાળમાં ગોદ્વહન કરાવનાર મહાત્માઓ વિરલ હતાં. છે અને તેમની પાસે યોગો દ્વહન કરવા એ કસોટીભરી પરિસ્થિતિ હતી. આ પરિસ્થિતિને જો છે જે કોઈએ વળાંક આપીને ગોદ્રહનની પ્રક્રિયાને સમાજમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું હોય છે તે પ. પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી છે. તેમણે વિધિપૂર્વક યોગદ્વહન કર્યું, અને ૨૦૦-૨૫૦ 8 વર્ષથી વિલુપ્ત થયેલી સૂરિમંત્ર-પંચપ્રસ્થાનની પ્રક્રિયાને ઉદ્ધરિત કરી. અને તેની પૂરી # 8 આરાધનાદ્વારા આ તપાગચ્છમાં આ કાળના યોગોદ્ધહન પૂર્વકના પ્રથમ આચાર્ય થયાં. તેનું 8 પરિણામ એ આવ્યું કે-ગઢહન વિના પદગ્રહણની શરૂઆત અટકી ગઈ, અને જેઓના 8 સમુદાયમાં ગોદ્વહન વિના પદગ્રહણ કરવાનો પ્રારંભ થયો હતો, તેઓ પણ આરાધનાપૂર્વક ગદ્વહન કરનારાં બન્યાં. BESTOS0ZDDEDDEODDODOEDOSTELE0:20DOBOD0050730900S003005020030000300200Ê0 સરળ અને સુલભ શરૂ થયેલી પરિપાટીને બદલી આખાં શાસનને વિહિત કઠિનમાર્ગે છે વળાંક આપ, તે તેજસ્વી અને પ્રભાવક પુરુષ વિના બની શકે નહિ, માટે જ આ કાળના છે તેઓશ્રી પ્રથમ આચાર્ય, સૂરિસમ્રાટ કે સૂરિચકવર્તી, જે કહીએ તે ખરેખર યોગ્ય હતાં. - આપણું પૂ. ચરિત્રનાયક, પૂ. પં. મણિવિજયજી મ., અને પૂ. આગમ દ્વારક સૂરિજીની ત્રિપુટી તે વખતે વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ હતી. માત્ર કલેક અને શ્લેકને જ જે અર્થ કહી આગળ ચલાવવાની પ્રણાલિકામાંથી આગળ વધી તેનું રહસ્ય, તાત્પર્ય, શાસ્ત્રકારની હૈ દીર્ધદષ્ટિ અને તુલનાના વર્ણનપૂર્વક વિવેચનવાળી વ્યાખ્યાનોના પુરસ્કર્તા પ. પૂ. આચાર્યદેવ 8 હતાં. અષ્ટકળ, મૂર્તિપૂજા, ગણધરવાદ, ભગવતીસૂત્ર વગેરેના વ્યાખ્યાને ગમે તેટલીવાર 8 સાંભળ્યા છતાં તેમના વ્યાખ્યાનમાંથી હંમેશા શ્રોતાઓને નવું જ જાણવાનું મળ્યું છે. વિદ્વાન્ અને સામાન્ય શ્રાવક બને રુચિકરતેમનું વ્યાખ્યાન હતું. ટુંકમાં વિર્ભાગ્ય હું વ્યાખ્યાનની પ્રણાલિકા તેમ જ ગ્રંથ ઉપરના વિશિષ્ટ ચિંતનપૂર્વકના વિવરણની શિલીના હું પુરસ્કર્તા આ કાળે જો કોઈ હોય તો તે સૂરિચક્રચક્રવર્તી હતાં. ROSCOSCOSO0S0030020040020NS00S0030:090090030 DSC0E0080090020 NEO NEODEOS 12 Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ રાજપરુષો હતાં. • પંડિત મદનમોહન માલવીયા, આનંદશંકર ધ્રુવ, નાનાલાલ કવિ, ડો. હર્મન છે જેકેબી જેવાં વિદ્વાનોએ તેમનો પરિચય કેળવ્યા છે. એટલું જ નહિ, પણ તેમના ધર્મોપદેશ માટે માલવીયાજીએ કાશીમાં પધારવાની માંગણી કરી છે. આનંદશંકર ધ્રુવ અને નાનાલાલ કવિ જેવાએ દૂર દૂર સુધી જઈ તેમના વ્યાખ્યાનશ્રવણ અને તેમની સાથેની એક શાસ્ત્રીય ચર્ચા વિચારણા માટે પરિશ્રમ સેવ્યો છે. હર્મન જેકોબી જેવા વિદ્વાને તેમની પાસે શંકાઓનાં સમાધાન મેળવી, પોતાની ભૂલ સુધારી પ્રવર્તક કાતિવિજયજી આગળ છે ઉચ્ચાર્યું છે કે – “પૂ. આ. વિજયનેમિસૂરિજી જૈનશાસનના સંચાલક છે.” - પ્રભાશંકર પટ્ટણી, યુરોપિયન કમિશ્નર પ્રાટ, ઉદેપુરના રાણા, ભાવનગર-નરેશ. જામનગરના જામસાહેબ, ધ્રાંગધ્રાનરેશ ઘનશ્યામસિંહજી, તેમજ તે કાળના અનેક સરકારી વિશિષ્ટ અધિકારીઓ તેમના પરિચયમાં આવ્યાં છે. તેમના તેજપુંજથી પ્રભાવિત થઈ, નતમસ્તક બની પિતાને કૃતકૃત્ય માનનારાં આ રાજપુરુષો હતાં. જૈનશાસનમાં તે કાળે ગણાતો કઈ એ આગેવાન નથી કે – જે તેમના દર્શન. વંદન અને ઉપદેશથવણ માટે તલસતો ન હોય. અમદાવાદના નગરશેઠથી માંડી જૈન છે છે. શાસનના તમામ આગેવાનો-શ્રીનગરશેઠ, શેઠશ્રી મનસુખભાઈ, શેઠશ્રી લાલભાઈ, શેઠશ્રી જ વીરચંદ દીપચંદ, શેઠશ્રી ચીમનભાઈ શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, શેઠશ્રી પોપટભાઈ અમરચંદ, શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ, ભાવનગરના શેઠશ્રી અમરચંદભાઈ, શેઠશ્રી કુંવરજીભાઈ એ શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ, શેઠશ્રી શાનિદાસ આશકરણ વગેરે વગેરે લબ્ધપ્રતિષ તમામ જે શ્રેષ્ઠિવગ શાસનના કોઈપણ કાર્ય માટે હંમેશા તેમની સલાહ, સુચના અને પ્રેરણાની છે અપેક્ષા રાખતાં. અને કોઈપણ મેટાં માનવીને પોતાની ભૂલ હોય તે સ્પષ્ટપણે જણાવવાનું વિશ્વસનીય સ્થાન પૂ. આચાર્યશ્રી હતાં. અંજનશલાકાની વિધિ વર્ષો થયાં વિસરાઈ હતી. પૂ. આચાર્ય ભગવંતે તે વિધિને છે પુનર્જીવિત કરી. પોતાના શિષ્યોને તૈયાર કર્યા, અને વિધિકારકોને પણ તજજ્ઞ બનાવ્યાં. તેમના વરદહસ્તે ચાણસ્મા, માતર, ખંભાત, કદંબગિરિ, હિશાળા, વઢવાણ, બોટાદ વગેરે ઠેકાણે અંજનશલાકાઓ થઇ. અને ખંભાત, અમદાવાદ, કલોલ, શેરીસા, ફલેધી, કે છે કાપરડા, તળાજા, ઘાણેરાવ, ઉદેપુર, મહુવા, ભંડારિયા, કદંબગિરિ, ધોલેરા, ભાવનગર જામનગર, પાલિતાણા. વઢવાણ, બોટાદ વગેરે અનેક ઠેકાણે પ્રતિષ્ઠા થઈ છે. કોઈપણ તીર્થ કે ભવ્ય જિનમંદિરની પ્રતિષ્ઠા માટે શ્રીસંઘે હંમેશા પ. પૂ. આચાર્યદેવના સાન્નિધ્ય માટે જ ઉત્સાહી રહેતાં. આમ વિવિધ સ્થળોએ અંજનશલાકા For Personal and Private Use Only Jain Educationa International Page #25 -------------------------------------------------------------------------- ________________ 0 mg 900000000003m OE OE 20000000000030mg0 પ્રતિષ્ઠા વગેરે વિવિધ ભવ્ય ઉત્સદ્ધારા જૈન-જૈનેતર પ્રજામાં જૈનધર્મની મહાપ્રભાવના છે જી કરવામાં આ કાળે જે કોઈપણ પ્રથમ પુરસ્કર્તા હોય તો તે પ. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિ- છે સૂરીશ્વરજી મહારાજ છે. સૌ કોઈ જાણે છે કે – આજે સિદ્ધચક પૂજન ઠેર ઠેર ભણાય છે, અને જીવનના લ્હાવીરૂપ મનાય છે, એ સિદ્ધચક્ર મહાપૂજન તથા અર્વમહાપૂજન, વગેરે વિશિષ્ટ વિધિવિધાનોને જે કોઈ પણ પુનર્જીવિત કરી જૈન જનતામાં ધર્મઉત્સાહના અવિરત પ્રવાહને પ્રસારિત કર્યો હોય તો તે પ્રયના કર્તા પ. પૂ. વિજયનેમિસૂરિ મહારાજ છે. 80900300EC0C00BODECISC0200800C0030090060060:0000CODEO DE00000000000000000300E0DE0DE00800C0DEOR ‘શન્ય સમો તીરથ નહિ, કષભ સમો નહિ દેવ. શત્રુંજય સમાન કોઈ તીર્થ છે નથી. આથી ભારતમાં જુદે જુદે ઠેકાણે વસતાં જેનોમાં કેટલાંએ કુટુંબો કે – પ્રત્યેક વર્ષમાં એક વખત તો આ તીર્થની યાત્રા કરે જ છે. સેંકડો સ્થળોથી શ્રીસંઘો આ જે તીર્થની યાત્રા કરવા આવે છે. સંવત્ ૧૯૮૨ માં પાલિતાણા–દરબાર સાથે વાંધો પડ્યો. જૈનોની અટલ ભક્તિ અને શ્રી શત્રુંજય પ્રત્યેના તીર્થ પ્રેમનો લાભ ઉઠાવવા તેણે મુંડકાવેરા # જે કર નાંખવાનું વિચાર્યું. પરિણામે શ્રીશેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પૂજ્ય આચાર્ય મહારાજની દોરવણીથી શ્રી શત્રુંજયની યાત્રા બંધ કરી. - આ હાકલને ભારતભરના જેનોએ વધાવી લીધી. દરેક છે તેને સ્વીકાર કર્યો. છે અને કોઈપણ જૈન બચ્ચાએ તે આજ્ઞાને લોપી નહિ. પરિણામે પાલિતાણાના ઠાકોરને જે નમતું જોખવું પડ્યું. અને સીમલામાં આપણું આગેવાનો તથા ઠાકોર વચ્ચે મંત્રણા યોજી તે વખતના વાઈસરોય લેડ ઈક્વીનને તથા પોલિટિકલ એજન્ટ વોટસનને સમાધાનને 8 માર્ગ લેવો પડશે. આ બતાવે છે કે-પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો જૈનશાસનના આગેવાનો, તમામ છે ગા અને ગામોગામના સંઘે ઉપર કેવી પ્રતિભા હતી. - કોઈપણ સંઘ ઉપર આપત્તિ આવે ત્યારે તે શ્રીસંઘ પોતાની રક્ષા માટે જે કોઈનું 8 હું શરણું લેવાનું વિચારે તો તે પૂજ્ય આચાર્ય મહારાજનું જ. બોલને પ્રસંગ આ 8 બીના માટે ઉત્તમ દષ્ટાંત પૂરું પાડે છે. - પ. પૂ. આચાર્યદેવ કોઈ પણ કાર્ય કરતાં તે પહેલાં તેનો અનેક રીતે લાભાલાભને જે વિચાર કરતાં. પરંતુ કાર્ય ઉપાડયા પછી શ્રીસંઘનો પ્રભાવ અવિહડ સચવાઈ રહે તે માટે જ R “કીડી સામે કટક” ની તૈયારી તેઓની રહેતી. વિBOBLE0%BOQEDEQED00000000000000000@DOEDOBOOSTOBOOS00S00B0B00OOD DOSTED FR0900600600S00600800C0020000000020:0000000CDE0080030080090 090090030 Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ddddddddddddddddddddddddddddddddddd; દીક્ષાના કાયદા તથા દેવદ્રવ્યના પ્રશ્ને સમાજનું વાતાવરણ ડોળાયું હતું. તેનું દુઃખ આચાર્ય મહારાજને તથા સંઘના આગેવાનને હતું. આ માટે તેમને મુનિસ`મેલનની જરૂરિયાત લાગી. શ્રીનગરશેડ કસ્તુરભાઇ મણિભાઈ તથા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ શાસનના મુખ્ય મુખ્ય આચાર્યાને તથા તમામ ગચ્છના નાયકાને મળ્યાં. જેને પરિણામે અમદાવાદમાં ૪૦૦ સાધુ અને ૭૦૦ સાધ્વીજી મહારાજે એકઠાં થયાં. જૈનશાસનના સર્વ અંગેાના વિચાર કરવા માટેનું મુનિસ`મેલન શાસન માટે આ સૈકાના અભૂતપૂર્વ પ્રસંગ હતો, એ ૩૩ દિવસ ચાલ્યું, અનેક પ્રકારે શાસ્ત્રીય વિચારણા થઈ અને સસંમત નિણૅય લાવી આ મુનિસ`મેલને શ્રમણ સંસ્થાની પ્રતિષ્ઠા ખૂબ વધારી. આ બધાં કાર્યામાં નગરશેઠને અને અમદાવાદના સંઘને પૂ. આચાર્ય મહારાજની દોરવણી રહેલી. તેમજ તે વખતે પ્રારંભમાં દહેગામ ગ્રુપ વગેરે પડેલાં ગ્રુપાને એકમત કરવાનું કામ પૂજ્યશ્રીએ ખૂબ જ કુનેહપૂર્વક બજાવી સંમેલનને પાર પાડયું હતું. તીની ભક્તિવાળાં શ્રાવકોદ્વારા નાના મેટાં સદ્યા તો ઘણાં નીકળે છે. પણ જેમાં તેર તેર હજાર માણસા, તૈસા ગાડાં વિ. વાહના, અને સંઘને જ્યાં પડાવ હાય ત્યાં મેં નગર વસ્યું હોય તેવાં – શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ અને શેડ પાપટલાલ ધારશીભાઈ જેવાના સંઘ તો કવચિત્ જ નીકળ્યાં છે, કે જે સંઘાના રજવાડાંઓએ ઉમળકાભેર સ્વાગત કર્યાં છે, અને જે સંઘના દર્શન જૈનેતર પ્રજાએ જૈનશાસનની પ્રશંસા કરી છે. છરી’ પાળતાં અનેક સદ્યા પૂજય આચાર્ય દેવના સાન્નિધ્યમાં નીકળ્યાં છે. નાના મોટા તપના ઉજમણાં તો અનેક સ્થળે શ્રાવકો દ્વારા થતાં હોય છે, પણ જે ઉજમણાં ખરેખર શાસનની પ્રભાવનાને કરનારાં હાય, અને જેના દર્શન માટે ગામેગામથી લોકો ઉમટે તેવાં શેઠ જમનાભાઈ ભગુભાઇ, શેઠ મનસુખભાઇ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ અને શેઠ મૂલચંદ બુલાખીદાસે કરેલાં તો કવચિત્ જ થાય છે. આવાં શાસનપ્રભાવક ઉદ્યાપનેાદ્વારા શાસનની અનેકવિધ પ્રભાવના પ. પૂ. આચાર્ય મહારાજના વરદહસ્તે થઇ છે. દુષ્કાળરાહત, જીવદયા, ધર્મશાળા, પાડશાળા, આંબિલશાળા, સસ્થાએ વ. અગણિત ઉત્તમ કાર્યાં એમના હસ્તે આ કાળમાં થયાં છે. and dedicated dadd Jain Educationa International ૨૧ For Personal and Private Use Only સીપ્રકાશન Page #27 -------------------------------------------------------------------------- ________________ ટુંકમાં –જેનશાસનનો છેલ્લાં ૬૧ વર્ષને ઉન્નતિ – ઈતિહાસ, એટલે પ. પૂ. આ દિ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજ. જૈનશાસનનું કોઈપણ એવું વિશિષ્ટ કાર્ય નથી કે આ છે જેમાં તેમનું સાન્નિધ્ય. સહયોગ અને આશીર્વાદ લેવામાં ન આવ્યાં હોય.. પરાઘાત નામકર્મ કોને કહેવાય? તે તેમના દર્શને સમજાતું. ભલભલાં મેટાં છે છે માણસો તેમના દર્શને પિતાને પામર માનતાં. તેમની આંખ માણસને જોતાંવેંત પારખી છે માં લેતી. સામાના એક બોલે તેના હૃદયમાં શું ભાવ ભર્યો છે, તે સમજી લેતાં. પચીસ જ પચાસ વર્ષે શું બનશે. તેની તેમનામાં પાકી ગણત્રી હતી. કોઈપણ કામ કરતાં પહેલાં તે છે પરિણામને વિચાર હતા. આવા દીર્ઘદ્રષ્ટા, પ્રભાવક, વિદ્વાન અને શાસનના આધાર સ્તંભ પૂ. સૂરિવર હતાં. પૂજ્ય આચાર્ય મહારાજે સંઘ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. આજે તે ભલે ન તો હોય, પણ તેમણે કરેલાં શાસનના કાર્યો તેમની સ્મૃતિને હજારો વર્ષ સુધી યાદ કરાવશે. આ કદંબગિરિ, કાપરડાજી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના દર્શને તેમનું દર્શન થશે, વિદ્વાન મુનિ માત્રના દર્શને તેમની સ્મૃતિ તાજી થશે. શાસનની સુવિહિત પ્રણાલિકાનું એ આચરણ તેમને એશીંગણ રહેશે. - પૂજ્ય આચાર્યદેવે જૈનશાસનને-અતિભદ્રિક પરિણામી-ન્યાયશાસ્ત્રના અનેક વિદ્વાન પૂ. આ.શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ, સમર્થ આગમાદિ શાસ્ત્રોના જ્ઞાતા છતાં ગુરુ ગૌતમની યાદ આપે તેવાં ગુરુભક્ત પૂ. આ.શ્રી વિજયદયસૂરિજી મ., પૂ. શાસનસમ્રાટની દર કે પ્રતિભાની યાદ આપે તેવા-દીર્ઘદ્રષ્ટા-શાસનમાન્ય પૂ. આ.શ્રી વિજયનન્દનસૂરિજી મ. સ પૂ. આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ., પૂ. આ.શ્રી વિજયપદ્રસૂરિજી મ. પૂ. આ.શ્રી છે વિજયામૃતસૂરિજી મ., પૂ. આ.શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. તથા પૂ. આ.શ્રી વિજયકસ્તૂરસૂરિજી મ.-જેવાં ઘણું આચાર્યો અને વિદ્વાન્ સાધુગણનો ઉત્તમ વારસો આપ્યો છે. “જબ તું આ જગત્ મેં, લેક હસત તુમ રોય, ઐસી કરણ અબ કરે, તુમ હસત જગ રોયની ઉક્તિ પૂ. આચાર્યદેવે સાર્થક કરી છે. આજે તેઓ નથી, પણ તે છે તેમના કાર્યો, તેમની કુનેહ, પ્રતિભા અને શાસનની સેવા સૌને તેમની યાદ આપે છે. યુવાની, સત્તા અને કીર્તિ એવી છે કે–ભલભલાને અહંતા ઉત્પન્ન કરી અનર્થ જે કરાવે છે. પ. પૂ. આચાર્યદેવના અનેક રાજાઓ, વિદ્વાનો. આગેવાન શ્રેષ્ઠિઓ પરમભક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ €€ÛÛÛÛÛÛÛÛÛÛÛÛ¶¶¶¶¶¶¶¶¶0 હતાં. વિશાળ, વિદ્વાન્ શિષ્યસમુદાય હતા. છતાં કોઈ દિવસ કોઈ વાતનો આગ્રહ રાખ્યો નથી. હુંમેશા સંપ અને સુમેળ રહે તે જ રાહુ તેમણે જીવનમાં અપનાવ્યા છે. સૌ પ્રથમ આ પ્રભાવક સૂરિવરના દન ચાણસ્મામાં તેઓશ્રી ચાતુર્માસ બિરાજમાન હતાં, ત્યારે મેં મારા ખલ્યકાળમાં ૧૫ વર્ષની ઉંમરે કર્યા. તે વખતે તેઓશ્રી શાસનના સર્વેસર્વા હતાં. તેઓની માંદગી પ્રસંગે અમદાવાદ, ભાવનગર અને જુદાં જુદાં સ્થળેથી સેંકડા આગેવાનેા સુખસાતા પૂછવા આવતાં. આ પછી તે તેઓશ્રી પાટણ પધાર્યા. ત્યાં તેમનું થયેલું. સ્વાગત અભૂતપૂર્વ હતું. અમે પાટણમાં શ્રી પ્રભુદાસભાઇના વિદ્યાભવનમાં ભણતા હતાં. અહીં અમારા બધાંના હૃદયમાં એ શાસનપ્રભાવક તેજોમૂર્તિની છાયા પડી. પછી તેા ઉત્તરાત્તર તેમના હાથે ઉજમણું, સંઘ્ર વગેરે અનેક શાસનપ્રભાવનાના કાર્યા નિહાળ્યાં. અને શાસનના અદ્વિતીય મહાપુરુષ તરીકેની તેમના પ્રત્યેની પૂજ્યતા સ્થિર થઈ. પાટણ–વિદ્યાભવનમાં કરેલાં અભ્યાસ પછી ધાર્મિકક્ષેત્રે જીવનવ્યવસાય થયા. અને તે વ્યવસાય અમદાવાદમાં સ્થિર થયા. અહીં પ.પૂ.આ. સાગરાન ઢસૂરિજી મ., પ.પૂ. આ. સિદ્ધિસૂરિજી મ., પ.પૂ.આ. નીતિસૂરિજી મ., પ.પૂ.આ. વલ્લભસૂરિજી મ., પ.પૂ.આ. દાનસૂરિજી. મ., પ.પૂ.આ. મેઘસૂરિજી મ., પ.પૂ.આ. લબ્ધિસૂરિજી મ., તેમજ પાયચંગચ્છીય પ.પૂ.આ. સાગરચંદજી મ., ત્રિસ્તુતિક પ.પૂ.આ. ભૂપેન્દ્રસૂરિજી મ., ખરતર– ગચ્છીય પૂ.આ. જયસિંહસૂરિજી મ., વગેરેના પરિચયમાં આવ્યા. આ બધાં લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય ભગવંતા ઉપર તેમની (પૂ. ચિત્રનાયકની) ઉત્તમ છાયા હતી. પૂ. આગમાદ્વારક આ. શ્રી સાગરાનંદસૂરિજીએ તેા મુનિપણામાં તેમની સાથે ચાતુર્માસ કર્યાં છે. એટલું જ નહિ, પણ તેમના હાથે શ્રી ભગવતીસૂત્રના યેાગેાદ્દહનપૂર્વક ગણિપદ–પન્યાસપદ સ્વીકાર્યા છે, સાથે મળીને હન જેકોબીના લેખના પ્રતિકારરૂપે પરિહાય મીમાંસા લખી છે. વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલનમાં દરેક ખખતમાં સાથે ઊભાં રહી અનેક પ્રશ્નોના તાડ આણ્યા છે, પાંજરાપાળે સાથે રહ્યાં છે, અને શ્રી પાપટભાઈ ધારશીના સઘ વખતે-“તારે સંઘમાં જાહેાજલાલી લાવવી હોય, તે શ્રી નેમિસૂરિમહારાજને લઈ આવેા.” કહીને શ્રી સાગરજી મહારાજે પાપટભાઇ દ્વારા જામનગર ચાતુર્માસ માટે વિન ંતિ કરાવી વિ.સં. ૧૯૯૩નું ચાતુર્માસ સાથે કર્યું છે. અને શ્રી પાપટભાઈના સંઘમાં પણ સદા સાથે રહ્યાં છે. ખંભાતમાં સ’. ૨૦૦૦માં તિથિસંબંધી ઉકેલમાં પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ. સાથે થયેલી વિચારણા મુજબ એક પક્ષે પૂજ્યશ્રીએ આચાર્યાની સ’મતિ મેળવી લેવી, adddddddddddddddddddddddddes ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ છે અને બીજા પક્ષે પૂ. લબ્ધિસૂરિ મહારાજે સંમતિ મેળવી લઈ. આ પ્રશ્નનો ઉકેલ લાવ. આ આ પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજીએ વિના સંકોચે પૂજ્યશ્રીને સંમતિ લખી મોકલી છે. તો વિ.સં.૧૯૯રમાં તિથિમતભેદ ઊભો થયો, તે વખતે પ.પૂ. આચાર્યદેવ અમદા- જ રે વાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજતા હતાં. પૂ.આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. વિદ્યાશાળે છે બિરાજતાં હતાં. આ વખતે પૂ. સિદ્ધિસૂરિજી મ. પાંજરાપોળે પધાર્યા. અને આચાર્ય. પુંગવેએ વિચારવિનિમય કર્યો. અને છેવટે પૂ. સિદ્ધિસૂરિજી મહારાજે પૂજ્યપ્રવરને જણાવ્યું કે : “આપ જે રીતનો સંવછરી સંબંધમાં નિર્ણય કરશો. તે રીતે હું કરીશ. અમદાવાદમાં ભેદ પડે. તેમ નહિ બને.” અર્થાત્ - પૂજ્ય પ્રવરના વચન ઉપર અટલ વિશ્વાસ હતે. પૂ. આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજનો તો તેમના ઉપર અત્યંત સદભાવ હતા. તેમણે વિ.સં. ૧૯૭૧નું ચામુર્માસ પાંજરાપોળે પૂ. આચાર્ય મહારાજની સૂચનાથી કર્યું છે. આ એક પ્રસંગ મને બરાબર યાદ છે કે- કોચીનવાળા જીવરાજ ધનજીભાઈ તરફથી િસિદ્ધહેમબૃહપ્રકિયા ગ્રંથ છપાયેલ. આ ગ્રંથમાં છેલે मयाशंकरपुत्रेण, गिरिजाशंकरण । कृतेयं प्रक्रिया नित्यं, यावच्चन्द्रदिवाकरौ । આ શ્લોક છાપેલે. આ વાતની જાણ પૂજ્ય આચાર્ય દેવને થતાં તેમણે પૂ. નીતિકે સૂરીશ્વરજીને જણાવ્યું કે – ગિરિજાશંકર પંડિતે આ કોઈ નવું પ્રક્રિયા વ્યાકરણ બનાવ્યું જ નથી. કલિકાલ સર્વજ્ઞ ભગવંતનું આ વ્યાકરણ આ રીતે આપણે હાથે છપાય તે વ્યાજબી નથી. " તુર્ત પૂ. નીતિસૂરીશ્વરજી મહારાજે તે લોક ઉપર કાપલી ચોંટાડી દેવરાવી. અને કે ધ્યાન દેરવા બદલ લાગણી બતાવી. આમ આ બે આચાર્યો વચ્ચે ખુબ જ પ્રેમ અને લાગણી હતાં. પ. પૂ. આ. શ્રીવઠ્ઠભસૂરિજી મહારાજ તો પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત પૂજ્યભાવ રાખતાં. ઉદેપુરમાં સૌ પ્રથમ મળેલ તે વખતના ઉદ્ગારો તેમજ તેમની આ ગ્રંથમાં આપેલી અંજલિ રે વગેરે તે વાતને પ્રકાશિત કરે છે. - પ. પૂ. આ મેઘસૂરિજી મહારાજે વારંવાર જણાવતાં કે-“શાસનના આગેવાન બનવું છે હોય. અને શાસનમાં કોઇપણ સક્રિય કામ કરવું હોય તે પૂ. આચાર્ય શ્રીનેમિસૂરી છે : / / / / / / / / / / / Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ધરજી મહારાજની નિશ્રા વગર બની શકે તેમ નથી.” આ વાતને રજૂ કરીને જ શ્રી મયાભાઇ સાંકળચંદને અને શેશ્રી ભગુભાઈ સુતરિયાને પઢીના કાર્ટીમાં જોડાવા સૂચના આપેલી. પ. પૂ. આ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પૂજ્યશ્રી પ્રત્યે કેવા અહાભાવ હતા, તે તેા ખંભાતમાં તેમના થયેલા મિલનમાંથી જણાઈ આવે છે. આ ઉપરાંત-પરગચ્છીય શ્રી સાગરચંદ્રસૂરિજી અને આ. શ્રીભૂપેન્દ્રસૂરિજી મહારાજ પણ તેમને બહુમાન્ય ગણતાં. પ. પૂ. આચાર્ય દેવનાં ઉત્તમ ચારિત્ર-બ્રહ્મચર્યના પ્રભાવે અને વ્યક્તિત્વે એવી અજમ શ્રદ્ધા પ્રગટાવી હતી કે – તેમના તેજ આગળ કોઇ વિઘ્ન આવે જ નહિ. એક વખત શેડશ્રી માણેકલાલ મનસુખભાઇએ તેમના નીકળેલાં સંઘનું ટુંકું વર્ણન છપાવવાની મારી આગળ ઈચ્છા દર્શાવી. મને તેમના બંગલે એલાબ્યા. લાબીમાં ખેડા પછી કેવાં સ`જોગેડમાં સંઘ કાઢયા ? કઈ રીતે વ્યવસ્થા કરી ? તે જણાવતાં તેમણે ધાળકા સંઘ આબ્યા, તેના વર્ણન બાદ તેમના પુત્ર રાજેન્દ્રકુમાર બહુ બિમાર પડયાં. આનું વર્ણન કરતાં તેમણે કહ્યું : “રાજેન્દ્ર બચશે કે નહિ બચે તેની ચિંતા હતી. તે જ વખતે મને કાળા પડછાયા દેખાયા. હું ડઘાઇ ગયા. લાગ્યું કે -- જરૂર આ કરો હવે નિહ અચે. પણ તે જ વખતે અચાનક પૂજ્ય મહારાજજીના અવાજ સંભળાયા. અને કાળા પડછાયા નાઠા. અને રાજેન્દ્ર બચી ગયા.” આ વાત ગમે તે હાય, પણ મને શેઠશ્રીની મહારાજશ્રી પ્રત્યેની અચળ શ્રદ્ધાનું દન થયું. આવું જ દર્શન શેઠશ્રી પ્રતાપશી મોહાલાલ, શેડશ્રી ચીમનલાલ લાલભાઈ. શેડશ્રી જેશીંગભાઈ કાળીદાસ અને શ્રી ફુલચંદભાઇ દ્વારા થયું છે, શાસનના સર્વમાન્ય પ્રભાવશાલી આ સૂરિવરના તેજપુંજ એવા હતા કે – તેમની સામે જોતાં પણ ક્ષેાભ થાય. છતાં તે એટલાં જ વિનાદી. આત્મીય અને મૃદુ હતાં. એક વખત જૈન મન્ટમાં પૂ. આચાર્યદેવ બિરાજતાં હતાં. ત્યાં હું, પ. ભગ વાનદાસભાઈ, ૫. વીરચંદભાઇ રાત્રે તેમની પાસે ગયાં. વાતવાતમાં વિનાદમાં પૃ. આચાય મહારાજે વીરચંદભાઇને કહ્યું : “કાડીઆવાડીના ભરાસા નિહ. તેની પાઘડીના આંટા એટલાં પેટમાં રાંટા,” ૫. વીરચ`દભાઈ બેલ્યાં કે ઃ મહારાજશ્રી ! આ શું કહેા છે ? આપ મહુવાના છે. મહુવા શુ કાઠીઆવાડથી અલગ છે? Jain Educationa International ૨૫ For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીએ જવાબ આપ્યો: “વીરચંદ! મને કોઈ કાઠીઆવાડી નહિ કહે છે છે મેં માથું મુંડાવ્યું છે. સાધુ થ છું. કાઠીઆવાડી કહેવાથી તને ખરાબ લાગતું હોય છે છે તે માથું મુંડાવી નાંખે. અને સાધુ બની જા.” એક વખત પાંજરાપોળે પૂજ્ય આચાર્ય શ્રી પાસે વાતચીત કરતે હું પલાંઠી વાળી 8 બેઠા હતા. સામી બાજુએ પ.પૂ.આ. ઉદયસૂરિજી મ. બેઠાં હતાં. તેમણે મારા પગની રે રેખા જોઈ કહ્યું: “મફતલાલ! જે તે સાધુ થાય તો આચાર્ય થાય, તેવી તારા પગની 8 છે રેખા છે. પૂજ્ય મહારાજશ્રીએ તુર્ત કહ્યું: ‘ઉદયસૂરિજી સાહિત્ય, આગમ, શિલ્પ વગેરે છે હું શાસ્ત્રોના જાણકાર છે, તે તે જાણું છું. પણ રેખાશાસ્ત્ર જાણે છે, તે ખબર નથી. એ ? 8 કહે છે તે ખોટી વાત છે. છતાં તે તેમને સાચાં પાડે, અને મને જુઠ પાડીશ તો હું છું છે ખોટું નહિ લગાડું. બોલ, તારે તેમને સાચાં પાડવાં છે?” આવાં આવાં અનેક હળવાં પ્રસંગો છે કે – જે વખતે તેઓ અત્યંત સુકોમળ. જે મૃદુ અને નિખાલસ જણાયા છે. 02008003002002003003008003000020020020020020030:0000300200200300800EC0200200200201200200208 સમુદ્રમાં રહેલ દીવાદાંડી જેમ માર્ગ સૂચક છે, તેમ મેટા પુરુષના જીવનચરિત્ર માસૂચક છે. પ.પૂ.આ. નેમિસૂરિમહારાજ એવાં મહાન પુરુષ છે કે તેમનું જીવન છે નાના મોટાં અનેકને માટે માર્ગ સૂચક છે. તેમનું જીવનચરિત્ર શાસનને સંગ્રહી રાખવા છે એગ્ય અમૂલ્ય ભેટ છે. ઉગતાં મુનિઓ, આચાર્યો અને શાસનના નાયકોને તેમના જીવનમાંથી ઘણું જાણવાનું અને વિચારવાનું મળે તેમ છે. પૂજ્ય આચાર્યશ્રીની હયાતીમાં તો તેમનું જીવનચરિત્ર લખાય, તે તેમને ઇષ્ટ ન હું હતું. તેથી તે સંબંધી કોઈ પ્રયત્ન ન થશે. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી તે જીવન8 ચરિત્ર તુર્ત પ્રગટ થાય તે માટે ઘણું સાધુ, સાધ્વી અને આગેવાન ગૃહસ્થની માંગણું હતી. પરંતુ તેમનો સ્વર્ગવાસ તેમના મુખ્ય શિષ્યોને ખૂબ આઘાતજનક હતું. તેમનું છે છે જીવનચરિત્ર કે જીવન પ્રસંગ સંભારતાં જ તેમને મો ભરાઈ આવતો. આ કારણે કેટલેક છે સમય વ્યતીત થયે. જીવનચરિત્ર અંગે કેટલીક સામગ્રી એકઠી કરી જુદા જુદા લેખકો દ્વારા આ પ્રગટ કરવાની ભાવના રાખેલી. પરંતુ કોઈને કોઈ કારણે તેમાં વિલંબ થશે. આ વિલંબ પ.પૂ. આચાર્ય દેવ વિજયનંદનસૂરિ મહારાજને અસહ્ય લાગ્યો. તેમની ઈચ્છા હતી કે – હું હવે કોઈપણ રીતે આ સંગ્રહીત સામગ્રીવાળું જીવનચરિત્ર પ્રગટ થાય તે સારૂં. 80E0DE002019000000030000020080090020030060060080:0000000000000000000000000000000000000000 DECOEC OPCOEDOSTOSODED/S0030060080:0S00SCOSCOECOECOBOOSCOSCOECOECOSO Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ બે વર્ષ ઉપર મને આ કાર્ય સોંપ્યું. મેં સહર્ષ સ્વીકાર્યું. પરંતુ છેલ્લા કેટલાક શિક વર્ષથી વિદ્યાવ્યાસંગ છૂટી જવાથી મેં આ કાર્ય માટે મારી જાતને એગ્ય ન માની. આથી – પ.પૂ. આચાર્ય દેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યમાં ચાતુર્માસ કરેલ, અને જેમના ઉપર પૂ. આચાર્યદેવની પૂર્ણ અમદષ્ટિ છે, તેવાં–થોડાં વર્ષના છે દીક્ષિત છતાં પ્રતિભાસંપન્ન બાળમુનિ શીલચંદ્રવિજયજીને આ ચરિત્રલેખનનું કાર્ય આ સોંપવામાં આવ્યું. પૂજ્ય મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ પૂર્ણ ઉલ્લાસ સાથે અવિરત પ્રયત્ન કરી. તે છે કાર્ય ખુબ સુંદર રીતે પૂર્ણ કરેલ છે. તેમના જીવનમાં પ્રકાશનનું કે લેખનનું કાર્ય આ છે કે પ્રથમ જ હશે. છતાં આ પ્રકાશન દ્વારા તેમનામાં રહેલ ભક્તિ અને શક્તિનું સુંદર અને આ પ્રકાશન કર્યું છે. તેમણે આ જીવનચરિત્રમાં અનેક વસ્તુઓનો સંગ્રહ રજુ કર્યા છતાં તે તેને નીરસ થવા દીધું નથી. પ્રકરણે, ભાષાનું સૌષ્ઠવ, વ. બરાબર સાચવ્યું છે. અને આ ભવિષ્યના આશાસ્પદ શ્રમણ લેખક તરીકે તેઓ બહાર આવશે. તેવી આશા પ્રગટાવી છે. રિ પ.પૂ. પરોપકારી આચાર્ય દેવ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે શાસનના સ્તંભ છે પ.પૂ. આચાર્ય દેવ વિજયનેમિસૂરીશ્વરજી મ.ના ગુણાનુવાદ કરવાને ધન્ય અવસર આ પ્રસ્તાવના દ્વારા આપી મારી ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. વિદ્યાવ્યાસંગથી છૂટી ગયેલા અને ધંધાકીય વ્યવસાયમાં ગળાબૂડ બેલાં મારાથી કાંઈ અજુગતું લખાયું હોય તે તેની ક્ષમા માગી વિરમું છું. પૂજ્યશ્રી આચાર્ય દેવના ગુણગ્રામ અગણિત છે. તેની કલ્પના કરવી તે પણ આ અશક્ય છે. આ તે માત્ર અંગુલિનિર્દેશ છે. લિ. પં. મફતલાલ ઝવેરચંદ છે હર દીકરી એ જ જ ર જ કરી શકાય છે. વાર તો Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 0€0080080090000000000000000000000000000000000000 જનાભિમુખ પ્રતિભા હજારો વર્ષ પૂર્વની પૌરાણિક કથાનાં સિદ્ધાંતવાદી આદર્શોના નમૂના જેવાં પાત્રામાં માણસને જેટલા રસ પડે છે. તેથી વિશેષ રસ તેને તેનાં સમકાલીન પાત્રોનાં વિચાર, વાણી, વન આદિમાં પડે છે. એ સમકાલીનામાંથી વ્યક્તિ જો ધર્મગુરુ હાય અથવા સંસારમાં રહ્યાં છતાં પદવી, પૈસા કે કીર્તિના લાભને વશ ન થનાર નિર્માહી હોય તેા જનસમાજ તેના પર પૂજાના કળશ ચડાવે છે. કારણ, એના પરિચયથી લેાકેાના દિલમાં શ્રદ્ધા, ભક્તિ, સૌમ્યતા, સરલતા, આત્મનિરીક્ષણ આદિ ગુણે! બંગે છે. જીવતરને એક પ્રકારનું ઘડતર- સ્થાન મળી રહે છે, સામાન્ય વ્યક્તિએ વિષે જો આમ હાય તે જેમણે સમગ્રતયા સંસારને ત્યાગ કર્યા છે, આત્માન્નતિના પંથે પ્રયાણ કર્યું છે. ચારિત્ર્યશુદ્ધિ જાળવી છે, એવી સ ંત વિભૂતિઓને વિષે તેા કહેવું જ શું? આચાર્ય વિજયનેમિસૂરિજીનુ તા જૈનધર્મ ગુરુઓમાં પણ વિશિષ્ટ સ્થાન છે. એક સામાન્ય વ્યક્તિ નેમચંદમાંથી મુનિ, પન્યાસ અને આચાર્ય વિજયનેમિસૂરિની પદવી પ્રાપ્તિએ પહોંચે, એ એમના આધ્યાત્મિક જીવનમાં વસેલ સંયમ, સાધના, જ્ઞાને પાસના આદિના ઉત્કર્ષ વાચક ક્રમ દર્શાવે છે. એમની જીવનસાધનામાંથી તારવી શકાય કે—સામાન્ય મનુષ્ય પણ જે આત્મનિરીક્ષણ કરવામાં, સત્ય-અહિંસા-અપરિગ્રહ જેવા ગુણાને દૈનિક વ્યવહારમાં આચરવામાં સતત પ્રયત્નશીલ રહે, તે તે ઘણી ઊંચી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. સાધુઓના જીવનમાં ભાગ્યે જ અને એવી ઘટના એ છે કે-વિજયનેમિસૂરિના જન્મ જે ઘરમાં થયા હતા તેમાં જ તેઓ કાળધર્મ પામ્યા હતા, અને તે પણ કેટલા વિશાળ શિષ્યપરિવાર મૂકીને. ઉદયસૂરીશ્વરજી, નંદનસૂરીશ્વરજી, દર્શનસૂરિ, વિજ્ઞાનસૂરિ, લાવણ્યસૂરિ વગેરે આચાર્યા, ઉપાધ્યાયા, પન્યાસા, ગણિવર્ય, મુનિભગવ ંતા તેમજ સાધ્વી સમુદાય મળીને તે ઘણા માટેા સમુદાય કહી શકાય, આ સૌ જૈન તથા અમુક પ્રમાણમાં જૈનેતર સમુદાયાના આધારસ્તંભ બની રહે એ નાનીસૂની બીના તેા નથી જ. આચાર્યશ્રીની લાકસેવાઓ પણ ઘણી જાણીતી છે. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના અનેક સ્તર અને સ્થળના લેાકેામાં વિચરીને એમણે અહિંસાને ઉપદેશ આપ્યા છે. દુષ્કાળ જેવી વિપત્તિવેળાએ અછતગ્રસ્ત વિસ્તારોમાં ફરીને દુષ્કાળગ્રસ્ત લોકોને માટે સહાય અને રાહતકાર્યાના પ્રબંધ કરાવ્યે છે. તદુપરાંત સામાજિક જીવનક્ષેત્રે ઉદ્દભવતા dence, wawad:www.dabadowed Jain Educationa International ૨૮ For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000000000000000000000000000 કેટલાક પ્રસ’ગામાં લોકોની વચ્ચે દીવાલ બની બેઠેલા મનભેદ અને મતભેદ પણ મીટાવ્યા છે. એ સર્વ આચાર્યશ્રીની જનાભિમુખ પ્રતિભાનું પરિણામ કહી શકાય. સ્વધીએ તેમને શાસનસમ્રાટ્. વચનસિદ્ધ પુરુષ, ભદ્રિક પરિણામી વગેરેથી આળખાવે છે. કેટલાક એમણે કરેલા કદંબગિરિના વિકાસને સભારે છે, તો કેટલાક ચમત્કારિક કથાઓને સભારીને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ સઘળું આચાર્યશ્રી પ્રત્યેની અખૂટ ભક્તિને આવિષ્કાર છે. એમની જ્ઞાનાપાસના તા જૈનેતરાને પણ આપે બહુમૂલ્ય તેમજ બહુસંખ્ય પ્રાચીન પ્રધાનું સÀોધન, હાથે થયું છે. આજે ભૌતિક વિકાસ જેટલા જોવા મળે છે તેટલા આત્મિક વિકાસ થયેલા જોવા મળતા નથી. આપણા પોતાના વિચાર, વાણી. વન પર વિજય ન મેળવીએ ત્યાં સુધી આપણે કરેલ લોકશાહીની પ્રગતિમાં ઉણપ ગણાય. નેમિસૂરિજી જેવા મહાન્ આચાર્યના જીવન અને કવનમાંથી ખોધ લઇને આંતરિક શક્તિઓને વધારે ખીલવીએ ત્યારે ધર્મના ખરા હાર્દને પ્રીયું ગણાય, અને સત્ય, અહિંસા, દિલદિલની બંધુતા, સમભાવપૂ માનવસેવા દ્વારા આત્માતિ સાધીએ ત્યારે વંદનાંજલિ આપી ગણાય. સર્વ અનુયાયીઆ આ પવિત્ર ભાવનાને વિચાર. વાણી, વર્તનમાં પ્રતિબિંબિત થતી જોવાની મનાકામના સેવે જ....! એવી હતી. અનેક સ્થળાએ નવાધાનું સર્જન અમના Jain Educationa International www.corded....adddddd ૨૯ For Personal and Private Use Only કે. કે. શાહ (તામિલનાડુના રાજ્યપાલ) Page #35 -------------------------------------------------------------------------- ________________ વધુ વાર રે વણ દૂર થાડુંક મારૂ' પણ........ એક મહાપુરુષનું આ જીવન છે. ૬પ સમુ સ્વચ્છ એમનું વ્યક્તિત્વ છે. જોનાર જેટલા શુદ્ધ હશે, એટલા આ દર્પણ નિષ્કલંક ભાસશે. જોનારની અશુદ્ધિ, આ દર્પણને કલકિત બનાવશે. કલક દકમાં છે. દણમાં નહિ. ડાઘ આપણા છે. આરીસાના નહિ. ૬ણુ-શા આ અકલંક વ્યક્તિત્વના ચિત્રણનું સૌભાગ્ય આજે મને સાંપડયું છે. પૂજનીયચરણ આચાર્ય ભગવૈત શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજના શુભાશીર્વાદ-એ સૌભાગ્ય પ્રાપ્તિનું નિદાન છે. એ ‘પૂજનીયચરણુ’ પ્રતિ કૃતજ્ઞતા દાખવું. તે! એમના શુભાશીર્વાદના વ્યવહારુ બદલા વળવાની મને ભીતિ લાગે છે. એ કરતાં તે હું એમ જ ઈચ્છું કે ઉત્તરાત્તર વધેલાં અને વધતાં એમના આશીર્વાદના ભાર તળે હું સદા દખાયેલા જ રહું. - જે વ્યક્તિના વ્યક્તિત્વનું મે' ચિત્રણ કર્યું છે, તેને મે પ્રત્યક્ષ જોઇ નથી. અના વ્યક્તિત્વની ભવ્યતાના મને જાત અનુભવ નથી. આને હું મારું કમભાગ્ય સમજું છું. મારાં સાતમી પેઢીના ગુરુ – એ વ્યક્તિના વ્યક્તિત્વની વાતા મેં જ્યારે ગુરુમુખે સાંભળી, ત્યારે એની હિમાલય-શી ભવ્યતાએ મારા ચિત્ત પર ચુંબકીય આકર્ષણ જમાવ્યું. એ ભવ્યતાની યાતિ મારા ચિત્ત પર ફેલાઇ. આવા ભવ્ય ગૌરવશાલી ગુરુનું સંતાનીય -શિષ્યત્વ મને મળ્યું છે, એ ખ્યાલ આવતાં હું ધન્યતા અનુભવી રહ્યો. મને થયું : યશાહે સદાતન અનેલાં આ ભવ્ય વ્યક્તિત્વને શબ્દદેહ શા માટે ન અપાય ? અને મેં તરત સ`કલ્પ કર્યા – શબ્દદેહ આપવાને. સ'કલ્પ કર્યા કે – સંદેહની હારમાળા સામે આવી ઊભી. – આપણી હેસિયત શી? એ ભવ્ય વ્યક્તિત્વ કયાં, ને માનવ – મગતરાં સમા આપણે કયાં ? એ વ્યક્તિત્વને પરિચય કેટલે ? પરિચય વિના એને પૂરે ન્યાય આપી શકાય ? વ. આ હારમાળાની સાથે ગુજરાતી વ્યાકરણ અને લેખનકળાની પૂરી અભિજ્ઞતા પણ કૃત્યાની પેઠે ડારવા લાગી. પણ રે! ‘રામનાં રખવાળાં ઓછાં હાય નહિ.' એ સ ંદેહની હારમાળા અને પેલી કૃત્યા-શી અભિજ્ઞતાના ડર જલ્દી નષ્ટ થયે. પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદયુક્ત આદેશ મળ્યેા કેઃ “તું લખ, પ્રેરણા અને સ્ફુરણા આપનાર સૂરિસમ્રાટ સ્વય' છે. Jain Educationa International ૩૦ For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ TETOOEQQEQEDOEQ0OQEDEQEDEQOE00EOoOQE G 0200300300300300SN 030OSODBODSC020ost::090 9300300300300300800S1020030 અને “આજ્ઞા પુરામવિવારીયા એ ન્યાયે મેં લેખનનો પ્રારંભ કરી દીધો. છે છે અને સાચે જ! સં. ૨૦૨૭ ના પોષ વદ બીજી છઠથી માંડીને સં. ૨૦૨૯ ના માગશર સુદ છે બારશ સુધીના આ ચરિત્રલેખનકાળ દરમ્યાન જ્યારે જ્યારે મારા મનમાં સંદિગ્ધતા ઊભી છે? જે થઈ, ત્યારે ત્યારે સૂરિસમ્રાક્ની પવિત્ર અંતઃ પ્રેરણાનો મને અખૂટ સહારો લાગે છે. પૂજ્ય જે આચાર્ય ભગવંતે સ્વયં આ સમગ્ર લખાણ સાવંત તપાસી–ધીને એ સહારાને તથા 8 મારાં ઉત્સાહને દ્વિગુણિત બનાવ્યું છે. પૂજ્યપાદ સ્વ. સૂરિપુંગવ શ્રીવિજયેાદયસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આચાર્ય ભગવંત ૨ 8 શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલી ચરિત્રનાયકના જીવનની નોંધ આધાર મેં આ ચરિત્ર લખવામાં લીધો છે. પણ એ સાથે મારે કહેવું જોઈએ કે8 આ. શ્રીનંદસૂરિજી મ.શ્રીની અજોડ સ્મૃતિ-મંજૂષામાં યથાતથપણે સચવાયેલાં પ્રસંગોને જ મેં શબ્દમાં ઉતાર્યા છે. ચરિત્રનાયકના જન્મથી કાળધર્મ પયતના એકેએક પ્રસંગેને સમૃતિપટમાં ધારી રાખવા. એ તો એ પૂજ્ય આચાર્ય ભગવંત જેવાં જબરદસ્ત બુદ્ધિજે શકિતશાલી પુરુષના સામર્થ્યમાં જ સંભવે. ચારિત્રનાયકના સંસારી ભાણેજ પ્રો. હકીચંદભાઈ જે. દોશીને ઉલેખ મારે આભાર સાથે કરવો જ જોઈએ. પિતાની યુવાવસ્થામાં ચરિત્રનાયકને અને પોતાના માતુ૨ શ્રીને પૂછી પૂછીને તેમણે એકત્ર કરી રાખેલી માહિતીની નોંધપોથીએ મારાં લખાણને સપ્રાણ બનાવ્યું છે. એ ન હોત તો – કદાચ આમાં ઘણી વાતો રહી જાત. અને – “પરમ ઉપકારી” શબ્દ પણ જેમને માટે અલ્પ જણાય છે. તે મારા ૩ સંયમજીવનના ઘડવૈયા પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી સૂર્યોદયવિજયજી મહારાજનું અહી મરણ કરતાં હયું ગદગદ બને છે. ક્ષણે ક્ષણે સાંપડતી એ “ઉપકારીની પ્રેરણા ન મળી છું હોત તો..... આજે આના લેખક તરીકે ન જ હોત. મારાં આ કાર્યમાં પારંપરિક સહાયક વિનય – વૈયાવચ અને સ્વાધ્યાયને આત્મછે સાત્ બનાવનાર મારાં ગુરુબંધુ મુનિ શ્રીભદ્રસેનવિજ્યજીનું કૃતજ્ઞભાવે મરણ કરવું, એને હું છે આવશ્યક કર્તવ્ય સમજું છું. કોલેજના વિદ્યાર્થી હોવા છતાં સૂરિસમ્રાટ તરફના ગુણાનુરાગથી પ્રેરાઈને આ જે ચરિત્રની પ્રેસકોપી કરવામાં મારા પૂર્ણ સહાયક – પાંજરાપોળના ત્રણ કિશોર-શિષ્યને રે હું નહિ ભૂલું. શ્રી જનક એ. શાહ, શ્રી હિરેન એ. કાપડિયા. અને શ્રી અશ્વિન એચ. 8 પરીખ એમનાં નામ છે. આ પૂરું કરતાં પહેલાં કેટલાંક ખુલાસા કરીશ. (૧) પ્રથમ પ્રકરણમાં વપરાયેલો સેરઠ” શબ્દ “સૌરાષ્ટ્ર દેશ માટે છે. તે 2 સૌરાષ્ટ્રના એક વિભાગરૂપ સોરઠપ્રદેશ માટે નહિ. SIDE00000500600EC0E00SOOSUDE000000000050000000-00000DE0DE0DE0DE00EO DEOREOLE00EOVEODEODÉODEOS OOGOVEQDEO DOODDEDDED SEQ020000000 31 Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨) “વહીવંચાની વહી માટે સ્પષ્ટતા કરવી જરૂરી છે. ચરિત્રનાયકના સંસારીભાઈ શ્રી બાલચંદભાઈએ કોઇ વહીવંચા પાસેથી અક્ષરશઃ મેળવેલી–ઉતારેલી આ વંશાવલી મિ છે. એમાં આવતાં નામો. સંવત્ વગેરેની ઇતિહાસમાં તપાસ કરી. પણ કાંઈ મેળ ન બેસતાં રે એ નોંધને જેમની તેમ રાખી છે. વિજ્ઞપુરુષો આ બાબત વિશેષ પ્રકાશ પાડે. તેવી અપેક્ષા. (૩) ચરિત્રનાયક માટે આ ગ્રંથમાં “પૂજ્યશ્રી શબ્દ વાપર્યો છે. તેનો પ્રયોગ ૧૧ માં પ્રકરણથી શરૂ થાય છે. (૪) ચરિત્રનાયકના જીવનના કેટલાંક પ્રસંગો નોંધપાત્ર છતાં મારાં અજ્ઞાનના કારણે રહી જવા પામ્યાં છે. જો કે – કેટલીક વાતોની ટૂંક નોંધ મેં પરિશિષ્ટમાં લીધી છે. | (૫) ફેટાઓ ખાસ પસંદ કરીને લીધાં છે. હજુ પણ કેટલાંક રાજાઓ-અધિકારીઓ છે અને પ્રષ્ટિશ્રાવકોના ફોટા મૂકવા ભાવના હતી. પણ કાં તો તે ફોટાના અભાવે અને છે કાં કેટલાંક ફોટાઓ અન્યત્ર હોવા છતાં ન મળી શકવાથી એ ભાવના સફળ ન થઈ. હો (૬) વીસમી સદીના અન્ય અનેક સૂરિપંગની સરખામણીમાં ચરિત્રનાયકના જીવનમાં અપાર વિશિષ્ટતાઓ જોવા મળે છે. એ વિશિષ્ટતાઓના આ ચિત્રણમાં – એક ર જીવનચરિત્રમાં ન હોવા જોઈએ તેવાં - ત્રુટિ, અને અધુરપ વ. દોષની સંભાવના ખરી. - મારી ઉમેદ છે કે – ભવિષ્યમાં ખીલેલાં દષ્ટિબિંદુ ના આધારે આવાં દોષ વિનાનું આ જ ચરિત્ર પુનઃ લખવું. ગુરુભગવંતના શુભાશીર્વાદ આ આશાને ફલવતી બનાવે. બનેલાં બનાવોનું કશી રંગપૂરણી વગરનું પ્રામાણિક વર્ણન: સત્ય.” | ગુજરાતના એક સાક્ષરડે સત્યનો એક અર્થ એ કર્યો છે. એ અર્થને અનુછે સરવાને મેં આમાં પૂરતો પ્રયત્ન કર્યો છે, એમ હું માનું છું. છતાં લેખનકલાની મારી અનભિજ્ઞતા અને ચરિત્રનાયક પ્રતિ એમના એક શિષ્ય તરીકેની પૂજ્યબુદ્ધિને કારણે ક્યાંક રંગપૂરણી થઈ હોય. હકીકત દોષ સંભવ્યા હોય, તો સુજ્ઞપુરુષો ક્ષમા કરે. અને એ જે તરફ મારું લક્ષ્ય વિનાસંકોચ ખેંચ, જેથી મારાથી ફરી એવી ભૂલ થવા ન પામે. કેટલાંક આંગળી ચીંધણ માં પુણ્ય માનનારાં પણ હોય છે. એમણે પેલી આ દર્પણની વાત વિચારવા જેવી છે. પણ જવા દો. એમને વળી ઉપદેશ શો? એમનું એ છે “પુણ્ય એમને જ મુબારક હો. અંતમાં – સૌરાષ્ટ્રની એક મહાન વિભૂતિનું, માત્ર સૌરાષ્ટ્રની જ શા માટે? આ ગુજરાતની. ના ! ભારતવર્ષની એક મહાન્ વિભૂતિનું જીવંત વ્યકિતત્વ આ જીવનમાં છે. રિ એ જીવન અનેકની જીવન-ઈમારતના ઘડતરમાં પાયાની જેમ આધાર બની રહે, એવી છે અભિલાષા સાથે. ... ... .. શ્રીવિજયનેમિસુરિ જ્ઞાનશાળા, પાંજરાપોળ, રિલીફોડ, અમદાવાદ–૧. માગશર સુદિ ૧૨ રવિ. ના. ૧૭-૧૨-૧૯૭૨, dienda. ૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Saaછે. અ નું કેમ ૧ આશીર્વચન - સમર્પણ ૩ પ્રકાશીય નિવેદન જ પ્રભાતિક મંગલ પ ચારિત્ર્યની પ્રતિભા ૬ અભય મહાનુભાવ 'છ પેરણારૂપ વન ૮ સર્વ પ્રધાન મુનિગણનાયક ૯ અભિવાદન ૧૦ આચાર્ય શ્રી ઋષિકાર્ય 11. પ્રસ્તાવના 1 થોડુંક મા પણ ૧૬ અનુક્રમ ૧૦૦ ૧૦૭ ૧૧૩ ૧૧૭ ૧૨૧ ૧૪ સોહામણા સોરઠ, ને મને હર મહુવા ૧૫ વહીવંચાની વહી ૧૦ દીવાળીને દીવો પ્રગટ ૧૭ કુંભલસૈકા પૃત ૧૮ બાલ્યાવસ્થા અને અભ્યાસ ૧૯ ધર્માભ્યાસ અને ત્યાગભાવના ૨૦ કપરી કસોટી ૨૧ મહાભિનિષ્ક્રમણ ૨૨ મન ૨૩ એ દીક્ષા ૨૮ શાસ્ત્રાભ્યાસ ૨૫ વડી દીક્ષા અને ગુરૂદેવની માંદગીનું રહસ્ય - શ્રીદવની ચિરવિદાય ૨૭ શાસનપ્રભાવનાની ભવ્ય શરૂઆત ૧૪ જન્મભૂમિમાં જયજયકાર ૨૯ અમદાવાદને આંગણ ૩૦ સ્તભતીર્થમાં બે ચામાસાં 31. જય થંભણે પારસનાથે ૩૨ પ્રવચન પ્રભાવનાના પ્રેરક પ્રસંગે ૩૩ ગેાદહન ૩૮ દીધષ્ઠા પૂજ્યશ્રી અને ગુરભક્ત ૩૫ ગણિ–પંન્યાસ પદવી ૩૬ તીર્થ આશાતનાનું નિવારણ અને પિતાજીને આત્મસંતોષ ૩૭ ક્ષેત્રસ્પર્શના પ્રભાવ ૩૮ સુરિચકચક્રવર્તી ૩૯ જીવદયાના જ્યોતિર્ધર ૮૦ તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રીગણેશ ૪૧ શ્રેષ્ઠ રાજવિનય 'ર કાતિભેદ નિવારણ ૪૩ સર્વના હિતચિંતક ૪૪ જય શેરીસાનાથ ૮પ પઢીને પૂર્વ ઇતિહાસ, બંધારણની પુનરચના અને ગુરૂભક્ત શ્રેષ્ટિવર્ષને સ્વર્ગવાસ ૪૬ કપડવંજમાં પદવી પ્રદાન ૮૭ તીર્થ રક્ષાના આધાર-શાસનસમ્રાટ ૪૮ મરધરમ ધર્મઉદ્યોત ૮૯ મેવાડમાં મૂર્તિમંડન પ૦ જેસલમેર જીહારીએ પ૧ પૂજ્યશ્રી: અનુભવના મહાસાગર પર કાપરડાને પુનરુદ્ધાર પક માલવીયાના ગુરા, પક પ્રભાવશાળી વ્યક્તિત્વ પ૫ અબુત કુનેહુ-દઢ આત્મબલ ૫૬ અનુમોદનીય યાત્રા સંઘ પ૭ સીમલા કરાર પ૮ સફળતાના પ્રથમ પગથિએ ૧૨૭ ૧૩૨. ૧૩૬ ૧૪૩ ૧પ ૧૫૮ ૧૬ ક ૧ ૬૯ ૧૮૧. ૧.૮૭ ૧૯પ ૨ ૦૩ - ૧૦ ૨૧.૮ ૭૮ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આપને ઉચિત લાગે ત... હું અનુમાદનાના નિદાન ૧ આદર્શ અનુશાસક છે. નમત કાદમ્બ ! ક ઐતિહાસિક મુનિ સુમેલન ૬૪ આ યુગનું ભગીરથ કામ ૬૫ પુનિત પ્રેરણા અને ભૂલ્યે ભાવના છે. ભાવિસ્તા પરિશિષ્ટો : ૧ ગુ-વિરહ-વેદના ૨ જ્યોનિષશાસ્ત્રની દૃષ્ટિએ પૃથ્વીનું વન ૩ ઉપલબ્ધ ચોક્કસ માહિતી Jain Educationa International -- ૩૩ ܐܢ ૪૮ • ૫૮ ܐ - ૭૭ ૬૭ એક જ ધ્યેય તીર્થાન્નતિ ર નાના સિદ્ધિ ૯ વાધકને કાંઠે ૭૦ છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા 1 મો ૭. માયાત્રા ૭૩ અને ઇંગ્લે શિષ્ય પરંપરા ૫ બુદ્ધિપત્રક દ ચિત્રમય વન For Personal and Private Use Only ૨૮૩ ૨૯૦ ૨૯૮ ૩૦૯ ૩૧૩ ૩૨૩ 34 Page #40 -------------------------------------------------------------------------- ________________ [૧] સોહામણે સરક, ને મનોહર મહુવા સોહામણે સોરઠ દેશ છે. અદ્ભૂત એની શોભા છે. અજબગજબને એને ઈતિહાસ છે. શૂરવીરતા, દાનવીરતા, ને ધર્મવીરતાભર્યા એના ઇતિહાસની એક એક વાત જીવનમાં અપૂર્વ તાજગી સાથે ઉત્સાહ જન્માવે છે. શ્રીકૃષ્ણ વાસુદેવની જગપ્રસિદ્ધ સુવર્ણનગરી દ્વારકા સોરઠમાં જ હતી. ભગવાન શ્રી નેમિનાથની તપોભૂમિ-કલ્યાણકભૂમિ પણ સોરઠમાં જ છે. આજે પણ એ જુગજુની ઘટનાને અમરસાક્ષી ગરવો ગિરનારગિરિ સોરઠની પર્વત-માળામાં એક ચમકતા મેતીની જેમ વિલસી રહ્યો છે. આ ગરવા ગઢની છાયામાં રહીને જ જુનાણું (જીર્ણદુર્ગ)ના રા નવઘણ, રા' ખેંગાર વિગેરેએ ગુજરાત-કચ્છ-સિંધના સમ્રાટને ને ગઝનવીના સુલતાનને હંફાવેલા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ને એના અંગસમા શ્રીકદંબગિરિશ્રી તાલધ્વજગિરિ વિગેરે પર્વત-ટુંકેસોરઠની આંતર-સમૃદ્ધિની અલૌકિકતા અને પવિત્રતાનું ભાન કરાવે છે. પૂર્વધર ભગવંત શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ-મહારાજાની જન્મભૂમિ વેરાવળ પત્તન પણ સેરઠનું જ સમૃદ્ધ બંદર હતું, અને છે. તેઓશ્રીના નેતૃત્વ હેઠળ મળેલી ૫૦૦ આચાર્યોની પર્ષદામાં થયેલી વાચના, કે જે વલભી-વાચનાને નામે સુપ્રસિદ્ધ છે, અને જેમાં સિદ્ધાન્તને-આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા હતા, તે (વાચના) પણ સૌરાષ્ટ્રના મહાન સમૃદ્ધ ને ઐતિહાસિક નગર વલભીપુરની પુણ્ય-ભૂમિમાં થઈ હતી. ભૃગુકચ્છ-ભરૂચની રાજસભામાં અખંડવાદ વડે બૌદ્ધાચાર્યને પરાભવ કરનાર તાર્કિક શિરોમણિ આચાર્યશ્રી મલવાદીસૂરિજી મહારાજ આ વલભીપુરના રાજા શિલાદિત્યના ભાણેજ હતા. આવા આ સોરઠ દેશની રમણીય ધરણીમાં તિલકસમી છે મધુમતી–મહુવા નગરી. અલબેલી ને રળીયામણી એ નગરી છે. ચારે તરફ ખીલી નીકળેલી લીલીછમ વનરાજને લીધે એ નગરી સોળ શણગાર સજેલી નમણી નારી શી શોભી રહી છે. નાકર-સાગરદેવની એના ઉપર સંપૂર્ણ માહેર છે. પિતાના શ્વેત અને નિર્મળ નીર–સભર મેજાં ઉછાળો ઉછાળતો સાગરદેવ મહુવાના પાદરને પખાળે છે, એથી એ મહુવાબંદર પણ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ આ નગરીનું કુદરતી સૌન્દર્યાં તે વળી અતિ અદ્ભુત છે. અનિમેષ આંખાથી એ સૌન્દર્યને જોયા કરા, ખસ ! જોયા જ કરે. નેત્રા થાકશે જ નહિ. * એક તરફ્ શ્રીફળના ભારથી લચી રહેલા નાળિયેરી-વૃક્ષાની ઘટાથી ભરપૂર વાડીએ જુઓ, તેા મીજી ખાજુ વળી બગીચાઓમાં સેાપારી–જામફળ-રામફળ ને આમ્રફળ જેવાં વિધવિધ ફળ ભરપૂર વૃક્ષેા નીરખેા. તમે થાકશેા, પણ તમારી આંખેા નહિ થાકે જોતાં નહિ ધરાય, એવી એની નિસગ સુન્દરતા છે. મહુવાની આબેહવા પણ સમશીતા-માણવા જેવી છે. ભર ઉનાળા હાય, પણ મહુવા ગયા એટલે જાણે શિયાળાના પ્રારંભકાળના અનુભવ થાય. ન મળે પ્રસ્વેદ કે ન થાય અફારો. એ તે જે માણે એ જ જાણે. નગરીની પૂર્વ ને ઉત્તર દિશામાં છે માલણ-માલિની નદી. પ્રશાંત-ગંભીર એ નદીનુ નિર્મળ જળ ખળખળ કરતું વધુ' જાય છે, ને એના વહેણના ક`પ્રિય નિનાદ કોઈ મધુરા સંગીતની બ્રાન્તિ કરાવે છે, આ શુભ્ર સલિલા નદીના જળકણના સપથી શીતલ અનૅલે પવન સંતપ્ત હૈયાંને સંતૃપ્ત અનાવીને વાતાવરણમાં અનુપમ રમણીયતા ફેલાવે છે. અને આ બધી નિસ સુન્દરતાને કારણે જ આ મહુવા નગરી “સૌરાષ્ટ્રના કાશ્મીર”નું ગૌરવવંતુ ઉપનામ-ખિદ પામી છે. સૌરાષ્ટ્ર એ વીર-ભૂમિ છે, એણે સારાંચે આર્યાવને દાખલા પૂરા પાડે એવા ધર્માંશૂરા, રણશૂરા, ને દાનશૂરા નર–રત્ના આપ્યા છે. એ વીરાની મંગલ-નામાવલિમાં મહુવા નગરીને ફાળા નાનાસન નથી. એણે પણ એમાં મહત્ત્વના હિસ્સા આપ્યા છે. શ્રી શત્રુંજય મહાતીર્થે દ્ધારક જાવડશાહ, આ મહુવાના જ નર–રત્ન હતા. સંવત્ પ્રવંક સમ્રાટ વિક્રમે એમને મધુમતીનું આધિપત્ય સાંપેલુ પરમાત્ મહારાજ કુમારપાલના સંઘમાં શ્રીસિદ્ધગિરિજી, શ્રીગિરનારજી અને શ્રી પ્રભાસપાટણ, એ ત્રણેય જૈનતીર્થાંમાં સવાર્કોડ-સવાક્રોડ સેનૈયાની કિ ંમતના ત્રણ રત્ના ઉછામણીમાં ખેલીને તા—માળ પહેરવાના અણુમાલ લ્હાવા લેનાર શ્રેષ્ઠિ-રત્ન જગતૂં પણ આ મધુમતીના જ પત્નાતા પુત્ર હતા. આ તેા જુગજુની વાત થઈ. નજીકની—ગઈકાલની જ વાત કરોને! ૮૭ વર્ષ પહેલાં તે મહુવામાં નર-રત્નાના અદ્ભુત દાયકો પાકયા હતો. તે વખતે ત્યાં દેદીપ્યમાન સૂર્ય મંડળ સોળે કળાએ પ્રકાશી રહેવુ. એ સૂર્યમંડળના એક એક તારલા નીરખા, એનાં વન સાંભળે, ને આફરીનના પાકાર કરતા જાવ. ગુજરાતના વિશાળ સાહિત્ય-વિપિનમાં “કેસરી”નું ગૌરવપમેલા 'મસ્ત-કવિ' શ્રી ત્રિભુવન પ્રેમશ’કર, પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજની સત્પ્રેરણાથી ચીકાગા (અમેરિકા)માં ભરાયેલ વિશ્વધર્મ પરિષમાં અને યુરોપના અન્ય દેશામાં જૈનધર્માંની મહત્તા સ્થાપનાર, ને સ્વામી વિવેકાનન્દની સમકક્ષ ગણાતા માહોશ બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વહીવંચાની વહી અભણ છતાંય યુરોપ અને એશિયાભરમાં હાથચાલાકીના હેરતભર્યા પ્રયોગ કરી જાદુવિદ્યાના ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને કીતિ હાંસલ કરનાર જેન જાદુગર શ્રી નલ્વમંછા, વિદ્વાન જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા), કવિ પ્રેમશંકર, શેઠ મનજી નથુભાઈ, શેઠ વલ્લભ પિપટ, નગરશેઠ હરિદાસ મનજીભાઈ–આ બધાં એ સૂર્યમંડળના ચમકતા તારલા હતા. આજે પણ એ તારલા ઇતિહાસના ન–મંડળમાં દિવ્ય પ્રકાશ રેલી રહ્યું આવી અણમોલ રત્નોની ભૂમિ છે, મધુમતી નગરી. અને એની ધરતીની પવિત્રતાને તો કંઈ પાર જ નથી. સાક્ષાત્ જીવિતસ્વામીશ્રી વીર પરમાત્માના વડીલ બંધુ શ્રી નેન્દિવર્ધન રાજાએ નિર્માણ કરાવેલી શ્રી મહાવીર પ્રભુની અલૌકિક અને ભવ્ય મૂર્તિ આ નગરીના મધ્યભાગમાં આવેલા ગગનેનંગ-શિખરબંધી જિનાલયમાં ઘણા કાળથી બિરાજમાન છે. એથી આ નગરી જાણે પવિત્રતાની મૂર્તિ જ લાગે છે. આ સિવાય – શ્રી જાવડશા શેઠ તક્ષશિલા નગરીથી પાંચ મનહર બિંબો લાવેલા, તેમાં એક બિંબ શ્રી મહાલક્ષમી દેવીનું પણ હતું. તે પણ (લેકેતિ મુજબ) આ નગરીમાં જ બિરાજમાન છે, અને લોકોમાં જાણે ધર્મ અને ધનની લહમીનું સુભગ મિશ્રણ કરી રહી છે. [૨] વહીવંચાની વહી વહીવંચાની વહી બોલે છે કે – મહાપ્રભાવશાલી આચાર્ય મહારાજ શ્રી સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ- કે જેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય ગણાતા, અને શ્રી કેશીગણધર મહારાજના શિષ્ય હતાતેમના ઉપદેશથી સંવત્ ૨૦૯માં ગોહિલવંશને મિથ્યાત્વી રાજા મલસેન પ્રતિબોધ પામે, ને એ સમ્યગ્ર દષ્ટિ–અને જૈન ધર્મને પરમ ઉપાસક બન્ય. આ ગોહિલવંશી રાજા માઢરસ ગેત્રની નરેલી શાખાને હતે. તેની કુલદેવી શ્રી વીરાહીભવાની હતી. પરંપરાએ તેને પરિવાર ભિનમાલ નગરમાં ગયો. ત્યાં તે પરિવાર વડપીપલગચ્છના જૈન પરિવાર તરીકે હતે. આ પરિવારની વંશપરંપરાનું એક કુટુંબ સંવત ૪૦૦માં ચૈત્ર શુદિ ૭ના દિવસે પાટણ થઈને કેરડા (રાધનપુર પાસે) આવ્યું. અહીંયા તે કુટુંબ સેંકડો વર્ષ સુધી સ્થાયી બની રહ્યું. - ત્યારપછી સંવત ૧૫૨પમાં જેઠ શુદિ ૧૩ના દિવસે એ કુટુંબના વંશજો કોઠ ગામે આવ્યા. ત્યાં એ કુટુંબના વડીલ પુરુષ ત્યાંના રાજદરબારમાં કારભારી તરીકે નીમાયા. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ર, અહીંયા પણ તે કુટુંબ લગભગ પણ બસો વર્ષ સુધી સ્થિર રહ્યું. અને પછી સંવત્ ૧૭૦૬ માં મહાશુદિ ૧૦ના દિવસે એના વંશજો વઢવાણ શહેર ગયા. અહીં આ કુટુંબના સેની અભેચંદ નામક પુરુષને બે પત્ની હતી. તેમાં પ્રથમ પત્નીને સાત પુત્ર હતા, તે સાતેય કચ્છમાં ગયા. અભેચંદની બીજી પત્નીને બે પુત્ર હતા. એક સેમચંદ, બીજે હેમચંદ. આ બેમાં મોટા હેમચંદને પરિવાર વઢવાણમાં છે. સેમચંદને રતનશી નામે પુત્ર થયો. રતનશીને જેવંત-જેવંતને અભેરાજ-અને અભેરાજને કડવા નામે પુત્ર થયે. તે કડવા પિતાના પરિવાર સાથે વઢવાણથી નીકળી સંવત ૧૭૪પની સાલમાં અમરેલી ગયા, ને ત્યાંથી ૧૭૯૨માં મહુવા આવ્યા. અહીં તેઓ સ્થિર બન્યા. કડવાને ધન અને મને એ નામના બે પુત્રો થયા. તેમાં ધનાને વંશ આ પ્રમાણે છે – ધનાના બે પુત્ર-વજેચંદ ને નાગજી. તેમાં વજેચંદના પુત્ર તારાચંદને ત્રણ પુત્ર થયા. ૧, પદ્મા, ૨, પીતાંબર, ૩, જેઠા. આ ત્રણમાં મોટા પડ્યા મહુવાના પ્રતિષ્ઠિત અને ધનવાન શ્રેષ્ઠિ હવા સાથે શ્રીસંઘમાં આગેવાન પુરુષ હતા. મહુવામાં તેમના નામનો આંકડે (જેમ અત્યારે બેંકમાં પૈસાની લેવડદેવડ માટે ચેક ચાલે છે તે) ચાલતો. મહુવાના દેરાસરઉપાશ્રયાદિ ધર્મસ્થાનકોને વહીવટ તેમના હાથમાં હતું. આજે પણ એ બધાના વહીવટ માટે મહુવામાં તેમના નામની-શેઠ પદ્મા તારા”ની પેઢી ચાલે છે. ધનાના દ્વિતીય પુત્ર નાગજીને કડવા, કડવાને ખીમચંદ, ખીમચંદને દેવચંદ નામે અનુક્રમે પુત્ર થયા. અને દેવચંદભાઈને લક્ષ્મીચંદ નામક પુત્રરત્ન થયા. એ લહમીચંદભાઈ એટલે આપણું ચરિત્ર-નાયકના બડભાગી ને સ્વનામધન્ય પિતાજી. સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવા સતરા કુટુંબના તેઓ નબીરા હતા. ખૂબજ ધર્મનિષ્ઠ ને સંતોષી. સેવા-પૂજા-સામાયિકદિ ધર્મકૃત્યે તે તેમના નિત્યનિયમમાં જ હતા. ધાર્મિક અભ્યાસ ઘણે કરેલ. દ્રવ્યાનુયેગને તે તેઓ ભારે રસિયા હતા. આધ્યાત્મિક વિચારો પણ તેમના ઘણા ઉંચા ને ઉંડા. શ્રી આનંદઘનજી મ. અને શ્રી દેવચંદ્રજી મ. ને અધ્યાત્મમય પદે તથા સ્તવમાં તેમને બહુ રસ. એટલે એ બધાં સ્તવને કંઠસ્થ કરવા સાથે તેને ગૂઢ અર્થ પણ તેઓ ખૂબ સમજપૂર્વક વિચારતા. એમના કંઠેમાં સાકર શી મીઠાશ ભરેલી, એમાં પાછી સોરઠી લઢણ, એટલે એમના મુખેથી એકવાર સ્તવન સાંભળ્યું કે બસ ! પછી તે એને મીઠે નાદ સાંભળનારના કાનમાં શું જ્યા જ કરે. એમનું વ્યાવહારિક જીવન પણ બહુ સાદાઈ ભર્યું હતું. દેમ દોમ સાહ્યબીમાં મહાલવામાં તેઓ માનતા નહિ. પણ જેટલું સાદું-સંતોષી ને સરલ જીવન જીવાય એમાં જ તેઓ સાચું સુખ માનતા. તેમનાં ધર્મપત્નીનું નામ હતું- શ્રી દીવાળી બેન. દિવાળી એટલે–દીવાની આવલિ-માળા. શ્રી દીવાળીબેન પણ ખરેખર શીલ-સાદાઈ–ઋજુતા ને મૃદુતા જેવા અનેક ગુણ-દીવડાની માળાથી દીપી રહ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દીવાળીને દીવો પ્રગટ . અને બંને દંપતી સરલ હોવાથી તેમને જીવન-રથ પણ સરલ રીતે અવિરત ચાલ. - શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયની બાજુમાં-ઉત્તર-દિશાએ તેઓનું ઘર હતું. ત્યાં તેઓ રહેતા હતા. શ્રી જિનાલયના પવિત્ર ઘંટાનાદ તેઓને હંમેશાં કર્ણાચર થતાં ને તેથી તેઓ પિતાના જીવનને ધન્ય સમજતા. એમના ઘરની આજુબાજુ આશરે સો સો ફુટમાં જ બીજાં પણ-શ્રી રણછોડરાયજી, શ્રી મહાલક્ષ્મીજી, ને શ્રી સામુદ્રી માતા વિગેરે જૈનેતર મંદિરે હતા. તેમનો ધંધે ભાવનગરી પાઘડી બાંધવાને-બનાવવાનો હતો. આ વાત સાંભળી કેઈને એમ થાય કે-આવા ઉત્તમ ગૃહસ્થ ને પાઘડી બાંધવાને ધંધો? પણ ના ! એવું વિચારવાની જરૂર નથી. કારણકે-એ પણ એક ઉત્તમ કલા છે. અને કલા એ કોઈ અમુક વ્યક્તિને ઇજા નથી. શ્રી લક્ષ્મીચંદભાઈએ તે ખાસ કરીને આરંભ-સમારંભ વિના આજીવિકાનું ઉત્તમ સાધન જાને જ આ ધંધો સ્વીકાર્યો હતો. કારણકે તેઓ ખૂબ ધર્મનિષ્ઠ અને પાપભીરૂ હતા. આ દષ્ટિએ તેમને ધંધો પ્રશંસનીય જ હતા. વિધવિધ ભાતની પાઘડીઓ તેઓ બાંધતા. જોતાં જ આંખને આકર્ષે એવી કલાત્મક પાઘડીઓ બાંધવા માટે તેઓ પ્રખ્યાત હતા. દુકાન પણ ઘરની નજીકમાં જ હતી, ને ધંધે પણ સારી રીતે ચાલતે. આમ તેઓ દરેક પ્રકારે સુખી હતા. [૩] દીવાળીને દીવો પ્રગટ વિકમની ૨૦ મી શતાબ્દીની બીજી પચ્ચીશીના પ્રારંભકાળની આ વાત છે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રની અસાધારણ પ્રગતિને-ઉન્નતિન એ મને રમ ઉષઃ કાળ હતે. સમગ્ર સંવેગી શ્રી શ્રમણ સંઘ ઉપર તપાગચ્છાધિરાજ શ્રીમૂળચંદજી મહારાજનું એક છત્રી અનુશાસન પ્રવતી રહ્યું હતું. શ્રીપૂ–પતિઓનું પ્રાબલ્ય-શ્રી શ્રમણ સંઘ ઉપરનું તેમનું પ્રભુત્વને વર્ચસ્વ-ઝપાટાબંધ ઓસરી રહ્યું હતું. કહે કે-પૂ. શ્રી મૂળચંદજી મહારાજ જેવા સમર્થ પ્રભાવશાલી મહાપુરુષ શ્રીપૂજના એ પ્રભુત્વની ભરતીને ભયાનક ધકકો મારીને એમાં પરિણમાવી રહ્યા હતા. બીજી તરફ-પંજાબમાં પ. પૂ. શ્રી બુટેરાયજી મહારાજ અને પ. પૂ. શ્રી મૂળચંદજી મહારાજ આદિએ સ્વીકારેલા સંગીપણાના સફળ પડઘારૂપે મૂર્તિપૂજાના વિરોધીઓનું-સ્થાનકમાગી. એનું આજ સુધી પ્રવતી રહેલું સામ્રાજ્ય હવે અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું. સં. ૧૯૧૮માં પૂ. શ્રી બુટેરાયજી મ. આદિ મુનિવરો પુનઃ પંજાબમાં પધાર્યા હતા, એને પુનરુદ્ધાર કરવા. તેમના શુદ્ધ સાધુત્વ અને યથાર્થ ઉપદેશથી તેઓશ્રીએ સ્વીકારેલ સંવેગી સાધુપણું ને Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ } શાસનસમ્રાર્ મૂર્તિ પૂજા એ જ સત્ય ને શાસ્ત્રવિહિત છે, એ સમજીને હજારા સ્થાનકમાના અનુયાયીઓ શુદ્ધ જૈન બની રહ્યા હતા. પંજાખમાં ઠેર ઠેર ભવ્ય જિનાલયેા થઈ ગયા હતા, તેને થઇ રહ્યા હતા. આ બધાંના પરિણામે સ્થાનકવાસીઓના એકધારા શાસનને—સામ્રાજ્યને જબરદસ્ત ફટકો પડ્યો, ને તેના પાયા હાલકડોલક-અસ્થિર બનવા લાગ્યા. આ શતાબ્દીની પહેલી પચ્ચીશી સુધીમાં સ ંવેગી મુનિએની સંખ્યા માંડ ૨૫થી ૩૦ ની જ હતી. સાધુઓમાં સંસ્કૃત-પ્રાકૃતાઢિવિષયને અભ્યાસ પણ ખડુ અલ્પ બની ગયેલા. અને તેથી જ “પÖષણામાં કલ્પસૂત્ર -સુબેાધિકા વાંચનાર સાધુમહારાજ અજોડ વિદ્વાન્”” એવી માન્યતા લેક-માનસમાં ઘર કરી ગયેલી. પણ આ વાત હવે તા ફક્ત ભૂતકાળના એક સંભારણા રૂપ અની ગઈ હતી. કારણકે-પ. પૂ. શ્રી મૂળચંદ્રજી મહારાજમાં મળેલા “સાચી સાધુતા, અોડ વિદ્વત્તા, ને નિર્ભેળ સાત્ત્વિકતા” એ ત્રણેયના પવિત્ર ત્રિવેણી સંગમથી આકર્ષાયેલા અનેક મુમુક્ષુ આત્માઓ હવે સ ંવેગી દીક્ષા ગ્રહણ કરી રહ્યા હતા. દિનપ્રતિદિન સંવેગી સાધુએની સ ંખ્યા વધતી જતી હતી. અને એ સાધુઓને પદ્ધતિપૂર્વક ન્યાય--વ્યાકરણ-આગમ વિગેરે વિવિધ સ ંસ્કૃત-પ્રાકૃત વિષયાનુ અધ્યયન કરાવવાની આદર્શ પરિપાટી પૂ. મૂળચ ંદજી મહારાજે શરૂ કરી દીધી હતી. એના ફલસ્વરૂપે ન્યાયના તથા વ્યાકરણના પ્રખર અભ્યાસી પૂજ્ય મુનિવર શ્રી દાનવિજયજી મહારાજ જેવા અનેક મુનિએ વિવિધ વિષયામાં તૈયાર થઈ રહ્યા હતા. અને ખરૂં કહેા તા-પ. પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના સમય પછી ધીમે ધીમે શિથિલ બનેલી અધ્યયન-પદ્ધતિના આ પુનર્જન્મ કાળ હતેા. પરમ શાસનપ્રભાવક પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયાનન્તસૂરીશ્વરજી મહારાજે (શ્રીઆત્મારામજી મ.) ત્યારે પંજાબમાં સ્થાનકમાગી સાધુના ચિહ્નસમે મુહપત્તિના દોરો તાડી નાખ્યા હતા. પરમ ગુરૂદેવશ્રી ખુટેરાયજી મહારાજના સત્યધર્મ પ્રકાશક ઉપદેશથી સત્યતત્ત્વ સમજીને તેઓ પેાતાના શિષ્યગણ સાથે સંવેગીપણું-સાચું શ્રમણુપણું મેળવવા માટે ગુજરાતમાં આવવાની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા. શેઠ હઠીસિંહ કેસરીસિહના ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠાનું, ને શેઠાણી હરકુ વરે કાઢેલ શ્રી સમ્મેતશિખરજીના સઘનું આબેહૂબ વર્ણન કરતાં પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજ રચિત ઢાળીયાં હજી લેાકજીભે રમતા હતા, લાકકઠે ગવાતા હતા. નગરશેઠ પ્રેમાભાઈની અનન્ય ગુરુભક્તિ અને દાનેશ્વરીપણાની વાર્તાને લેાકેાના કાન આત્મ-પ્રશંસાની જેમ હાંશે હાંશે સાંભળતા હતા. નગરશેઠ પ્રેમાભાઇએ ભારતના જૈન તીર્થાંની વ્યવસ્થા કાજે સ્થાપેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ઉંમર અત્યારે એ વર્ષની થવા આવી હતી. પૂ. શ્રી મૂળચંદજી મહારાજ જેવા શાસનનાયક મહાપુરૂષને પિતા સમા વત્સલભાવથી ‘મૂળા’ કહીને ખેાલાવનાર વ્રુદ્ધ લહીયા લવજી જેવા નિખાલસ-ભદ્રિક ને સરલ આત્માઓને આ જમાના હતા. આવા-ધામિક ને આધ્યાત્મિક પ્રગતિના ઉષ:કાળે દેઢીપ્યમાન ને નયનમેાહક ખાલ-રવિ શા આપણા ચરિત્રનાયકના જન્મ થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કુભ લગ્નના પૂત વિ. સં. ૧૨–ા નવા વર્ષના શુભ-પ્રારંભ-કાર્તક શુદિ ૧” ને એ મંગલ દિવસ હતે. અનન્તલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાનને કેવલજ્ઞાનપ્રાપ્તિને એ મહાન દિવસ હતે. જ્યારે ભારતભરના લાખ લોકેના હૈયામાં આ નવલાં વર્ષના પ્રારંભે અસીમ હર્ષને મહેરામણ છલકાઈ રહ્યો હતો, સાલમુબારક ને નૂતનવર્ષાભિનન્દનની આપ-લે વ્યાપકરૂપે થઈ રહી હતી, ભાવભર્યા ભટણ ને વધામણ અપાઈ રહ્યા હતા ત્યારે આપણા મહાન ચરિત્રનાયકશ્રી દીવાળીબહેનની રત્નકુખે અવનિ પર અવતર્યા, જગમાં પ્રકાશ ફેલાવનાર દીવાળીને અખંડ દીવડે પ્રગટ્યો, અને સૌ કોઈને મન- દરિયામાં આનંદનું કે અણુકટપ્યું મોજું ફરી વળ્યું. શ્રીલક્ષમીચંદભાઈના આનન્દ અને ઉલ્લાસની તો વાત જ શી કરવી? તેઓ તો પિતાના આ ૭ પેઢીના રતન સમા પુત્રનું ઝળહળતું મુખારવિંદ જોતાં થાકતાં જ ન હતા. તેમાંય તેમની ચકર આંખેએ પ્રથમ નજરે જ પુત્રના કમળ મસ્તક ઉપર રહેલા નાનાશા મણિને જોઈ લીધે. સામુદ્રિક લક્ષણોનું ફળ તેઓ જાણતા હતા, તેથી આ મણિ જેઈને તેમના હિંયામાં આનન્દની છોળે ઉછળી. એટલે બધે જોરદાર આવેગ હતો એ છોળોને કે હર્ષાશ્રરૂપે જાણે બહાર પણ પડવા લાગી. સ્વજનો અને સગાંવહાલાંઓને પુત્ર-જન્મના સમાચાર મળતાં જ તેઓ આવી પહેચ્છા, ને સૌ વિવિધ પ્રકારે પુત્રજન્મની ખુશાલી મનાવી રહ્યા. જેના જન્મ અવનિ-તલમાં હર્ષના મેહ વૂઠાં.” — [૪] કુંભ લગ્નકા પૂત દુનિયાની દરેક વ્યક્તિને જોતિષશાસ્ત્ર દ્વારા ભવિષ્ય-ભાવિને ભેદ જાણવાની જિજ્ઞાસા હોય છે. પરાપૂર્વથી–હજારો વર્ષથી માનવમાત્રના મનમાં આ જિજ્ઞાસા-કઈમાં ઓછે અંશે, કેઈમાં વત્તે અંશે, પણ સ્થાન પામતી જ આવી છે. એ જિજ્ઞાસાને લીધે તે મોટી મોટી સંહિતાઓ રચાઈ છે. અને એવી જિજ્ઞાસા માનવને હેવી જ જોઈએ. કારણકે–ભાવિના ભેદ જાણવાની ઈચ્છા થયા પછી એને પૂર્ણ કરવાનો પ્રયત્ન થાય છે. અને એ પ્રયત્ન વડે જ્યારે એ જિજ્ઞાસા સંતોષાય છે, ત્યારે એનું પરિણામ ઘણીવાર બહુ સુખદ અને સંતોષપ્રદ નીવડે છે. પિતાનું ભવિષ્ય જાણ્યા પછી અગણિત માનવોના જીવનમાં વિસ્મયકારક રીતે પરિવર્તન થઈ શકે છે–થાય છે. અને એ જીવન પરિવર્તન થયા પછી અનેક મહાનુભાવો આત્મ-પુરૂષાર્થ વડે સ્વ–ને પરનું કલ્યાણ સાધી ગયા છે, ને સાધી જાય છે. ઈતિહાસ અને સાક્ષી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટૂં શ્રી લક્ષ્મીચંદભાઈ ને પણ જ્યાતિષશાસ્ત્રમાં રસ હતા. તેમણે પેાતાના લાડકવાયા પુત્રરત્નના જન્માક્ષર કોઈ ઉત્તમ જ્યાતિષી પાસે કઢાવવા વિચાર કર્યો. મહુવામાં જ્યાતિષવિદ્યાના વિખ્યાત વિદ્વાન શ્રી વિષ્ણુભટ્ટજી એક ઉત્તમ ભૂદેવ હતા. આ વિષયમાં તે નિષ્ણાત હતા. ગામમાં પણ તેમની જ્યાતિષી તરીકેની નામના ઘણી સારી હતી. તેમની પાસે શ્રી લક્ષ્મીચંદભાઈ ગયા. અને તેમને પુત્રના જન્મસમય વિગેરે જણાવીને જન્માક્ષર કાઢવા માટે કહ્યું. શ્રી ભટ્ટજીએ પંચાંગ કાઢીને ગણિત કર્યું. ને થોડી વારમાં જન્મ-પત્રિકા તૈયાર કરીને એમાં ગેાડવાયેલા ગ્રહેાનું નિરીક્ષણ કરવા લાગ્યા. ઘડીભર તેા તેઓ આશ્ચય ને વિચારમાં ગરકાવ બની ગયા. ભટ્ટજીને વિચારમાં પડેલા જોઈને શ્રી લક્ષ્મીચંદભાઈ એ પૂછ્યું-કેમ ભટ્ટજી ! શું વિચારમાં પડી ગયા ? કુંડલીમાં ગ્રહેા કેવાક છે ? કાંઈ ભૂલ થઈ કે શું? “લક્ષ્મીચંદ શેઠ ! હું તેા તમારા ભાગ્યને વિચાર કરી રહ્યો છું, બીજો નહિ.” “શું મારા ભાગ્યમાં કાઈ ખામી લાગે છે ભટ્ટજી ? હાય તો નિ:સ કાચ–મને કહી દેજો”. “ખામીની તે। હવે વાત જ જવા દો લક્ષ્મીચ ંદભાઈ ! હવે તે એમ જ પૂછે કે-મારા જેવા ભાગ્યવાન્ ખીજો કાણુ છે ? તમને તેા આ રતન સાંપડયુ છે, રતન.” “ભટ્ટજી ! મશ્કરી તે નથી કરતાં ને ?” અરે ! લક્ષ્મીચંદભાઈ ! તમને મશ્કરી લાગે છે? પણ આ હું નથી ખેલતા, તમારા દીકરાના-રતનના ગ્રહેા ખેલે છે. આવા ઉત્તમ- સર્વોત્તમ ગ્રહેા ભરેલી કુ'ડલી મારા આખાય જનમારામાં મે' જોઈ નથી. એના ગ્રહેા કહે છે કે-કેાઈ ઉચ્ચ કોટિના મહાત્મા પુરૂષ તમારે ત્યાં અવતર્યું છે, અને એ મહાપુરૂષ થવા જ સર્જા યા છે. ગજકેસરીયાગ, રાજયોગ અને છત્રચેાગ જેવા મહાન ચેગ એની કુંડલીમાં છે. અને જો આ બાળક સ’સારમાં રહે તે મેટા મહારાજા જેવા થાય. પણ...... “પણું શું ? વિષ્ણુ ભટ્ટજી! અટકવા કેમ ? જે હેાય તે નચિંત-મને કહેા. ખચકાવાની કે ગભરાવાની જરૂર નથી.’’ લક્ષ્મીચંદ્ર શેઠ ! વાત કઈ ગભરાવાની કે ચિન્તાજનક નથી, બલ્કે અત્યુત્તમ છે. પણ તમને કહેવી કે ન કહેવી, એ વિચારમાં હું અટવાતા હતા. પણ હવે તે કહી જ દઉં”— જુએ ! આ ખાલકનું જન્મલગ્ન-કુભલગ્ન છે. જે વ્યક્તિનું જન્મલગ્ન કુભલગ્ન હેાય, તે વ્યક્તિ મહાન -સર્વોચ્ચ ધર્મ ધુરંધર સાધુ પુરૂષ થાય એમ અમારૂ જયાતિષશાસ્ત્ર કહે છે.-- “કુંભ લગ્નકા પૂત, ખડા અવધૂત, રાત-દ્ઘિન કરે ભજન” આ ખાળકનું પણ કુંભલગ્ન છે. સાથે ગ્રહયોગો પણ સંન્યાસ-પ્રયાયોગને કરનારા છે. તેથી તે કઈ મહાન્ ધમ ર ધર સાધુપુરુષ થાય, એમ મને લાગે છે.” આ તે ઘણી જ સારી વાત કહેવાય. ભટ્ટજી ! અમારા આ પુત્ર જો મહાન સાધુપુરુષ અને તે। અમારી ૭૧ પેઢીમાં અજવાળાં પથરાય. હા ! એક વાત પૂછી લઉં. કેાઈ ગ્રહ નડે એવા તેા નથી ને ?” Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ બાલ્યાવસ્થા અને અભ્યાસ ના ! ના ! ખાસ એવેા ગ્રહ છે જ નહિ. એક-બે ગ્રહ સ્થાનથી હીનબળ હાય તા પણ કેન્દ્રમાં રહેલા બૃહસ્પતિનીગુરુની દૃષ્ટિ બધા ઉપર હાવાથી, એ ગ્રહેાનું કાંઈ ચાલે એવુ' નથી. વિંજ વૃત્તિ શ્રદ્ઘાઃ સર્વે, ચર્ચ જેવું ધૃસ્પત્તિઃ ॥” અને–ત્યારપછી જ્યારે શ્રી લક્ષ્મીચંદભાઈ શ્રી ભટ્ટજીને દક્ષિણા આદિ આપી તેમના મંગલ આશીર્વાદ લઇને આનન્દવારિધિમાં સ્નાન કરતા કરતા ઘરે આવ્યા, ત્યારે તેમના મનમાં ભટ્ટજીવાળી પેલી પતિ ગુંજી રહી હતી— “કુંભ લગ્નકા પૂત, ખેડા અવધૂત, રાત-દિન કરે ભજન” માલ્યાવસ્થા અને અભ્યાસ [૫] જન્મ થયા ને જીવનક્રમ શરૂ થયેા. જોષ જોવડાવ્યા, કુંડલી કઢાવી, ને એક શુભ-દિવસે જન્મરાશિ-વૃશ્ચિક રાશિ અનુસાર આળકનું નામ પાડ્યું “નેમચંદ” દિવાળીબાની હુંફાળી ગાઢમાં ઉછરી રહેલા ખાળ–નેમચ ંદ દ્વિતીયા-ચંદ્રની જેમ વધવા લાગ્યા. શરીર નાનપણથી જ ભરાવદાર હતું. વિશાળ લલાટ-પટ્ટનું તેજ સૌ કોઇને આંજી નાખે તેવુ હતુ, પાડોશીઓના દિલમાં તે તેમણે અદ્ભુત સામ્રાજ્ય જમાવેલુ, તેથી પાડોશીઓ તેમને વહાલથી ને વાત્સલ્યથી રમાડતાં થાકતા જ નહિ. તેમને પ્રભુદાસ તથા ખાલચંદ નામે બે ભાઈઓ તથા જખકમેન, સ તાકમેન અને મણિબેન એ ૩ બહેનો હતી. એ સૌની સાથે આનંદ અને રમત-ગમતમાં દ્વિવસે વીતી રહ્યા હતા. (પ્રભુદાસભાઈ નાનપણમાં જ સ્વર્ગવાસી બનેલા). આમ સૌના લાડકાડમાં ઉછરતાં માળ નેમચ ંદ્ર પાંચ વર્ષના થયા. હવે માત-પિતાએ નિશાળે ભણાવવાને વિચાર કર્યા. અને એક શુભ દિવસે એમને નવાં વચ્ચેા પહેરાવી, હાથમાં પાટી–પેન આપી, માત-પિતાએ ગામની ધૂળી નિશાળ”માં ભણવા મૂકયા. એ દિવસે શ્રી લક્ષ્મીચંદભાઈ એ પ્રેમથી નાતરેલાં નિશાળના માળ-વિદ્યાર્થી એ પેાતાના નવા ભાઈબંધને હાંશે હેાંશે નિશાળે લઈ ગયા. એ બધાંને લક્ષ્મીચંદુભાઈ એ ગાળ-ધાણાં અને બીજી મનભાવતી વસ્તુએ આપી. નિશાળે જઇને સૌ પ્રથમ શ્રીસરસ્વતી દેવીની મૂર્તિના દર્શન અને સ્તુતિ-પ્રાથના કરી. પછી મહેતાજીને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈ ને ભણવાના શુભારંભ કર્યાં. શા. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ એ જમાનામાં આજની નિશાળ-હાઈસ્કૂલે કે બાલમંદિરે ન હતા. પણ બ્રાહ્મણ શિક્ષક ઉદર નિર્વાહાથે વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતા, ને સ્વાર્થ સાથે પરમાર્થ સાધતા. એ શિક્ષકના ઘરને વિશાળ ચોક કે કઈ સુન્દર વાડ એ જ તે વખતની નિશાળ. એ નિશાળ “ધૂળી નિશાળ'ના નામે ઓળખાતી. આ નામ જ એના દેદારની કલ્પના કરાવી દે છે. એક શિક્ષકની નિશાળમાં ૫૦ થી ૬૦ વિદ્યાથીઓ ભણે. તે પણ જુદી જુદી કક્ષાઓના. શિક્ષક પણ તેમને ચીવટ અને કડકાઈથી ભણાવતા. શિક્ષકને લેકે મહેતાજી કહેતા. આવા જ એક મહેતાજી હતા-શ્રી મયાચંદ લિંબોળી એમનું નામ. તેઓ નાના બાળકોને આંક વિગેરેને પ્રાથમિક અભ્યાસ કરાવતા હતા. આપણું બાલ–વિદ્યાથી શ્રી નેમચંદભાઈને પણ તેમની નિશાળમાં ભણવા માટે મૂકવામાં આવ્યા, તીવ્ર સ્મરણશકિતને કારણે થોડા દિવસમાં જ તેમણે આંક વિગેરે તૈયાર કરી લીધું. જાણે બાળકની કસોટી કરતી હોય તેમ સરસ્વતી દેવી બાળકે ઉપર જલ્દી પ્રસન્ન થતા નથી. દશેક આંકડા લખતાં–બેલતાં શીખવા, એ બાળકને મન મહાન સિદ્ધિ ગણાય છે. પણ આપણ નેમચંદભાઈ આ બાબતમાં અપવાદ બન્યા. તેમણે મયાચંદ માસ્તર જે જે આંક વિગેરે ભણાવતા હતા, તે બધું અલ્પકાલમાં જ ભણી લીધું. ત્યારપછી તેમને આગળ ભણાવવા માટે કુલવાડી કૂવા પાસે આવેલી શ્રી હરિશંકર માસ્તરની નિશાળે મૂકવામાં આવ્યા. હરિશંકરભાઈ તે વખતે બહુ પ્રસિદ્ધ શિક્ષક હતા. મહુવાની નામાંકિત વ્યક્તિઓએ સરસ્વતીની પહેલી ઉપાસના તેમની પાસે જ કરેલી. તેઓ શ્રીનેમચંદભાઈની ભણવા માટેની તાલાવેલી અને કુશાગ્ર બુદ્ધિ જઈને ખૂબ પ્રસન્ન થયા. ને તેમને ખૂબજ કાળજીપૂર્વક ભણાવવા લાગ્યા. વરસ ઉપર વરસ વીતતાં ગયા ને જોતજોતામાં શ્રીનેમચંદભાઈએ ગુજરાતી ૭ ચેપડી પ્રથમ કક્ષાએ પસાર કરી દીધી. - હવે શ્રીલકમીચંદભાઈએ પુત્રને ઇગ્લિશ ભણાવવાનો વિચાર કર્યો. ગામમાં એક દરબારી નિશાળ હતી. ભાવનગર સ્ટેટ તરફથી એ ચાલતી. તેમાં અંગ્રેજી ભણાવાતું. ત્યાં મેકલવામાં આવ્યા. શ્રી પીતામ્બરભાઈ નામે ઈંગ્લિશના અધ્યાપક હતા. તેમની પાસે અંગ્રેજીને અભ્યાસ શરૂ કર્યો. “Howard Primer” (હાવર્ડ પ્રાઈમર) એ વખતે ચાલતી. શ્રી. નેમચંદભાઈને ઇંગ્લિશ ભાષા નાનપણથી જ ગમતી હોવાથી તેમણે ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા માંડ્યો. પરીક્ષામાં તેઓ હંમેશાં આગળ પડતાં નંબરે જ આવતા. ત્રણ ઇંગ્લિશ ધોરણ ભણ્યા. ઇંગ્લિશ બોલવાની અને વાંચવાની તેમની છટા અદ્ભુત અને આકર્ષક હતી. હવે તેમની ઉંમર ૧૪ વર્ષની થઈ હતી. વ્યાવહારિક અભ્યાસ અહીં જ પૂરે થ. તેઓ સ્વભાવે ખૂબ નમ્ર અને વિવેકી હતા. માતા-પિતા તરફથી મળેલા ઉત્તમ ધર્મસંસ્કારોનું એ પરિણામ હતું. તેમની નીડરતા પણ જબરી હતી. કેઈનાથીય તેઓ બેટી રીતે ડરતાં નહિ. કેઈની પણ અસત્ય-જૂઠી વાત સાંભળે-જુએ, તે તુર્ત જ તેને નીડર. પણે સ્પષ્ટ કહી દેતા કે તમારી આ વાત છેટી છે. એ નીડરતાના નમૂનારૂપે એમના ન પણને જ એક પ્રસંગ છે : એમની ઉંમર ત્યારે ફક્ત દશ વર્ષની હતી. તેમના મામાને પૂરીબાઈ નામે એક દીકરી હતી. તે લોકોમાં વિચિત્ર વાતો કરવા લાગી–મને માતાજી આવે છે, તેથી હું બધાનું Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ બાલ્યાવસ્થા અને અભ્યાસ ૧૧ ભૂત-ભવિષ્ય જાણું છું. જેને જે પૂછવું હોય તે પૂછે, હું કહી દઈશ. લેકમાં વાત ફેલાઈ. પછી તે પૂછવું જ શું? એને ત્યાં લેકે ના ટેળેટેળાં આવવા લાગ્યા ને લાઈન લાગી ગઈ. ભેળા ને આસ્થાળુ લેકે એને “માતાજી-માતાજી કહીને વિવિધ વસ્તુઓ ધરે ને પિતાનું ભવિષ્ય જાણવા માટે પ્રશ્ન પૂછે. અને પૂરીબાઈ એમને અગડંબગડું સમજાવે. હવે આ બાજુ શ્રી નેમચંદભાઈ કાંઈ કાર્ય પ્રસંગે મામાના ઘરે આવી ચડયા. જોયું તે લેકેનું ટોળું જામેલું અને પૂરીબાઈ તેમની સામે અલકમલકની હાંકતા હતા. બુદ્ધિમાન નેમચંદભાઈ થોડીવારમાં જ સમજી ગયા કે આ બધું ધતીંગ છે. કંઈક વિચાર કરીને એમણે પૂરીબાઈને કહ્યું-“પૂરીબાઈ ! આ ભૂત ને ભવિષ્યના ધતીંગ પછી કરજો, પહેલાં હું પૂછું એનો જવાબ આપો.” તમારે જે પૂછવું હોય તે પૂછોને, હું જવાબ આપીશ.” પૂરીબાઈએ તાનમાં ને તાનમાં કહ્યું. તે સાંભળે ! મારે આ ભૂત-ભવિષ્યની વાત નથી પૂછવી, મારે તે પૂછવી છે વર્તમાનકાળની વાત. બોલે ! પૂછું ? સાચા જવાબ આપશે ?” અને આ સાંભળતા જ પૂરીબાઈ મેંગેને ફેંફે થઈ ગયાં. એમનું પિગળ ખુલ્લું પડી ગયું. લેકે પણ આવડા નાના છોકરાની આવી હિંમત ને નીડરતા જોઈને દિંગ થઈ ગયા, અને તેને ધન્યવાદ આપવા લાગ્યા. આવી વાસ્તવિક નિભીકતા અને કેઈ પણ જૂઠા માણસને પરાસ્ત કરવાની તેમની શકિતને લીધે લોકો તેમની પાસે અસત્ય વાત કરતાં કે જૂઠું બેલતાં ડરતા. નાની વયમાં પણ તેમની બુદ્ધિમત્તા અને ચતુરાઈ પ્રૌઢ અનુભવીનેય શરમાવે એવી હતી. તેમને રાજદ્વારી આંટીઘૂંટીની વાત સાંભળવા-જાણવાને શેખ હતો. શ્રી લક્ષ્મીચંદભાઈને રૂપશંકરભાઈ નામે એક સરકારી અધિકારી મિત્ર હતા. જાતે નાગરબ્રાહ્મણ. તેમની સાથે શ્રી લક્ષમીચંદભાઈને ઘર જે સંબંધ હતું. તેમના ધર્મપત્ની શ્રી મંગળાબેનને આપણું ચરિત્રનાયકશ્રી ઉપર ખૂબ પ્રેમ હતો. તેઓ તેમને પિતાના પુત્રની જેમ સાચવતા હતા. રૂપશંકરભાઈ અવારનવાર લક્ષ્મીચંદભાઈના ઘરે આવતા, અને એ બંને મિત્રો અનેક રાજદ્વારી વાતે ચર્ચતા. શ્રી નેમચંદભાઈ આ બધી વાતે રસપૂર્વક સાંભળતા. આવી વાત સાંભળવાથી નાનપણમાં જ તેમની બુદ્ધિ રાજદ્વારી રૂપે ઘડાઈ અને તે ભવિષ્યમાં તેમને અનેક પ્રસંગે ઉપયોગી થઈ પડી. નિશાળને ખપપૂરતે અભ્યાસ પૂરો થયા પછી, તેમની તથા શ્રી લક્ષમીચંદભાઈની પણ ઈચ્છા ખરી કે-સંસ્કૃત ભાષા અને ધામિક એ બેમાં પણ પ્રવીણતા મેળવવી. પણ પિતાજીની સૂચનાથી તત્કાલ પૂરતું તે તેમણે કેઈ ધંધાની-વ્યાપારની તાલીમ લેવાનો વિચાર કર્યો. અને ધંધાને કયાં તો હતો ? તેઓ ગયા બજારમાં ને તપાસ કરવા લાગ્યા કે કર્યો ધંધે આપણને અનુકૂળ છે ? તપાસ કરતાં કરતાં તેઓ સટ્ટાબજારમાં જઈ ચડ્યા. ત્યાં સટ્ટાને સાહસભર્યો વ્યાપાર ચાલતે જે, ને તેમને રૂચી ગયો. પિતાજીને વાત જણાવી. પિતાજી Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શાસનસમ્રા પણ દીકરાની સાહસપ્રિય-વૃત્તિથી સારી રીતે પરિચિત હતા. તેથી તેમણે હા કહી. અને સટ્ટાબજારના કાબેલ ગણાતા અગ્રણી વ્યાપારી શ્રી કરશન કમા’ ને ત્યાં તેમને વ્યાપારની તાલીમ લેવા મૂકયા. ઘેાડા દિવસેામાં તે તેએ એમાં પાવરધા બની ગયા. પણ તેમનુ મન તેમાં ખરાખર લાગતું ન હતું. વ્યાપાર ધીરે ધીરે જામવા માંડયેા, પણ મન એમાં નહેાતું જામતું, એમના મનમાં હજી ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસ કરવાની ઉમેદ્ય હતી. ધમ–સંસ્કારો પણ એમને બધુ છેાડીને અભ્યાસમાં અને ધમ ભાવનામાં આગળ વધવા કહેતા હતા. એકાદ વ વ્યાપાર કર્યો અને પછી તેમણે પિતાજીને પેાતાના મનની વાત જણાવી કે–મારે હજી ધાર્મિક અને સંસ્કૃત ભણવુ છે. અત્યારથી જ વ્યાપારમાં મારૂં મન માનતું નથી. શ્રી લક્ષ્મીચંદભાઈની ઇચ્છા તેા હતી જ. તેથી તેમણે આ વાતને સહર્ષ અનુમેાદન આપ્યું અને કહ્યું` કે-તારી સ ંસ્કૃત ભણવાની ઈચ્છા હાય તા તારે ભાવનગર જવુ પડશે. અહીં તા કાઈ ભણાવે એવુ નથી, પણ ભાવનગરમાં પરમપૂજ્ય શાન્તમૂર્તિ ગુરૂમહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ બિરાજે છે. તેઓશ્રીની પાસે તું જા, ત્યાં તારા ધાર્મિક અભ્યાસ પણ વ્યવસ્થિત રીતે થશે, અને સંસ્કૃત પણ તેએશ્રી ભણાવશે. આ સાંભળીને શ્રી નેમચંદભાઈ ખૂબ હર્ષિત થયા. તેમના માર્ગ સરલ ખની ગયા હતા. ત્યાર પછી શ્રી લક્ષ્મીચંદભાઈ એ ભાવનગર પૂ. ગુરૂ મ.શ્રીને સમાચાર જણાવ્યા કે અમારા પુત્ર આપશ્રી પાસે ભણવા માટે આવે છે. તેઓશ્રીની સંમતિ પણ આવી ગઈ. અને એક શુભ દિવસે નર-રત્ન શ્રીનેમચંદભાઈ માત-પિતાના મંગળ આશીર્વાદ લઈને ભાવનગર જવા ઉપડી ગયા. [૬] ધર્માભ્યાસ અને ત્યાગ—ભાવના મર્ત્યએણ વંદામિ ! સાહેબ ! ધમ લાભ. કાણુ ભાઈ ? ગુરૂદેવ ! હું લક્ષ્મીચંદભાઈ ના પુત્ર નેમચંદ, મહુવાથી આપની પાસે ભણવા માટે આન્યા છે. આવ ભાઈ ! આવ. તારા પિતાજીના મારા પર પુત્ર હતા કે તેમ ત્યાં આપશ્રીની પાસે આવે છે. ઘેર બધાં કુશળ છે ને ? જી ! ગુરૂદેવ ! આપશ્રીના પસાયે બધાં કુશળ છે. આપશ્રીને વંદના-સુખશાતા કહ્યા છે. તે નિશાળના અભ્યાસ કેટલા કર્યો ? Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્માભ્યાસ અને ત્યાગ—ભાવના ગુજરાતી સાત ચાપડી અને અંગ્રેજી ત્રણ ચાપડી ભણ્યા, સાહેબ ! બહુ સારૂં'. ધાર્મિક અભ્યાસ કરવાની ભાવના કયાંથી થઈ ? ગુરૂદેવ ! મારા પિતાજીને તે આપ સારી રીતે ઓળખે છે. તે મિષ્ઠ છે, ને દ્રવ્યાનુયોગ વગેરેના અભ્યાસી પણ છે. તેમણે સીચેલા ઉત્તમ સંસ્કાર–જળને પરિણામે મનેય ધાર્મિક તથા સંસ્કૃત ભણવાની ભાવના થઈ. અને તેમની અનુમતિથી આપ સાહેબની પવિત્ર છાયામાં હું આવ્યો છું. કૃપા કરીને મને અભ્યાસ કરાવેા. ભલે ભાઈ !, ગુરૂ મહારાજ નેમચંદ્રભાઈના સૌંસ્કાર તથા વિનય જોઈ ને પ્રસન્ન થતાં બાલ્યા. અને જરા ચકાસણી કરવા પૂછ્યું. પણ સંસ્કૃત અને ધાર્મિક ભણીને તુ' શું કરીશ ? એ વિચાર તેા હજી નથી કર્યાં, કૃપાળુ ! પણ એટલુ તા ચાસ છે-કે એ ભણવાથી મારૂં આત્મ-કલ્યાણ થશે, સાથે હું વિદ્વાન પણ બનીશ. અત્યારે તે। ધ્યેયથી જ હું ભણવા ઇચ્છું છું. નેમચંદભાઈ એ નિખાલસભાવે જવાબ વાળ્યા. આ નેમચંદ ! તારી ભાવના ઘણી ઉત્તમ જણાય છે. તારે માટે અહીં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. શેડ જસરાજભાઈને ત્યાં તારે જમવાનુ અને અહી` ઉપાશ્રયમાં રહેવાનુ ભણવાનું, ખાલ ! ખરાબર છે ને? જી સાહેબ ! આપની કૃપા-ષ્ટિ હાય, એટલે ખરાખર જ હેાય. મારાં તે આજે અહ ભાગ્ય જાગ્યા કે આપશ્રીની નિશ્રા મળી. ૧૩ મહુવાથી માત-પિતાના મગળ આશીર્વાદ લઈ ને નીકળેલા આપણા ચરિત્રનાયક શ્રીનેમચંદભાઈ ભાવનગર પૂ. ગુરૂમહારાજશ્રી પાસે સકુશલ આવી પહેાંચ્યા હતા. અને તેમની જોડે પૂ. ગુરૂદેવે ઉપર પ્રમાણે વાતચીત કરી. પછી તે તેઓ પૂ. ગુરૂદેવની આજ્ઞાનુસાર નિયમિતપણે અભ્યાસ કરવામાં તલ્લીન અની ગયા. સાથે સાથે પૂ. ગુરૂદેવ તેમજ અન્ય મુનિપુંગવાની સેવા-શુશ્રૂષા પણ વિનયથી કરતા. શેઠ જસરાજભાઈ (અમરચંદ્ગુ જસરાજ) ને ત્યાં જમવા માટે જવા સિવાય બાકીના બધા વખત ઉપાશ્રયમાં જ રહેતા. એક દિવસની વાત છે, રાત્રિના સમય છે. નેમચંદ્રભાઈ સૂતા છે. હજી ઉંઘ આવતી ન હેાતી એટલે તેએ વિચારમાં લીન બન્યા. વિચાર કરતાં કરતાં તેમના મનમાં વિચાર આવ્યે કે“આપણે નિશાળમાં ભણ્યા. હવે અહીં... ભણીશુ. પછી ઘરે જઈને ધંધા કરીશું. બધુ જ થશે. પણ પછી શું ? છેવટે તે મરવાનું નક્કી જ છે ને ? જન્મ્યા એને માટે મરવાનું તા આવશ્યક છે. જો આ સંસારના કાદવમાં ફસાઈ ને કાઈ સારૂં કાં કર્યા વિના જ મરવાનું હાય, તેા આ જીવ્યુ શા કામનું ? માટે કોઈ ઉત્તમ કાર્યં કરવું જોઈએ કે જેનાથી આપણું પેાતાનુ' અને બીજાનું પણ કલ્યાણ સધાય.--આપણા જીવન-મરણ સુધરે અને બીજાનાંય સુધરે. એવું કાર્ય કર્યું ? એવા મા કયા ? એ વિચારતાં તેમને લાગ્યું કે ‘સાધુપણુ’ એ જ એને માટેના−જીવન અને મરણુ અન્નેને અજવાળવાના શ્રેષ્ઠ-ઉત્તમ માર્ગ છે. માટે એ મા` આપણે પણ લઈ એ-સ્વીકારીએ. બસ ! એટલે વિચાર આવ્યો ને એમના મનમાં સંસારની જંજાળ છેડી, સંયમ ગ્રહી, સ્વ-પરહિત સાધવાનુ સર્વોત્તમ કાર્ય કરવાની ગાંઠ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાસનસમ્રાટું વળી ગઈ. આ છે આપણું ચરિત્રનાયકશ્રીની ત્યાગ–ભાવનાનું-સંયમ ભાવનાનું બીજ. ખરેખર ! ઉત્તમ પુરૂષોના વિચારો પણ ઉત્તમોત્તમ જ હોય છે. - ત્યાર પછી તે પૂ. ગુરૂમહારાજની વૈરાગ્ય-સભર ધર્મ–દેશના તેઓ હંમેશાં એકાગ્રચિત્તે સાંભળતા. એના અને પૂ. ગુરૂમહારાજના સંસર્ગના પ્રભાવે તેમનું મન સંસારમાંથી ઉઠી ગયું. તેમને સંસારની અવાસ્તવિક્તા અને અસારતા પ્રત્યક્ષ જણાવા લાગી, અને તેને ત્યાગ કરી સંયમના પંથે સંચરવા એમનું મન તલસી રહ્યું. સંસારથી તેઓ અતિ-નિલેપ બનતા જતા હતા. તે એટલી હદ સુધી કે એકવાર મહુવાથી પૂ. પિતાજીએ સમાચાર જણાવ્યા કે દાદીમા (નેમચંદભાઈન) ગુજરી ગયા છે. ત્યારે તેના જવાબમાં તેમણે લખ્યું કે“સંસાર અસાર છે, કેઈ કેઈનું છે નહિ. માટે ધર્મારાધનામાં ઉદ્યમ રાખવે એ જ સાચું છે.” આ વાંચીને શ્રી લક્ષ્મીચંદભાઈને મનમાં ધ્રાસકો પડ્યો. ઘણા ધર્મનિષ્ઠ અને સમજી હોવા છતાંય પુત્રને મેહ-પુત્ર ઉપરની મમતા જોર કરતી હતી. તેમણે વિચાર કર્યો કેનેમચંદની ભાવના અને જીવન બદલાતાં જાય છે. જે હવે એ ભાવનગર રહેશે તો કદાચ દીક્ષા પણ લઈ લે. માટે એને વહેલી તકે ઘરે બેલાવી લેવું જોઈએ, અને તેમણે તરતજ નેમચંદભાઈ ઉપર પત્ર લખ્યું કે “મારી તબીયત નરમ છે, માટે તું જલ્દી અહીં આવી જા.” પિતાજી માંદા છે, અને એમણે જલદી આવી જવા જણાવ્યું, એટલે તેમચંદભાઈને પિતૃ-ભક્ત આત્મ શું ધીરજ ધરે ? તેઓ તે પૂ. ગુરૂ મ.શ્રીની આજ્ઞા લઈને મહુવા જવા રવાના થઈ ગયા. ઘેર પહોંચીને જોયુ તે બધાંય હેમખેમ. બધાંની તબીયત સારી. તેઓ તે આશ્ચર્ય પામ્યા. પણ ચકેર હતા. એટલે વાતવાતમાં જ બધું પામી ગયા કે એમને ઘરે બોલાવવા માટે જ આમ કર્યું હતું. તેઓ જરા ખિન્ન બન્યા ને પાછાં ભાવનગર જવાની ઈચ્છા કરી. પણ પિતાજીએ સ્પષ્ટ જણાવી દીધું કે-હવે તારે ભાવનગર જવાનું નથી. અહીં જ રહે, ને ભણવું હોય તો ભણ. નહિતર કાંઈક વ્યાપાર-ધંધો કર. એટલે હવે ત્યાં જવાય તેમ ન હતું. તેઓ શાન્તિથી ઘેર રહ્યા. પણ તેમનું મન કઈ કામમાં કે વાતમાં ચુંટતું નહિ. તેમને તે વારંવાર પૂ. ગુરૂદેવની યાદ આવ્યા કરતી હતી. તેમના ઉપદેશવચન અને હિતશિક્ષાઓ માનસ–પટ ઉપર વારંવાર અંકિત થતા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એમની ત્યાગ–ભાવનાની વેલડી પણ પલવિત બનતી ગઈ. પણ માતા-પિતાને સમજાવવા કઈ રીતે ? તેઓ તેમને આંખ આગળથી અળગા કરવા જ નહોતા ઈચ્છતા, પછી દીક્ષાની વાત જ ક્યાં ? માત-પિતા અને તેમચંદભાઈ બન્ને પિતાપિતાની વાતમાં મક્કમ હતા. એક દિવસ શ્રીનેમચંદભાઈ પિતાના બાળપણના મિત્રો સાથે બેઠા હતા. એમાંના એક મિત્રના વિવાહ-સગપણની વાત ચાલતી હતી. ત્યાં વાતવાતમાં શ્રીનેમચંદભાઈ બેલી ગયા કે–આ સંસારમાં શું બન્યું છે ? આ સંસારમાં સાર હોય તો માત્ર સાધુપણું જ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કપરી કસોટી છે. મારે તે દીક્ષા લેવી છે. આત્મકલ્યાણની સાથે જગતનું કલ્યાણ કરવાને એક જ શ્રેષ્ઠ માર્ગ છે. પણું........ આ વાત તેમની નાની બહેન સાંભળી ગઈ, ને તેણે ઘરે જઈને પિતાજીને વાત કરી. એટલે થઈ રહ્યું. એમના ઉપર દેખરેખ વધી ગઈ. અને આમ એમની વિમાસણ પણ વધી પડી. પણ શું થાય ? [૭] કપરી કસોટી : લહમીચંદભાઈ! હમણાં-હમણાં તમે કઈ ગહન ચિંતામાં પડ્યા હો, એવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસો થયા હું તમને સચિંત જ દેખું છું. શું કોઈ ચિંતાજનક વાત બની છે? આપણા ચરિત્રનાયકશ્રીની દીક્ષાની ભાવના જાણીને તેમના પિતાશ્રી જરા સચિંત બન્યા હતા. તેથી તેમનાં મ્હોં ઉપર પણ ચિન્તાના ચિહ્નો જણાઈ આવતા. તે જોઈને તેમના અંગત મિત્ર શ્રી રૂપશંકરભાઈએ તેમને એક દિવસ ઉપર પ્રમાણે પૂછ્યું. રૂપશંકરભાઈ! તમારું અનુમાન સાચું છે. આપણને બીજી તે શી ચિન્તા હેાય ? પણ આ અમારો નેમચંદ ભાવનગરથી અહીં આવ્યા, ત્યાર પછી એનું જીવન જ જાણે બદલાઈ ગયું છે. એ કહે છે કે મારે તે દીક્ષા લેવી છે. સાધુ બનવું છે. આવો નિભી ક–આખું ઘર સંભાળી લે એ દીકરા-દીક્ષાની વાત કરે એટલે ચિન્તા તે થાય જ ને ? લક્ષમીચંદભાઈએ વ્યાકુળ-મને જવાબ આપ્યો. તમે એને સમજાવ્યો તે હશે જ ને? શું જવાબ આપે છે એ ? અરે રૂપશંકરભાઈ! સમજાવવામાં તે મેં જરાય કચાશ નથી રાખી. જરા કડકાઈથી પણ કહ્યું છે. એટલે હમણાં તે દીક્ષાની વાત ઉચ્ચારતો નથી. પણ એના ભાઈબંધ જોડે દીક્ષાની વાતો કરતા હતા, એ ઉપરથી એમ જણાય છે કે એ હજી એની વાતમાં મક્કમ જ છે એટલે મને ચિન્તા થયા કરે છે. હવે તે તમે કાંઈ રસ્તો બતાવે એને સમજાવવાને. તે એમ કરો લક્ષ્મીચંદભાઈ ! એને એકવાર મારી પાસે મોકલે. હું એને સમજાવી જોઉં. નહીં સમજે તો ઉગ્ર થઈને ધમકાવીશ પણ ખરે. પણ મને તો લાગે છે કે એ જરૂર સમજશે. કારણ કે વડીલો પ્રત્યે એ ખૂબ વિનયી અને કહ્યાગરે છે-નમ્ર છે. માટે જરૂર સમજી જશે. છતાં જે ન સમજે તે મારા એક ન્યાયાધીશ સાહેબ મિત્ર છે. તેઓ બહ કડક છે. એમની પાસે લઈ જઈને એમના દ્વારા સમજાવીશું એટલે જરૂર માની જશે. મિત્રની ચિન્તાને પોતાની ચિન્તા માનનારા રૂપશંકરભાઈએ સરળમાર્ગ દેખાડતાં કહ્યું. તે તો ઘણું સારું, રૂપશંકરભાઈ ! હું નેમચંદને તમારી પાસે મેકલીશ, સમજે તે ઘણું સારું. અમારા આખાય ઘરનો આધાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ રૂપશંકરભાઈ અને લક્ષ્મીચંદભાઈ-બંને મિત્ર હેાવા છતાંય ભાઈ જેવા સંબંધ રાખતાએટલે તેએ પાતાની અંગત વાતેા પણ પરસ્પર કરતા, અને એકમીજાની સલાહ–સૂચના લેતા. તેથી આ ખાખતમાં પણ શ્રીલક્ષ્મીચંદભાઈ એ રૂપશંકરભાઇની સલાહ લીધી. અને તેમણે ઉપર મુજબ સલાહ આપી, તે લક્ષ્મીચંદભાઈ ને રૂચી ગઇ. એમાંય રૂપશકરભાઈ સરકારી અમલદાર હાવાથી તેમનાથી નેમચંદ સમજે-માને તે ઘણું સારું—એમ વિચારીને શ્રીલક્ષ્મીચંદભાઈ એ તેમચંદભાઈ ને કાંઇક કાર્યનું નિમિત્ત આપી મિત્રના ઘેર મેાકલ્યા. ૧૬ રૂપશ કરભાઈ ને ત્યાં પહેાંચીને નેમચ ંદભાઈ એ તેમને પિતાજીએ કહેલું કાર્ય જણાવ્યું. રૂપશંકરભાઈ એ પણ તેમને વાત્સલ્યપૂર્ણાંક બાલાવ્યા, અને કાર્યંની વાત સાંભળી લીધી. પછી કુશળ સમાચાર પૂછીને તેમણે જાણે સ્વાભાવિક રીતે જ પૂછતાં હોય તેમ પૂછ્યું' : નેમચંદ ! મેં સાંભળ્યુ છે કે ભાવનગરથી અહીં આવ્યા પછી તારા જીવનમાં પરિવર્તન થઇ ગયું છે. તુ હવે દીક્ષા લેવાની-સાધુ બનવાની ભાવના રાખે છે. શું આ વાત સાચી છે ? “હા કાકા ! એ વાત સાચી છે. મારી ભાવના હવે દીક્ષા લેવાની છે.” રૂપશ’કરભાઇ પિતાના મિત્ર હાવાના કારણે તેએ તેમને કાકા કહેતા. પણ ભાઈ ! તુ જે દીક્ષાની વાત કરીશ, તે પછી આ તારું ઘર કાણુ સ ંભાળશે ? તારા માતા-પિતા હવે વૃદ્ધ થવા આવ્યા છે. ભાઈ-બહેન નાનાં છે. તેમને સંભાળવાની, સાચવવાની જવાબદારીવાળા આખા ઘરમાં તું જ એક છે. તુ' જો દીક્ષા લઇ લે તે આ જવાબદારી કાણ લેશે ? માટે તું હવે કેાઈ વ્યાપાર-ધંધામાં જોડાઈ જા. રૂપશંકરભાઈએ સ્નેહપૂર્વક કહ્યું. રૂપશંકર કાકા ! તમારી વાત ખાટી તેા ન જ હાય, પણ મારું'મન હવે આ સંસારમાં રહેવા માટે માનતું નથી. દિવસે-દિવસે દીક્ષાની ઇચ્છા મજબૂત ખનતી જાય છે. હવે હું કોઈ વ્યાપાર આદિમાં જોડાવા તા ઈચ્છતા જ નથી. ઘરમાંથી રજા મળે કે તરત જ મારે દીક્ષાના સર્વ કલ્યાણકારી પથે જવું છે.” નેમચંદભાઇ નમ્રતાપૂર્ણ મક્કમતાથી બેલ્યાં. આ સાંભળી રૂપશંકરભાઈ જરા ઉગ્ર થયા. તેઓ મેલ્યાઃ “નેમચંદ ! તું તારા પિતાજીના સ્વભાવને તે સારી રીતે જાણે છે, તે તને કોઇ રીતે રજા નહિ જ આપે. માટે તું સમજી જા, અને એમની જવાબદારી ઓછી કર. નહિતર અમારે કંઇક કડક પગલાં તેવા પડશે.” “કાકા ! વધારે પડતું લાગે તે ક્ષમા કરજો. પણ હું કોઈપણ રીતે દીક્ષા લઈશ જ. હું ન હોત તો તમે બધાં શુ‘કરત ? એમ વિચારીને પણ તમારે બધાંએ મને દીક્ષાની રજા આપવી જ જોઈ એ. મારે તે આત્મકલ્યાણ સાધવું છે, ને એટલા માટે દીક્ષા ગ્રહણ કરવી છે.” નેમચંદભાઈએ કહ્યું. એમના આ શબ્દોમાં મેરૂસમી નિશ્ચલતાને શુદ્ધ રણકો સ ંભળાતા હતા. આવેા મક્કમ જવાબ સાંભળીને રૂપશંકરભાઈ વિચારમાં પડી ગયા. તેમણે વિચાયુ” કેઆ નેમચંદ્ય દીક્ષાના રંગથી પૂરા રંગાયેલા છે. એટલે હમણાં નહી સમજે. હવે એને ન્યાયાધીશ સાહેબ પાસે જ લઇ જવા પડશે. એમની કડકાઈથી ડરે તેા વળી સમજી જાય, અને થાડીવારમાં નેમચંદભાઇ તેમની રજા લઈને ઘેર આવી ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ફરી સેટી નેમચંદને સમજાવવામાં રૂપશ કરભાઈ નિષ્ફળ ગયા, એ જાણીને શ્રી લક્ષ્મીચંદભાઈ વધારે સર્ચિંત અન્યા. પણ રૂપશ કરભાઈ એ તેમને આશા આપો કે હજી આપણી પાસે ઉપાય છે. હુ' અને આપણા ન્યાયધીશ–સાહેબ પાસે લઈ જઈશ. એમનાથી એ જરૂર માનશે. લક્ષ્મીચંદભાઈ પણ આ સાંભળી-કઈક આશ્વસ્ત મન્યા. ત્યાર પછી એક દિવસ રૂપશ કરભાઈ આપણા ચરિત્રનાયકશ્રીને પેાતાના મિત્ર ન્યાયાધીશ સાહેબ પાસે લઈ ગયા. તેને પહેલેથી જ બધી વિગતથી વાકેફ્ કરી દીધા હતા. પણ નેમચંદભાઈ તા ભારે નીડર નીકળ્યા. ડરવું તેા તેમને નામ પણ સ્પેશ્યું નહેાતું. તેમણે વિચાયુ કે આપણે કોઈ ગુના કે અપરાધ કર્યાં નથી, પછી ખીક શાની ? તેઓ નિર્ભય અને સ્વસ્થ-મને ન્યાયાધીશ સાહેબ પાસે ગયા. તેઓએ પણ તેમને આવકાર આપ્યા--મેસાડવા, અને પરસ્પર કુશલ–સમાચાર પૂછ્યા. એ બધા વિધિ પતી ગયા પછી તેમણે શ્રી નેમચ ંદભાઈની ઉલટ તપાસ શરૂ કરીઃ, “તારુ નામ શું છે ?” મારું નામ નેમચંદ છે, સાહેબ !” તેમણે સ્વસ્થતાથી જવાબ આપવા માંડ્યા. ન્યાયાધીશઃ મેં સાંભળ્યું છે કે તું દીક્ષા લેવાની ઇચ્છા ધરાવે છે ?” નેમચંદઃ “જી હા! એ વાત તદ્દન સાચી છે.” ન્યાયાધીશઃ “શા માટે દીક્ષા લેવી છે?” નેમચંદઃ આત્માનું કલ્યાણ કરવા માટે.” ન્યાયાધીશ: “શું ઘેર રહીને આત્માનું કલ્યાણુ નથી કરી શકાતું ?” “ના ! ઘરે રહીને આત્માનું પૂર્ણ કલ્યાણ સાધી શકાય જ નહીં. ઘર એટલે સંસાર, અને સંસાર એટલે આધિ-વ્યાધિ-અને ઉપાધિનું સંગમસ્થાન. આવા સ ંસારમાં રહીને આત્માનું કલ્યાણુ શી રીતે સધાય ? સંસારથી સર્વથા નિલેપ બનીએ, તેા જ પૂર્ણ -આત્મકલ્યાણ સધાય. એવી નિલેપતા તા સાધુપણામાં જ મળે. બાકી સંસારમાં રહીને આત્મકલ્યાણ સાધવું એ તે ખાતાં-ખાતાં ભસવા સમાન છે.” નેમચંદભાઈ એ યુક્તિપુરઃસર સચાટ જવાખ વાગ્યે. ૧૭ આ સાંભળીને ન્યાયાધીશ સાહેબ પણ છ બની ગયા. મનોમન શ્રી નેમચંદભાઈની પ્રશંસા કરવા લાગ્યા કે આટલા નાના કિશાર પણ કેવી યુક્તિથી જવાબ આપે છે ? ખરેખર! આ કિશાર વિવેકી અને બુદ્ધિમાન હેાવા સાથે પેાતાની વાતમાં દૃઢ છે. પણ એમને તેા આ કિશોરને મન-પલટો કરવાના હતા, એટલે છક્ક બનીને બેસી રહે કેમ ચાલે ? તેમણે અવાજમાં જરા કરડાકી આણી અને આગળ પ્રશ્ન કર્યાં : “તેમચંદ ! તારા કુટુંબને માતા-પિતા, ભાઈ અને બહેનેાને સાચવવાની જવાબદારી હવે તારી છે. તું આત્માનું કલ્યાણ કરવાની વાત કરે છે, તે શુ મા-બાપની સેવા કરવી, એ તારા ધમ-તારી ફરજ નથી ? આ વાતના વિચાર કરીને તું દીક્ષાની વાત મૂકી દે, અને મા-બાપની સેવામાં લાગી જા.” ન્યાયાધીશ સાહેબની કરડાકીથી મનમાં જરા પણ થડકાટ અનુભવ્યા વગર નિભી ક નેમચંદભાઈ એ એવી જ નીડરતાથી પ્રત્યુત્તર આપ્યાઃ “સાહેબ ! માત-પિતા અને કુટુંબની શા. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાસનસમ્રાટું સેવા કરવી, એ પુત્રને ધર્મ છે-પુત્રની ફરજ છે, એ આપની વાત હું જરૂર માનું છું અને સ્વીકારું છું. એમની સેવા કરે તે કલ્યાણ થઈ શકે છે, એ પણ હું માનું છું. પણ મારી આત્મકલ્યાણની ભાવનાનો અર્થ એ નથી કે હું માત્ર મારું જ કલ્યાણ સાધું કે મારાં માત-પિતાને દુઃખી કરું. મારી તે એવી ભાવના છે કે-દીક્ષા લઈને હું મારું, મારા માતાપિતા અને સમગ્ર કુટુંબનું કલ્યાણ હું કરૂં. એ બધાને સદધર્મ પમાડું. આવી મારી ઉચ્ચ ભાવના છે. અને એ માટે હું મારા પિતાજીની રજા ચાહું છું. રજા મળશે કે તરત જ દીક્ષા ગ્રહણ કરીશ. પણ તારા માતા-પિતા દીક્ષા માટે રજા ન આપે તે ન્યાયાધીશ સાહેબે એક વધુ પ્રશ્ન કર્યો. શ્રીનેમચંદભાઈ પાસે આનો ઉત્તર પણ તૈયાર જ હતો. તેમણે કહ્યું. “તે પછી સાહેબ ! મારે બીજી કોઈ યુક્તિ અજમાવવી પડશે અને એ યુક્તિથી હું દીક્ષા અવશ્ય લઈશ.” * આવી અસીમ નીડરતા અને સ્પષ્ટ વકતૃત્વ જોઈને ન્યાયાધીશ સાહેબ પણ મુંઝવણમાં પડી ગયા, કે આને સમજાવે કઈ રીતે ? આથી તેઓ અધિકારી-સુલભ ઉગ્રતામાં આવી ગયા અને ધમકીને આશ્રય લીધે. તેમણે કહ્યું, “શું તું ભાગી જઈશ ? માતાપિતાની રજા વિના દીક્ષા લઈશ? તે તે તું યાદ રાખજે કે તારા હાથે-પગે બેડીઓ નખાવીશ.” પણ જેને સંસારના–મેહના સોનેરી બંધને નડતા નથી, એને આ લેખંડની બેડીઓ શું ડરાવી શકે ? તેમણે પ્રત્યુત્તર આપે, “સાહેબ ! દીક્ષા માટે જે રજા નહિ જ મળે તે, છેવટનો રસ્તો એ જ છે. પણ દીક્ષા લેવાનો મારે નિર્ધાર તો અફર જ છે. અને બેડીઓ તે હાથપગ કે શરીરને બાંધશે–જકડશે. મારા મારા મન કે આત્માને તે નહીં જ જકડી શકે, એને તે એ બંધન નહીં જ નડે. માટે એ બધાથી હું ડરું તેમ નથી.” આ જવાબ સાંભળીને ન્યાયાધીશ સાહેબ અને રૂપશંકરભાઈ બંને બાહોશ અધિકારીઓ ઠંડાગાર બની ગયા. તેઓ સમજી ગયા કે આ એની વાતમાં પૂરેપૂરો અચળ છે. માટે હવે એને સમજાવવાને–એનું મન પલટાવવા પ્રયત્ન કરે નકામો છે. આ રીતે શ્રીનેમચંદભાઈ દીક્ષા અંગેની પ્રાથમિક કસોટીમાં તે સંપૂર્ણ સફળ નીવડ્યા. પણ હજુ તો દિલ્હી દર હતું. મા–બાપ આટલાથી જ રજા આપી દે, એ અશકય જ હતું. એટલે તેઓ બીજે કઈ ઉપાય શોધવા લાગ્યા. | શ્રી લક્ષ્મીચંદભાઈને જ્યારે આ બધી વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ બની ગયા. એની સાથે પુત્રને રજા ન આપવા માટે તેઓ વધારે દૃઢ પણ બની ગયા. અને નેમચંદ ભાગી જવા માટે કઈ પ્રયાસ ન કરે એની તકેદારીમાં પડ્યા. ખરે જ ! સંસારની સોનેરી જંજાળ અકળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ [૮] મહાભિનિષ્ક્રમણ સંસાર એક મહાસાગર છે, અગાધ અને ઉડે. કદાગ્રહ અને દુરાગ્રહ જેવા અનેક ભયાનક મગરમચ્છો એમાં ખીચોખીચ ભર્યા છે. એ મહાસાગરને તરવા નીકળેલા ભલભલા બહાદુર માનવીઓ આ મગરમચ્છને જોઈને જ પીછેહઠ કરી ગયા છે. કહે છે કે- દરિયામાં અગ્નિ હોય છે એને વડવાનલ કહેવાય છે. આ સંસાર-સાગરમાંય એ એક વડવાનલ છે. એનું નામ છે કષાયાગ્નિ. મહાસાગરના ઘણું મેટા વિસ્તારમાં ફેલાયેલે-ભડભડતે આ અગ્નિ છે, ઘણા હિંમતબાજ પુરૂષે આ અગ્નિની જ્વાળાથી દાઝીને ય પાછાં પડી ગયા છે. રાગ અને દ્વેષના ઉંડા ઉંડા ભમરાવા લેતા આવર્તે પણ આ સમુદ્રમાં છે. અતિકુશળ તરવૈયાઓ એમાં તણાઈ જાય છે. - સૂક્રમ-દષ્ટિથી નિરખીએ તે દરિયામાં રહેલી દરેક વસ્તુઓ આ સંસાર સાગરમાં છે. કઈ મહાન અને વિરલે પુરૂષ જ એને તરી જાય છે, એમાં નડતી સઘળી મુશ્કેલીઓને દૂર હઠાવી એને પાર પામી શકે છે. પણ જેમ દરિયે તરવા માટે ઘણો પુરૂષાર્થ કરે પડે, તેમ આ સંસાર-ઉદધિને પાર કરવા માટેય મહાન પુરુષાર્થની જરૂર પડે. ઘણુ તે આ પુરૂષાર્થથી જ ડરી જાય છે. ડરે જ ને ? એમના ભાગ્યમાં જ ન હોય એટલે તે પુરૂષાર્થથી ડરે જ પણ જેમના ભાગ્યમાં હોય છે – સામે કાંઠે પહોંચવાનું, તેઓ આવા પુરૂષાર્થથી ડરતાં નથી, બલકે એને સામી છાતીએ સ્વીકારે છે. આ મહાન પુરૂષાર્થ વડે ઘણું ભાગ્યવંત છે સંસાર સાગરની પેલે પાર પહોંચવા સમર્થ બન્યા છે. - દીક્ષા એટલે સમ્યગ જ્ઞાન-દર્શન અને ચરિત્રરૂપ રત્નત્રયીની નિરતિચાર આરાધના–સર્વ પાપથી વિરતિ. આ દીક્ષારૂપ પુરુષાર્થ વડે ઘણે ભાગ્યવંત છે સંસાર-સાગરની પેલે પાર પહોંચવા સમર્થ બન્યા છે. અને તેથી જ આ પ્રબળ પુરૂષાર્થ કરવા માટે–દીક્ષા ગ્રહણ કરવા માટે આપણું ચરિત્રનાયક શ્રીનેમચંદભાઈ ઉઘુક્ત અને ઉત્સુક બન્યા હતા. અસાધારણ નિભીકતા-અને મનની મક્કમતા, એમને આ પુરૂષાર્થમાં પૂર્ણ સહાયક હતા. તેમને શ્રદ્ધા હતી કે આ પુરૂષાર્થ વડે હું જરૂર સંસાર સમુદ્ર તરીશ જ. પણ હજી માતા-પિતા તરફથી રજા મળે એવું લાગતું જ નહોતું. તેથી તેઓ એને માટે બીજે ઉપાય શોધી રહ્યા હતા. શોધતાં શોધતાં એક ઉપાય મળી આવ્યો. એ હત-ઘરેથી કેઈને જણાવ્યા વિના ભાવનગર પહોંચી જવું તે. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાસનસમ્રાટ્ ઉપાય તે શેાધ્યા, પણ એને કારગત કરવાનું ઘણું મુશ્કેલ હતુ. પણ મુશ્કેલીથી ડરે એ નેમચંદ્ઘભાઈ નહિ. તેમણે તા એ ઉપાયને કારગત કરવા માટે કમ્મર કસી લીધી. શ્રી દુલ ભજીભાઈ નામે તેમના એક મિત્ર પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. તે મહુવાના ખખાઈ કુટુંબના પુત્ર હતા. તેમની ભાવના શ્રીનેમચંદભાઈની સાથે જ દીક્ષા લેવાની હતી. અને તેમને પણ ઘરેથી રજા મળતી ન હતી. એટલે તેએ બન્ને કોઈ અન્ય ઉપાયની શેાધમાં હતા. ત્યાં જ શ્રીનેમચંદભાઈ એ આ ઉપાય શેાધી કાઢ્યો. આજે તેએ બન્ને એકાન્તમાં એકત્ર થયા હતા. શી રીતે બનાવવા એની યુક્તિ ગાઠવવાના વિચારમાં કેમ નેમચંદ્ર ! કાઈ યુક્તિ શોધી કે નહિ—“ભાગી જવાની” ? દુર્લભજીએ પૂછ્યું'. ઉપાય તે શેાધ્યા, પણ એને સફળ તેઓ પડ્યા હતા. હા દુર્લભજી ! ઘણા વિચાર કર્યાં પછી હમણાં જ એક રસ્તા જણ્યો છે. પેલા ‘ઝીણીયા’ ઉંટવાળા આપણા એળખીતા છે. તેની જોડે આપણે નક્કી કરીએ કે—“તુ અમને ઊંટ ઉપર બેસાડીને ભાવનગર પહેાંચાડી દે, તું કહીશ એટલું ભાડું આપીશુ”. અને જો તે માની જાય તે આપણે જરૂર ભાવનગર પહેાંચી જઈ એ. નેમચંદભાઈ એ પેાતાના સાથીદારને યુક્તિ જણાવી. વાહ ! આ યુક્તિ તે આખાદ્ય છે. મને ખાત્રી છે કે વધારે પૈસા મળવાનું સાંભળશે, એટલે એ ઝીણીયા હા જ પડશે. એટલે હવે તા એને મળીને જલ્દી નક્કી કરી લેવુ જોઈએ, તા પછી હું એને આજે જ મળીને મધુ નક્કી કરી લઉં છું. તારે આજે રાત્રે એના ઘેર આવી જવાનું. હું પણ આવી જઈશ. અને પરોઢિયે વહેલાસર આપણે રવાના થઈ જવાનુ.. ખરાખરને ! તું રાત્રે સમયસર આવી જઈશ ને ? નિર્ણયાત્મક સ્વરે નેમચંદભાઇએ દુલ ભજીને પુછ્યું. હા ! હું ગમે તે રીતે આજે રાત્રે ઝીણીયાના ઘેર આવી પહેાંચીશ જ. એ માટે તું નચિંત રહે. અને બંને મિત્રો પેાતાની યાજના ગેાઠવીને છૂટા પડ્યા. ત્યાર પછી શ્રીનેમચંદ્ઘભાઈ સમય મેળવીને પેલા ઉંટવાળાની પાસે ગયા, અને પોતાની વાત કરી. ઝીણુંમીયાંએ પ્રથમ તેા આનાકાની કરી. એવડુ' ભાડુ મળતુ હાવાથી તેનુ મન લલચાતુ તા હતુ. પણ પાછળથી લોકો આ વાત જાણે ત્યારે પાતાની શી દશા થાય ? એ વિચારથી તે આનાકાની કરતા હતેા. નેમચંદભાઈ એ એને ખૂબ સમજાવીને કહ્યું કે-તારા વાળ પણ વાંકો નથી થવાના. તારે ડરવાની બિલકુલ જરૂર નથી ત્યારે તે માની ગયા. એટલે હવે પૂરેપૂરૂં નક્કી થઈ ગયુ. એ જમાનામાં ખસ-મેટર કે રેલ્વે જેવાં આધુનિક સાધના હજુ ભારતના ગામેગામમાં નહેાતાં પહોંચ્યા. એક ગામથી બીજે ગામ જવુ હાય તા એક્કો (એક ખળદી ગાડુ'), ગાડું કે ઉંટને ઉપયોગ લેાકા કરતાં. ઝડપી મુસાફરી માટે ઉંટ અનુકૂળ હાવાથી શ્રીનેમચંદભાઈ એ ઊંટવાળા જોડે ઊંટનુ નક્કી કર્યુ. . અંધારાનુ શ્યામ એઢણું ઓઢીને નિશાદેવી પૃથ્વી પર પાતાના પ્રભાવ પાથરી રહ્યા હતા. દેરાસરમાં આરતીના સુમધુર ઘંટારવ થઈ રહ્યા હતા. એવે ટાણે આપણા ચરિત્રનાયકશ્રીએ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ મહાભિનિષ્ક્રમણ પણ રાત માટેની છેડી સિયારી કરી લીધી. વાટખરચીના પિસા તથા બીજી જરૂરિયાતની ચી લીધી. થોડી વારમાં રાત પડી અને બધા સૂઈ જવાની તૈયારી કરવા લાગ્યા. નેમચંદભાઈએ આ તક સાધી. “બહાર જઈને હમણાં આવું છું” એમ કહી, માતાપિતા, ભાઈબહેનો અને ઘર-બધાંને મનોમન છેલા પ્રણામ કરીને તેઓ નીકળી ગયા. અને બને તેટલી ઝડપથી ઝીણીયાને ઘેર પહોંચી ગયા. આ બાજુથી દુર્લભજી પણ એ જ પ્રમાણે ત્યાં પહોંચ્યું. ઝીણીયાનું ઘર કબ્રસ્તાનની નજીકમાં હતું. તેણે કહ્યું કે તમારે રાત રહેવું હોય તે મારા ઘરે નહિ રહી શકે. કારણ કે રાત્રે કોઈ તપાસ કરવા આવે તે મારા તો બાર વાગી જાય. માટે તમે બીજા કેઈ સ્થાને રાત વિતાવે. બન્ને કિશોરે બહાદુર અને કૃતનિશ્ચયી હતા. તેઓએ ઝીણીયાને વધારે આગ્રહ ન કરતાં બાજુના કબ્રસ્તાનમાં જઈને રાત વિતાવી. બેમાંથી એકેયને ઉંઘ ન આવી. તેમના મનમાં જલદી ઉપડવાની તાલાવેલી હતી. જે ઉંઘમાં ને ઉંઘમાં મોડું થઈ જાય, તે પોતાનું કામ કદાચ સિદ્ધ ન થાય, એટલે તેઓ જાગતાં જ રહ્યા. અને એક રાત પસાર થતાં વાર કેટલી ? જોતજોતામાં ચાર વાગ્યા. નેમચંદભાઈએ ઝીણીયાને ઉઠાડો અને તૈયારી કરવાનું કહ્યું. ત્યાં તે ઝીણુંમીયાં ફરી ગયા. એના મનમાં હજુ ડર હતો. એણે કહ્યું કેતમારા જેવા નાના છોકરાંને આવી રીતે લઈ જતાં મારે જીવ ન ચાલે. તમે કઈ સાક્ષી લાવે. એ જે કહે તે જ હું લઈ જાઉં. આ સાંભળીને નેમચંદભાઈને લાગ્યું કે-હવે આ મીયાંને સમજાવવાનો પ્રયાસ કરે એ નિરર્થક છે. એ જે કહે એમ કરીએ. તરત જ તેઓ ગામમાં ગયા. અને “ઈચ્છાચંદભાઈ નામના પિતાના ઓળખીતાને બોલાવી લાવ્યા. એમણે ઝીણીયા સમક્ષ કહ્યું કે અમારે બનેને અગત્યના કામે ભાવનગર જવું છે. પણ આ ઝીણુંમીયાં સાક્ષી માંગે છે, તે તમે સાક્ષીમાં રહે. ઈચ્છાચંદભાઈને બીજી કોઈ વાતની ખબર ન હોવાથી તેમણે તરત હા પાડી એટલે ઝીણી માની ગયું. એણે ઉંટ તૈયાર કર્યું. ઈચ્છાચંદભાઈને વિદાય કર્યા બાદ ત્રણે જણ ઊંટ ઉપર સવાર થઈ ગયા, ને ઊંટે પિતાનાં માલિક-ચીધ્યા માર્ગે ગતિ પકડી. નેમચંદભાઈના હૈિયે ઉલ્લાસ માતો નહે. આજે ઘણુ સમયે ઉરના અરમાન પૂરા થતા હતા. આ પણ એક મહાભિનિષ્ક્રમણ જ હતું ને? ઉંટ પૂર ઝડપે ચાલ્યું જતું હતું. કોઈ દિવસ ઉંટ ઉપર બેઠા ન હોવાથી પડી જવાની ભીતિ લાગતી. પણ “સાહસ વિના સિદ્ધિ નથી” એ વાતને લક્ષ્યમાં રાખીને તેઓ મકકમમને નવકાર મંત્રનું ધ્યાન ધરતાં આગળ ધપી રહ્યા હતા. મહુવાથી ચારેક માઈલ દૂર આવેલા ભાદરોડ ગામ પાસે પહોંચ્યાં. ત્યાં બુટીયો” નામની નદી આવી. ભલભલા મર્દોને કાન બુટીયે ઝલાવે એવીતે? એને બેય કાંઠે પાણી હિલેાળાં લેતા હતા. ઉતરનારનું પાણી મપાઈ જાય, એટલું પાણી એ નદીમાં હતું. એટલે કાચાપોચાને માટે તે “એને પાર કરવી એ અશકય જ હતું. ઝીણીયાએ એમને પાણીની બીક બતાડતાં કહ્યું કે તમે બંને હિમ્મુતથી કહેતા હો તે જ હું નદીમાં ઉંટ ઉતારું. નહિતર પાછા જઈએ. પણ આપણું બને દીક્ષાથી કિશોરે જરા પણ ડર્યા કે ડગ્યા નહિ. તેમણે તે “હિંમતે મર્દા તો મદદે ખુદા” એમ વિચારીને ઝીણીયાને કહી દીધું કે-અમે મકકમ છીએ. તું જરાય ડર રાખ્યા વિના Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શાસનસમ્રાટું ઉંટને નદીમાં ઉતાર. અને ઝીણીયાને ઈશારે મળતાં જ ઉંટે નદીમાં ઝંપલાવ્યું. કુદરતનેય આજે જ એમની પૂરેપૂરી કસોટી કરી લેવાનું સૂઝયું હશે, તે નદી પાર કરતાં અધવચ્ચે જ આકાશમાંથી વરસાદ જોશભેર ટપકી પડે. બધાય પલળી ગયા. એ સ્થિતિમાં જ નદી પાર કરી, સામે કાંઠે પહોંચીને કપડાં વગેરે વ્યવસ્થિત કર્યા અને તરત જ તૈયાર થઈને આગળ વધ્યા. ખરેખર? “વૌઃ પુનઃ પુનવિ પ્રતિબ્ધમાના શ્વમુત્તાના જ રિચારિત એ સજજનની પ્રશંસા આ બંને કિશેરમાં ચરિતાર્થ થાય છે. માર્ગમાં ભૂખ લાગી ત્યારે સાથે લીધેલા ભાતાને ઉપગ કરી લીધો. ત્યારપછી છેક સાંજ સુધી ચાલ્યા જ કર્યું. હવે રાત પડવા આવી હતી, તેથી નજીકમાં કઈક ફકીરનાં ઝુંપડામાં રાત ગાળી. ફકીરે પણ તેમની સારી મહેમાનગતિ કરી. બીજે દિવસે સવારે તેઓ આગળ વધ્યા. થોડીવારમાં તળાજા આવી પહોંચ્યાં. ત્યાંથી આગળ જતાં કેઈક પરિચિત સંબંધી મળ્યા, અને તેઓ ઓળખી ગયા. એટલે તરત જ શ્રીનેમચંદભાઈએ ઉંટને આડરતે લેવરાવી લીધો. આજે પણ તેઓને વરસાદ ખૂબ નડયો. ઉંટ ઉપર સતત બેસી રહેવાને કારણે શરીર અકડાઈ ગયેલું, અધૂરામાં પૂરું હોય એમભૂખ પણ લાગી હતી. સાથેનું ભાતું વરસાદમાં પલળી ગયેલું. એટલે હવે કઈ ગામ આવે તો વિસામો લેવાનું મન થયું. નસીબને છેડો માર્ગ કાપે ત્યાં ભડીભંડારીયા નામનું ગામ આવ્યું. ગામના પાદરે ઉંટને ઝોકાર્યો. બધા નીચે ઉતર્યા, અને ઘડીવાર વિસામે લીધે. હવે ભજનનો બંદોબસ્ત કરવાનું હતું. શ્રીનેમચંદભાઈએ કહ્યું : તમે થોડીવાર બેસો, હું ગામમાં જઈ જમવાની વ્યવસ્થા કરીને આવું છું. અણુદેખ્યું ને અજાણ્યું આ ગામ હતું. કાંઈ સગું કે સ્વજન પણ અહીં ન હતું. આવા અજાણ્યા ગામમાં ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરવી ? પણ નેમચંદભાઈ હિંમતવાન અને હોંશિયાર હતા. ગમે તેની પાસે કામ કરાવી લેવાની તેમની આવડત અનોખી હતી. તેઓ તે ગામમાં ગયા. ત્યાં એક વાણીઆની દુકાન એમની નજરે પડી. એટલે ત્યાં પહોંચી ગયા. વાતવાતમાં જાણી લીધું કે-આ જૈન શ્રાવકની જ દુકાન છે. તેથી તેઓ મનમાં ખુશ થયા. તેમણે એ શ્રાવકને ત્રણ જણાને માટે રસેઈની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું. અને એના ખર્ચ પેટે બે રૂપિયા પિતાની પાસેથી કાઢીને આપ્યા. પેલા શ્રાવક તે છકક થઈ ગયા. કારણ કે–એ જમાનામાં એક માણસને ભજન-ખર્ચ ચાર આનાથી વધુ તે નહિ. એટલે ત્રણ જણને માટે બહુબહુ તો એક રૂપિયે જોઈએ. એને બદલે બે રૂપિયા મળ્યા. એ જોઈને પિલા ગૃહસ્થ એમને સત્વર ભેજનાદિની સગવડ પિતાના ઘરે કરી આપી. શ્રીનેમચંદભાઈ પણ દુર્લભજી અને ઝીણીયાને લઈને આ ગૃહસ્થના ઘેર આવ્યા. અને બધા આનંદથી જમ્યા. ઉંટને માટે પણ ચારા પાણીની વ્યવસ્થા કરી આપી હતી. જમી રહ્યા એટલે આપણા ઉદારદિલ નેમચંદભાઈએ પેલા શ્રાવકને ઘીના ખર્ચ માટે આઠ આના વધારે આપ્યા. એ શ્રાવકે ઘણી ના પાડી કે “તમે બે રૂપિયા આપ્યા છે, હવે મારે વધારે પૈસા ન લેવાય તે પણ એને આગ્રહપૂર્વક આપ્યા. આવી ઉદારતાથી પેલા ગૃહસ્થ ખુશ થઈને તેમને ન્હાવા-ધવાની વ્યવસ્થા કરી આપી. તેઓનાં શરીરે તેલ માલિશ વિગેરે કરી થાક પણ ઉતારી દીધો. અને રાત્રે પિતાના ઘેર જ સુવાડયા. Jain Educationa International For Personal and Private Use Only www.Jainelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ અન્યન સવાર પડી અને તેઓ પિલા ગૃહસ્થની સાભાર વિદાય લઈ ઉંટ પર બેસીને ભાવનગરરનાં પંથે પડી ગયા. અહીંથી ભાવનગર હવે આઠ જ ગાઉ હતું. રાતભરનાં આરામથી શ્રમમુક્ત બનેલું ઉંટ પવનવેગે દેડી રહ્યું હતું. જોતજોતામાં તે તેઓ ભાવનગર શહેરમાં આવી પહોંચ્યાં. મહવાથી નીકળે આજે ત્રીજો દિવસ હતો. ત્યાં પહોંચીને તેમણે ઝીણીયાને બેવડું ભાડું ચૂકવીને છુટો કર્યો. પિતાની યુક્તિ સફળ થવાથી અપાર આનંદ-સાગરમાં સ્નાન કરતાં શહેરના ચિરપરિચિત માગે શેઠ જસરાજભાઈના ઘર તરફ ચાલ્યા. ડીવારમાં તેમનું ઘર આવી ગયું. બંનેએ એમને ત્યાં જઈને ઉતારે કર્યો. નેમચંદભાઈને એકાએક આવેલા જોઈને તેઓને આશ્ચર્ય થયું. કારણ કે-તેમના આવવાના કેઈ સમાચાર જ નહોતા. તેઓએ બન્નેને આવકાર આપીને બેસાડ્યા. નેમચંદભાઈએ પણ જમી લીધા પછી જરા સ્વસ્થ થઈને શ્રી જસરાજભાઈને પિતાની બધી વાત અતિ જણાવી દીધી. આ બન્ને કિશોરો દીક્ષાથી છે, એ જાણે શ્રી જસરાજભાઈ ખૂબ આનંદિત બન્યા. શ્રીનેમચંદભાઈને સાહસને મનેમન વખાણવા લાગ્યા. અને “આવાં દીક્ષાથી આત્માઓના પુનિત પગલાં પિતાના ઘરે થયા” એ પિતાનું અહોભાગ્ય માની રહ્યા. [૯] મર્થન માર્ગમાં લાગેલા શ્રમથી મુક્ત બનીને શ્રીનેમચંદભાઈ અને તેમના મિત્ર દુર્લભજીભાઈ પૂજ્યપાદ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ગયા. વન્દનાદિ કરીને બેઠા. તેમને અચાનક આવેલા જોઈને ગુરુમહારાજ પણ જરા વિસ્મિત થઈ ગયા. તેમણે પૂછ્યું: “કયારે આ નેમચંદ?” “આજે જ આવ્ય, સાહેબ !” “અહીંથી મહુવા ગયા પછી તારા કેઈ સમાચાર જ નહોતા. અને આજે તું એકાએક આવી ચડ્યો. કેમ આવ્યો છે ભાઈ! આ દુર્લભજી પણ તારી સાથે આવ્યો છે કે શું !” વાત્સલ્યનીતરતાં સ્વરે ગુરુમહારાજે પૂછ્યું. કૃપાળુ ! અહીં આપની પાસે આવવાનું બીજું કયું પ્રયોજન હોય? આપ અમારી બંનેની ભાવના સારી રીતે જાણે છે. એ ભાવના પૂર્ણ કરવા હું અને દુર્લભજી આપના શરણે આવ્યા છીએ” નેમચંદભાઈએ ભાવવાહી સ્વરે પિતાના આવવાનું પ્રયોજન જણાવ્યું. આ સાંભળી ગુરુભગવંતે પ્રસન્નતા અનુભવી. પણ તરત જ તેઓ ગંભીર બની ગયા, અને પૂછ્યું: “નેમચંદ! તમારી ભાવના હું સારી રીતે જાણું છું. તમે બંને દીક્ષા લેવા Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ માટે ખરા અંતરથી ઉત્સુક અને અભિલાષી છે. પણ તમે દીક્ષા માટે તમારા માતા-પિતાની અનુમતિ લઈને આવ્યા છે ને ?” “ગુરુદેવ! આપશ્રી અમારા માતા-પિતાથી સારી રીતે પરિચિત છે. તેઓ કઈ રીતે અમને દીક્ષાની રજા આપે એમ નથી. અરે ! હું દીક્ષા લઈ લઈશ, એવા ડરથી તો મને આપની પાસેથી ઘેર બોલાવી લીધું હતું. પછી રજા આપવાની તો વાત જ ક્યાંથી હોય ! આ દુર્લભજીની પરિસ્થિતિ પણ એવી જ હતી. તેથી અમે બન્ને નક્કી કરીને કેઈને કહ્યા સિવાય અહીં ભાગી આવ્યા છીએ. નેમચંદભાઈ એ સ્વસ્થતાથી પિતાની વાત પૂ. ગુરુ મ.શ્રીને નિવેદિત કરી. સાથે પોતે કઈ રીતે નીકળ્યા રસ્તામાં કઈ રીતે બે દિવસે વીતાવ્યા. વિગેરે વાત પણ સવિસ્તર જણાવી. અને છેલ્લે વિનીતભાવે વિનંતિ કરી કે–સાહેબ ! હવે કૃપા કરીને અમને પ્રવજ્યા આપે, અને અમારે ઉદ્ધાર કરો.” બને મુમુક્ષુઓની સાહસવૃત્તિ અને નિર્મળ–ત્યાગભાવના જોઈને ગુરુ મહારાજ ખૂબ રાજી થયા. પણ તેઓશ્રી મા-બાપની રજા સિવાય દીક્ષા ન અપાય એવી પિતાની મર્યાદા સમજતા હતા. એટલે તેઓશ્રીએ નેમચંદભાઈને કહ્યું : “નેમચંદ! તમારી બન્નેની ભાવના ઘણું ઉત્તમ, સુન્દર અને અનુમોદનીય છે. પણ હું તમારા માતા-પિતાની અનુમતિ સિવાય તમને દીક્ષા ન આપી શકું ! તમે અને અહીં રહો-ભણો જરૂર. પણ દીક્ષા તે તમારાં માતા-પિતાની સંમતિ મળ્યા પછી જ આપી શકાય.” આ સાંભળતાં જ આપણું ચરિત્રનાયકશ્રી ખિન્ન બની ગયા. પગ તળેથી ધરતી સરી રહી હોય એવું મને લાગ્યું. તેઓ વિચારમાં પડી ગયા કે ગુરુમહારાજની વાત સંપૂર્ણ રીતે વ્યાજબી હતી. બીજી તરફ પિતાની ભાવના પણ અટલ હતી. માતા-પિતાની રજા તે હવે કઈ પણ હિસાબે મળી શકે તેમ ન હતી. અને એ વિના ગુરૂમહારાજ દીક્ષા આપી શકે તેમ પણ ન હતું. હવે શું કરવું ? તેઓના મનમાં જમ્બર મન્થન ચાલ્યું. એમના મનમાં બે વાત તે વજની જેમ જડાઈ ગયેલી –(૧) કે ઘરે પાછાં જવું નથી, અને (૨) કોઈ પણ ઉપાયે પ્રવ્રજ્યા લેવી છે. એટલે હવે તે પ્રવજ્યા માટે કેઈ ઉપાય શોધી કાઢવે જ રહ્યો. એને માટે એમના મનમાં જોશભેર મન્થન ચાલ્યું. આ બાજુ-મહુવામાં તેમના ઘેર સૌના હૈયામાં ભારે ખળભળાટ મચી ગયો છે. નેમચંદભાઈએ રાત્રે કહ્યું કે, હું બહાર જઈને આવું છું' પછી થોડીવાર રાહ જોઈ છતાં ન આવવાથી શ્રીલક્ષમીચંદભાઈને એમ લાગ્યું કે એના કોઈ ભાઈબંધને ત્યાં કે રૂપશંકરભાઈને ત્યાં જ સૂઈ રહ્યો હશે, એટલે તત્કાળ બીજી કોઈ ચિન્તા કરવા જેવું હતું નહીં. પણ સવાર પડી ગઈ, ને સૂર્યનારાયણ આકાશમાં રાશવા ચડી ગયા છતાંય નેમચંદભાઈ ઘરે ન આવ્યા, એટલે લક્ષ્મીચંદભાઈને મનમાં બીક પિઠી, કે ક્યાંય જો તે નહિ રહ્યો હોય ને! તેમણે તરત જ સૌ પ્રથમ રૂપશંકરભાઈને ત્યાં તપાસ કરી. પણ ત્યાં જાણવા મળ્યું કે – નેમચંદ અહીં બે-ત્રણ દિવસ થયા આવ્યો જ નથી. બીજાં સગાં-સંબંધીઓને ત્યાં અને નેમચંદભાઈના મિત્રોને ત્યાંય તપાસ કરી. પણ એમાંના કોઈ કહેતાં કેઈને એને વિષે કાંઈ ખબર નહતી. દુર્લભજીના ઘરે તપાસ કરી, તે ત્યાં તે વળી તેમને જ સામેથી પૂછાયું : અમારે દુર્લભજી કાલ રાતને નથી, તે તમારા ઘરે આવ્યો છે ? દુર્લભજીને ત્યાંય એની Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મન્યન શોધખેાળની રામાયણ ચાલુ હતી. લક્ષ્મીચ દભાઈ વ. ભારે મુંઝવણમાં મૂકાઈ ગયા. એમ ને એમ સાંજ પડી ગઈ. કાઈ ને કાંઈ સૂઝતુ' નહાતુ. એવામાં એકાએક લક્ષ્મીચંદભાઈમી વિચક્ષણ બુદ્ધિમાં ચમકારો થયે-“નેમચંદ અને દુર્લભજી મિત્રો હતા, બન્ને વારવાર મળતા. બંનેને દીક્ષા લેવી હતી. માટે તે અને એક થઈને દીક્ષા માટે જ ભાગી છૂટયા હોવા જોઈએ.’' પછી તે કયાં ગયા છે તેની કલ્પના કરતાં શી વાર ! એક વાત તેા તેઓ જાણતા જ હતા કે–જાય તેા ભાવનગર પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે જ જાય, ખીજે નહી.. ૨૫ આવે વિચાર સ્ફુરતાં જ તેમણે ગામમાં જે માણસા ઘેાડા-ઉંટ કે ગાડામાં લોકોને અહારગામ લઈ જતા હતા, તેમને ત્યાં તપાસ કરાવી તે જાણવા મળ્યુ કે—“ઝીણીયા ઉંટવાળે આજે વહેલી સવારે એકાએક ભાવનગર ગયા છે. સાથે એ કરાં હતા.” હવે તે તેમના મનમાં નિશ્ચય થઈ ગયા કે--અને છેકરાએ ઝીણીયાની મદદ લઈ ને ભાવનગર જ ગયા છે. આ વાત જાણ્યા પછી ઘરમાં બધાં ઉદાસ થઇ ગયા. ઘર આખામાં જાણે શૂનકાર થઈ ગયે. દીવાળી બહેનની આંખે આંસુઓની ધારા ચાલી. માતાની મમતા છે ને ? તેમાંય પેાતાના લાડીલે પુત્રરત્ન નેમચંદ દીક્ષા લઈ લેશે, એ વિચારે તા દીવાળીબેન અને લક્ષ્મીચંદ ભાઈ ને પણ અસ્વસ્થ બનાવી દીધા. તેમણે તત્કાળ ભાવનગર શેઠ જસરાજભાઈ ને પત્ર લખ્યું કે-“નેમચંદ ત્યાં આવ્યે હોય તે તુર્ત જ તેને અહીં પાછો મેાકલી આપે. તેને અમારી રજા સિવાય દીક્ષા આપશે નહિ.” ખરે જ ! માહુરાજની માયા અજખ છે. મમતાનું અ'ધન અસાધારણ છે. ભાવનગરથી જવામ આવ્યે કે “નેમચંદ તથા દુ॰ભજી અહીં' આવ્યા છે. તેઓ દીક્ષા લેવાની વાત કરે છે. પણ પૂ. ગુરુમહારાજશ્રીએ માતા-પિતાની રજા વિના. દીક્ષા આપવાની તેમને ના પાડી છે. હાલ તેએ અહી' રહેશે.’’ આ સમાચાર મળવાથી લક્ષ્મીચંદભાઈના મનમાં કંઈક ધરપત વળી. દીવાળીમાનેય ઘેાડીક રાહત મળી, કારણ કે નેમચંદ્ગુ ગમે તેટલી ઉતાવળ કરે તાય હવે તેા પોતાની રજા સિવાય એને દીક્ષા મળવાની જ નહેાતી. પણ નેમચંદભાઈ પણ બુદ્ધિમાન્ અને હાંશિયાર હતા. તેઓ દીક્ષા લેવા માટે મક્કમ જ હતા. અને એને કાઈ ઉત્તમ રસ્તા શોધી કાઢવા તેમણે પેાતાના સમગ્ર બુદ્ધિ-મળને કામે લગાડી દીધું હતું. દુલ ભજીએ પણ પૂજ્યશ્રીને ખૂબ આજીજી કરવા માંડી, તેના પિતાજી તે ઘણા સમયથી સ્વર્ગવાસ પામ્યા હેાવાથી તેના માટે ખીજી કેાઈ ચિન્તા નહોતી. એટલે એની ઉત્કટ ભાવના જોઈ ને શ્રી ગુરુમહારાજે એક શુભ દિવસે તેને દીક્ષા આપી દીધી. પણ આપણા ચરિત્રનાયકશ્રીને ન આપી, કારણકે તેમના માતા-પિતા વિ. મધાં જ દીક્ષાની વિરૂદ્ધ હતાં. તેથી તેમની રજા મળે તેા જ આપવી, એવા ગુરુ મ. ના વિચાર હતા. શા. ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [૧૦] સ્વયંદીક્ષા સંસાર-સમુદ્રને તરવાને સફળ ઉપાય એટલે જ દીક્ષા. દીક્ષા એટલે એક્ષમહેલનું પ્રવેશદ્વાર દીક્ષા એટલે અન્તરંગ શત્રુઓને જીતવાનું અમેઘ બ્રહ્માસ્ત્ર. દીક્ષા એટલે જેનેને જીવનમંત્ર. પ્રત્યેક જૈન દીક્ષાની ઈચ્છા રાખે છે. સંસારમાં ગળાબૂડ રચ્યાપચ્યા રહેવા છતાંય હૈયામાં દીક્ષાની અભિલાષા સેવે એનું નામ સાચે જૈન. ત્રિભુવનનાયક જિનેશ્વરદેવેને પણ દીક્ષા ગ્રહ્યા પછી જ ચોથું મના પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ છે દીક્ષાને પ્રભાવ. આવું છે દીક્ષાનું અદ્ભુત માહાસ્ય. આવી દીક્ષા લેવા માટે આપણું ચરિત્રનાયકશ્રી ઉત્કંઠિત બન્યા હતા. જૈન ધર્મના પરમ શ્રદ્ધાળુ અને સમજુ હોવા છતાંય મોહાધીન બનેલા લક્ષ્મીચંદભાઈ એમને એ માટે રજા નહોતા આપતા. અને એ જ કારણે ગુરુશ્રી દીક્ષા પણ નહોતા આપતા. પણ નેમચંદભાઈ તે કેઈપણ ઉપાયે દીક્ષા લેવા માટે મક્કમ જ હતા. એને કોઈ ઉપાય શોધવા માટે એમની કુશાગ્ર બુદ્ધિ કામે લાગી ગઈ હતી. પછી તે “ધિ% વ તા” જેની બુદ્ધિ એનું બળ. એમણે એક ઉપાય શોધી કાઢો. એને અજમાવવાનો પણ પૂર્ણ નિર્ધાર કરી લીધું. આ વાત તેમણે બીજા કેઈને ન કહી. તેઓ ઉપાશ્રયે જ રહેતા, ભણતા અને સાધુ મહારાજની ભક્તિ પણ કરતા. સાધુ મહારાજે પણ તેમની ભાવના જોઈને તેમના પર પ્રસન્ન રહેતા. એ બધા સાધુ-મહારાજેમાં એક મુનિશ્રી રત્નવિજયજી મહારાજ નામે સાધુ હતા. એક દિવસ લાગ જોઈને નેમચંદભાઈએ તેમને પિતાની હૃદયપૂર્વકની શુદ્ધ ભાવના દર્શાવીને વિનંતિ કરી કે–ગુરુ મહારાજ તે દીક્ષા નહિ આપે, માટે આપ કૃપા કરો, અને મને સાધુનાં વસ્ત્રો-એલપટ્ટો વિ. આપ. આપને કઈ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. બધી જવાબદારી મારે માથે. એમની આવી પ્રબળ ભાવના જોઈને પૂશ્રીરત્નવિજયજી મહારાજે એમને કપડાંની વ્યવસ્થા કરી આપી. હવે બાકી રહ્યો . એ પણ એમની પાસેથી જ મળી ગયે. આ ઓ પૂજ્યપાદ ગચ્છનાયક શ્રીમૂળચંદજી મહારાજને હતે. આપણું ચરિત્રનાયકને એક મહાન ગચ્છનાયકને ઓછું મળે, એ એમના ભાવિ ગચ્છનાયકપણાનું સૂચક ચિહ્ન હતું, એમના મહાન પુણ્યનું એંધાણ હતું. ખરેખર ! મહાપુરુષોનાં Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વયંદીક્ષા એક-એક જીવનપ્રસંગે મહાન જ હોય છે. અને એમાં જ એ મહાપુરુષોની મહત્તાનાં મૂલ્ય અંકાયેલા હોય છે. હવે બધાં ઉપકરણો પિતાની પાસે આવી ગયા હતા. એક પિતે, અને બીજા રત્નવિજયજી મ. સિવાય બીજું કઈ-ગુરૂમહારાજ સુદ્ધાં પણ આ વાત નહતા જાણતા). અનેએક શુભ દિવસે આપણા મહાન ચરિત્રનાયકશ્રી નેમચંદભાઈ એ એકાન્તમાં સાધુવેશ ધારણ કરી લીધું. અને પછી હાથમાં એ ગ્રહી હસતે મુખડે તેઓ ગુરુમહારાજશ્રી પાસે ઉપસ્થિત થયા. ગુરુમ. તો આ જોઈને ચમકી જ ગયા. તેઓ તરત જ બોલી ઉઠ્યાઃ અરે નેમચંદ! આ શું ? તને દીક્ષા કોણે આપી? તેમણે જણાવ્યું. ગુરુદેવ! મને કેઈએ દીક્ષા નથી આપી. પરંતુ મેં સ્વયંમેવ સાધુવેશ પહેર્યો છે. હવે આપના ચરણકમલમાં ઉપસ્થિત થયો છું. કૃપા કરીને મને દીક્ષાને મંગળવિધિ કરાવે. આ સાંભળીને ગુરુમહારાજ વિચારમાં પડી ગયા. તેમના મનમાં હજુ દ્વિધા હતી કે માતાપિતાની સંમતિ વિના દીક્ષા આપીશ, તે પાછળથી કંઈક તોફાન જેવું તે નહીં થાયને ? આપણા ચતુર ચરિત્રનાયકશ્રી ગુરુ મ. ને મનભાવ સમજી ગયા. તેઓ તુરત જ બેલી ઉઠયાઃ સાહેબ ! આપનિઃસંદેહ અને નિઃશંક રહેજો. બધી જવાબદારી મારે માથે જ રહેવા દો. આપ તો જે આવે તેને બેધડક કહી શકશે કે–મેં એને દીક્ષા આપી નથી, એણે સ્વયં વેશ પહેરી લીધું છે. કૃપા કરીને હવે મને વિધિપૂર્વક આપને શિષ્ય બનાવો. ગુરુ મ. પણ પંજાબી હતા. તેમણે આ સાંભળી વિચાર્યું કે “ પડશે એવા દેવાશે.” અને તુર્ત જ તેઓશ્રીએ શ્રીનેમચંદભાઈને દીક્ષાને સંપૂર્ણ મંગળ વિધિ કરાવ્યું. અને પિતાના શિષ્ય તરીકે સ્થાપ્યા, તેમનું શુભ નામ “મુનિશ્રી નેમિવિજયજી” પાડ્યું. વિ. સં. ૧૯૪૫ ની એ સાલ હતી. જેઠ સુદ સાતમને એ ઉત્તમ દિવસ હતો. આજે એમના હર્ષોલ્લાસને કોઈ પાર નહોતો. આજે એમની ભાવના સફળતાનાં શિખરે પહોંચી હતી. તેમને આજે સ્વ-પરકલ્યાણકારી રાહની પ્રાપ્તિ થઈ ચૂકી હતી, અને મહાન ગુરુદેવનું શરણું પણ મળી ગયું હતું. તેઓ પોતાના જીવનને ધન્યતમ માનવા લાગ્યા. અને જ્ઞાન-ધ્યાન-સંયમનું પાલન તેમજ શ્રી ગુરુદેવની સેવામાં તેઓ એકાગ્રચિત્તે લીન બની ગયા. દીક્ષા લીધી એટલે બધાંને ખબર તો પડે જ. મહુવા શ્રીલક્ષમીચંદભાઈને પણ ખબર પડી. તેઓ તુર્ત જ દોડાદોડ ભાવનગર આવ્યા. તેઓ અત્યારે મોહવશ હતા, એટલે તેમની તો એ જ ઈચ્છા હોય કે ગમે તે પ્રકારે દીકરાને ઘરે લઈ જ. તેઓએ ઉપાશ્રયે જઈને પૂ. ગુરુ મ. ને પૂછ્યું કે-અમારી રજા વિના દીક્ષા કેમ આપી? ગુરુમહારાજે તો કહ્યું કેતેણે સ્વયં વેશ પહેરી લીધું છે. આ સાંભળીને તેઓ પહોંચ્યા આપણું ચરિત્રનાયક પાસે. એમને ધમકાવ્યા, ડરાવ્યા, સમજાવ્યાય ખરા. પણ તેઓ તે મેવત્ અડગ હતા. તેમણે કહ્યું કે-મેં મારી ઈચ્છાથી દીક્ષા લીધી છે અને મારી વાતમાં હું મક્કમ જ છું. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ શ્રી લક્ષ્મીચંદભાઈ વધારે કુદ્ધ થયા. તેમણે કેસ કરવાની બીક બતાવી. અને તે મેજીસ્ટ્રેટ મગનલાલભાઈને ઉપાશ્રયે લઈ આવ્યા. તેમણે ધમકીપૂર્વક ઉલટતપાસ કરી. અને દરેક બાબતની ખૂમ ચકાસણીકરી, પણ મહારાજશ્રીની વાત તેા દીવા જેવી સ્પષ્ટ ને સત્ય હતી એટલે તેમણે જણાવ્યું કે “આ છેકરાએ કાઇની શીખવણીથી કે દોરવણીથી ભાગી જઇ ને દીક્ષા લીધી નથી, પણ પેાતાની સમજણપૂર્વકની ભાવનાથી જ લીધી છે. માટે આ ખાખતમાં કાયદેસર કાંઈ થઈ શકે નહિ.” ૨૮ પેાતાનાથી શકય એટલા દરેક ઉપાય અજમાવ્યા, પણ એકેયમાં શ્રીલક્ષ્મીચ ંદભાઈ સફ્ળ ન થયા. દીવાળી મા' પણ આવ્યા હતા. તેમનુ કલ્પાંત હૃદયદ્રાવક હતુ. તેમના મુખમાં એક જ વાત હતી કેમારા તેમચંદ ઘરે પાછો આવે. તેએ પથ્થર વડે માથું કૂટતાં હતાં. જોનારાઓ માટે એ અસહ્ય જ હતુ. રડી-રડીને જ્યારે તેઓ થાકયા, ત્યારે અત્યાર સુધી નિમ અને નિવિ કાર–ભાવે રહેલા આપણા નવદીક્ષિત ચરિત્રનાયકશ્રીએ તેમને બેધભરી-પ્રેમભરી વાણીમાં સમજાવ્યા. શ્રી લક્ષ્મીચંદભાઈ જ્ઞાની અને સમજી તેા હતા જ. પણ અલવત્તર મહદશાને કારણે તેઓ જરા મુગ્ધ બન્યા હતા. પેાતાના સાધુ-પુત્રરત્નની બેાધ-વાણી સાંભળીને તેમની મેહુદશા ધીમે-ધીમે ઓછી થઈ ગઈ. પુત્ર-વિરહનું દુઃખ તા હતુ' જ, પણ સાથે-સાથે પેાતાના પુત્ર આવા ઉચ્ચ પંથે ગયા અનેા આનન્દ પણ હવે ખુખ જ થતા હતેા. તેઓ શાન્ત થઈ, પૂ. ગુરુ મહારાજની ક્ષમા યાચી, પુત્રને હિત-શિક્ષા આપીને પુનઃ ઘરે આવી ગયા. આજથી સોળ વર્ષ પૂર્વે પુત્રજન્મ પછી યેાતિષી શ્રી વિષ્ણુભટ્ટજીએ કહેલી ઉક્તિ જાણે સત્ય પુરવાર થઇ રહી હતી “કુંભ લગ્નકા ધૃત, ખડા અવધૂત. રાતદિન કરે ભજન.’ [૧૧] શાસ્ત્રાભ્યાસ દીક્ષા લીધા બાદ આપણા ચરિત્રનાયક મુનિપ્રવરશ્રી નેમિવિજયજી મહારાજ સાધુના આચારો પાળવામાં તલીન ખન્યા. ગુરુભગવંત પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષા લઈ ને સાધુ ચેાગ્ય આવશ્યક સૂત્રાભ્યાસ તેએએ ટુંક સમયમાં જ કરી લીધેા. તેમની નવનવાં વસ્તુતત્ત્વની જિજ્ઞાસા અપૂર્વ હતી. ગુરુભગવંત તેમજ અન્ય મુનિવરાની સાથે તેઓ ખૂબ વિનય અને ભક્તિપૂર્વક વર્તતા. તેથી તેએ ગુરુમહારાજના પૂર્ણ કૃપાપાત્ર બની ગયા. બીજા પણુ-અષ્ટ પ્રવચનમાતાનુ અણીશુદ્ધપાલન, ક્રિયારૂચિ, સ્વાધ્યાય તત્પરતા વિગેરે સાધુયાગ્ય ગુણા તેમનામાં અલ્પ સમયમાં જ ખીલી નીકળ્યા. તેઓશ્રીનું પ્રથમ ચામાસું ભાવનગરમાં જ થયું. આ પ્રથમ ચાતુર્માસમાં જ તેને વ્યાખ્યાન વાંચવાના પ્રસંગ આવ્યો. વાત એવી બની કે—તેઓશ્રી સ્વાધ્યાયાદિથી નિવૃત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાભ્યાસ થઈને પ્રાગાભાઈ દરબાર નામના એક સરળ અને જિજ્ઞાસુ શ્રાવકને હંમેશાં વ્યાખ્યાનરૂપે ધર્મને ઉપદેશ આપતા. વકતૃવ-શક્તિ એમને સહજ રીતે જ વરેલી. એટલે પ્રાગાભાઈ પણ રસથી સાંભળતા. એક વાર આવી જ રીતે તેઓશ્રી ઉપદેશ આપતા હતા, ત્યાં શ્રીગુરુ મ. કાંઈક કાર્ય પ્રસંગે તે તરફ આવી ચડ્યા. તેઓશ્રીને કાને શિષ્યને અવાજ સંભાળાયે. તેઓ કેઈને , ખબર ન પડે એ રીતે સાંભળવા ઉભા રહ્યા. થોડીવાર સાંભળીને તેઓ આશ્ચર્ય પામી ગયા. પિતાના શિષ્યની નૈસર્ગિક વસ્તૃત્વશક્તિ તેઓએ પારખી લીધી. તેઓશ્રીને લાગ્યું કેજે આને વ્યાખ્યાન વાંચવાની તક મળે, તે આગળ જતાં સુન્દર વ્યાખ્યાનકાર બને. અને તેઓ મનમાં કાંઈક નિર્ણય કરીને ત્યાંથી આસને પધારી ગયા. જોતજોતામાં પર્યુષણા મહાપર્વના મંગલ દિવસો આવી પહોંચ્યા. ચોથા દિવસે ક૫વાંચન શરૂ થયું. તે દિવસે પૂ. ગુરૂદેવે શેઠ જસરાજભાઈને બેલાવીને સૂચના કરી કેજસરાજભાઈ! આવતી કાલે વ્યાખ્યાન નેમવિજય વાંચશે. શું કહે છે ? સાહેબ ! શેઠે સાશ્ચર્ય પૂછયું. હું બરાબર કહું છું. શેઠ ! મને ખાત્રી છે કે એ વ્યાખ્યાન જરૂર વાંચશે. અનન્ય ગુરુભક્ત જસરાજભાઈએ એ વાતને તહત્તિ” કહી સ્વીકારી લીધી. ગુરૂવચનમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. બીજો દિવસ છે. પૂ. ગુરૂદેવે પિતાના પ્રશિષ્ય મુનિશ્રી ચારિત્રવિજયજીને બધી વાત સમજાવી દીધી, કે આ પ્રમાણે કરવાનું છે. વ્યાખ્યાનસમય છે. એટલે પૂ. ગુરૂદેવે શ્રી નેમ વિજયજીને બોલાવીને ફરમાવ્યું: નેમવિજય ! આ સુબોધિકાના પાના લઈને વ્યાખ્યાનમાં જા. આમ કહીને સુબાધિકાની પ્રાચીન હસ્તલિખિત-પડિમાત્રાવાળી પ્રત તેમના હાથમાં આપી." વિનયી શિષ્યના મુખમાં “તહત્તિ સિવાય બીજો શો જવાબ હોય? તેઓએ જવાની તૈયારી કરી. ત્યાં જ શ્રીગુરુદેવે કહ્યું કપડો કેમ આ પહેર્યો છે? લે, આ માટે કપડા પહેરી જા. એમ જ થયું. મનમાં જરા આશ્ચર્ય તે થયું, પણ એને શમતાં વાર ન લાગી. ગુર્વાસા હતી ને? વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ નીચેની નાની પાટ પર બેસવા ગયા, ત્યાં જ પૂ. ચારિત્રવિજયજી મહારાજે કહ્યું કે–ત્યાં નહિ. અહીં ઉપર આવે. મારી બાજુમાં બેસો. પૂ. શ્રીએ પૂછ્યું એમ કેમ ? વડીલ મુનિશ્રીએ કહ્યું-હું કહું છું ને? તમે ઉપર બેસે. અહીં પણ આશ્ચર્ય થયું. પણ વડીલની આજ્ઞા હતી. એટલે ઉપર બેઠા. વ્યાખ્યાન શરૂ થયું. એકાદ પાનું વંચાયું, કે તરત જ શ્રીચારિત્રવિજ્યજી મહારાજે પચ્ચખાણ આપવાની હાકલ કરી. ૧. આ પ્રત આજે પણ ખંભાતના શ્રીવિજયનેમિસુરિ જ્ઞાન ભંડારમાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું આજે આમ કેમ, મહારાજ ? પચ્ચકખાણની ઉતાવળ કેમ ? હજી તો ઘણી વાર છે.” આપણું પૂજ્યશ્રીએ પૂછયું. તેમની આશ્ચર્ય પરંપરા વધતી જ જતી હતી. હજી સુધી તેમને કલ્પના સરખીય નથી કે મારે વ્યાખ્યાન વાંચવાનું છે. - જવાબ મળેઃ પર્વ દિવસમાં જલ્દી પચ્ચકખાણ આપી દઈએ તે તપસ્વીઓને અનુ કૂળતા રહે. અને પચ્ચક્ખાણ અપાઈ જતાં જ પૂજ્યશ્રીના હાથમાં પાના સંપીને શ્રી ચારિત્રવિજ્યજી મહારાજ પાટ પરથી ઉતરી ગયા. પૂજ્યશ્રીએ પૂછ્યું આ શું ? આપ કેમ ઉતરી ગયા ? તેઓએ સસ્મિત જવાબ આપેઃ ગુરૂમહારાજની આજ્ઞા છે, કે બાકીનું વ્યાખ્યાન તમારે વાંચવું. આમ કહી તેઓ જતા રહ્યા. પૂજ્યશ્રી તે ભારે વિસ્મય અને વિમાસણમાં પડી ગયા. તેમને હવે સમજાયું કે ગુરુદેવે આજે કેમ પિતાને મોકલ્યા હતા. પછી તે તરતજ તેઓએ ગુરુમહારાજની આજ્ઞાને શિરોધાર્ય ગણી સભા સમક્ષ અખલિત વાગ્ધારાથી રોચક શૈલીમાં અક્ષુબ્ધપણે વ્યાખ્યાન ચલાવ્યું, અને સમગ્ર સભાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી. શેઠ જસરાજભાઈ વિગેરે આબાલ-વૃદ્ધજનોએ તેઓશ્રીની આવી વિદ્વત્તાની ખૂબખૂબ પ્રશંસા કરી. ગુરુ મહારાજ પણ ખૂબ સંતુષ્ટ થયા. થાય જ ને? તેમને શિષ્ય ઉપરનો વિશ્વાસ સંપૂર્ણ રીતે સફળ બન્યું હતું. તેઓ શ્રીમાન્ પિતાના આ તેજસ્વી તેમજ આશાસ્પદ શિષ્ય ઉપર અંતરના આશીર્વાદ વરસાવી રહ્યા. આપણુ ચરિત્રનાયકશ્રીને જીવનને આ અનુપમ પ્રસંગ હતે. આ ચોમાસામાં જ તેમની કુશાગ્ર બુદ્ધિ તથા ભણવાની તમન્ના જોઈને ગુરુદેવે તેમને સંસ્કૃત વ્યાકરણ ભણાવવાને પ્રબંધ કર્યો. સંસારીપણામાં તેઓએ સંસ્કૃતને અભ્યાસ કરેલે હોવાથી વ્યાકરણમાં પ્રવેશ મેળવવો હવે તદ્દન સરળ હતો. ભાવનગરમાં એક વૃદ્ધ શાસ્ત્રીજી હતા. મણીશંકર ભટ્ટ એમનું નામ. તેઓ વ્યાકરણ તથા કાવ્ય બહુ સરસ ભણાવતા. તેમની પાસે “fસાતવ”િ નામનું વ્યાકરણ શરૂ કર્યું. વ્યાકરણને ઘણે ભાગ એમની પાસે ભણ્યા. થોડું ઘણું બાકી રહ્યું તે શ્રી નર્મદાશંકર. નામના શાસ્ત્રીજી કે જેઓ-જૈનધર્મ પ્રસારક સભામાં પંડિત તરીકે રહેતા, અને સાધુ-સાધ્વીઓને ભણાવતા–તેમની પાસે ભણ્યા. રઘુવંશ અને કિરાત જેવાં મહાકાવ્ય પણ વાંચ્યા. આટલું અધ્યયન કરતાં એમના જેવા બુદ્ધિશાળીને કેટલી વાર ? એ તે ચોમાસા દરમ્યાન જ પૂરું થઈ ગયું. હવે આગળના અધ્યયનને પ્રશ્ન ઊભો થયો. તત્કાલીન સાધુઓમાં અભ્યાસની પ્રવૃત્તિ હજી ઘણુ અપ પ્રમાણમાં હતી. સાધુઓમાં બહુ બહુ તે ચન્દ્રિકા વ્યાકરણ સુધી જ અભ્યાસ પ્રવર્તતે હતે. સિદ્ધાન્ત કૌમુદી વ્યાકરણના તે નામથી જ લોકો ફફડતાં. શ્રી ગુરુમ. ની ભાવના હતી કે--આપણે કોઈ બુદ્ધિમાન સાધુ “કૌમુદી વ્યાકરણ ભણે તે સારું. પૂજ્યશ્રીને એ વાતની ખબર પડી. તેમને પણ અભ્યાસમાં આગળ વધવું જ હતું, Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાભ્યાસ એટલે “જોઈતું'તું ને વૈદ્યે કહ્યું” જેવું થયું. તેઓએ પૂ. ગુરુમ. ને વાત કરી કે-સાહેબ ! આપની ભાવના પ્રમાણે હું ‘સિદ્ધાન્ત કૌમુદી' ભણવા તૈયાર છું. મને વ્યવસ્થા કરાવી આપે. ૩૧ પેાતાના પ્રિય શિષ્યની આવી ઉત્તમ અભિલાષા જાણીને ગુરુમ. ના આનન્દના અવધિન રહ્યો. તેઓએ કહ્યું; ભાઈ! તારી વાત ઉત્તમ છે. તુ કૌમુઠ્ઠી ભણીશ તા મારી ભાવના પૂરી થશે. એને માટે આપણે રાજયના શાસ્ત્રીજીના દાખસ્ત કરીએ. તેએ વ્યાકરણ સરસ ભણાવે છે. ત્યારપછી પૂ. ગુરુદેવે રાજ્યના શાસ્ત્રીજી માટે તજવીજ કરાવી. ભાવનગર રાજ્ય તરફથી એક સસ્કૃત પાઠશાળા ચાલતી. તેમાં મુખ્ય શાસ્રી તરીકે શ્રી ભાનુશંકરભાઈ નામના વિદ્વાન પંડિત હતા. તેઓ મહારાજાશ્રીતખ્તસિહજીને હ ંમેશાં ગીતાજી સંભળાવતા હતા. સિદ્ધાંત કૌમુદી વિગેરે તેઓ ખુબ સરસ ભણાવતા. આમ તે તેઓ બીજે કયાંય ભણાવવા ન જતા. પણ પૂ. ગુરુદેવના ભક્ત શ્રીપાનાચંદ ભાવસાર નામના એક સગૃહસ્થની લાગવગથી મહારાજા સાહેબના હુકમ થવાથી તેઓ આપણા પૂ. મુનિશ્રીને ભણાવવા માટે આવ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે” તે એનુ' નામ. આ ચામાસામાં જ એક મ'ગળ દિવસે શ્રી ગુરૂદેવના આશીર્વાદ લઇને તેઓએ શાસ્ત્રીજી પાસે ‘સિદ્ધાન્તૌમુદ્દી વ્યાકરણના પ્રારંભ કર્યાં. આની સાથે-સાથે વડીલેાના વિનયભકિત-ક્રિયારૂચિ, સંયમપાલનમાં જાગરૂકતા ઈત્યાદિ ગુણાની ઉત્તરાત્તર પ્રગતિ પણ ચાલુ જ હતી. તેઓશ્રીની બુદ્ધિ તેજસ્વી-તીક્ષ્ણ હતી. એટલે જેટલેા પાઠ લીધા હોય તે ખંતપૂર્વક નિયમિત તૈયાર કરતા. ધારણાશિત પણ જખરી હતી, એટલે દિવસના લગભગ સે શ્લોક કંઠસ્થ કરતાં. ઊ’ડી સમજણુશિતને લીધે ગમે તેવા કઠિન પદાર્થો-પરિષ્કારને પણ તેઓ સુગમતાથી હૃદયંગમ કરી લેતા. વિદ્વાનોની પરિભાષામાં “ગૌમુખ” ગણાતા વ્યાકરણને પણ તેઓએ પેાતાની મેધાના બળે સરલતમ બનાવી દીધું હતું. અને આ બધું જોઈ ને શાસ્ત્રીજીને પણ સમજાવવાના-ભણાવવાના ખૂબ ઉમ’ગ-ઉલ્લાસ થતા. તે પ્રસન્ન~મને વિસ્તારપૂર્ણાંક પૂર્વ પક્ષ-ઉત્તરપક્ષ સહિતના શાસ્ત્રાર્થી સરસ રીતે સમજાવતા, અને પરિષ્કારો લખાવતા હતા. આ બધું પૂજ્યશ્રી એકચિત્તે સમજી લઈ, ખીજે દિવસે કડકડાટ સંભાળાવી દેતા, ત્યારે તે ભાનુભાઈ પણ મુગ્ધ થઈ જતા. આ બધાં કઠસ્થ કરેલાં શાસ્ત્રાર્થી–પરિષ્કાર પૂજ્યશ્રી પેાતાના જીવનની ઉત્તરાવસ્થામાં પણ જાણે હમણાં જ ગેાખ્યા હોય, તેમ કડકડાટ ખાલી જતા હતા. ભાનુભાઈ પ્રખ્યાત-બુદ્ધિમાન શાસ્ત્રીજી હાવાથી તેમની પાસે કાઈ-વાર અન્યદેશીય પંડિતા આવતા. ત્યારે તેઓ એ બધાંની પાસે પૂજયશ્રીની ખૂબ તારીફ કરતા. અને પૂજ્યશ્રીને એ આગન્તુક વિદ્વાન્ સાથે શાસ્ત્રા પણ કરાવતા. તેઓશ્રીની વ્યાકરણ વિષયક ઉપસ્થિતિ તથા ખેલવાની છટા જોઇને જ પેલા અજાઈ જતા. એક વાર એવું બન્યું કે–ભાવનગરના જ નાથાલાલ નામે એક વિદ્યાથી અભ્યાસ માટે કાશી ગયેલા. ત્યાં ભણી, પંડિત થઈને પાછા દેશમાં આવ્યા. એક તા કાઠિયાવાડી દેશી માણસ, એમાં પાછા ભણીને પંડિત થયા. તેય કાશી જઈને, એટલે જાણે સરસ્વતીની Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શાસનસમ્રાટું મહેર છાપ લાગી ગઈ. ભાનુભાઈએ એમની પાસે પૂજયશ્રીની પ્રશંસા કરી, તે તેમણે ચેલેંજ મૂકી કે-“મારી સાથે શાસ્ત્રાર્થ કરે.” પૂજ્યશ્રીએ સ્વીકારી લીધી. “સિદ્ધાંત કામુદી” વિષયક શાસ્ત્રાર્થ શરૂ થશે. તટસ્થ બન્યા ભાનુભાઈ. પૂજ્યશ્રીની અમ્મલિત વાગધારા સાંભળીને પેલા નાથાલાલભાઈ ડીવારમાં જ ઢીલા પડી ગયા. અને છેવટે નિરૂત્તર થઈ ગયા. આ ઉપરથી સમજાય છે કે પૂજ્યશ્રી ટૂંકા ગાળામાં જ કેવા તૈયાર થયા હશે? અને એમને ભણાવનાર શાસ્ત્રીજી પણ કેવા વિદ્વાન હશે ? શાસ્ત્રીજી પાસે નિયમિત અધ્યયન ચાલુ જ હતું. એની સાથે તેઓશ્રી અન્ય મુનિવરેને રઘુવંશ-મહાકાવ્ય વગેરેને અભ્યાસ પણ સુંદર રીતે કરાવતા હતા. પોતાના વડીલ ગુરૂભાઈ મુનિશ્રી ધર્મવિજયજી મહારાજ (કાશીવાળા-પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ)ને પણ તેઓશ્રી રઘુવંશ વગેરેનો અભ્યાસ કરાવતા. આ અરસામાં પૂજ્યશ્રીના શરીરે કઈ પૂર્વકર્મના બળે જ્વરને–તાવને વ્યાધિ લાગુ પડયો. એ વ્યાધિ લગભગ એક વર્ષ સુધી અવારનવાર ચાલુ જ રહ્યો. એમાંય છ માસ પર્યન્ત તબિયત વધારે નરમ રહી. એની અસર તેઓશ્રીની આંખો ઉપર થઈ આંખનું તેજ કંઈક મન્દ પડ્યું . ડેકટરને બતાડયું, તે તેમણે એ અભિપ્રાય આપે કે આંખ સારી નહિ થાય. આ કારણથી ભણવામાં અન્તરાય પડવા લાગ્યો. નિયમિતપણે પાઠ ન થવાથી તેઓશ્રીના મનમાં ખૂબ દુ:ખ થવા લાગ્યું. આ જોઈને પૂજ્ય ગુરૂમહારાજશ્રીએ તેમને આશ્વાસન આપ્યું કે–ભાઈ ! શારીરિક કારણે અભ્યાસ ઓછો થાય તો ચિન્તા ન કરવી. પણ “ માધે હુ ઘર્મસાધનE” એ વિચારીને વ્યાધિને ઉપાય કરવો જોઈએ. અને તેઓશ્રીએ આંખો માટે ઉપાય સૂચવ્યો. “અમારા પંજાબ દેશમાં કેઈને આંખને રેગ થાય તો તેને કેરીને રસ આપવામાં આવે છે. એનાથી આંખનું તેજ વધે છે.” સાથે એ પણ કહ્યું કે : આંખ વિગેરે અંગોને તે આપણુ આહાર-વિહારથી જ રવસ્થ-સારા રાખવા. પણ ગમે તેને વારંવાર દેખાડવી, જે તે દવા નાખવી, ઓપરેશન કરાવવું, વગેરેથી એને કદી પણ છે છેડવા નહિ. અને જતિ આદિની દવા પણ ન લેવી. ગુરૂદેવના આ અનુભવસિદ્ધ હિત-વચને તેઓશ્રીએ બહુમાનપૂર્વક સાંભળીને હૈયામાં ઉતાર્યા અને કેરીને ઋતુ-કાળ આવ્યા પછી તેને ઔષધ રૂપે પ્રયોગ શરૂ કર્યો. એ ઉપાયથી એમની તબીયત કંઈક ઠીક થતાં તેઓ પુનઃ પૂર્વવત્ અધ્યયનમાં તત્પર બની ગયા. સં. ૧૯૪૬નું ચોમાસું પણ ભાવનગરમાં જ થયું. પણ તાવ વિગેરેની ઉપાધિ ચાલુ જ રહી. તે પણ તેઓશ્રી અભ્યાસ કરવામાં પૂર્વની જેમ તત્પર રહેતા. આ ચોમાસામાં તેઓએ માઘ-નૈષધ વિ. મહાકાવ્યનું અધ્યયન કર્યું. હજી વ્યાકરણ પૂર્ણ નહોતું થયું. એ પૂર્ણ કરવા માટે તેઓશ્રીએ તબીયત નરમ હોવા છતાંય જ્યાં સુધી પુરૂં ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ [૧૨] વડી દીક્ષા અને ગુરૂદેવની માંદગીનું રહસ્ય પરમ પૂજ્ય તપાગચ્છાધિરાજ ગણિવર્ય શ્રી મૂળચંદજી મહારાજ (શ્રી મુક્તિવિજ્યજી મહારાજ) ૧૯૪૫માં માગશર વદિ “૬ના દિવસે કાળધર્મ પામ્યા હતા. તેઓશ્રીનાં કાળધર્મ બાદ સાધુ-સાધ્વીઓને ગદ્વહન કરાવી, વડી દીક્ષા આપે એવું કોઈ ન હતું. એ કારણે સમુદાયમાં ઘણું સાધુ-સાધ્વીજીઓની વડી દીક્ષા અટકી હતી. એ બાબતમાં ઉકેલ લાવવા માટે પરમ પૂજ્ય મુનિવર “શ્રીનીતિવિજયજી મહારાજે સમુદાયના નાયક અને પિતાના વડીલ ગુરૂબધુ પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પૂછાવ્યું કે : “હાલ થોડા સમય માટે “મહાનિશીથના ગેઢાહી સાધુ પાસે વડી દીક્ષા કરાવી લઈએ તો કેમ?” પૂજ્ય મહારાજશ્રીએ જવાબમાં જણાવ્યું કે-“આ રીતે આપણે આપણી પરંપરા ઓળંગવી નથી. થોડો સમય વધારે ચલાવી લઈએ એ ગ્ય છે.” ત્યાર પછી અમુક વિચાર-વિનિમયને અંતે એમ નક્કી કરવામાં આવ્યું કે-અમદાવાદ લવારની પિળના ઉપાશ્રયના અધિનાયક પૂજ્ય પંન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજની પાસે ગદ્વહન તથા વડીદીક્ષા કરાવી લેવા. સં. ૧૯૪૬નું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સં. ૧૯૪૭માં આપણું ચરિત્રનાયક મુનિરાજશ્રી, આદિ મુનિવરો પૂ. ગુરૂદેવની આજ્ઞા મળવાથી ભાવનગરથી વિહાર કરીને અમદાવાદ પધાર્યા. અમદાવાદ આવીને પૂ. પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજ પાસે વિધિપૂર્વક ગ વહ્યા. અને બીજા સાધુઓ સાથે તેમની વડીદીક્ષા પણ પૂજ્ય પંન્યાસજી મહારાજે કરી. વડી દીક્ષા થયા પછી થડા દિવસ તેઓ અમદાવાદમાં રોકાયા. અને એ દરમ્યાન બાકી રહેલ “સિદ્ધાન્ત કૌમુદી પૂર્ણ કરીને પૂજ્ય ગુરૂદેવની ભાવનાને સાકાર બનાવી. આ કૌમુદી પૂર્ણ થઈ ત્યાં સુધી તેઓશ્રીને છ વિગઈને ત્યાગ જ હતું. ત્યારબાદ તેઓશ્રીએ પુનઃ શ્રીગુરૂભગવંતની સેવામાં હાજર થવા માટે ભાવનગર તરફ વિહાર કર્યો. તે વખતે પૂ.મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજે (પૂ. આ. શ્રીસિદ્ધિસૂરિજી મ.) મુનિશ્રી પ્રદવિજયજી નામના પિતાના એક શિષ્ય કે જેની દીક્ષા તાજી થયેલી અને તેની પાછળ કંઈક તૂફાન જેવું હોવાથી તેને અમદાવાદમાં રાખવા એ હિતાવહ નહોતું તેમને આપણા પૂજ્યશ્રીને પિતાની સાથે કાઠિયાવાડ લઈ જવા ઑપ્યા. આ વખતે બીજા સાધુએ કાઠિયાવાડ તરફ જવાના હોવા છતાંય આપણું પૂજ્યશ્રીની પ્રતિભા અને બુદ્ધિશક્તિ ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ હોવાથી તેમની સાથે જ મોકલ્યા. તેઓ પણ એ નૂતન મુનિને પ્રેમપૂર્વક સાચવીને પોતાની સાથે લઈ ગયા, અને કાઠિયાવાડ પહોંચ્યા બાદ ત્યાં વિહરતા તેમના (શ્રી સિદ્ધિવિજ્યજી મ. ના) સમુદાયના અન્ય મુનિઓને સોંપી દીધા. આવી નાની વયમાં પણ આપણા ચરિત્રનાયકશ્રીની સ્વ-પર સમુદાયના મુનિઓને સાચવવાની કુશળતા અને કાર્યદક્ષતા કેવી ઉત્તમ હતી ? તે આ પ્રસંગ પરથી જણાય છે શા. ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું - ત્યાર પછી તેઓ ભાવનગર પૂ. ગુરુદેવના પાવન પાદ-કમલેમાં હર્ષ પૂર્ણ હશે ઉપસ્થિત થયા. વન્દન કર્યું. ગુરુદેવશ્રીએ પણ પિતાના વિનયી શિષ્યને ઉરના આશિષ આપ્યા. - પૂ. ગુરુદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજની તબીયત ઘણા સમયથી નાજુક રહેતી. તેઓ શ્રીને સંગ્રહણીને વ્યાધિ થયેલ. બનેલું એવું કે તેઓશ્રીના વડીલ ગુરુબધુ પૂ. શ્રીમૂળચંદજી મહારાજ એક વખત ગોચરીમાં દૂધ વહેરી લાવ્યા હતા. તેમાં શ્રાવકે ભૂલથી સાકરને બદલે “મીઠું” વહેરાવી દીધું હતું. આ વાતને તેઓશ્રીને ખ્યાલ ક્યાંથી હોય ? પણ પૂજ્ય ગુરુમહારાજશ્રી બુટેરાયજી મહારાજ દૂધ વાપરતા વેંત જ બોલ્યા કે-“મૂલા ! મેરી જીભ ખરાબ હે ગઈયહ દૂધ કડુઆ (ખારા) લગતા હૈ.” આ સાંભળી પૂજ્ય શ્રીમૂળચંદજી મહારાજે એ દૂધ વાપરી જોયું. તેઓએ કહ્યું. સાહેબ ! આમાં ભૂલ થઈ લાગે છે. સાકરના બદલે મીઠું આવી ગયું છે અને તેઓ પોતે એ દૂધ વાપરવા તૈયાર થયા. આ જોઈ તુર્ત જ બાજુમાં બેઠેલા પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ બોલ્યા : સાહેબ ! એ દૂધ આપને વાપરવાનું ન હોય, હું વાપરી જઈશ.” આમ કહી તેઓશ્રી એ બધું દૂધ વાપરી ગયા. તેઓશ્રી એ દૂધ વાપરી તે ગયા પણ એ ખારા ઉખ જેવા દૂધને લીધે તેઓશ્રીને સંગ્રહણને વ્યાધિ થઈ ગયે. એ વ્યાધિ તેમને છેવટ સુધી રહ્યો. ઘણું ઔષધોપચાર કરવા છતાંય એ રોગથી તેઓ મુક્ત ન જ બન્યા. અને તેને લીધે તેઓએ છેલ્લાં ૧૧ ચોમાસા ભાવનગરમાં જ કર્યા. તેઓશ્રીએ ભાવનગરના ઉદ્ધારમાં—એને ધાર્મિક ક્ષેત્રે આગળ વધારવામાં આ અગીયાર વર્ષોમાં પિતાના પ્રાણ રેડેલા. એટલે ત્યાંના એકએક જૈનને તેઓશ્રી ઉપર ખૂબ ભકિત અને શ્રદ્ધા હતી. શેઠ અમરચંદ જસરાજ, શ્રીકુંવરજી આણંદજી વિગેરે ત્યાંના આગેવાન શ્રાવકે તેઓશ્રી પાસે હંમેશાં રાત્રે મેડેથી આવતા, અને રાતના બાર–એક વાગ્યા સુધી તેઓશ્રીની સાથે જ્ઞાન-ચર્ચા કરતા. પૂ. મહારાજશ્રી તબીયત નરમ હોવા છતાંય પિતાના પપકારી સ્વભાવને લીધે તેમને નિષેધ ન કરતા. પણ આવા હંમેશના ઉજાગરા તેમની તબીયતને માટે અનુકૂળ નહોતા. આથી એકવાર તેઓશ્રીએ આપણું ચરિત્રનાયકશ્રીને કહ્યું, “જેને નેમા ! મારું શરીર આવું નરમ છે, ને આ લોક ઉજાગરા કરાવે છે.” આ સાંભળી તેઓએ ગુરુ માને કહ્યું, “સાહેબ! આપ કહો તે હું તેઓને (શ્રાવકોને) સૂચના આપી દઉં.” ગુરુદેવે “સારૂં-તારું' કહીને અનુમતિ આપી. રાત પડી. હંમેશની જેમ બધા શ્રાવકે આવ્યા. ત્યારે પૂજ્યશ્રીએ એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે “તમે બધા ગુરુમહારાજની Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રીગુરુદેવની ચિરવિદાય ભકિત કરવા આવે છે કે ઉજાગરા કરાવીને તબીયત બગાડવા? તમારે તે ઘેર જઈને ગાદલામાં સૂઈ જવાનું છે. પણ મહારાજ સાહેબની તે તબીયત બગડે છે.” શેઠ અમરચંદભાઈ વિ. પણ સમજુ શ્રાવકે હતા. તેઓ આ પ્રમાણે પૂજ્યશ્રીનું કહેવું સાંભળીને સમજી ગયા. અને ત્યારપછી હંમેશાં વહેલાસર આવવા લાગ્યા. આ પછી ૧૭૪૭નું ચાતુર્માસ પણ ભાવનગરમાં જ થયું. [૧૩] શ્રીગુરુદેવની ચિર-વિદાય પરમપૂજ્ય તપાગચ્છાધિરાજ ગણિપ્રવર શ્રી મૂળચંદજી મહારાજના પૂજ્ય શ્રી દાનવિજજી મહારાજ નામના એક શિષ્ય હતા. તેઓ પંજાબના હતા. વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના તેઓ અજોડ વિદ્વાન હતા. વ્યુત્પત્તિવાદ જેવા આકરગ્રન્થ તે તેમને કંઠસ્થ જેવા હતા. તેમણે કચ્છમાં અનેક સ્થાનકમાગી સાધુઓને પ્રતિમાની શ્રદ્ધાવાળા બનાવ્યા હતા, સંગી માર્ગના અનુરાગી બનાવ્યા હતા. સંગ્રહણીને વ્યાધિ થવાથી તેઓશ્રી ૧૯૪૬માં ભાવનગર પધાર્યા. ત્યાં પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વિનયી શિષ્યની સુન્દર વૈયાવચ્ચથી તેઓની તબીયત સ્વસ્થ થઈ ગઈ. પૂર્વાચાર્યોએ રચેલા ન્યાય-વ્યાકરણ-વિષયક મહાન ગ્રન્થનો અભ્યાસ સાધુઓમાં સારી રીતે થાય એ માટે તેમના હૃદયમાં તીવ્ર અભિલાષા હતી. અને એને માટે એક વ્યવસ્થિત પાઠશાળા સ્થાપવાની તેમની ઈચ્છા હતી. પોતાની આ અભિલાષા તેઓએ પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને જણાવી. તેઓશ્રીએ આ વાત વધાવી લીધી. અને તેમાં પુષ્ટિ પણ કરી. પાઠશાળા સ્થાપીએ, તે શાસ્ત્રીને રોકવા પડે, સિાની પણ વ્યવસ્થા જોઈએ જ. એ વ્યવસ્થા કઈ રીતે કરવી એને વિચાર તેઓશ્રીને થયે. પણ પવિત્ર પુરૂને પિતાની પવિત્ર ઈચ્છાઓને સફળ બનાવવા માટે સમયની રાહ જોવી નથી પડતી. તેઓ તે ઇચ્છા કરે કે, તત્કાળ એ સફળ થાય જ છે. અહીં પણ એમ જ બન્યું. મુર્શિદાબાદના ધર્મનિષ્ઠ–ધનકુબેર બાબુ બુદ્ધિસિંહજી શ્રી સિદ્ધિગિરિરાજની યાત્રાર્થે આવ્યા. ત્યાંથી પૂજ્ય મહારાજશ્રીને વંદન કરવા માટે ભાવનગર આવ્યા. તે વખતે પૂજ્ય શ્રીદાનવિજયજી મહારાજે પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપવા માટે તેમને પ્રેરણા કરી. પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે પણ આ બાબતમાં ઉપદેશ આપ્યા. પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી ઉદાર-દિલ એ બાબુ સાહેબે પોતાના તરફથી ત્રણ વર્ષને સંપૂર્ણ ખર્ચ આપવાનું કહ્યું. આ જોઈને ત્યાં હાજર રહેલા ભાવનગરના આગેવાન શેઠ વેરા જસરાજ સુરચંદ, તથા શા. આણંદજી પુરૂષોત્તમે પણ પોતાના તરફથી યથાશક્તિ સારી For Personal and Private Use Only Jain Educationa International Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શાસનસંપ્રાર્ રકમ આપવાનું નક્કી કર્યુ. અને આમ નહિ ધારેલી રીતે પૈસાની વ્યવસ્થા થઇ જવાથી શ્રીસિદ્ધાચલજીની શીતલ છાયામાં એક સાઁસ્કૃત પાઠશાલા સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિ. સ. ૧૯૪૮નું ચામાસુ પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પાલીતાણા કર્યું. આ ચામાસામાં ભાદરવા સુદ્ર ૬ ના માંગળ દિવસે સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવી. એનુ નામ “શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા’૧ રાખ્યું. એમાં પૂજ્ય શ્રીઢાનવિજયજી મહારાજની અધ્યક્ષતામાં સાધુઓને વિવિધ-વિષયક અધ્યયન કરાવવાનું કાર્ય શરૂ થયું. શાસ્ત્રીજીને રાકવામાં આવ્યા. આપણા ચરિત્રનાયકશ્રીનું આ ચામાસું ભાવનગરમાં પૂ. ગુરુદેવની સાથે જ હતુ. તે પણ અહી` શાસ્ત્રીજી પાસે વ્યાકરણ તથા ન્યાયના આગળના ગ્રન્થાનું અધ્યયન કરી રહ્યા હતા. તેએશ્રીની ભણવાની તમન્ના તથા ભણાવવાની શક્તિ પૂ. શ્રી દાનવિજયજી મહારાજે ખરાખર પારખી લીધેલી. તેમને વિચાર આવ્યેા કે-જે શ્રીનેમવિજયજી અહી આવે તે પાઠશાળા વધારે વ્યવસ્થિત અને પ્રગતિશીલ અને. આવે વિચાર આવતાં જ તેમણે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પત્ર તથા શ્રાવકા દ્વારા વિજ્ઞપ્તિ કરી કે–મુનિ શ્રી નેમવિજયજીને અહી' મેકલવા કૃપા કરે.” ગુરુદેવે પણ લાભાલાભના વિચાર કરીને પેાતાના વિનયી શિષ્યને પાલિતાણા જવા આજ્ઞા આપી. પૂ. ગુરુદેવની તખીયત નરમગરમ રહેતી હાવાથી પાલિતાણા જવા માટે પૂજ્યશ્રીનુ મન માનતું નહાતું. પણ “નુત્તઆળાપ ઘો” ગુરુઆજ્ઞાને જ પેાતાનું સર્વસ્વ માનનારા તેઓશ્રી ગુરુદેવની આજ્ઞા થવાથી પાલિતાણા પધાર્યાં. તેમના આવવાથી પૂ. શ્રી દાનવિજયજી મહારાજને ઘણું। આનન્દ થયા. હવે પાઠશાળાની પ્રવૃત્તિને સવિશેષ વેગ મળ્યા. અહીં –ભાવનગરમાં વૈશાખ માસમાં પૂજ્ય ગુરુદેવની તખીયત એકાએક વધારે અસ્વસ્થ મનતી ગઈ. ‘સાજા'ના વ્યાધિએ ખૂબ જોર પકડયુ હતુ. ગુરુદેવની સેવામાં સમગ્ર સઘ ખડેપગે તૈયાર હતા. ઔષધાપચારમાં કોઇ કચાશ નહેાતી રખાઇ. પંજાબના સુખયાળ વૈદ્ય, વડેદરાના ચુનીલાલ વૈદ્ય અને ભાવનગરના દરબારી ડૉકટર શિવનાથ—એ ત્રણેય ઔષધાપચાર કરવામાં અવિરત તત્પર બની ગયા. સાધુ-સાધ્વીએ લગભગ ૫૦ થી વધારે સંખ્યામાં હાજર હતા. પૂ. શ્રીમેાહનલાલજી મહારાજ પણ ત્યાં બિરાજતા હતા. તેઓશ્રી પૂ. ગુરુદેવને શાતા પૂછવા માટે ભાવનગર પધારેલા. આવી માંગી હેાવા છતાંય તેઓશ્રીની શાન્તિ-સમતા અજોડ હતી, અસાધારણ હતી. જાણે તેઓ ઉપશમ-રસમાં સ્નાન કરી રહ્યા હાય, એવું જોનારાઓને લાગતુ. આત્મ-જાગૃતિ પણ એટલી જ હતી. હ ંમેશાં “શ્રીચઉશરણપયન્ના” વિગેરે સૂત્રેાનું તેઓશ્રી શ્રવણ કરતાં, અને એમાં કાઇકવાર પાતે ખેલવા માટે અશકત હાવા છતાંય ચકો નિબધમો જેવી ગાથાઆના અર્થ વિશદ રીતે સમજાવતા. આ ગાથાના અર્થ સમજાવતી વખતે તેઓશ્રીના આહ્લાદ ૧ આજે પણ આ પાઠશાળા ત્યાં પાલિતાણામાં ચાલુ જ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીગુરુદેવની ચિર-વિદાય અવર્ણનીય હતે. એ આલ્હાદ જેવાં કેઈને કહ૫ના સરખીય નહોતી આવતી, કે ગુરુદેવને આપણને વિયોગ થશે. વૈશાખ સુદી ૭ નો દિવસ આવ્યો. આજે શ્વાસનું જોર વધ્યું. સાધુ-સાધ્વી આદિ સકલ શ્રીસંઘ આહાર-પાણી વિ. સર્વ કાર્ય છેડીને ગુરુદેવની તહેનાતમાં જ બેઠા હતા. ચાર શરણા-અને નવકાર મહામંત્રનું શ્રવણ ચાલુ જ હતું. ગુરુદેવના મુખમાં પણ એકમાત્ર “રદંત-સિદ્ધ-સાદુ” નું જ ઉચ્ચારણ હતું. ડોકટર–વૈદ્યો પોતાના ઉપચાર કર્યો જ જતા હતા, પણ “દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારૂં કોણ છે?” એ ઉક્તિ અનુસાર એકેય ઉપચાર સફળ ન જ થયે. અને છેવટે-દિંત સિદ્ધ સાદુ આ અષ્ટાક્ષરી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સંપૂર્ણ સમાધિભાવે રહેલા પૂજ્યપાદ ગુરુદેવ આ નશ્વર-દેહનો ત્યાગ કરીને સ્વર્ગલોકના પંથે સંચર્યો. ઘડિયાળને કાંટે ત્યારે ૯ કલાક ઉપર ૩૦ મિનિટનો સમય દર્શાવતો હતો. સકલ સંઘના દુઃખને પાર ન રહ્યો. શિષ્ય પરિવારના દુઃખની તો વાત જ શી કરવી? આ દુઃખદ-આઘાતજનક સમાચાર પાલિતાણા પૂ. શ્રી દાનવિજયજી મ. તથા સ્વ. પૂજ્ય ગુરુદેવના પ્રિય-શિષ્યરત્ન આપણું ચરિત્રનાયકશ્રીને મળ્યા. તેમના દુઃખનેય કઈ પાર ન રહ્યો. આપણા ચરિત્રનાયકશ્રીને જાણે વાઘાત થયો. આખે આંસુની ધારા વહી રહી. ખાવુંપીવું ઝેર થઈ ગયું. અણધાર્યો આ બનાવ બનવાથી ગુરુદેવની અંતિમ સેવામાં પિતે હાજર ન રહી શક્યા, એ વિચાર આવતાં જ તેઓ ગમગીન બની ગયા. પણ શું થાય ? ભાવિ આગળ કેઈનું ચાલતું નથી, આ વાત તેઓશ્રી સારી રીતે સમજતા હતા. તેઓએ જ્ઞાનદષ્ટિથી વિચાર્યું કે-હવે તે પૂ. ગુરુદેવ જેવા ગુણ કેળવીને એમની શાસન-સેવાની અભિલાષાઓ પૂર્ણ કરવી જોઈએ. આ વિચાર આવતાં જ તેઓશ્રી મનોમન શાસનની સેવા કરવા માટે કૃતનિશ્ચયી બન્યા. ત્યારપછી તો ૧૯૪ર્લ્ડ ચેમાસું તેઓએ પાલિતાણામાં જ કર્યું. આ ચાતુર્માસમાં સતત અધ્યયન-અધ્યાપન કાર્યમાં તત્પર રહેવા છતાંય, અને શારીરિક સ્વસ્થતા જોઈએ તેવી ન હોવા છતાંય, તેઓશ્રી દસ તિથિના ઉપવાસ કરતા. પાઠશાળામાં અધ્યયન-અધ્યાપન કાર્ય વેગપૂર્વક ચાલી રહ્યું હતું. આ પાઠશાળામાં શ્રાવકવિદ્યાથી પણ અભ્યાસ કરતા હતા. જેમાં શ્રી મેહનલાલભાઈ (પૂજ્ય આ. શ્રી મેહનસૂરિજી મ.) તથા શ્રી વિઠ્ઠલદાસ મગનલાલ ભટ્ટારક (પૂ. શ્રી ખાન્તિવિજજી-દાદાના શિષ્ય મુનિશ્રી મેહનવિજયજી મ.) વિગેરે મુખ્ય હતા. આ ચોમાસામાં પૂજ્યશ્રી દાનવિજ્યજી મહારાજે સ્વામિનારાયણ પંથના એક વિદ્વાન સાધુ સાથે સતત છ કલાક સુધી સંસ્કૃતમાં વિવાદ કરીને જયપતાકા મેળવી. એમાં આપણું પૂજ્યશ્રીએ પણ મહત્વને અને પૂરક ભાગ લીધે. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શાસન-પ્રભાવનાની ભવ્ય શરૂઆત આપણા મહાન ચિરત્રનાયક મુનિશ્રી નેમવિજયજી મહારાજે પ્રથમ ચાર ચાતુર્માસ પેાતાના પૂજ્ય ગુરૂદેવની પુણ્ય-નિશ્રામાં ભાવનગરમાં પસાર કર્યાં. અને પાંચમું ચાતુર્માસ પૂ. ગુરુદેવની આજ્ઞાથી પાલિતાણા પૂજ્ય શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) ની નિશ્રામાં કર્યુ આ પાંચ વર્ષી દરમિયાન તેએશ્રીએ સિદ્ધાંતચન્દ્રિકા, સિદ્ધાંતકૌમુદી, સિદ્ધહેમ શબ્દા નુશાસન,ગૃહવૃત્તિ, વ્યુત્પત્તિવાદ વગેરે વ્યાકરણના મહાગ્રન્થાનુ અધ્યયન કર્યું.... અને પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પાસે ન્યાયના વિશિષ્ટ ગ્રન્થા ભણ્યા. ‘સિદ્ધહેમ—મહવૃત્તિ’ વ્યાકરણ જ્યારે પૂજ્યશ્રી ભણતા હતા ત્યારે તેઓશ્રીના અભ્યાસાર્થે તે મહાવ્યાકરણની શુદ્ધ પ્રત લખાવવામાં આવી હતી. આ પ્રત આજે પણ ખંભાતના શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. તેમાં ઠેરઠેર ટિપ્પણીઓ-ચિહ્નો તેઓશ્રીએ કર્યા છે. એ પ્રતની અન્ત્ય-પુષ્પિકા આ રહી : इदं चालेखि श्रुतज्ञानविशारदशारद विशददीधित्यपास्तैदंयुगीन विस्फूर्ज्जदज्ञानान्धकार - श्रीमतपागच्छन भोनभोमणि - गच्छाधिपति सुविदित श्री वृद्धिचन्द्राऽपर नाम श्रीमद्वृद्धिविजयचरणारविन्दमिलिन्दायमानान्ते वासि- नानाग्रन्थ- व्याख्यान धुरीण मुनिश्री नेमिविजयપનાર્થમ્ ॥વિ. સ. ૧૯૦, મારૂવર ળ ૨૨, માવન સ. ૧૯૪૯નું ચામાસુ પૂર્ણ થયા બાદ તેઓશ્રીને શ્રીગિરનાર-મહાતીની યાત્રા કરવાની ભાવના થઈ. તેથી પૂ. શ્રી દાનવિજયજી મહારાજની અનુજ્ઞા લઈ, તેઓશ્રી તથા પૂ. મુનિશ્રી પ્રધાનવિજયજી મ. પાલિતાણાથી વિહાર કરીને જુનાગઢ પધાર્યાં. તીર્થાધિરાજ શ્રી રૈવતગિરિની યાત્રા કરી. જુનાગઢમાં શ્રાવક ડો. શ્રી ત્રીભેાવનદાસ મેાતીચંદ્રુ આંખના (specialist)-સ્પેશ્યાલીસ્ટ હતા. પૂજ્યશ્રીને આંખની તકલીફ ભાવનગરથી હતી. એટલે ડાકટરે આંખ તપાસીને જણાવ્યુ કે-“ઓપરેશન–(operation) કરાવવું પડશે.” પણ આપણા પૂજ્યશ્રીએ સ્પષ્ટ કહી દીધું કેમારે ઓપરેશન કરાવવું નથી. ગુરુદેવના હિતકારી વચનાને તેઓશ્રીએ પોતાના માનસપટમાં શ્રદ્ધાના ટાંકણાથી દૃઢ રીતે અંકિત કરેલા હતા. જુનાગઢથી વિહાર કરી વંથલી, વેરાવળ, માંગરેાળ વગેરે સ્થળેાએ વિચરતા વિચરતા તેઓશ્રી જામનગર પધાર્યા. તેઓશ્રીની વિદ્વત્તા, સંવેગરસભરપૂર સચ્ચારિત્ર, અને નિસ-રમણીય દેશનાશક્તિ, આ ત્રણ અદ્ભુત ગુણાથી આકર્ષાઈ ને જામનગરના શ્રી સ ંઘે તેએશ્રીને ચાતુર્માસિક સ્થિરતા માટે આગ્રહ-પૂણ વિનંતિ કરી. પૂજયશ્રીએ પણ લાભાલાભના વિચાર કરીને એ વિન ંતિના સ્વીકાર કર્યાં. એટલે આ-૧૯૫૦ નુ તેએશ્રીનું ચામાસું જામનગર નક્કી થયું. પૂજ્યશ્રીનું આ પ્રથમ સ્વત ંત્ર ચાતુર્માસ હતું. પણ એમની વાણીમાં જ એવું અદ્ભુત એજસ હતુ, આકણુ હતું, કે થેાડા દિવસેામાં જ જામનગરને ભાવિક શ્રાવક વગ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શાસન-પ્રભાવનાની ભવ્ય શરૂઆત ૩૦ એનાથી ખૂબ પ્રભાવિત અને સંતુષ્ટ બન્યું. ઝવેરી ઝવેરભાઈ (જબાભાઈ), દ્રવ્યાનુયેગના અભ્યાસી શા. કાળીદાસ વીરજી, શા. કપૂરચંદ અજરામરવાળા, શા. સાંકળચંદ નારણજી, શા. સૌભાગ્યચંદ કપૂરચંદ, નગરશેઠ ધારશીભાઈ દેવરાજ, વકીલ ચત્રભુજભાઈ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી હંસરાજભાઈ વિગેરે ત્યાંના અગ્રગણ્ય શ્રાવકવેર્યો પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી આકર્ષાઈને તેઓના પરમભક્ત બની ગયા. સપુરૂષોની વિશિષ્ટતાને આ એક ઉત્તમ પ્રકાર છે, કે તેઓ સ્વ૫કાલમાં જ પોતાનાં સાત્વિક ગુણો વડે સૌ કોઈને પ્રભાવિત કરી દે છે. આ ચોમાસામાં જામનગરના તત્કાલીન જામસાહેબ પણ પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ અનેક આગમ-શાસ્ત્રોનું તલસ્પર્શી અવગાહન કર્યું, અનેક આગમિક-ગ્રન્થોનો અભ્યાસ કર્યો. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજે (પૂ. શ્રી આત્મારામજી મ.) પૂજ્યશ્રીને વાંચવા માટે શ્રી આવશ્યક સૂત્ર-સટીક (૨૨ હજારી)'ની હસ્તલિખિત પ્રત મોકલાવી. તે તેઓશ્રી સંપૂર્ણ વાંચી ગયા અને લહીઆઓ પાસે તેની નકલ પણું કરાવી લીધી. એ જમાનામાં આગમાદિ–ગ્રન્થ હજુ મુદ્રિત થયા નહોતા. એટલે સાધુઓ હસ્તલિખિત પ્રાચીન પ્રતિએને વાંચવા-લખવા માટે ઉપયોગ કરતા. લહીયાઓ પાસે લખાવતા. પૂજ્યશ્રીએ પણ જામનગરમાં અનેક આગમ-ગ્રન્થ લહીયાઓ દ્વારા લખાવી લીધા. શા. સૌભાગ્યચંદ કપૂરચંદ આદિ ગૃહસ્થાએ એ ગ્રન્થ લખાવવાને સારે એ લાભ લીધો. જામનગરમાં પૂજ્યશ્રીના હસ્તે બે મહા-કાર્યો થયાં. (૧) એક ગૃહસ્થની દીક્ષા થઈ કે જેઓ પૂજ્યશ્રીના શિષ્ય બન્યા. (૨) પૂજ્યશ્રીના ઉપદેશથી તીર્થયાત્રાને સંઘ નીકળે. જામનગરમાં ટેકરશીભાઈ અને ડાહ્યાલાલ નામે બે ભાઈઓ રહેતા હતા. બન્ને પ્રતિષ્ઠિત સદગૃહસ્થ હતા. એમાં ડાહ્યાભાઈ સટ્ટાબજારના રાજા જેવા ગણાતા. સટ્ટાના ધંધાને લીધે તેમને ખાવાપીવાના અમુક વ્યસને પણ હતા, જે છેડવા બહુ દુષ્કર હતા. સ્વભાવે બહુ દઢ અને મક્કમ. એમણે મનમાં એક વાતને નિશ્ચય કર્યો, તે પછી એ નિશ્ચયને ફેરવવાની કેઈનીય તાકાત નહિ. તેઓ પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળવા હંમેશાં આવતા. પૂજ્યશ્રીની સાત્વિક અને વૈરાગ્યરંગવાસિત મધુરી વાણી તેમના દિલમાં અસરકારક ચેટ લગાવી ગઈ. અને તેમને દીક્ષા લેવાની ભાવના જાગી. તેમણે પૂજ્યશ્રીને પોતાની ભાવના જણાવી. તેઓએ એમાં અનમેદના અને પુષ્ટિ આપી. પૂજ્યશ્રીનું પ્રોત્સાહન મળ્યું, એથી ડાહ્યાભાઈ કૃતનિશ્ચયી બની ગયા કે દીક્ષા લેવી જ. તેમણે મોટાભાઈને વાત કરી. તેઓ તે આ સાંભળતાં જ હસી પડ્યા. તેમણે કહ્યું: ભાઈ ! તું દીક્ષા લેવાની વાત કરે છે, પણ આ વ્યસને તે છૂટતાં નથી. તેમના મનમાં એમ કે વ્યસનની યાદ આવતાં જ દીક્ષા વિસરાઈ જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શાસનસમ્રા : પણ “તેજીને તે ટકરે જ હેય.” ડાહ્યાભાઈએ મોટાભાઈની વાત સાંભળીને તે જ વખતે તેમની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે “મારે અત્યારથી જ તમામ વ્યસને ત્યાગ છે.” - મોટાભાઈ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમને ખાત્રી હતી કે ડાહ્યાભાઈ જે બેલે છે, તે કરે જ છે. એમાં શંકાને સ્થાન નથી. તેમણે તરત જ ગંભીરતાથી કહ્યું: તારે દીક્ષા નથી લેવાની. વ્યસનો છોડ્યાં, એમ કહેવા માત્રથી શું વળે? વળી તારે તો હંમેશા પેંડા ખાવા જોઈએ છે. આ બધી વાતને મેળ દીક્ષામાં કયાં બેસે ? માટે દીક્ષાના વાત છોડી દે. અને જે કરતો હોય એ કર. પણ ડાહ્યાભાઈ મકકમ હતા. સૂર્યની ઉગમણી દિશા ફરે તે ડાહ્યાભાઈને નિશ્ચય બદલાય. તેમણે દઢ સ્વરે જવાબ આપે કે-“હું દીક્ષા લઈશ જ. બીજાં વ્યસને તે આજથી જ છોડયાં છે. અને પેંડા તો દીક્ષા લીધા પછી ન ખવાય એવું કેણે કહ્યું ?” આ સાંભળીને ટોકરશીભાઈ ગરમ થઈ ગયા. તેમણે કહ્યું: હું દીક્ષા નહિ જ લેવા દઉં, અને પછી તો બન્ને ભાઈઓમાં ઉગ્રતા આવી ગઈ. આ જોઈને પૂજ્યશ્રીએ બન્નેને વાર્યાશાન્ત કર્યા. અને કહ્યું કેઃ તમે બંને ભાઈઓ લડે તે ગ્ય નથી. રીતસર વાત કરે, અને એક-બીજાને સમજી લે. આથો બન્ને શાંત તો થયા. પણ પિતપતાની વાતમાં તે દઢ જ રહ્યા. ડાહ્યાભાઈ કહેહું દીક્ષા જરૂર લઈશ. તે ટેકરશીભાઈ કહે કે-હું કેટમાં કેસ (case) કરીશ, અને મનાઈ– હુકમ લાવીશ. અને ખરેખર ટોકરશીભાઈએ કોર્ટમાં કેસ કર્યો. ન્યાયાધીશ પણ એમના મળતિયા નીકળ્યા. એમણે દીક્ષાના દિવસની જ મુદત પાડી. દીક્ષાને શુભ દિવસ પહેલાં નિયત થઈ ગયે હતે. આ જાણીને ડાહ્યાભાઈ પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. અને કહ્યું સાહેબ ! હું મક્કમ છું. નક્કી કરેલ મુહૂતને ફેરવવું નથી. એ જ દિવસે દીક્ષા લેવી છે. માટે એ દિવસે આપને કેટમાં પધારવાનું. ચોઘડિયું આવે કે તરત જ મને હરણ તથા ચલપટ્ટો આપી દેશે, હું પહેરી લઈશ. બોલે, આપ સાહેબ તૈયાર છે ને ? પૂજ્યશ્રીએ પણ હા પાડી. એટલે એ પ્રમાણે કાર્યક્રમ ગોઠવાઈ ગયો. વા વાતને લઈ જાય.” આ વાતની ખબર શહેરના શાણે શ્રાવકને પડી. તેઓએ ડાહ્યાભાઈની શુદ્ધ-ભાવના પારખી લીધી. એટલે તેમણે ટેકરશીભાઈને આવા સત્કાર્યમાં અંતરાય ન કરવા સમજાવ્યા. અને કહ્યું કે-જે આ કેર્ટમાં આ પ્રમાણે કરશે તે તારી જ ફજેતી થશે. કરશીભાઈ પણ સમજુ અને ભાવિક શ્રાવક હતા. તેઓ આ વાત સાંભળતા જ હિંગ થઈ ગયા. પિતાના ભાઈની આ ભાવના સાચી, શુદ્ધ અને દઢ છે, એ જાણે તેમને પોતે કરેલા અંતરાય માટે પશ્ચાત્તાપ થયો. તત્કાળ તેમણે કેસ પાછા ખેંચી લઈ, ભાઈને દીક્ષા લેવાની સહર્ષ અનુમતિ આપી. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શાસન–પ્રભાવનાની ભવ્ય શરૂઆત ત્યાર પછી તે નિયત-દિવસે શ્રી ડાહ્યાભાઈની દીક્ષા ઘણી જ ધામધૂમથી પૂજ્યશ્રીના હસ્તે થઈ. ટોકરશીભાઈ એ અઠ્ઠાઈ મહાત્સવ કર્યાં, અને ૯ નાતા જમાડી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ શ્રી સ ંઘ સમક્ષ નવદીક્ષિતનું નામ મુનિશ્રી સુમતિવિજયજી મહારાજ રાખીને પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યાં. પૂજ્યશ્રીના આ પ્રથમ પટ્ટધર શિષ્ય થયા. ખરેખર ! કમ્ભે શૂરા સેા ધર્મો શૂરા' એ વાત અહી સર્વથા સાક થાય છે, આપણા ચરિત્રનાયકશ્રીના હસ્તે જામનગરમાં થયેલા એ મહાકાર્યાંમાંનું આ પ્રથમ મહાકાય છે. આમાં તેએશ્રીની ગંગા-પ્રવાહશી નિમાઁળ, અમૃત-મધુરી દેશનાવાણીને પ્રભાવ પ્રત્યક્ષ જણાય છે. ખીજું મહાકાય તીથ યાત્રાના સંઘ. શેઠ સૌભાગ્યચંદ કપૂરચંદ્ર પૂજયશ્રીના પરમભક્ત હતા. તેએ પ્રતિદિન એકચિત્ત પૂજ્યશ્રીના ઉપદેશ સાંભળતા, અને હૈયામાં ઉતારતા. અને પિરણામે તેમને છ ‘રી’ પાળતા શ્રીગિરનારજી તથા શ્રીસિદ્ધગિરિજી મહાતીર્થં નેા સંઘ કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજય મહારાજશ્રીને વિનંતિ કરી, કે આપશ્રીની નિશ્રામાં મારે સઘ કાઢવા છે. મહારાજશ્રીએ પણ તે સ્વીકારી. એટલે સઘ કાઢવાનું નક્કી થયુ. ૪૧ એક શુભ મુહૂતે જામનગરથી એ છ ‘રી’ પાળતા સ ંઘે શ્રી ગિરનારજી તરફ પ્રયાણ કર્યુ. એકાહારી, ભૂમિસ’થારી, સમ્યક્ત્વધારી, સચિત્તપરિહારી, પાઢ-વિહારી, શુદ્ધ બ્રહ્મચારી આ છ પ્રકારની ‘રી’ ધારણ કરનારા ભાવિક યાત્રીએ ને યાત્રાસઘ એ છ ‘રી' પાળતા સંધ કહેવાય છે. આ છ ‘રી' પાળતા સંઘની મહત્તા ઘણી ઘણી છે. એમાં ત્યાગમય સાધુજીવનની સુમધુર અનુભૂતિ થાય છે. એથી જ આ સંઘમાં સેંકડા ભવ્યાત્માએ જોડાયા હતા. ગ્રામાનુગ્રામ પસાર કરતા આ સંઘ શ્રી ગિરનારજી મહાતીની છત્રછાયા તળે આવી પહેોંચ્યા. સૌએ ભાવપૂર્વક યાત્રા કરી. તીર્થાધિપતિશ્રીનેમિનાથપ્રભુને ભક્તિભાવથી ભેટચા-પૂજ્યા. અહી થી શ્રીસિદ્ધાચલજી તરફ પ્રયાણ કર્યુ. અને ક્રમશઃ શ્રીસિદ્ધાચલજી પહોંચ્યા. અહીં પણ અનુડા ભાવથી શ્રીઆઢીશ્વરદાદાના દર્શન-પૂજન કરી સૌ પાવન અન્યા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈ એ પૂછ્યશ્રીના પવિત્ર હસ્તે તીથ માળ પહેરી, અને સંઘમાં આનંદ આન વર્તાઈ રહ્યો. આપણા ચરિત્રનાયકશ્રીના ઉપદેશથી નીકળેલા અનેક સંઘેામાં આ પ્રથમ તીથ યાત્રાને સંઘ હતા. શા. ૐ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [૧૫] જન્મભૂમિમાં જ્યકાર "जननी जन्मभूमिश्च, स्वर्गादपि गरीयसो।" આ પંકિતમાં જનની અને જન્મભૂમિ, આ બે ચીજને કવિએ સ્વર્ગ કરતાંય મહાન ગણાવી. - આ વાતમાં તથ્ય જરૂર છે. કારણ કે-જન્મભૂમિ એ ક્ષેત્ર છે. ક્ષેત્ર-ક્ષેત્રમાંય ફેર હોય છે. એક ક્ષેત્રમાં સેનાની ખાણ છે, તો બીજા ક્ષેત્રમાં કોલસાના દર્શન નથી થતા. આવાં અનેકવિધ ક્ષેત્રોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ૧. ઉત્તમ, ૨. મધ્યમ, ૩. જઘન્ય. જ્યાં ઉત્તમ બનાવે બનતા હોય, ઉત્તમ પુરુષ-રત્નો પાકતાં હોય, જ્યાં જવાથી ઉત્તમ આચાર-વિચાર થાય, તે ઉત્તમ ક્ષેત્ર. એથી વિપરીત જઘન્ય ક્ષેત્ર, અને એ બન્નેનો શેડો ડે અંશ જેમાં મળે તે મધ્યમ ક્ષેત્ર. - આપણુ ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિ “મવાને આપણે ઉત્તમ ક્ષેત્રમાં મૂકીશું. કારણ કે એમાં ઉત્તમ ક્ષેત્રનું સ્વરૂપ આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. - એની પહેલી ઉત્તમતા તે એ કે ત્યાં શ્રી જીવિતસ્વામી ભગવાન સાક્ષાત્ બિરાજે છે. બીજી વાત-મહાન જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની (કાશીવાળા) તેમજ આપણા મહાન ચરિત્રનાયકશ્રીની એ જન્મભૂમિ છે. અને એટલા માટે જ એ ઉત્તમ ક્ષેત્ર છે. આવી આ ઉત્તમ ભૂમિ-પિતાની જન્મભૂમિ મહુવામાં આજે આપણા ચરિત્રનાયકશ્રી દીક્ષા લીધા પછી પ્રથમવાર ચાતુર્માસાર્થે પધારી રહ્યા હતા-શ્રી સંઘની અને પોતાના પૂર્વાવસ્થાના માતા-પિતાની અત્યાગ્રહભરી વિનંતિથી. પૂ. મહારાજશ્રીને નગરપ્રવેશ વાજતે-ગાજતે ઉલ્લાસપૂર્વક થઈ ગયો. અને શ્રીસંઘમાં આનંદ-આનંદ છવાઈ રહ્યો. પૂજ્યશ્રી ઉપાશ્રયમાં વ્યાખ્યાન–પીઠ ઉપર આરૂઢ થયા. મહુવાના આ પનોતા પુત્રની વાણી સાંભળવા માટે ઉપાશ્રયમાં લોકોની ઠઠ્ઠ જામી ગઈ. માથે થાળી ફરે એટલી મેદની એકત્ર થઈ. અને પૂજ્યશ્રીએ સિંહશા ગંભીર–સ્વરે દેશના પ્રવાહ રેલાવ્યું? હે ભવ્યાત્મન ! પ્રભાતમાં ઉઠીને તું ચાર ભાવના હદયમાં ભાવજે. એક મિત્રીભાવના, બીજી પ્રમોદભાવના, ત્રીજી કરૂણ ભાવના અને ચોથી માધ્યશ્ય ભાવના. જગન્ના સર્વ જે સુખી થાવ, કઈ દુઃખી ન થાવ, કઈ પાપ ન કરો, એ મૈત્રી ભાવના. આ જગમાં કઈ દાની હોય, ત્યાગી હોય, તપસ્વી હોય કે બીજા વિશિષ્ટ ગુણવાળે કેઈ જીવ હોય તે તેના ગુણ દેખી મનમાં આનન્દ માને, પણ ઈર્ષ્યા ન કરવી, આ અમેદભાવના, Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિમાં જયજયકાર કેઈપણ દુખી આત્મા દેખાય, તે હૈયામાં દયાભાવ લાવીને તેનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા રાખવી, એ કરૂણાભાવના. અને–આ જગતમાં ગુણવાન કરતાં અવગુણી આત્માઓ ઘણા જોવા મળશે, પણ તેને પ્રત્યે દ્વેષબુદ્ધિ ન રાખતાં, મધ્યસ્થપણે રહીને તેનું પણ ભલું ચિન્તવવું, એ મધ્યસ્થ ભાવના. આ ચાર ભાવના હે માનવ ! તું હંમેશા રાખજે, ભાવજે. - વિશુદ્ધ ધ્યાન–સંતતિમાં આરૂઢ થયેલા આત્માની ધ્યાન-ધારા કદાચ વ્યથાનદશાને લઈને તૂટી જાય, તો આ ચાર ભાવના એ ધારાને તરત જ સાંધી દે છે, અને આત્મા પુનઃ ધ્યાન–સંતતિમાં પરોવાઈ જાય છે. આ ઉત્તમ ચાર ભાવનાવંત આત્મા શ્રી જિનેશ્વરભાષિત ધર્મની ગ્યતાવાળે બને છે. આ વીતરાગ ધર્મ–કે જે અહિંસામય છે, સંયમમય છે, અને તપશ્ચર્યામય છે, એ જ આ જગતમાં ઉત્કૃષ્ટ મંગલ છે. અર્થ અને કામની પ્રાપ્તિ પણ એ ધર્મના પ્રભાવથી જ થાય છે. અને છેવટે મોક્ષ પણ ધર્મથી મળે છે.” ઈત્યાદિ. વ્યાખ્યાનની શૈલી અને ભાષા એટલા બધા શ્રવણલ્લાદક હતા કે વ્યાખ્યાન પૂરું થયા પછી પણ કયાંય સુધી લોકોના કાનમાં એનો ધ્વનિ ગુંજતો રહ્યો. શ્રી લક્ષમીચંદભાઈ અને શ્રી દિવાળીબાના હૈયે તો હરખ માતો નહતો. પોતાના કુળદીપક આજે ફક્ત કુળ-કુટુંબને જ નહિ, પણ સકલ સંઘને, સમસ્ત જગતને જ્ઞાનત વડે અજવાળી રહ્યો છે, એ જોઈને તેઓ પોતાને ધન્ય અને કૃતકૃત્ય માનવા લાગ્યા. ચોમાસું શરૂ થયું. મેઘરાજા મન મૂકીને વરસ્યા, ને મોરલિયા મીઠ-કેકારવ કરતાં નાચી ઉઠયા. આપણું ચરિત્રનાયકશ્રીએ પણ મુકત-મને દેશના અમૃતપ્રવાહ વહાવ્ય–વરસાવ્યા ને ભાવિક ભવ્યોના મનમયૂરે હરખી ઉઠયા. વિધવિધ તપઆરાધના, પૂજા, પ્રભાવના, અને શ્રીવીતરાગદેવની ભક્તિસ્વરૂપે એ હર્ષ પરિણમે. - જ્ઞાનીઓનું કામ જ્ઞાન-પરબ માંડીને જ્ઞાનની રસલ્હાણ કરવાનું. જે કોઈ એ રસલ્હાણું પામે એ જી. આપણુ ચરિત્રનાયકશ્રીએ પિતાની જન્મભૂમિમાં આવી એક જ્ઞાનની પરબ-પાઠશાળા સ્થાપવાનું વિચાર્યું. મનમાં ઉમદા વિચાર આવે કે તરત અમલમાં મૂકે એનું નામ મહાપુરૂષ. વાણીને ઉચ્ચાર માત્ર કરે ને એનાં ફળ મળે, એનું નામ સપુરૂષ. પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યો ને પાઠશાળા સ્થપાઈ. એમાં ધાર્મિક સાથે સંસ્કૃતને અભ્યાસ પણ કરાવાતો. પાઠશાળાના નિભાવ ખર્ચ માટે-જામનગરના શ્રાદ્ધવર્ય શા. સૌભાગ્યચંદ કપૂરચંદ તથા દક્ષિણ તરફના રહેવાસી શ્રી સખારામ દુર્લભદાસ પૂજ્યશ્રીને વન્દન કરવા માટે આવ્યા, ત્યારે તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી સારી રકમ આપી. એ સિવાય કેટલાક પઠન-પાઠને પગી પુસ્તકે પણ તેમણે મંગાવી આપ્યા. માસું પૂર્ણ થયા પછી ૧લ્પરમાં એક ગૃહસ્થને દીક્ષા આપીને પિતાના શિષ્ય કર્યા. તેમનું નામ મુનિશ્રી સૌભાગ્યવિજયજી રાખ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રા ચોમાસા બાદ-મહુવાથી વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા કરી, શ્રીશંખેશ્વર મહાતીર્થે પધાર્યા. યાત્રા કરી. બે વર્ષથી પિતાના સહપતિ મુનિ શ્રીપ્રધાન વિજયજી મહારાજના ગુરુદેવ પૂજ્ય પંન્યાસજી મ. શ્રી ઉમેદવિજયજી મહારાજ થરા-જામપુર મુકામે બિરાજતા હતા. તેથી પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. અને પૂ. પંન્યાસજી મ. પાસે મુનિશ્રી સુમતિવિજયજી મ. તથા મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને ગદ્વહન કરાવી વડીદીક્ષા અપાવી. ત્યારપછી તેઓશ્રી રાધનપુરની આસપાસના પ્રદેશમાં થોડો સમય વિચર્યા, અને પછી રાધનપુર પધાર્યા. આ સમયે તેઓશ્રી પાસે એક અકજી (હારિભદ્રીય) નું પુસ્તક તથા બે એક વ્યાકરણના પુસ્તકે હતા. એક દિવસ બપોરે પૂજ્યશ્રી “અષ્ટક” વાંચતા હતા. એવામાં શ્રી ગોડીદાસ, કકલ જેટા, વીરચંદ ભીલેટા, સીરચંદભાઈ, વગેરે ત્યાંના શ્રાવકો વન્દ્રનાથે આવ્યા. વન્દન કરી, સુખશાતા પૂછીને બેઠા. પછી તેઓએ પૂછ્યું: સાહેબ ! આ કયા ગ્રન્થનું વાંચન ચાલે છે? પૂજ્યશ્રીએ કહ્યું: અષ્ટકજીનું.. કયા અષ્ટકજીનું ? શ્રીહરિભદ્રસૂરિ મહારાજના? હા! હરિભદ્રસૂરિ મહારાજના અટકજી છે. તે સાહેબ ! આપને દીક્ષા-પર્યાય કેટલે ? સાત વર્ષને. કેમ પૂછવું પડ્યું ભાઈ ? “સાહેબ! આ તો વીસ વર્ષના ચારિત્રપર્યાયવાળા વાંચી શકે એવો ગ્રન્થ છે.” દીક્ષા પર્યાય સાંભળીને અજાયબીમાં પડી ગયેલા શ્રાવકે એ જવાબમાં પિતાના આજ સુધીના અનુભવની વાત જણાવી. તેમને તો આ જૂની અને નવું જોવાનું હતું. મહારાજશ્રીએ જવાબ આપ્યોઃ ભાઈ! ૧૪ સ્વર ને ૩૩ વ્યંજન લખ્યા છે, તે વાંચું છું. બાકી તમે કહો છો, એ નિયમ તો કયાંય સાંભળ્યું કે જા નથી, કે વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા જ આ ગ્રંથ વાંચવા સમર્થ હોય છે. સાહેબ ! કાંઈક ઉપદેશ–વાણી સંભળાવવા કૃપા કરશો ? જિજ્ઞાસા–મિશ્ર સ્વરે શ્રાવકેએ પૂછ્યું. તમારી રૂચિ હોય, તે હું જરૂર સંભળાવું. અને પછી શ્રાવકોની વિનંતિથી પૂજ્યશ્રીએ વ્યાખ્યાન વાંચ્યું. વ્યાખ્યાન સાંભળીને આનન્દ્રિત બનેલા શ્રાવકોએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે આપ હંમેશાં વ્યાખ્યાન આપે, તે લોકોને ઘણો લાભ મળે. - પૂજ્યશ્રીએ સંમતિ આપી. એટલે બીજા દિવસથી વ્યાખ્યાન બેડું. લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ શ્રેતાઓ વધવા લાગ્યા. અને વિશાળ ઉપાશ્રય ચિક્કાર ભરાઈ જવા લાગે. પછી તે શ્રીસંઘે પૂજ્યશ્રીને ચોમાસા માટે ખૂબ આગ્રહ કર્યો. પણ પૂજ્યશ્રીએ ના કહી. રાધનપુરથી વિહાર કરી પુનઃ શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરી, તેઓશ્રી વઢવાણ શહેર પધાર્યા. ત્યાંના શ્રીસંઘના આગ્રહથી એ ૧૫ર નું માસું ત્યાં જ કર્યું. આ મા Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિમાં જયજયકાર ૪૫ સામાં તેઓશ્રી પાસે શ્રી દિનકરરાવ શાસ્ત્રી હતા. તેમની પાસે તેઓશ્રીનું અધ્યયન ચાલુ હતું. ભારતના વિખ્યાત ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેના સગાભાઈ કે જે ડોકટર હતા, તેઓ અહીં વઢવાણમાં રહેતા. “ડકટર રાનડે' તરીકે એ ઓળખાતા. એકવાર શ્રી દિનકરરાવ શાસ્ત્રીજી શહેરમાં ફરવા નીકળેલા, ત્યાં એમને ડોકટરને ભેટ થઈ ગયો. શાસ્ત્રીજી દક્ષિણના, અને ડોકટર પણ દક્ષિણના–એટલે બનેનો પરિચય થયો. શાસ્ત્રીજી તે વિદ્વાન હતા જ. ડોકટર પણ સારા અભ્યાસી અને જિજ્ઞાસુ હતા. તેમણે શાસ્ત્રીજીને પૂછયું: “અહીં કોઈ વિદ્યાવિદ અને જ્ઞાન-ગડિ થાય એવું સ્થળ છે ? શાસ્ત્રીજીએ પૂજ્ય મહારાજશ્રીનું નામ સૂચવીને કહ્યું કે, તેઓશ્રી વિદ્વાન છે. હું પણ તેઓશ્રીની પાસે રહું છું. તમે ત્યાં-ઉપાશ્રયે આવે.” ડોકટર રાનડે પૂજ્યશ્રી પાસે આવ્યા, આકર્ષાયા અને પરિચય વધે. પૂજ્યશ્રી પણ તેમને નવનવા ધર્મ-સિદ્ધાંતે સમજાવતા. ગીતાજી અને ગદર્શનને સિદ્ધાંતે સમન્વયાત્મક દષ્ટિએ ડોકટરની સાથે ચર્ચતા. આ બધી વાતોમાં શાસ્ત્રીજી પણ રસપૂર્વક ભાગ લેતા. ડોકટરને પૂજ્યશ્રીના સ્વ-પર દર્શનના ઉંડા જ્ઞાન માટે ખૂબ બહુમાન થયું. અને પછી તે હંમેશાં આવવું, અને નવનવી જ્ઞાન–ચર્ચા કરવી, એ તેમને નિયમિત નિત્યક્રમ થઈ ગયે. એકવાર પૂજ્યશ્રીના દાંત દુખવા તથા હલવા લાગ્યા. ડેકટર રાનડેએ તપાસીને કહ્યું કે દાંતમાં પાયોરીયા (piorrhoea) થયે છે, માટે દાંત કઢાવી નાખવા જોઈએ. મહારાજશ્રીએ હસતાં હસતાં કહ્યું તમને ડોકટરને તે દાંત પાડતાં જ આવડે છે. પણ હાલ મારે વિચાર નથી, વિચાર થશે ત્યારે તમે તૈયાર જ છે. પછીથી પૂજ્યશ્રીએ પિતાના સાંસારિક-પિતાજી શ્રી લક્ષ્મીચંદભાઈને અનુભૂત પ્રયોગ છીંકણી ઘસવાન” શરૂ કર્યો. પંદરેક દિવસ બાદ ફરીથી ડોકટરને દાંત દેખાડયા. દાંત જોતાં જ ડોકટરે કહ્યું કે તમારા દાંત બહુ સારા દેખાય છે. હવે પાડવાની જરૂર નથી. કઈ દવા કરી ? મહારાજશ્રીએ પિતાને અનુભૂત પ્રયોગ જણાવ્યો. એ જાણીને ડોકટર પણ પૂજ્યશ્રીના અનુભવ-જ્ઞાન આગળ ઝૂકી પડ્યા. આ ચોમાસામાં પૂજ્યશ્રીએ “માઘર' વગેરે ટેચના વ્યાકરણ-ગ્રન્થોનું અધ્યયન આ ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીએ અહીં પણ એક ધાર્મિક પાઠશાળા સ્થાપી. અદ્યાપિ એ પાઠશાળા ચાલુ છે. - વઢવાણના આ ચોમાસામાં પૂજ્યશ્રીના સહવાતિ મુનિરાજશ્રી પ્રધાન વિજયજી મહારાજને કેલેરા થયે. ઘણું ઉપચાર કરવા છતાંય આયુષ્ય બળ પૂર્ણ થવાથી તેઓ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને એક સેવાભાવી-સહકારી સાધુને વિયોગ થયે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટુ - વઢવાણમાં સથરા કુટુંબના એક યુવાન ભાઈને ચાતુર્માસ પહેલાં પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. પણ તેનું કુટુંબ બહાળું હોવાને કારણે પૂજ્યશ્રીની ઈચ્છા એવી કેઉતાવળથી કાર્ય ન કરવું. હવે બન્યું એવું કે-પૂજ્યશ્રીને ગુરુભાઈ પૂજ્ય મુનિવર શ્રી હેમવિજ્યજી મ. તથા મુનિશ્રી વીરવિજયજી મ. આ અરસામાં ત્યાં પધાર્યા. તેમને આ વાતની ખબર પડી. અને એકવાર પૂજ્યશ્રી અન્ય સ્થળે પધારેલા ત્યારે તેમણે ઉપાશ્રયમાં પિલા મુમુક્ષુને દીક્ષા આપી દીધી. અને પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુમતિવિજ્યજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી “વલ્લભવિજયજી' નામ રાખ્યું. દીક્ષા આપીને તેમને એક ઓરડામાં બેસાડીને બહારથી દ્વાર બંધ કરી દીધું. દીક્ષાથીના કુટુંબીઓને આ વાતની ખબર પડતાં જ તેઓ આવ્યા અને તોફાન શરૂ કર્યું. તેઓ પોલીસ સુપ્રીટેન્ડેન્ટને બોલાવી લાવ્યા ને ધમાલ મચી ગઈ. આ બધું જોઈને શ્રી સુમતિવિજયજી મહારાજે પૂજ્યશ્રી હેમવિજયજી મ. ને સૂચના કરી કે, “મહારાજજીને અહીં બેલા, તેમનાથી બધું થાળે પડશે.” તરત જ પૂજ્યશ્રીને બોલાવ્યા. તેઓશ્રીએ તો આવતા વેંત જ પોલીસ સુપ્રી. ને ઉધડે લીધે કેઃ “કેની રજાથી અને કયા કાયદાની રૂએ તમે અહીં પ્રવેશ કર્યો છે? વગર રજાએ કાયદા વિરૂદ્ધ તમે અહીં આવી જ કેમ શકે ?” સુપ્રી. ગભરાયે. તેણે હાથ જોડીને કહ્યું કે હું તો સ્વાભાવિક વિનંતિ કરવા આવ્યો છું. શું વિનંતિ આ વેષમાં, આવી રીતે થાય?” સામો માણસ સાંભળીને જ થરથરી જાય એ રીતે પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યો. સુપ્રી. એ કહ્યું-હું બહાર ચાલ્યા જાઉં છું, સાહેબ! તેણે જોયું કે કાયદા વિરૂદ્ધ એક વાત પણ અહીં ચાલે તેમ નથી. પૂજ્યશ્રીએ કહ્યું : બહાર જઈને જે કહેવું હોય તે કહો. બધા બહાર ગયા, એટલે પૂજ્યશ્રીએ પૂ. હેમવિજયજી મ.ને કહ્યું કે-નવદીક્ષિતને અંદર બેસાડી રાખવાથી તો આપણી ઉપર શંકા આવે. માટે તેને બહાર રાખો. બધાં જુએ તેમ. એમ જ કરવામાં આવ્યું. નવદીક્ષિતને જોતાં જ તેમના કુટુંબીઓ શાન્ત થયા. અને તેમને ઘરે આવવા માટે ખૂબ ખૂબ સમજાવ્યા. પણ તેમનું કાંઈ ન વળ્યું. નવદીક્ષિત મક્કમ જ રહ્યા. છેવટે એ બધાં સમજી, ક્ષમા યાચીને ચાલ્યા ગયા. આ પ્રસંગમાં આપણું ચરિત્રનાયકશ્રીની નાનપણથી ઘડાયેલી રાજદ્વારી બુદ્ધિના પ્રત્યક્ષ દર્શન થાય છે. તેઓશ્રીની કાયદાબાજ-તાર્કિક બુદ્ધિમત્તા આમાં સુંદર રીતે ઝળકે છે. ( Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ [૧૬] અમદાવાદને આંગણે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રીએ વઢવાણથી પાલિતાણા તરફ વિહાર કર્યો. માર્ગમાં લીંબડી ગામ આવ્યું. ત્યાં પૂજ્ય મુનિવરશ્રીઆનન્દસાગરજી મ. મન્યા. તેઓ પૂજ્યશ્રીની સાથે રહ્યા. અને પૂજ્યશ્રી પાસે વ્યાકરણદિને અભ્યાસ કરવા લાગ્યા. પૂજ્યશ્રી પણ તેમને પ્રેમપૂર્વક સરસ રીતે ભણાવતા. લીંબડીથી વિહાર કરી પાલિતાણું પધાર્યા. અહીં તાકિકશિરોમણિ પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) બિરાજતા હતા, તેમની સાથે ઉતર્યા - આ એ સમયની વાત છે કે, જ્યારે પાલિતાણુના ઠાકોર સાથે વેતામ્બર જૈન કેમને શ્રી શત્રુંજય તીર્થ બાબત ઘર્ષણ ચાલતું હતું. પૂજ્યશ્રી દાનવિજયજી મ. નીડર-સ્પષ્ટવકતા હતા. તેઓ જૈન સંઘને લડી લેવાની પ્રેરણા આપવાની સાથે જરા પણ મચક ન આપવાનું કહેતા હતા. આ વાતની ઠાકરસાહેબને ખબર પડવાથી તેમના ઉપર ઠાકોરસાહેબની કરડી નજર થઈ-ખફા મરજી થઈ. તેમણે પૂ. મુનિશ્રી ઉપર ચાંપતી દેખરેખ રાખવા માંડી. આ કારણથી ત્યાં હવે વધારે રહેવું એ ઉચિત નહોતું. તેમ જાહેર રીતે વિહાર કરવામાં પણ દહેશત હતી. એટલે શું કરવું તેની વિચારણા થઈ. ' ઔત્પાતિકી બુદ્ધિના સ્વામી આપણા પૂજ્યશ્રીએ એક સરસ ઉપાય શેધી કાઢયે. અને એ ઉપાય અનુસાર-સવારે સ્પંડિલ શુદ્ધિએ જતા હોય, તેમ પૂજ્યશ્રી દાનવિજયજી મ. આદિ સાધુઓ નીકળી ગયા. અને વિહાર કરીને જેસર પધારી ગયા. જેસર પહોંચીને ત્યાં સ્થિરતા કરી. _ હવે પછીનું પાલિતાણાનું વાતાવરણ જોવા તથા તેને ચોખ્ખું કરવા માટે પૂજ્યશ્રી પાલિતાણું રેકાયા. અને થોડા જ દિવસમાં ત્યાંના વાતાવરણની કલુષતા કુનેહથી દૂર કરીને તેઓશ્રી ગારિયાધાર પધાર્યા. . ગારિયાધારમાં–છડુંને પારણે છઠું કરતા મહાતપસ્વી પૂ. મુનિશ્રી ખાન્તિવિજયજી દાદા તથા પૂ. મુનિશ્રી મતીવિજયજી મહારાજ બિરાજતા હતા. તેમની પાસે પૂજ્યશ્રી પધાર્યા. એમને જોઈને એ પૂજ્યવરેને પણ ખૂબ આનન્દ થયા. પૂ. શ્રી મતિવિજયજી મહારાજ આપણું પૂજ્યશ્રી ઉપર ખૂબ વાત્સલ્ય રાખતા. અહીં થોડા દિવસ રહીને પૂજ્યશ્રી જેસર પધાર્યા. ત્યાં પૂ.શ્રી દાનવિજયજી મહારાજને મેળાપ થયે. જેસરથી સૌ મુનિવરોએ સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિચરતાંવીતરાગની વાણીને પ્રકાશ ઠેર ઠેર પ્રસરાવતા તેઓ અમદાવાદ પધાર્યા. અહીં તેઓ સર્વ પાંજરાપોળ જૈન ઉપાશ્રયમાં બિરાજ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાદ્ પાંજરાપાળના શ્રાવકવાની વિનંતિથી પ.પૂ.શ્રી દાનવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર-મૃડવૃત્તિ વાંચવી શરૂ કરી. મીઠાં પાણીની પરબે સૌ કેાઈ પેાતાની તરસ છીપાવવા જાય. ४८ અહી' પણ એમ જ બન્યું. પાંજરાપોળ-ઉપાશ્રયમાં માઁડાયેલી આ જ્ઞાનામૃતની પરખ પર અનેક ભાવિક જીવેા એ અમૃતને આસ્વાદ માણીને પેાતાની ભાવ-તૃષા છીપાવવા માટે આવવા લાગ્યા. પાંજરાપોળ એ અમદાવાદનું હૃદયસ્થાન-કેન્દ્રસ્થાન (Heart of Ahmedabad) ગણાય. તેથી ત્યાં વ્યાખ્યાન સાંભળવા માટે જુદી જુદી પાળેાના સેંકડા પ્રતિષ્ઠિત સનૃહસ્થો આવવા લાગ્યા. પૂ. શ્રી દાનવિજયજી મ. વિદ્વાન્ હતા, વકતા હતા. એટલે લેકેને તેમનું વ્યાખ્યાન રૂચી ગયું. કેટલાએક દિવસેા પછી પૂ. શ્રીદાનવિજયજી મ. ને શારીરિક અસ્વસ્થતાને કારણે આરામ લેવા માટે શેઠ હઠીસિંહ કેસરીસિંહની-ખડારની વાડીએ પધારવાના વિચાર થયા. આથી શેઠ જેસી’ગભાઈ આદિ અગ્રણી ગૃહસ્થોએ તેઓશ્રીને વિનતિ કરી કે; સાહેબ ! આપશ્રી વ્યાખ્યાન કોઈ મુનિરાજને ભળાવતા જાએ. વ્યાખ્યાન અંધ ન રહેવુ જોઈ એ. તેઓશ્રીએ આપણા પૂજ્યશ્રીને વ્યાખ્યાન સાંપ્યું. પૂજ્યશ્રીએ કહ્યું : “ સાહેબ! આપનું તત્ત્વાર્થનું વ્યાખ્યાન ધારાબદ્ધ ચાલુ રહે, માટે હું ખીજું કાંઈ વાંચીશ. આપશ્રી પુનઃ અડી' પધારા, ત્યારે તત્ત્વાર્થે વાંચશે.” ત્યારે તેઓશ્રીએ ફરમાવ્યુ’:ના ના! તમે પશુ તત્ત્વાર્થ સૂત્ર જ ચાલુ રાખજો. પૂજ્યશ્રીએ, ‘તદ્ઘત્તિ’ કહી એ વચન સ્વીકાર્યું, અને ખીજા દિવસથી તત્ત્વાર્થ-વિષયક વ્યાખ્યાનના મંગળમય પ્રારંભ કર્યાં. આપણા મહાન ચરિત્રનાયકશ્રી એ દિવસે પ્રથમવાર પાંજરાપાળની પાવન પાટે બિરાજ્યા. તેઓશ્રીની મેઘ-ધ્વનિ શી સ્વર-ગંભીરતા, એજસ્વિની છતાંય આબાલવૃદ્ધજન સમજે એવી સરલ ભાષા, અને આકર્ષક શૈલી વગેરેથી જનતાને શ્રવણરસ દિનપ્રતિઢિન વધવા લાગ્યા. એની સાથે શ્રેતાઓની સંખ્યા પણ વધતી ગઈ. એ વખતના પ્રતિષ્ઠિત આગેવાન અને વિદ્વાન્ શ્રેાતાઓના થોડા પરિચય આપણે મેળવી લઈ એ. (૧) શ્રાદ્ધવ શ્રી પાનાચંદ્ર હુકમચંદભાઈ. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ પૂ.પં.શ્રી પદ્મવિજયજી મ., પૂ. પં. શ્રી રૂપવિજયજી મ., પૂ. પં. શ્રીવીરવિજયજી મ., આદિ આગમધર મુનિપુરંદરા પાસે તેમણે ઘણાં વર્ષોં પન્ત આગમાનું શ્રવણ કરેલું. આથી તેઓ એક અનુભવવૃદ્ધ બહુશ્રુત શ્રાવક કહેવાતા. આગમેામાં શ્રમણેાપાસકને – “ઠ્ઠા-ચિટ્ટા' વિશેષણેા આપવામાં આવ્યા છે. શ્રીપાનાચંદભાઈ પણ એવા જ બહુશ્રુત (અથ જ્ઞાનથી) શ્રમણાપાસક હતા. એમના સહકારથી રાધનપુરવાળા મુનિ શ્રી વીરવિજયજી મ. (પાછળથી આ. શ્રીવીરસૂરિ– જી) વિગેરે મુનિવરે ‘શ્રી પન્નવા સૂત્ર’ વાંચી શકયા હતા. તેમ જ શ્રી રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી તથા શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદી વિગેરે વિદ્વાન શ્રાવકા ‘શ્રી લેાકપ્રકાશ' વાંચી શકયા હતા, Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદને આંગણે શ્રીપાનાચંદભાઈની શ્રવણ-રૂચિ અપૂર્વ હતી. એક સાચા બહુશ્રુત શ્રાવકને છાજે તેવી હતી. તેઓ આપણું પૂજ્યશ્રીને કહેતા કેઃ “સાહેબ ! જિનેશ્વર દેવની પવિત્ર વાણીનું શ્રવણુ મહાન ભાગ્યોદય હોય તે જ મળે. શહેરમાં કેઈક વખત પૂ. મુનિમહારાજને ચેન ન હોય તે હું તે શ્રીપૂજ્યજીની પાસે પણ જિનવાણું સાંભળવા જઉં છું. કેટલાક મને એમ પણ કહે છે કે તમે શ્રીપૂજય પાસે કેમ જાવ છે? ત્યારે હું તેમને જવાબ આપું છું કે ભાઈ! ભલે તેઓ પંચમહાવ્રતધારી સાધુ ન હોય, પણ જિનેશ્વરદેવના અનુયાયી-સમ્યક્ત્વધર તો છે ને? હું તે એમના સમ્યક્ત્વની સહણ કરું છું, અને વ્યાખ્યાન સાંભળવા જઉં છું. અને કેઈકવાર વ્યાખ્યાન શ્રવણ ન થઈ શકે તે હું કેઈક હોંશિયાર છોકરા પાસે ધાર્મિક પુસ્તકે વંચાવીને સાંભળું છું. આનું નામ સાચા શમણે પાસક. કેવી એમની જિનવાણ શ્રવણની રૂચિ ? કેટલી શુદ્ધ સહણ અને ગુણાનુરાગિતા ? તત્વાર્થ સૂત્રના આ ચાલુ વ્યાખ્યાનમાં તેઓ હંમેશાં નિયમિત હાજરી આપતા. અને એક ચિત્ત વ્યાખ્યાનને શબ્દ શબ્દ સાંભળતા. એકવાર વ્યાખ્યાનમાં “અવધિ-દર્શનને અધિકાર આવે. પૂજ્યશ્રીએ અવધિ-દર્શનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહ્યું: “અવધિ-દર્શનાવરણીય કર્મના ક્ષપશમના બળે પદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરનાર અવધિ ઉપયોગ, તે અવધિદર્શન કહેવાય. અને તે નિયમો સમ્યગદર્શનધારીને જ હેય, મિથ્યાત્વીને નહીં.” અવધિને તુ સદtવ = શિડ્યાસુરે છે. આ સાંભળીને શ્રી પાનાચંદભાઈ એ પ્રશ્ન કર્યો. “સાહેબ! જે અવધિદર્શન નિયમ સભ્ય કુત્વને જ હોય, તે આગમમાં અવધિદર્શનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે ૬૬ સાગરેપમ પ્રમાણે કો છે, તે કઈ રીતે ઘટે ? કારણ કે-સમ્યક્ત્વને ઉત્કૃષ્ટકાળ તે ફક્ત એક “દદ સાગરેપમ જ છે.” જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “ભાઈ! શ્રી ભગવતીજી, શ્રી પન્નવણાજી, વગેરે આગમમાં વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન હેય, એમ કહ્યું છે. એટલે એ અપેક્ષાએ-વિર્ભાગજ્ઞાનના ૬૬ અને અવધિજ્ઞાનના “દ એમ બે “૬૬' સાગરેપમ સુધી અવધિદર્શન હેાય, એ યુક્ત છે. પણ તવાર્થ–વૃત્તિકારને મત એવો છે કે- સમ્યગ્દષ્ટિને જ અવધિદર્શન હોય. ભિન્ન ભિન્ન વાચનની અપેક્ષાએ આ બન્ને મત આપણે માટે તે પ્રમાણ અને યથાર્થ જ છે.” આવું શાસ્ત્ર-સિદ્ધ સમાધાન સાંભળીને શ્રીપાનાચંદભાઈ અપૂર્વ સંતેષ પામ્યા. ધન્ય જ્ઞાની ગુરુ! ધન્ય વિદ્વાન તા! (૨) શેઠ શ્રી ળશાજી. ગુજરાતના લોકપ્રિય જેન નાટકકાર શ્રી. ડાહ્યાભાઈને તેઓ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વૃત્તિના હતા. પિતાને પુત્ર આવે મેહનીય કર્મની વૃતિ 1. તત્ત્વાર્થ-સિદ્ધસેનજીત ટીવ, (ક. ૨- સત્ર-૧) શા. ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ .૫૦ શાસનસમ્રાટ્ થાય એને વ્યવસાય કરે, એ તેમને બિલકુલ રૂચતુ નહિ. તેથી તેએ ડાહ્યાભાઈથી જુદા રહેતા. સ્વય ઝવેરાતના ધંધા કરતા. ઘણા સારા ક્રેડપતિ શેઠીયાએ સાથે તેમને અંગત પરિચય હતા. પણ તેમની પાસે તેઓ કદી પણ ઝવેરાત લઈ જતા નહિ, કારણ કે-આર્થિક ખાખત–પેાતાના ધાર્મિક સંબંધમાં ધક્કો પહેાંચાડનાર છે, એમ તેઓ સ્પષ્ટપણે માનતા. તેમની વ્યાખ્યાન શ્રવણ–રૂચિ અજબ હતી. પૂજ્યશ્રીની સભાના તેઓ વિદ્વાન્-સમજુ શ્રેાતા હતા. અમદાવાદના કોટયાધિપતિ શેડીયાએ તેમની મારફત લાખા રૂપિયાનુ ગુપ્તદાન ગરીબને અપાવતા. શેઠ હઠીસિંહ કેસરીસિ’હ તરફથી તે ત્યાં સુધી હુકમ હતા કે-“પ્રથમ જૈન–પછી ખીજી હિન્દુ કામે! અને મુસલમાન આદિ અઢારે વણુ માં કાઈ પણુ દુઃખી માણસ ભૂખ્યા ન રહેવા જોઈ એ.” અને એ માટે તેઓ શ્રી ધેાળશાજી દ્વારા લાખા રૂપિયાની દાન-સરિતા વહેવડાવતા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજારા રૂપિયાનું દાન તેમની મારફત કરતા. ધોળશાજી ખૂબ આબરૂદ્દારપ્રતિષ્ઠિત માણસ હતા. શ્રીમનસુખભાઈ જેવા શ્રેષ્ઠિ પેાતાના ભરાસે લાખા રૂપિયા દાન કરવા માટે આપે છે, તેથી તેમાં કોઈ સમયે કોઈ ને પણ શંકા ન ઉપજે, એટલા માટે તેએ એક ખાનગી નાંધપોથીમાં પાઈએ પાઈ ના ગણત્રીપૂર્વકના હિંસામ સંકેતરૂપે લખી રાખતા. એક દિવસ તે સ્વાભાવિક રીતે જ શેઠ મનસુખભાઈ ને એ નોંધ ખતાવવા ગયા. પણ શેઠે તે તેમને કહી દીધું કે: “મારે એ યાદી સાંભળવી નથી, તેમ જાણવી પશુ નથી. હું સાંભળુ, ને કોઈ પ્રસ`ગે કાઇની પણ સાથે વિરોધ થતાં આવેશને લીધે મારાથી આ કરેલાં ઉપકારા–સંબંધી કાંઈ કહેવાઈ જાય, તેા કર્યાં-કારવ્યા ઉપર પાણી ફરી વળે. અને તમારા ઉપર મને સોંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારા જેવી ગંભીરતા હજી અમને અમારામાં ય નથી જણાતી.” ધોળશાજી તે આ સાંભળીને છક્ક થઈ ગયા. તેઓ શેઠની આવી અત્યુત્તમ ભાવનાની ખૂબ-ખૂબ અનુમેદના–પ્રશંસા કરી રહ્યા. તેઓ હુ ંમેશાં શ્રાવક ચાગ્ય આવશ્યક ક્રિયાઓ કરતા. અને પ્રતિનિ અપેારે પૂ. શ્રી મૂળચંદજી મહારાજ પાસે સામાયિક કરવા જતા. આ વખતે શેઠ પ્રેમાભાઈ પણ પાલખીમાં એસીને છૂટે હાથે દાન આપતા, શાસનની શાન વધારતા, સામાયિક કરવા આવતા. ધાળશાજીની ભાષા મીઠી તેમજ વૈરાગ્યપેાષક હતી. સામાન્ય વાતચીતમાં પણ તેઓ વૈરાગ્ય વધે તેવુ જ ખેલતા. આગમ-વિષયના તેઓ સારા જાણકાર હેાવાથી કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાખ આપવાનું કામ પૂ. શ્રી મૂળચંદજી મહારાજ તેમને ભળાવતા. તે પણ સારી રીતે સામાને સતાષ મળે તે રીતે એ પ્રશ્નોના જવાબ આપતા. (૩) શ્રી ડાહ્યાભાઈ દેવતા. તેઓ ફતાસાની પાળમાં રહેતા, અને વિદ્યાશાળાના બેઠકીયા હતા. વિદ્યાશાળામાં તેએ કાયમ રાસ-વાંચન કરતા. કંઠે મીઠા, અને અર્થ સમજાવવાની શક્તિ પણ સરસ. એટલે ઘણા શ્રેાતાઓનુ મન તે આકષી શકતા. અતિ વ્યવસાયી જીવનમાં ધર્મભાવના ઓછી ન થઈ જાય એટલા માટે શેઠ શ્રી મનસુખભાઈ પણ તેમને પ્રતિનિ પેાતાને ત્યાં ખેલાવતા, અને બે કલાક રાસ સાંભળતા, Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદને આંગણે પૂર્વ (૪) શા. ઘેટાલાલ લલ્લુભાઈ ઝવેરી. તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા. તત્ત્વજ્ઞાનના તેએ ભારે રસિયા અને બહુશ્રુત શ્રાવક હતા. જ્યારે તે વ્યાખ્યાન સાંભળવા આવે, ત્યારે દૂરથી પૂ. મહારાજશ્રીના ગંભીર અવાજ સાંભળીને તેએ બાલી ઉઠતા કે શું ઉપાશ્રયમાં દેવતાઈ વાજા વાગે છે ?' (૫) ઝવેરી મેાહનલાલ ગાકળદાસ. તેઓ પણ વિદ્યાશાળાના ટ્રસ્ટી હતા. અને કસુંબાવા ડમાં રહેતા હતા. પ્રતિષ્ઠાદ્વિ વિધિવિધાન કરાવવામાં તેએ તથા શ્રી છટાભાઈ ઝવેરી કુશળ હતા. આ ઉપરાંત-નગરશેઠ મણીભાઈ પ્રેમાભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ હઠીસિંહ કેસરીસિંહનું આખું કુટુ બ,-શેઠ સારાભાઈ, શેઠ જેસીંગભાઈ વગેરે, તથા શા. ભગુભાઈ વીરચંઢ, (હાજા પટેલની પાળવાળા), ઝવેરી છેોટાલાલ ચાંપશી, શા. જેસીંગભાઈ માણેકચંદ (હાજા પટેલની પાળવાળા) વગેરે ભાવિક અને વિદ્વાન-આગેવાન શ્રેષ્ઠિ શ્રાવકા પૂજ્યશ્રીની વ્યાખ્યાન–સભાના મુખ્ય શ્રેાતા હતા. શેઠ શ્રી મનસુખભાઈ હુ ંમેશાં પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવતા અને અત્યંત ગ ંભીર વિષયાને પણ અત્યંત સરળતાથી શ્રોતાઓના હૃદયમાં જચાવવાની પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ જોઈ ને તેમના હૈયામાં પૂજ્યશ્રી તરફ ખહુમાન જાગૃત થતું. એકવાર તેમની શારીરિક સ્થિતિ કાંઈક નરમ હતી, વ્યાખ્યાનમાં આવી શકાય તેમ ન હતું. પણ માંગલિક સાંભળવાની અભિલાષાથી તેમણે શ્રી ડાહ્યાભાઈ દેવતાને પૂજયશ્રીને મેાલાવી લાવવા માટે માકલ્યા. અપેારે તાપ થઈ જાય, એટલે પૂજ્યશ્રી સવારના-ઠંડે પહેારે જ પધારી જાય તેા સારુ, એવા આશયથી ડાહ્યાભાઈ એ સવારે જ અગલે પધારવા વિનંતિ કરી. પણ વ્યાખ્યાનના સમય થઈ ગયા હતા એટલે પૂ. મહારાજશ્રીએ કહ્યું કે : “અત્યારે વ્યાખ્યાનનો સમય થયે છે. માટે વ્યાખ્યાન પૂરૂ થયા પછી હું આવી જઈશ.” વ્યાખ્યાન પૂરૂ થયા પછી પૂજ્યશ્રી શેઠને બંગલે પધાર્યાં, ધર્મોપદેશ સંભળાવીને ખૂબ આશ્વાસન આપ્યુ. ત્યારપછી ઉપાશ્રયે આવીને પચ્ચક્રૃખાણુ પાયું. F શ્રી મનસુખભાઈ શેઠના મનમાં આ પ્રસંગના ખૂબ પ્રભાવ પડ્યો. તેમને લાગ્યું કેમહારાજજી કેાઈની ખાટી શેહમાં તણાઈ જાય તેમ નથી. અને લેાકાને ધર્મ પમાડવાની અપૂર્વ ધગશવાળા છે. આથી તેમને પૂજ્યશ્રી ઉપર સવિશેષ ભક્તિભાવ જાગ્યા. અને તે નિરંતર વધતા જ રહ્યો. આ વખતે અમદાવાદના નગરશેઠ શ્રી મણીભાઇ પ્રેમાભાઈ હતા. તેઓ સાધુએ પ્રત્યે ભક્તિ-બહુમાન ધરાવતા. તેમણે ઉચ્ચ પ્રકારની પાશ્ચાત્ય કેળવણી લીધેલી હાવાથી, તેમજ શ્રી મણીભાઈ ન ભુભાઈ દ્વિવેદી વિગેરેના પરિચયને લીધે વેદાન્તના ગ્રન્થોનું ઉંડું અવલેાકન કયુ હેાવાથી, મનને સતેાષ પમાડે એવું વ્યાખ્યાન તેમને કયાંય દેખાતું નહિ, તેમના મનમાં વ્યાખ્યાન માટે એવા પૂર્વાગ્રહ બંધાઇ ગયેલા કે-વ્યાખ્યાનમાં તા કથા વાર્તા જ આવે .. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૨. શિાસનસમ્રાટે છે, કાંઈ તત્વજ્ઞાન ચર્ચાતું નથી. એવાં વ્યાખ્યાન સાંભળવાથી શું ફાયદે? તેમની તર્કપ્રધાન બુદ્ધિ આત્મા વગેરે પદાર્થોના અસ્તિત્વ વિષે સંદિગ્ધ હતી. - તેમના પરમમિત્ર શ્રી ધોળશાજી તેમના આ વિચારે સારી રીતે જાણતા હતા. તેમની ભાવના એવી કે-શ્રીસંઘના સમર્થ નાયક નગરશેઠ જે દઢ શ્રદ્ધાળુ બને તે શ્રીસંઘને મહાન લાભ થાય. અને આવી ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલા તેઓ નગરશેઠને રૂચિકર અને સંતેષપ્રદ વ્યાખ્યાનની તપાસ વારંવાર કરતા. આપણા પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને તેમને લાગ્યું કે–આ વ્યાખ્યાન-શૈલી નગરશેઠ માટે સચોટ અસરકારક નીવડશે. એટલે તેઓ પહોંચ્યા નગરશેઠ પાસે. શેઠની પાસે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી વિ.ની ભારોભાર પ્રશંસા કરતાં તેમણે કહ્યું: “શેઠ! આપ એકવાર વ્યાખ્યાનમાં પધારે, આપને ઘણે આનંદ આવશે.” ધળશાજીની પરમાર્થ–વૃત્તિ માટે શેઠને ઘણું સન્માન હતું. તેથી તેઓ તેમની વાતને અનાદર કરી શકતા નહીં, એટલે તેઓ “આજે અમુક મહેમાન આવવાના છે, આજે અમુક કાર્યક્રમ છે એમ બહાના કાઢીને વ્યાખ્યાનની વાત ટાળવા લાગ્યા. પણ ધૂળશાજી ગંભીર અને અડગ હતા. સતત ઉદ્યમથી દરેક કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, એમ મક્કમપણે માનનારા હતા. તેમણે હંમેશાં પ્રેરણા કરવી ચાલુ રાખી. પરિણામે એક દિવસ નગરશેઠના મનમાં વિચાર આવ્યો કે આ ધળશાજી હંમેશાં મહારાજ સાહેબનું વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણા કરે છે, તે એક દિવસ સાંભળીએ તે ખરા. તેમણે ધૂળશાજીને કહ્યું કે આવતી કાલે હું વ્યાખ્યાનમાં જરૂર આવીશ. ધૂળશાજી તે રાજીના રેડ થઈ ગયા. તેમની ઉમદા ભાવના અને ઉદ્યમ આજે સફળ બન્યા. બીજે દિવસે સવારે વ્યાખ્યાન સમયે તેઓ શેઠના બંગલે પહોંચી ગયા, અને શેઠને લઈને ઉપાશ્રયે આવ્યા. આ વ્યાખ્યાન ચાલતું હતું. અનેક શ્રેતાજને પૂજ્યશ્રીના વચન-પીયૂષને પિતાના હદયપાત્રમાં ઝીલી રહ્યા હતા. નગરશેઠ પણ બેઠા. પૂજ્યશ્રીની તક–પરિશુદ્ધ અને વૈરાગ્યરસઝરતી વાણી સાંભળીને તેમનું ચિત્ત પ્રસન્ન બન્યું. ઘણું સમયથી દઢ વીંટળાયેલા પૂર્વગ્રહના બંધને આજે આપમેળે છૂટી ગયા. તેઓ જેવું ઈચ્છતા હતા, તેવું જ – બલકે તેના કરતાંય ઉચ્ચ કેટિનું વ્યાખ્યાન આજે તેમને સાંભળવા મળ્યું. આથી તેઓ ખૂબ પ્રભાવિત બન્યા. ત્યારપછી બીજે દિવસે સવારે ધોળશા શેઠને બોલાવવા ગયા, તે શેઠ તે કયારનાય તૈયાર થઈને જ બેઠા હતા. તેમણે કહ્યું : “ચાલે ! હું તો તૈયાર જ છું. ધળશાજી પણ તેમના આ અદ્ભુત પરિવર્તનથી સાનંદાશ્ચર્ય પામ્યા. પછી તે પ્રતિદિન વ્યાખ્યાનમાં આવઠ્ઠ એ નગરશેઠને નિત્યનિયમ થઈ ગયો. ત્યાં સુધી કે–વ્યાખ્યાન બેસવાને હજી પા કલાકની વાર હોય, કોઈ આવ્યું ન હોય, ત્યારે નગરશેઠ હાજર થઈ જાય. અને વ્યાખ્યાનના આરંભથી માંડીને અંત સુધી અક્ષરેઅક્ષર સાંભળે. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અમદાવાદને આંગણે આ ઉપરથી કલ્પી શકાય છે કે આપણા મહાન ચરિત્રનાયકની વાણીનો ચમત્કાર કેઈ અજબ જ હતો. નગરશેઠ નિયમિત આવવા લાગ્યા, એટલે પૂજ્યશ્રીએ નગરશેઠ અને એમના જેવા અનેક આત્માઓના ઉપકારાર્થે શ્રી નન્દીસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. નન્દીસૂત્રમાં આવતા દરેક દાર્શનિક વિષને પૂજ્યશ્રી તાર્કિક શૈલીથી, સરલતાપૂર્વક અને શ્રોતાઓની રસ-ક્ષતિ ન થાય, તે રીતે સમજાવતા. આથી નગરશેઠના અનેક સંદેહનું નિરસન થઈ ગયું. અને આત્માદિના અસ્તિત્વ વિષે તેઓ દઢ-શ્રદ્ધ બન્યા. પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે નગરશેઠ જેવી વ્યક્તિના જીવન તથા માન્યતાના પરિ વતનને આ પ્રસંગ પૂજ્યશ્રીની મહાન પ્રતિભા અને પુણ્યબળને સૂચક છે. બહારની વાડીએ પધારેલા પૂ. મુનિશ્રી દાનવિજ્યજી મ. તબીયત સ્વસ્થ થયા પછી પાંજરાપોળ ઉપાશ્રયે પધાર્યા. ત્યાં થડે સમય સ્થિરતા કરીને વડોદરાના શ્રીસંઘની વિનંતિથી તેઓશ્રી વડેદરા પધાર્યા. આપણું પૂજ્યશ્રીને અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે ચાતુર્માસ માટે વિનંતિ થતાં, તેઓશ્રીનું આ ચાતુર્માસ પાંજરાપોળમાં કરવાનું નક્કી થયું. - આ ચોમાસામાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ એક સંસ્કૃત-ધાર્મિક પાઠશાળા સ્થાપી. તેમાં અંગ્રેજીનું શિક્ષણ પણ અપાતું. એકવાર પૂજ્યશ્રીને મસ્તકમાં સખત દુખાવે થવા લાગે, એ જોઈને નગરશેઠ શ્રી મણીભાઈએ ભક્તિપૂર્વક કહ્યું કે સાહેબ ! આપશ્રી મોતીભસ્મ, પ્રવાલ, વિ. ઔષધિઓનું સેવન કરે, તે દુઃખાવો મટી જશે. પણ પૂજ્યશ્રીએ એ માટે ચોખ્ખી ના પાડતાં કહ્યું કે દુઃખાવે તે એકાદ દિવસમાં સ્વયં મટી જશે. બન્યું પણ એમ જ. એક દિવસમાં પૂજ્યશ્રીને સંપૂર્ણ આરામ થઈ ગયે. પૂજ્યશ્રી પાસે પિતાના ન્યાય-વ્યાકરણના અમુક ગ્રંથ, તથા આવશ્યક સૂત્ર (૨૨ હજારી) ક૯૫-સુબોધિકા, બારસાસૂત્ર, મહાનિશીથ, અષ્ટકજી, ઈત્યાદિ ડાં જરૂરી પુસ્તક હતાં. આ જોઈને એકવાર ધળશાજીએ વિનંતિ કરી કેઃ કૃપાળુ ! આપ મહાવિદ્વાન છે, આપને અનેકવિધ ગ્રન્થની વારંવાર જરૂર પડે, માટે આપ પુસ્તકે રાખે. આ સાંભળી નિહિતાના અવતાર-સમા પૂજ્યશ્રીએ કહ્યું ભાઈ ! હું મારે માટે કેઈને પણ એ બાબતમાં ઉપદેશ આપવા નથી ઈચ્છતે. મારે જ્યારે જે ગ્રન્થ જોઈએ, ત્યારે તે મળી જ રહે છે. ગુરુદેવ ! આપને એ માટે કોઈ વિચાર કરવાનું નથી, તેમ જ કેઈનેય કહેવાની જરૂર નથી. હું મારી શક્તિ અનુસાર સર્વ-પ્રબંધ કરી લઈશ.”પરમ-ગુરુભક્ત ધૂળશાજીએ ક . ત્યારબાદ તેમણે યતિઓ વગેરેની પાસેથી કેટલાંક અપૂર્વ હસ્તલિખિત ગ્રંથે ખરીદ્યા અને કેટલાક ગ્રંથ લહીઆઓ પાસે લખાવવાની ગોઠવણ કરી. લહીઆઓએ કેટલું લખ્યું તે Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શાસનસમ્રાટું ક–અક્ષર વિ. ની ગણત્રી કરવા માટે બીજા માણસની ગોઠવણી કરી. આ રીતે શ્રી ધેળશાજીની પરમ-ભક્તિને લીધે પૂજ્યશ્રી પાસે સારે એ પુસ્તક-સંગ્રહ થયો. ચોમાસું પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રીને વિહાર-સમયે જોળશાજીએ આ બધાં પુસ્તક અન્યત્ર મેકલી આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીની સંમતિથી તેમણે તે સર્વ પુસ્તકે કપડવણજ મેકલી આપ્યા, અને ત્યાંથી ખંભાત મેકલી આપવામાં આવ્યા. આ બધાં પુસ્તકે આજે પણ ખંભાતના જ્ઞાનભંડારમાં સુરક્ષિત-વ્યવસ્થિત છે. નગરશેઠ શ્રમણભાઈને પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ ખૂબ અનુરાગ હતો. પૂજ્યશ્રી જ્યારે જયારે વિહારની વાત કરે, ત્યારે તેઓ અત્યાગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. પણ “સાધુ તે ચલતા ભલા.” એટલે એકવાર નગરશેઠ મુંબઈ ગયા હતા, ત્યારે પૂજ્યશ્રીએ અમદાવાદથી વિહાર કર્યો. અને કપડવણજ પધાર્યા. [૧૭] સ્તમ્ભતીર્થમાં બે માસાં - મ0એણુ વંદામિ, સાહેબ !” ખંભાતના આગેવાન શ્રેષ્ઠિ શ્રી પિપટભાઈ અમરચંદ વગેરેએ કપડવંજમાં બિરાજમાન-આપણા પૂજ્ય ચરિત્રનાયકશ્રીને ભાલ્લસિત હૈયે વન્દન કર્યા. ધર્મલાભ !” પ્રભાવના-પુંજ શા પૂજ્યશ્રીએ પ્રસન–વદને આશીર્વચન ઉચ્ચાર્યા. દયાળુ ! શેઠશ્રી પિપટભાઈએ વન્દન કરીને બેઠા પછી કહ્યું: “અમારા ખંભાતના શ્રીસંઘની ભાવના અને વિનંતિ છે કે-આપ સાહેબ ખંભાત પધારે, અને આ ચોમાસું ત્યાં જ કરો. આપના પધારવાથી ત્યાં ધર્મને ઘણે ઉદ્યોત થશે.” પૂજ્યશ્રીએ લાભાલાભને વિચાર કરીને તેમની વિનંતિને સ્વીકાર કરતાં કહ્યું “વર્તમાન ગ.” અને ખંભાતના શ્રીસંઘમાં આનંદનું મોજું ફરી વળ્યું. - થોડા દિવસ કપડવંજ સ્થિરતા કરીને વૈશાખમાસ લગભગ પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. અને ૧૫૪નું ચાર્તુમાસ ત્યાં કર્યું. - આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીને જ્ઞાનના પઠન-પાઠન માટે શેઠશ્રી અમરચંદ પ્રેમચંદભાઈને ઉપદેશ આપે. તેમણે એ ઉપદેશ ઝીલી લીધે, અને પૂજય મહારાજશ્રીના ઉપદેશથી પાઠશાળા સ્થાપવી, ને તેમાં પિતાના તરફથી ૧૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું. - શ્રી અમરચંદભાઈનું જીવન-શુદ્ધ દેરાવિરતિધર શ્રાવકનું જીવન હતું. પિતાના જીવનમાં તેમણે અઢળક ધર્મ–કાર્યો કર્યા. એક વર્ષ પણ એવું ન હોય, કે જેમાં તેમના તરફથી ધાર્મિક-મહત્સવ ન થયે હેય. તેમણે તીર્થયાત્રાના છ “રી પાળતા સંઘ પણ કાઢેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્તક્લતીર્થમાં બે ચોમાસાં તીર્થ– યાત્રાના ફળ ભારે મીઠાં ! તીર્થની યાત્રા સર્વ આરંભથી નિવૃત્તિ અપાવે ! તીર્થ-યાત્રા કરવાથી મળેલા ધનની સફળતા થાય! તીર્થયાત્રાના પ્રભાવે શ્રીસંઘના વાત્સલ્યનો લાભ મળે ! તીર્થની યાત્રા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે ! જિનચૈત્યોને જીર્ણોદ્ધાર, અને એવાં પુણ્ય-કાર્યો કરવાની તક તીર્થયાત્રામાં સાંપડે ! જિનશાસનની ઉન્નતિ, અને જિનાજ્ઞાપાલનને અણમોલ અવસર તીર્થયાત્રામાં મળે ! તીર્થયાત્રાના પ્રતાપે તીર્થંકર નામકર્મ બંધાય, અને જલદી એક્ષ-નગર જવાને પરવાને પણ મળે ! તીર્થની યાત્રા દેવ-માનવના ઉચતમ સુખની પ્રાપ્તિ કરાવે ! આવી મહાન ફલદાયક આ તીર્થયાત્રાના આઠ-આઠ સંઘ તેઓએ સ્વ-ખર્ચ કાઢેલા.શ્રી સિદ્ધાચલજીના પાંચ સંઘ, આબુજીની પંચતીથીને સંઘ, કેસરીયાજી તીર્થને સંઘ, અજમેરથી શ્રી સમેતશિખરજીને સંઘ. તેય પાછાં છ “રી” પાળતાં. એટલે એનાં ફળ તે અનેરાં અને ઝાઝેરાં. - આ ઉપરાંત પાંચ ઉજમણું અને બીજા સંખ્યાબંધ અડ્રાઈમહત્સવ વિ. અનેક અનુકરણય-અનુમોદનીય ધર્મકાર્યો તેમણે પોતાના જીવન દરમ્યાન અનુપમ ઉદારતાપૂર્વક કર્યા હતા. એમના ઘરમાં દરેકને માટે કેટલાક આદર્શ નિયમ હતા. રાત્રે ચઉવિહાર, અને સવારે નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય કરવું જ જોઈએ. કંદમૂળ કે અભક્ષ્ય તે ખવાય જ નહિ. પૂજા-સેવા, તેમજ સવારમાં પાંચ-સાત જિન મંદિરના દર્શન કર્યા વિના બીજું કાર્ય ન કરાય. અને ઉંમરલાયક થયાથી દરેક છોકરાએ ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. - પિતે સંઘમાં આગેવાન રહ્યા. પિતાના ઘરમાંથી કેઈ ઉપધાન કરનાર હેય, એટલે ઉપધાન તપ પિતે કરાવે એ જ ઉચિત ગણાય. ઘરના દરેકની ઈચ્છા પણ એવી જ હોય. આથી સાતેક વખત તે તેમણે પિતે ઉપધાનતપ કરાવ્યા હતા. અને-અમરચંદભાઈને એક ઉત્તમ નિયમ એ પણ હતું કે-તેમને ત્યાં પુત્ર કે પુત્રીના લગ્ન હોય, ત્યારે તે લગ્નકાર્ય મુખ્ય ન રાખતાં, તે પ્રસંગે ઉજમણું કે મહોત્સવ કરે, ને લગ્નનું કાર્ય ગૌણપણે કરવું. કેવા આદર્શ નિયમ ! અનુકરણ નહિ તે અનુમોદન કરવાનું તો મને જરૂર થાય જ - શ્રી અમરચંદભાઈ “૧૨ વ્રતધારી શ્રાવક હતા. તેમણે પરિગ્રહ-પરિમાણને અભિગ્રહ એ લીધેલ કે-“૯ હજાર રૂપિયા રાખવા, એથી આગળ વધવા ન દેવા, વધે તે ધર્મકાર્યમાં એને ઉપગ કરે.” તેમને પાંચ પુત્ર-ર હતા. ૧-પપટભાઈ, ૨-કસ્તૂરભાઈ ૩-પીતાંબરભાઈ ૪-ઠાકરશીભાઈ પ-છગલશીભાઈ જ્યારે એમણે પરિગ્રહ પરિમાણવ્રત લીધું ત્યારે ખંભાતી નાણાનું ચલણ હતું. એટલે ખંભાતના ચલણી ૯૯ હજાર રૂા. ને તેમને અભિગ્રહ હતા. ત્યારપછી કલદાર નાણાનું ચલણ કાવ્યશીભાઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ શરૂ થયું, ત્યારે તે ખંભાતી નાણુની કિંમત કલદાર “૧' રૂ. ના “૧૨' આના જેટલી થતી. એ હિસાબે ખંભાતી રૂા. ૯૯ હજાર, બરાબર કલદાર રૂા. ૭જા (સવા શુમેતેર) હજાર થાય. આથી પોપટભાઈ વગેરેના મનમાં થયું કે–પિતાજીને નિયમ ૯૯ હજાર રૂા.ને છે. તે જે સમયે જે ચલણ ચાલુ હોય, તે નાણુને હું જોઈએ. તેથી કલદાર ૯ હજાર રૂા. રાખે તે નિયમ–ભંગ ન કહેવાય. તેઓએ પિતાજીને એ વાત કરી. ત્યારે અમરચંદભાઈએ અડગ ટેકથી કહ્યું : “મેં જે વખતે નિયમ લીધો, તે વખતે જે ચલણ હોય, તે નાણાને જ એ નિયમ છે. અને એ હિસાબે કલદાર નાણું ૭૪ હજારથી વધુ ન જ રખાય. રાખીએ તે નિયમને ભંગ થાય.” આ સાંભળીને પિપટભાઈ વિ. ના મનમાં સંકેચ થવા લાગે. કારણ કે તેઓ ગર્ભ– શ્રીમંતાઈમાં ઉછરેલા હતા. અને દરેક ભાઈઓને પરિવાર પણ વિશાળ હતો. ૭૪ હજાર રૂા. ના ભાગ પડે, તે દરેકને ૧૫ હજારથી પણ ઓછા મળે. હવે આટલી રકમમાંથી ૧૦ હજાર રૂપિયા પાઠશાળા માટે આપવા. એ વાતથી તેઓના મનમાં સંકોચ થાય એ સ્વાભાવિક છે. વળી દરેકના નામે જુદી-જુદી રકમ રાખીને અભિગ્રહમાં અતિચાર લગાડ એ અમરચંદભાઈને પાલવે તેમ હતું જ નહિ. આ હકીકત જાણીને પૂજ્યશ્રીએ અમરચંદભાઈને સમજાવ્યાં કે–“તમારા પુત્રોને સંતોષ થાય એમ વિચારવું એ ઉચિત છે.” જવાબમાં તેમણે મક્કમપણે કહ્યું કે ઃ ગુરુદેવ! મારા દેવ એક, મારા ગુરુ એક, મારો ધર્મ એક, મારા માતા એક, અને પિતા પણ એક, તેમ મારું વચન પણ એક જ હોય, તે અન્યથા ન જ કરાય. * નિયમ-પાલનમાં દઢ અડગતા, એ આનું નામ. અમરચંદભાઈની આ નિયમ-પાલકતા આપણને સહજ રીતે જ શ્રી પેથડશાનું સ્મરણ કરાવે છે. પેથડશા-માંડવગઢના મહામંત્રીશ્વર હતા, સમગ્ર રાજકારભાર તેઓ ચલાવતા હતા. સ્વર્ણસિદ્ધિ અને ચિત્રાવેલી જેવી મહાન દિવ્ય સિદ્ધિઓ તેમને વરેલી હતી. અને છતાંય પરિગ્રહનું પરિમાણ કેટલું? તે ફકત પાંચ લાખ દ્રમ્મનું. એથી જેટલું વધે, પછી ભલે તે એક કોડ નામહોર હોય કે એક અબજ હોય, બધું ધર્મ-કાર્યમાં ખર્ચાય. શ્રી અમરચંદભાઈની વાત પણ આવી જ છે ને! ૯૯ હજારને નિયમ એના ૭૪ હજાર થયા, છતાંય એ જ દઢતા. ખરેખર ! આવા મહાન શ્રાવકવેર્યોથી જ જિનશાસન જળહળતું રહ્યું છે, અને રહેશે. હવે-રોકડા રૂપિયા તે દીકરાઓના હાથમાં–વેપારમાં હતા. તેથી શ્રીઅમરચંદભાઈ ૧૦ હજારની કિંમતના દાગીનાને દાબડો લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા, ને વિનંતિ કરીઃ સાહેબ! આ દાબડે જેને અપાવવા હોય તેને અપાવીને પાઠશાળા શરૂ કરાવે. આ વાતની શ્રી પોપટભાઈ વિ. ને જાણ થતાં તુરત જ તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, ને અમારા પિતાશ્રીએ જે કહ્યું છે, તે અમોને માન્ય જ છે, આમ કહી તત્કાલ રૂા. ૧૦, ૦૦૦. ની રકમ પાઠશાળા ખાતે જમા કરાવી દીધી, , Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ રતમ્મતીર્થમાં બે ચોમાસાં ૫૭ ત્યાર પછી–આસો સુદ ૧૦ના મંગલદિને “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળા” ને શુભારંભ કરવામાં આવ્યું. અધ્યાપક તરીકે શ્રીદિનકરરાવ શાસ્ત્રીજીને રાખવામાં આવ્યા. પ્રારંભથી જ ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાથીઓ હોંશે હોંશે જોડાયા. એટલે બીજા બે શાસ્ત્રીજી રોકવામાં આવ્યા, શ્રીચંદ્રધર ઝા અને શ્રી કેશવ ઝા. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસની સાથે-સાથે સંસ્કૃત રૂપાવલિ, સમાસ-ચક, ભાંડારકરની બે બુક, એટલું પ્રાથમિક અભ્યાસ રૂપે કરાવીને-ચંદ્રપ્રભા વ્યાકરણ અભિધાનચિન્તામણિ કેષ વિ. ગ્રન્થ ભણાવાતા. શ્રી દલસુખભાઈ પોપટલાલ, સોમચંદ પોપટચંદ, ઉજમશી છોટાલાલ ઘીયા (પૂ. ઉદયસૂરિજી મ.), ભેગીલાલ પોપટચંદ, વાડીલાલ બાપુલાલ, આશાલાલ દીપચંદ, પુરૂષોત્તમદાસ છગનલાલ, મેહનલાલ પોપટલાલ, વગેરે પાઠશાળાના મુખ્ય અને બુદ્ધિશાળી વિદ્યાથીઓ હતા. એમાં શ્રીદલસુખભાઈ તથા શ્રી સોમચંદભાઈને તે પૂજ્યશ્રી સ્વયં અભ્યાસ કરાવતા હતા. આ સિવાય-પૂજ્યશ્રીએ એક જંગમ પાઠશાલા' પણ સ્થાપી. જંગમ એટલે હાલતી ચાલતી પાઠશાળા, જ્યાં સુધી પૂજ્યશ્રી ખંભાત બિરાજ્યા, ત્યાં સુધી તે વિદ્યાથીઓ ભણતા જ. પણ તેઓશ્રી જ્યારે વિહાર કરે ત્યારે વિહારમાં અને અન્યત્ર સ્થિરતા કરે છે ત્યાં આ જંગમ પાઠશાળા તેઓશ્રીની નિશ્રામાં ચાલુ જ રહેતી. તેમાં ખંભાત-અમદાવાદ આદિ અનેક સ્થળેના જ્ઞાન–પિપાસુ વિદ્યાથીએ પૂજ્યશ્રીની સાથે–પાસે રહીને ભણતાં. ચોમાસું પૂર્ણ થયા પછી શ્રી અમરચંદભાઈને શ્રી સિદ્ધગિરિજીનો છબરી' પાળા સંઘ કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજ્યશ્રીને સંઘમાં પધારવાની વિનંતિ કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે–પાઠશાળા હજુ હમણાં જ શરૂ થઈ છે. માટે હાલ તો ન આવી શકાય. પણ શેઠને અત્યંત આગ્રહ થવાથી છેવટે પૂજ્યશ્રીએ સ્વીકાર કર્યો. શાસ્ત્રીજીને બરાબર અધ્યયન કરાવવાની ભલામણ કરી તેઓશ્રી સંઘમાં પધાર્યા. અમરચંદભાઈએ કાઢેલા સંઘમાં આ છેલ્લો સંઘ હતો. એમાં ૭૦૦ થી ૮૦૦ યાત્રિકો જોડાયા હતા. શ્રીસિદ્ધિગિરિજીની સંઘ સહિત યાત્રા કરીને પૂજ્યશ્રી પુનઃ ખંભાત પધાર્યા. આ દરમ્યાન વિખ્યાત જર્મન પ્રોફેસર ડો. હર્મન જેકેબીએ (Dr. Hermann Jacobi) શ્રીઆચારાંગસૂત્રનું કરેલું ઈંગ્લિશ ભાષાંતર (English translation) પ્રગટ થયું હતું, તેમાં “જેનેના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે” એવું સ્પષ્ટ વિધાન તેમણે કરેલું. આવા અશાસ્ત્રીય અને અનર્થકારક લખાણથી સારાયે જૈન સમાજમાં ઉહાપોહ જાગે, અને ડે. જેકેબીએ કરેલા આ વિધાનના વિરોધક ચક્રો ગતિમાન બન્યા. આપણું પૂજ્યશ્રીએ પણ એ સંબંધમાં “મુંબઈ સમાચાર મારફત પત્રવ્યવહાર ચલાવ્યું. અને છેવટે તેઓશ્રી તથા પૂજ્ય મુનિશ્રી આનન્દસાગરજી મ., બંનેએ ડો. જેકેબીના વિધાનનો પ્રતિકાર કરતી, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિ-પ્રયુક્તિઓથી ભરપૂર “friાર્ય-મીમાંસા નામની પુસ્તિકા રચી અને પ્રકાશિત કરાવી. એને પરિણામે ડો. જેકેબીએ પોતાની ઉપયુક્ત ભૂલને એકરાર કરતો નિખાલસ ખુલાસે પણ જાહેર કરેલે. શા. ૮ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળેામાં આવેલા શ્રીચિન્તામણીપાર્શ્વનાથભગવાન આદિ ૧૯ પ્રાચીન જિન મંદિર જીણુ થઇ ગયેલા. એ ૧૯ મદિરાના જીર્ણોદ્ધાર કરવા આવશ્યક હતા. પણ જો એ ઓગણીશેય દેરાસરાના જુદા-જુદા ઉદ્ધાર કરાવે, તે ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જૈનાના ઘર આછા હાય, યા ન હોય, ત્યાં ગેાઠા-પૂજારી રાખવા, રક્ષણ માટે બંદોખસ્ત કરવા, ઈત્યાદિમાં ઘણા ખચ આવે. શેઠશ્રી પાપટભાઈ અમરચંદના મનમાં એવા વિચાર પણ આવ્યે કે-જો એક જ સ્થળે એક વિશાળ જિન મંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારામાં એક-એક જિનાલયના શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ, ગિરનાર તીર્થના મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમાસદેશ શ્રીનેમિનાથ પ્રભુ વગેરે મૂળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિમ્બે પધરાવવામાં આવે, તે એક જ ભવ્ય દેરાસરમાં એગણીશેય દેરાસર સમાઇ જાય, ને તેની વ્યવસ્થા પણ સુન્દર થઇ શકે અને ખંભાતમાં એક પણ શિખરબંધી દેરાસર ન હેાવાથી આ વિશાળ મદિર ભવ્ય શિખરબંધી પણ બની શકે, તેથી તીના મહિમા પણ વધી જાય. શાસનસમ્રાટ્ પણ આ કાર્ય માટે માટી રકમ જોઈએ, ચેાગ્ય કા કર્તા પણ જોઈ એ. આ વિચારથી પેાપટલાલ શેઠ મુંઝાતા હતા. તેએએ પેાતાના આ બધા વિચારો પૂજ્યશ્રીને જણાવ્યા અને ચેાગ્ય માર્ગદર્શન આપવા માટે વિનંતિ કરી. પૂજ્યશ્રીને તેમની ચેાજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પાપટભાઈ ને ચાગ્ય દોરવણી આપીને ફરમાવ્યું: “પોપટભાઈ ! ‘શુમર્થ શોઘ્રમ્’-એ ન્યાયે વિના વિલંબે આ મહાન્ કા તમારે ઉપાડવુ જોઈએ. વ્યાપારાદિ વ્યવહારથી જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છે, તેમ હવે આ મહાન્ ધ કાÖમાં જીવનનો ભાગ આપશે। તે તમે જરૂર ફતેહમદ થશે.” આ સાંભળીને પાપટભાઈએ શુકનની ગાંઠ વાળી. પૂ. ગુરૂદેવના આ વચના તેમણે મસ્તકે ચઢાવ્યા. તેમને પૂ. ગુરૂદેવના વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે—એ વચન જરૂર ફળશે જ. તત્કાળ તેમણે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવાના નિણ ય કર્યાં. અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂત કાઢી આપવા કહેતાં તેઓશ્રીએ નજીકના જ સારામાં સારો દિવસ ખતાન્યા. એ મુહૂત અનુસાર પાપટભાઈ એ પૂજ્યશ્રીની હાજરીમાં જ જીરાવલાપાડામાં ૧૯ દેરાસરાના જીર્ણોદ્ધારના મહાકાય ના મંગલ-પ્રારંભ કર્યાં. પેાપટભાઈ શેઠ પોતે હુ ંમેશ સવા૨ે વ્હેલાસર શ્રી સ્ત ંભનાજી, શ્રી ચિન્તામણીજી, વિ. અનેક દેરાસરા જુહારીને હજી કડીયા-શિલ્પીએ ન આવ્યા હોય તે પહેલાં ત્યાં પહેાંચી જતા-નવકારશીનુ પચ્ચક્ખાણ ત્યાં નજીકમાં જ પારીને વાપરી લેતાં-અને શેઠ મૂળચંદ દીપચંદને ત્યાં જમીને બપારે જરા આરામ કરતા. ત્યારપછી મેડી સાંજ સુધી દેરાસરના કાર્યાંમાં જ વ્યસ્ત રહેતા. તેમને આ કાર્યક્રમ 'માત્ર એક-બે દિવસના નહેાતા, પશુ જ્યાં સુધી એ ઉદ્ધારનું કામ પૂર્ણ ન થયું, ત્યાં સુધી હુંમેશાં એ જ પ્રમાણે તેઓ જિનાલયના કા માં મગ્ન રહેતા. આ રીતે-પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પોપટભાઈ અમરચંદની અપૂર્ણ ખંત અને મહેનતથી જીર્ણોદ્ધારનુ ભગીરથ-કા ઝપાટાબંધ ચાલવા લાગ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ [૧૮] જય થભણુ પારસનાથ છે ખ જુગ જૂની આ વાત છે. કાળ–પુરાણી આ કથા છે. આ ભરતક્ષેત્રમાં ગત–ઉત્સર્પિણીકાળના સોળમા તીર્થંકરદેવશ્રી નમિનાથ પ્રભુને આષાઢી નામના શ્રાવકે પૂછ્યુ’. પ્રભા ! મારા ઉદ્ધાર કયારે થશે ? હું મેાક્ષનગરના વાસી કયારે બનીશ ? અમૃત-મીઠી વાણીથી ભગવતે ફરમાવ્યું કે હું આષાઢી ! આ જ ભરતક્ષેત્રમાં આવતી-અવસર્પિણીકાળના ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનમાં તારા ઉદ્ધાર થશે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને તું પટ્ટશિષ્ય-ગણધર થઈ ને મેાક્ષે જઇશ,’’ આ સાંભળી પ્રસન્નચિત્ત બનેલા આષાઢીએ પાતાના આત્માારક શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલમ રત્નમય–નાની પણ નમણી અને મનમેાહક મૂર્તિ ભરાવી. અને એની પૂજા કરવામાં એ પુલકિત હૈયે તત્પર બન્યા. કેટલેાક કાળ વીત્યા પછી સૌધર્માધિપતિ શ્રી શક્રેન્દ્રે, અને ત્યારપછી વરૂણદેવે એ પ્રતિમાજી લાંબા સમય સુધી પૂછ્યા. તદનંતર નાગરાજ શ્રી ધરણેન્દ્ર સમુદ્ર-કિનારે ભવ્ય મદિર બાંધી ઘણા સમય સુધી તેની પૂજા કરી. દશાનન-રાવણુ પર વિજય મેળવવા નીકળેલા શ્રી રામ-લક્ષ્મણજીએ આ મહા પ્રભાવિક જિન−ાંખ’બની સાત માસ, નવ દિવસ પન્ત આરાધના કરી, એના પ્રભાવે શ્રી ધરણેન્દ્રે પ્રગટ થઈ ને તેમને કાર્ય સિદ્ધિનુ વરદાન આપ્યું. વરદાન મેળવીને શ્રી રામ-લક્ષ્મણ જિનાલયમાંથી અહાર નીકળ્યા, ત્યાં જ વધામણી મળી કે–સાગરના નીર સ્થિર થઈ ગયા છે, સ્થભી ગયા છે. આ સાંભળી પ્રસન્ન બનેલા તેઓએ પ્રભુનું નામ શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્થાપ્યું અને ત્યારપછી તેઓએ સ્થિર સમુદ્ર પર પાળ બાંધીને તે એળગ્યા. કાળક્રમે-પાતાનુ સામ્રાજ્ય નીરખવા નીકળેલા શ્રી કૃષ્ણવાસુદેવે એ જ સાગર-તટે એ જિનમંદિરમાં એ ચમત્કારિક જિનબિંબ નિહાળ્યું. તેમનાં મન—નયન તૃપ્ત બન્યાં. સ્વયં કૃતાર્થ અન્યા. આ વખતે તેમના મનમાં કુતૂહલ થયું કે-આ પ્રભુની હુંમેશાં પૂજા કાણુ કરી જાય છે? એ જાણવા માટે તેઓ મદિરમાં સંતાઈ ગયા. રાત પડી, ને પાતાલવાસી દેવાએ ખૂબ ભકિતપૂર્ણાંક પ્રભુની પૂજા-સેવા કરી, ત્યારપછી તેએ નાટાર ભાગ્નિથી પ્રભુનું ગુણુ–ક્રીન કરવા લાગ્યા. આ બધુ જોઈ ને વિશેષ હકીકત જાણવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવ દેવાની સમક્ષ ઉપસ્થિત થયા. ને પ્રભુજીની ઉત્પત્તિ, મહિમા વિષે દેવાને પૂછવા લાગ્યા. એક દેવે આષાઢી શ્રાવકથી પ્રારંભી આજ સુધીની હકીકત કહી. પ્રભુના આવા અલૌકિક પ્રભાવ જાણીને કૃષ્ણ મહારાજના રામરાય વિકસ્વર થઈ ગયાં. તેમણે દેવાને વિનતિ કરી કે તમે ઘણા સમય સુધી આ પ્રભુની પુજા કરી, હવે મને થાડા લાભ લેવા દે.-આ પ્રભુજીને Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ દ્વારિકા લઈ જવાં દો, પેલાં દેવે કહ્યું : રાજન્ ! અમારા સ્વામી નાગરાજની રજા અમે લઈ આવીએ. તેઓની રજા મળે, તેા તમે ખુશીથી લઇ જજો. અને તરતજ તે દેવ પાતાલલાકમાં ગયા, અને નાગરાજ ધરણેન્દ્રની સમક્ષ સવૃત્તાંત નિવેતિ કર્યાં. નાગરાજે પણ શ્રીકૃષ્ણની ભાવનાના સ્વીકાર કરીને, પ્રભુજી લઈ જવાની તેમને સંમતિ આપી, પેલા દેવે ઉપર આવીને શ્રીકૃષ્ણ મહારાજને એ વાત જણાવી. સંમતિ મળવાથી અવનીય આનંદ અનુભવી રહેલા શ્રીકૃષ્ણવાસુદેવ એ મનેહર જિનબિં`ખ ત્યાંથી દ્વારિકા નગરી લઈ ગયા. ત્યાં ગગનોત્તુ ંગ ભવ્ય જિનપ્રાસાદ નિર્માણુ કરીને તેમાં શ્રી પાર્શ્વ પ્રભુનુ એ ખિંખ પ્રતિષ્ઠિત કર્યું અને અપૂર્વ આનદ્રથી તેએ પ્રતિદ્વિન એ પ્રભુને પૂજવા લાગ્યા. નિરવધિ કાળ સુખ-દુઃખના બે પાંખિયા વિમાન પર બેસીને ઉડયે જાય છે, અવિરતપણે ઉડયે જ જાય છે. પણ ઉતાવળી પ્રકૃતિના માનવને ‘છીપમાં રૂપાની' જેમ કયારેક ક્યારેક એક સરખા આ કાળપ્રવાહમાં વૈષમ્યની બ્રાન્તિ થઈ આવે છે. તેથી એ કહે છે કેસમય પલટાયા, કાળનું વહેણ બદલાયું. સમયનું વિમાન સરસર કરતું વહે છે, ને દ્વારિકાના વિનાશની ઘડી–પળ નજીક આવતી જાય છે. મદિરા પીને મઢ-મત્ત બનેલા શાંખ-પ્રદ્યુમ્નાદિ યાદવકુમારોની હેરાનગતિથી જંગલમાં ઉગ્ર તપ તપી રહેલા શાંત તાપસઋષિ દ્વૈપાયન ક્રુદ્ધ બને છે. પરિણામે એ તાપસ ઋષિ મૃત્યુ–વેળાએ દ્વારિકાના વિનાશ સ્વહસ્તે કરવાનુ નિયાણું ખાંધે છે. મરીને એ અગ્નિકુમાર નિકાયમાં દેવ થાય છે. આ તરફ કૃષ્ણ મહારાજને આ બધી વાતની જાણ થતાં જ તેઓ શ્રી નેમિનાથ પ્રભુએ દર્શાવેલા ઉપાય પ્રમાણે સમગ્ર નગરમાં આયંબિલની તપશ્ચર્યા ચાલુ કરાવી દે છે, દ્વૈપાયનના કાપાગ્નિથી બચવા માટે, અદ્ભુત છે આ તપના પ્રભાવ. ૧૨-૧૨ વર્ષ સુધી અવિશ્રાન્તપણે એ તપ ચાલુ રહ્યું, ને ત્યાં સુધી પેલે દ્વૈપાયન-દેવ એ તપના પ્રભાવે મે વકાસીને તકની રાહ જોતા બેસી રહ્યો. પણ આવિ ચૈન્ન સર્ચથા” અવશ્યંભાવી ભાવ અન્યથા ન જ થાય. ૧૨ વર્ષ સુધી એકધારી તપશ્ચર્યાથી કંટાળેલા નગરજનાએ પ્રમત્ત બનીને તપ છોડી દીધું. છેડયું કે પેલા તાપસ-દેવ ધસમસતા પૂરની જેમ આવી પહોંચ્યા, પેાતાની ધારણા પાર પાડવા માટે સ્તો. એણે દ્વારિકાના વિનાશની તૈયારી આદરી. એ જોઈને અધિષ્ઠાયક દેવે એક ભક્તને સ્વપ્નમાં કહ્યું : “શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા સમુદ્રમાં પધરાવી દો.’ પેલા ભકતે અધિષ્ઠાયકના આદેશ અનુસાર પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. તે પછી કૃષ્ણ-મળરામ વિ. ગણત્રીની વ્યકિત સિવાય સમગ્ર નગરજના સહિતની દ્વારિકાનગરી પેલા અગ્નિકુમારદેવે આગમાં હામી દીધી. ગઈકાલની સુવર્ણ વણી દ્વારકા આજે ભસ્મશેષ બની રહી. રે ! ક્રૂરતાની ય કોઈ સીમા નહી' હાય ? દ્વારકાના વિનાશ થઈ ગયા, ને ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ પણ મૃત્યુ પામ્યા. પણ કાળ તા વણથંભ્યા ને અણુઅટકયો પેાતાનું કામ કર્યે જ જતા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જય થભણ પારસનાથ કાંતિપુરી નગરીને ધનકુબેર સાર્થવાહ ધન' કિંમતી કરિયાણાથી ભરપૂર વહાણેના જગી કાફલા સાથે વ્યાપાર–અર્થે સમુદ્રમાર્ગે મુસાફરી કરી રહ્યો છે. વહાણને એ કાફલે મધદરિયે આવે છે ને એકાએક એ વહાણ એક ઠેકાણે સ્થિર-ધંભિત થઈ જાય છે. નાવિકેએ ઘણું પ્રયાસ કર્યો, પણ વ્યર્થ. સૌ ભય અને આશ્ચર્યની મિશ્ર લાગણી અનુભવવા લાગ્યા. સઘળી દિશાઓ સ્વચ્છ હતી. નહેતા કેઈ તોફાની વાયરાના વાવડ, કે નહતું કળાતું કેઈ દરિયાઈ તોફાનનું એંધાણ. છતાં એકાએક વહાણ સ્થિર-અડેલ કેમ થઈ ગયા ! તેનું કારણ કેઈને સમજાતું નહતું. આખરે ધન સાર્થવાહને વિચાર આવ્યો કે જરૂર સાગરદેવ આપણું પર કોપ્યા લાગે છે. એ વિના આવું બને નહીં. અનુભવી નાવિકે પણ એ જ મતના થયા. એટલે સાગરદેવને રીઝવવા માટે ધનસાર્થવાહ પિતાના પ્રાણનું બલિદાન આપવા ઉદ્યત થયે. જે તે દરિયામાં ઝંપલાવવા જાય છે, ત્યાં જ આકાશમાંથી દેવવાણી સંભળાણી હે ધનસાર્થવાહ! તું ગભરાઈશ નહીં. તારે કે બીજા કેઈએ આ રીતે મરવાની જરૂર નથી. તારી ઉપર સાગરદેવ કેપ્યા નથી. તારાં વહાણ થંભી જવાનું કારણ તને હું કહું છું. તું સાંભળ. સૌ એક ચિત્તે સાંભળવા તત્પર બન્યા. આકાશવાણી વદી રહેલા દેવે આષાઢી શ્રાવકથી માંડીને પ્રભુજીને સમુદ્રમાં પધરાવવામાં આવ્યા, ત્યાં સુધીની હકીક્ત કહીને ઉમેર્યું: “સાર્થવાહ! તારા વહાણ ઉભાં છે તે જગ્યાએ, દરિયાના તળીયે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની એક અલૌકિક પ્રતિમા બિરાજેલી છે. તેના પ્રભાવે જ તારાં વહાણ થંભી ગયા છે. હવે તું એ પ્રતિમાજીને ત્યાંથી કાઢીને તારી નગરીમાં લઈ જા, અને તેની સેવા કર.” આ આદેશ આપીને તે દેવ-વાણી શમી ગઈ. ધનસાર્થવાહે તરતજ એ પ્રતિમાજી સમુદ્રમાંથી કઢાવીને વડાણમાં પધરાવ્યા. પ્રભુ-દર્શન કરીને તે તથા અન્ય લેકે પિતાને ધન્ય માનવા લાગ્યા. પ્રભુ-પ્રતિમા વહાણમાં આવી, કે તરત જ સ્થિર બનેલાં વહાણે ચાલવા લાગ્યાં. અનુક્રમે એ સાર્થવાહે કાંતિપુરીમાં મનહર દેરાસર બંધાવી, તેમાં એ દિવ્ય-પ્રતિમા પધરાવી. અને જીવન પર્યંત તેણે એ પ્રભુની પૂજાભકિત કરી. કાન્તિપુરીમાં એ પ્રતિમા બે હજાર વર્ષ સુધી રહ્યા. ત્યાર પછી– જ્યારે ભરતક્ષેત્રમાં ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન પ્રવતી રહ્યું છે, ત્યારે વિક્રમની પ્રથમ શતાબ્દીમાં મહાન જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજ થયા. તેમના શિષ્ય સમા ગી નાગાર્જુને કેટીવેધ રસની સિદ્ધિ માટે એ પ્રતિમાનું ત્યાંથી હરણ કર્યું અને તેના સાનિધ્યમાં રસ-સ્તંભન કરીને તેણે એ પ્રતિમા શેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભંડારી દીધા. અને એ જગ્યાએ સ્મૃતિ માટે સ્તંભનપુર નામનું ગામ વસાવ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું શ્રીસ્તંભન પાર્શ્વનાથ ભગવાનની આ અલૌકિક પ્રતિમા અહીં પણ યક્ષે વડે પૂજાતી રહી. વિક્રમની બારમી શતાબ્દી ચાલી રહી છે. મહાન જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજે શાસનદેવીની પ્રેરણાથી નવ અંગેની ટીકા રચી. ત્યારબાદ પૂર્વ કર્મને પ્રબલ ઉદયે સૂરિજીનું શરીર કોઢ રેગને ભેગ બની ગયું. ઈર્ષ્યાળ લેકે બેલવા લાગ્યા કે– સૂરિજીએ ટીકાઓમાં ઉસૂત્ર-પ્રરૂપણું કરી તેનું આ ફળ છે. આથી સૂરિજી ખિન્ન થયા. રેગ કરતાં પણ આ કાપવાદ તેમને વધારે પીડા આપતે હતું. તેથી તેમણે અનશન કરવાની તૈયારી કરી. આ હકીકત જાણીને રાત્રે સ્વપ્નમાં શ્રી ધરણેન્ટે તેમને ઉપાય સૂચવ્યું કે-“શેઢી નદીના કિનારે સ્તંભનપુર ગામમાં અમુક વૃક્ષ–તળે શ્રીસ્તંભન પાર્શ્વનાથની ચમત્કારિક પ્રતિમા નાગાર્જુને સ્થાપી છે. તે તમે પ્રગટ કરો, તેના સ્નાત્ર જળથી તમારે રેગ જશે, ને તમારી કીર્તિ જગતમાં ફેલાશે.” ' સૂરિજીએ જાગૃત થઈને સવારે શ્રીસંઘને રાત્રિને વૃત્તાન્ત જણાવ્યું. અને સંઘ સહિત તેઓ વિહાર કરીને સ્વપ્ન-દર્શિત સ્થાને પધાર્યા. અહીં જે ખાખરાના વૃક્ષ નીચે પ્રતિમા હતી, ત્યાં હંમેશાં એક શ્યામ ગાય પોતાના સર્વે આંચળથી દૂધ ઝરતી હતી. ત્યાં જઈને સૂરિજી એકધ્યાને “નતિદુમ” ઈત્યાદિ બત્રીશ ગાથાઓવાળું સ્તવન નવું રચીને બેલ્યા. સ્તવન પૂરું થતાં જ એ તેજસ્વી જિનબિંબ ભૂમિમાંથી પ્રગટ થયું. સૂરિજી અને સંઘના હર્ષને પાર ન રહ્યો. ચતુર-ભાવિક શ્રાવકેએ પ્રભુજીને ગંધદક આદિ પદાર્થોથી અભિષેક કર્યા, અને એ અભિષેક-જળને સૂરિજીના અંગ પર છંટકાવ કર્યો. તëણ સૂરિજીનો રોગ નાશ પામે, ને તેમનું શરીર કનક સમાન વર્ણવાળું થયું. ત્યાર પછી શ્રીસંઘે તે સ્થાને ભવ્ય જિનાલય બંધાવીને તેમાં સૂરિજીના હસ્તે એ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી. કેટલેક કાળ વીત્યા બાદ સં. ૧૩૬૮માં મૂર્તિભંજક બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ જ્યારે ગુજરાત પર ચઢાઈ કરી, ત્યારે સમયના જાણ-શ્રાવકો આ ચમત્કારિક બિંબને રક્ષા, માટે સ્તંભતીર્થ ખંભાતમાં-લઈ આવ્યા. ત્યાં ખારવાડામાં દેરાસર બાંધીને તેમાં પ્રભુજીને પધરાવ્યા. આ બનાવને પાંચ-પાંચ સિકાઓ વીતી ગયા. પુરાણું ઇતિહાસ પર વિસ્મૃતિના પડ પથરાઈ ગયા હોવા છતાંય આ પ્રતિમા નીલમ-રત્નના છે, મહાપ્રભાવિક છે. અને એના પ્રભાવે જ આપણું ખંભાત શહેર તંભતીર્થ તરીકે જગમાં વિખ્યાત છે.” આટલી હકીકત લક-માનસમાં સચવાઈ રહી. અને એના પ્રતાપે લેકે અપૂર્વ ભાવભકિતથી પ્રભુજીની પૂજાસેવા કરવામાં તત્પર રહેતા, અને રહ્યા. વિ. સં. ૧૫રમાં એક દિવસ ખંભાત પાસેના તારાપુર ગામના એક સોની અને એક કેળી, એમ બે માણસે, પ્રભુજીની પૂજા કરવાના નિમિત્તથી શ્રાવકવેશ પહેરીને બપોરના Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ જય થંભણ પારસનાથી ૬૩ સમયે આવ્યા. જ્યારે દેરાસરમાં કેઈની ય અવર-જવર ન રહી, ત્યારે તેઓ સાતેક ઇંચની શ્રી સ્તંભન પાર્શ્વનાથની નીલમમય પ્રતિમા ચેરી ગયા. સાંજે દર્શન કરવા માટે શ્રાવકે દેરાસરે આવ્યા ત્યારે મૂળનાયકની ગાદી ખાલી દેખીને તેમના દિલમાં વજાને આઘાત લાગ્યો. વાત ફેલાતાં આખા સંઘમાં હાહાકાર થઈ ગયે. દેરાસરને ખૂણે ખૂણે તપાસવામાં આવ્યું. શહેરભરમાં શેખેળ કરાવી, પણ પરિણામે શૂન્ય. શેઠ શ્રી અમરચંદભાઈએ આ વાત જાણતાં જ પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી પ્રભુજી ન આવે, ત્યાં સુધી મારે ચારેય આહારનો ત્યાગ છે.” શ્રી સંઘમાં પણ અનેક ઉપવાસ, આંબેલા આદિ તપશ્ચર્યાઓ થઈ. શેખેળ ચેદિશ ચાલુ જ હતી. બે દિવસ સુધી તે કઈ પગેરું જડયું નહિ. પણ– "अत्युग्रपुण्य पापाना-मिहेव फलमाप्यते । त्रिभि वर्षे स्त्रिभिर्मासैत्रिभिः पक्षस्त्रिभिर्दिनैः ॥ અત્યંત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ તેજ ભવમાં ત્રણ વર્ષ-માસ–પક્ષ કે દિવસમાં મળે છે. અહીં પણ એમજ બન્યું. તારાપુરમાં પેલે સોની એકાએક અંધ બની ગયે. અને એટલું ઓછું હોય તેમ એ એની અને કેળી વચ્ચે ભાગ પાડવામાં વિખવાદ પડવાથી મનદુઃખ થયું. એટલે કેળીએ કેઈકને આ વાત કહી દીધી. | ફરતી-ફરતી આ વાત શેઠપપટભાઈના પુત્ર શ્રી પુરૂષોત્તમભાઈ તથા શા. પિપટલાલ મૂળચંદ અને નગીનદાસના કાને આવી. તેઓ કાર્યકુશળ હતા. પ્રતિમાને ચેર તારાપુરમાં છે, એ જાણીને તરત જ તેઓ તારાપુર ઉપડી ગયા. તારાપુરમાં તપાસ કરવાની તેમને ઘણું સુગમતા પડી. કારણકે શેઠ પોપટલાલ મૂળચંદના પુત્ર શ્રીવાડીલાલભાઈ ત્યાંના તલાટી હતા. તેમની મદદથી આખા ગામમાં તપાસ કરાવીને સનીને પત્તો મેળવ્યું તેને પકડવામાં આવ્યું. પ્રભુજી બાબત તેને પૂછ્યું, તે પહેલાં તે તે જાણે પોતે કાંઈ જાણતું જ નથી, એ દેખાવ કરવા લાગે. ધમકાવીને વારંવાર પૂછયું છતાં એ જ જવાબ મળવાથી છેવટે તેને ખંભાતના ફજદારની બીક બતાવી. ખંભાતના ફેજ. દારથી તે વખતે ભલભલા ચાર–ગુનેગારે ફફડતાં, તે આ સોનીનું શું ગજું? તેણે ડરના માર્યા ચેરી કબુલી લીધી. ને નારેશ્વર તળાવ પાસેથી પ્રતિમાજી કાઢીને તેમને સોંપ્યા. પ્રતિમાજી પાછાં મળવાથી પુરુષોત્તમભાઈ વિગેરે ખૂબ હર્ષિત બન્યા. ત્યાંથી ખંભાત લઈ ગયા. શ્રી સંઘે વાજતે-ગાજતે અપૂર્વ ઠાઠ-માઠથી પ્રભુને નગર-પ્રવેશ કરાવ્યા. શેઠ અમરચંદ ભાઈને હૈયે હરખ માટે નહોતા. તેમને તે નવે અવતાર મળે જાણે! મુહૂર્ત ખબર ન હોવાથી પ્રભુજીને શ્રી સીમંધર સ્વામીજીના દેરાસરમાં પરણુદાખલ પધરાવ્યા. પ્રભુજીની સ્તંભનાજીના દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘે વિનંતિ કરતાં-વિ. સં. ૧૯૫૬ની સાલમાં આપણુ પૂજ્યશ્રીએ ૧૮ અભિષેક આદિ વિશુદ્ધ વિધિ વિધાનપૂર્વક પુનઃપ્રતિષ્ઠા કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ શ્રી સ્તંભતીર્થ જેવાં તીર્થમાં તીર્થપતિ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા-એ આપણુ મહાન ચરિત્રનાયકશ્રીના વરદહસ્તે થયેલી પ્રથમ પ્રતિષ્ઠા છે. - મહાન પ્રભુ ! મહાન તીર્થ ! અને મહાન ગુરુ ! એ ત્રણે મહાન જ્યાં એકત્ર થયા હોય, ત્યાં કાર્ય પણ મહાન જ થાય ને !! ' [૧૯] પ્રવચન-પ્રભાવનાના પ્રેરક પ્રસંગો વિ. સં. ૧૫૫નું ચાતુર્માસ ખંભાતમાં પૂર્ણ કરી, શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરીને પૂજ્યશ્રીએ પેટલાદ તરફ વિહાર કર્યો. સાયમા, તારાપુર, નાર થઈને તેઓશ્રીપેટલાદ પધાર્યા. ખંભાતમાં સ્થાપેલી “જંગમ પાઠશાળા” સાથે જ હતી. લગભગ ૪૦ જેટલાં વિદ્યાથીઓ એમાં ભણતા હતા. પેટલાદમાં શેઠ પોપટભાઈની તમાકુની પેઢી હતી. તેથી ત્યાં તેમનું રસોડું ચાલતું, ને તેમાં આ બધા વિદ્યાથીઓ જમતા. ૧૯૫૬ના આ વર્ષમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ ભીને દુષ્કાળ છપ્પનીયા કાળના નામે ઓળખાયે. લોકો પોતાના ઢેરાને પાણીના મૂલ્ય કસાઈઓને વેચી દેતા. અને જે થોડા ઘણુ પૈસા મળે, તેમાંથી મહા મુશ્કેલીએ થોડુંક અનાજ મેળવીને પેટ ભરતાં. પૂજ્ય મહારાજશ્રી પિટલાદમાં રતનપળ-ચામડિયા શેરીમાં આવેલા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. એ મકાનને ઉપરને ભાગ ઉપાશ્રય હતા, અને નીચેનો ભાગ ધર્મશાળા તરીકે વપરાતે. એટલે પૂજ્યશ્રી ઉપર ઉતરેલા. નીચેના ધર્મશાળા-વિભાગમાં વિદ્યાથીઓ રહ્યા. પૂજ્યશ્રી–ઉપાશ્રયમાં જાહેર–માર્ગ તરફના ગોખ પાસે બેસતાં. એ ગેખ વાટે એકવાર તેઓશ્રીએ એક માણસને કેટલીક ભેંસે લઈ જતે જે. ભેંસોની ચાલ, તથા તેને દોરનાર માણસની આકૃતિ પરથી જ તેઓશ્રી સમજી ગયા કે-આ ભેંસો કસાઈખાને જઈ રહી છે. તરતજ તેઓશ્રીએ નીચેથી વિદ્યાર્થીઓને બોલાવીને તપાસ કરવા મોકલ્યા. નાર ગામના શ્રી નારાયણદાસ, તથા શ્રી શિવલાલભાઈ નામક પાટીદાર જૈન વિદ્યાથીએ આ હકીકત જાણતા હોવાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું કે-આપશ્રીની કલ્પના સત્ય છે. આ પશુઓ કસાઈખાને જ લઈ જવાય છે. પૂજ્યશ્રી તે દયાના સાગર હતા, અહિંસાના ઉપાસક હતા. તેમનાથી આ કેમ જોયું જાય ? તેઓશ્રીનું દિલ દ્રવી ઉઠયું. તેઓએ વિચાર્યું કે કેઈપણ ઉપાયે આ પશુઓને બચાવવા જ જોઈએ. તેઓશ્રીએ તત્કાલ બુદ્ધિ વાપરીને વિદ્યાર્થીઓને પશુઓના જીવ બચાવવા માટે યુક્તિ બતાવી. તદનુસાર દસ-પંદર વિદ્યાથીઓ ટેળાબંધ પિલાં કસાઈ પાસે જઈ પહેઓ; અને ભેંસને તેના બંધનમાંથી છોડાવી લીધી. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-પ્રભાવનાના પ્રેરક પ્રસ'ગા કસાઈ એ ઘણાં પ્રયત્ન કર્યો, પણ તેને સહકાર કેણુ આપે ? આખરે તેણે કાર્ટ (coart)ના આશ્રય લીધો, પણ કસાઈનું કાર્ય પાપમય હાવાથી, તેમજ ન્યાયાધીશ પણ હિન્દુ અને ધાર્મિક હાવાથી, તેમાં તેને સફળતા ન મળી. આમ આપણા—યાના દરિયા સમા-પૂજ્યશ્રીની તીવ્ર બુદ્ધિ-શકિતને પરિણામે અનેક પશુઓને જીવનનુ દાન મળી ગયું. મહાપુરૂષાના પરિચયની વાત તે। દૂર રહી, પણ માત્ર તેમની દૃષ્ટિ પડી કે બેડો પાર થઈ જાય ! અહીં પણ એવું જ બન્યું. પૂજ્યશ્રીની દૃષ્ટિ પડી ને પશુએને જીવન,દાન મળ્યું. પેટલાદ એ ગાયકવાડ સરકારનું સંસ્થાન હેાવાથી ત્યાં વારંવાર સૂબા, મામલતદાર વગેરે અમલદારાનુ આગમન થતું. તેએ પેટલાદના સ્થાનિક ન્યાયાધીશ આઢિ અધિકારીઓની સાથે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા, અને પૂજ્યશ્રીના અહિંસામય ઉપદેશ સાંભળીને અતિ પ્રસન્ન થતા. ન્યાયાધીશના હૃદયમાં પણ એ ઉપદેશને પ્રભાવે અહિંસા-ધ વસ્યા હતા. અને તેથી જ પેલે કસાઈ કેસ (case)માં ફાન્યા નહાતા. ઉપર્યુકત બનાવ પછી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં જીવયા-અબેલ પશુઓને બચાવવા, કસાઈખાનેથી છેડાવવા, તેમજ તેમનુ' વ્યવસ્થિત પાષણ કરવું, આ માટે ખૂબ ભાર મૂકયા. પેટલાદની પાંજરાપેાળમાં પૈસાના અભાવે પશુઓને સાચવવાના ચેાગ્ય સાધના નહેતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાંના વ્યાપારી મડળે મહાજન તથા રાજ્યની પરવાનગી મેળવીને વ્યાપાર ઉપર અમુક લાગેા (Tax) નાખ્યા. આ લાગાની આવકમાંથી પાંજરાપેાળને નિર્વાહ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લાગ્યા. પેટલાદમાં થેાડા દિવસ સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રી કાસાર પધાર્યાં, અડ્ડી' વીસેક દિવસ સ્થિરતા કરી. પૂજ્યશ્રી નૈષ્ડિક બ્રહ્મચર્યંના ધામ હતા. ખાલ્યકાળથી જ સભ્યશ્ચારિત્રના પ્રાણ સમાન, જીવન-ઈમારતના પાયા સમાન આ શુદ્ધ બ્રહ્મચય -ગુણ તેઓશ્રીમાં હતા. અને એ જ કારણે નાનપણથી જ તેઓશ્રી સત્ત્વગુણના અધિષ્ઠાન અને દિવ્ય તેજના સ્વામી બન્યા હતા. એ સાત્ત્વિક બ્રહ્મચર્યના પ્રભાવે તેઓશ્રીનું વચન-સિદ્ધવચન ગણાતું. તેઓશ્રીની નિશ્રા-છત્રછાયા સકલ અમંગલનો ઉચ્છેદ્ય કરનારી લેખાતી. અહી‘કાસેારમાં તેઓશ્રીના માલ-બ્રહ્મચર્યના મહિમાની મહેક ફેલાવતા એક પ્રસંગ ની ગયા. બન્યું એવુ` કે-કાસેારમાં ખંભાતના એક શ્રાવકનુ ઘર હતું. તેના એક કાને વાર વાર લેાહીની ઉલટી થઈ જતી. થુંકમાં પણ લેાહી પડતુ. ઘણી ઘણી દવાઓ કરી, પણ રાગ ન મટયેા. એ પરિસ્થિતિમાં અંશ માત્ર પણ ફેરફાર ન થયા. શા. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 35 શાસનસમ્રાટ્ એક દહાડા એ છેકરો પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવીને બેઠા. તે દોઢ કલાક સુધી એને સ ́પૂર્ણ રાહત રહી, એટલે વ્યાખ્યાન પતી ગયા પછી પણ તે ત્યાં ચાર-પાંચ કલાક સુધી બેસી રહ્યો. આટલા સમય દરમ્યાન તેને થુંકમાં પણ લેાહી ન આવ્યું. આ જોઈ ને તેને તથા તેના કુટુંબીજનોને ભારે આશ્ચય થયુ. તેમને લાગ્યુ કે,મહારાજશ્રીના જ આ પ્રભાવ છે. ગેાચરીના સમય થવાથી પૂજ્યશ્રીએ તેને બહાર જવા કહ્યુ.. જેવા એ ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા, કે થુંકમાં લેહી આવવા માંડયું. આથી તેના કુટુંબીજનોને નિઃસ ંદેહ નિ ય થઈ ગયા કે–જરૂર મહારાજ સાહેબના પ્રભાવે જ આટલા સમય સારૂ રહ્યુ. તેઓ બધાં તે ઘેાડીવાર પછી પૂજ્યશ્રી પાસે આવ્યા. બધી હકીકત જણાવી વિન ંતિ કરી કે : સાહેબ! આપ કાંઈ ઉપાય બતાવે. પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “હું કાંઈ મંત્ર-તંત્ર કે દવા–ઔષધ જાણતા નથી.” પછી પેલા કરાને કહ્યું : “જા ! તું હ ંમેશાં નવકાર મંત્ર ગણુજે. અને ખેાટો વહેમ રાખીશ નહિ.” પૂજ્યશ્રીના જીવન-ઔષધ સમા આ વચનને કરાએ તથા તેના કુટુંબીજનોએ અંતરથી સ્વીકાર્યું. આ પછી એ છેકરાએ નવકાર–મંત્રનું સ્મરણ ચાલુ કર્યું કે ચમત્કાર સર્જાયા. તે જ દિવસથી તેને રાગ ગાયબ. સૌ અજાયખીમાં પડી ગયા. તેમને લાગ્યું કે: ખરેખર ! પૂજ્યશ્રીના વચનના આ પ્રતાપ છે. પૂજ્યશ્રીની નષ્ઠિક–બ્રહ્મચર્ય મૂલક વચનસિદ્ધિના આ અદ્દભુત અને પ્રેરક પ્રસંગ છે. કાસેારથી વિહાર કરી પૂજ્યશ્રી દેવા-ખાંધલી થઈને શ્રીમાતરતી પધાર્યાં. અહી સાચાદેવ શ્રી સુમતિનાથ પ્રભુની યાત્રા કરી, અને થાડા દિવસ સ્થિરતા કરી. અહીં તેઓશ્રીના વ્યાખ્યાનમાં અહીંના મામલતદાર શ્રી હરિભાઈ આદિ હંમેશાં આવતા. પૂજયશ્રી પ્રત્યે તેમને ખૂબ ભકિતભાવ હતા. ત્યાંથી તેઓશ્રી ખેડા પધાર્યાં. અહી` માસકલ્પ કર્યાં. ખેડા એ જિલ્લાનું મુખ્ય શહેર હાવાથી ત્યાં શિક્ષિત (Educated) વર્ગ સારા પ્રમાણમાં વસતા. જિલ્લા કલેકટર (Callector) નું રહેઠાણ પણ અહીં હતું. તેઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં હુ ંમેશાં આવતા. અધિકારી-વમાં પૂજ્યશ્રીની પ્રખ્યાતિ સ્વયમેવ એટલી ફેલાયેલી હતી કે તેઓશ્રી જ્યાં જાય, ત્યાંના અધિકારીએ તેમનું વ્યાખ્યાન સાંભળવા, તેમના દન કરવા હાજર જ હોય. પ્રથમ પરિચયે, પ્રથમ વ્યાખ્યાન સાંભળીને જ તેઓ પૂજ્યશ્રીના ભકત બની જતા. અહીં કલેકટરને માટે પણ એમ જ બન્યું. પૂજ્યશ્રીનુ દલીલ-યુકિત અને પ્રમાણેાથી ભરપૂર વ્યાખ્યાન સાંભળીને તેઓ પ્રભાવિત થઈ ગયા. પછી તે તેઓ હમેશાં વ્યાખ્યાન શ્રવણુ માટે આવવા લાગ્યા. ખેડાના શ્રીસ’ઘમાં એ પક્ષ (તડા) હતા. એક સંવેગી પક્ષ. બીજો તિપક્ષ. સ ંવેગી પક્ષ સંવેગી સાધુઓને જ માને. જ્યારે યતિપક્ષ શ્રી પૂજ્યેયને જ ગુરુ માને. બન્ને પક્ષો વચ્ચે એવી મડાગાંઠ પડી ગયેલી કે એક પક્ષના શ્રાવફા અન્ય પક્ષના ઉપાશ્રયે વ્યાખ્યાન—શ્રવણ માટેય જતા નિહ, Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ગેહન પણ આપણા ચરિત્રનાયકશ્રીને પ્રભાવ કહે કે તેમના વ્યાખ્યાનને જાદુ ગણે, તેઓ શ્રીના વ્યાખ્યાનમાં બંને પક્ષના શ્રાવકો શ્રદ્ધાપૂર્વક આવતા. - પેટલાદની જેમ ખેડામાં પણ પૂજ્યશ્રીએ જીવ-દયાને ઉપદેશ આપીને પાંજરાપોળના નિર્વાહની સુંદર વ્યવસ્થા કરાવી આપી. ખેડામાં માસ-કપ કરીને તેઓશ્રી બારેજા થઈને મહીજ પધાર્યા. અહીંયા અમદાવાદના આગેવાન શ્રેષ્ઠિર્યો તેઓશ્રીને અમદાવાદ પધારવા માટે વિનંતિ કરવા આવ્યા. નગરશેઠ મણભાઈ તે વખતે સ્વર્ગવાસ પામ્યા હતા. અને તેમના સ્થાને નગરશેઠ તરીકે શેઠ ચીમનલાલ લાલભાઈ હતા. એમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. શરૂઆતમાં કેટલાક સમય બહારની વાડીમાં બિરાજ્યા. ત્યાં નિયમિત વ્યાખ્યાન ચાલતું. શહેરમાંથી ઘણું શ્રાવકે સાંભળવા માટે આવતા. પાંજરાપોળ-ઉપાશ્રયે સ્થાપેલી પાઠશાળા પણ અહીં લાવવામાં આવી હતી. ત્યાંથી પાંજરાપોળના ઉપાશ્રયે પધાર્યા. અને ૧૫૬નું એ ચાતુર્માસ ત્યાં જ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીએ ઉપદેશ દ્વારા બે સ્થાયી કાર્યો કરાવ્યા. (૧) અમદાવાદમાં અબોલ પશુઓની પાંજરાપોળના નિર્વાહ માટે લગભગ બે લાખ રૂપિયાનું ફંડ (fund) કરાવ્યું. (ર) જેનધર્મનું મહાન તત્ત્વજ્ઞાન ભણવા-જાણવાનો લાભ શ્રાવકોને પણ મળે, એ હેતુથી પૂજ્યશ્રીએ “જૈન તત્ત્વવિવેચક સભા”ની સ્થાપના કરી. તેના મુખ્ય-મુખ્ય સભાસદો –નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ ઈટાલાલ લલુભાઈ ઝવેરી, ભેગીલાલ મંગળદાસ, તારાચંદ લસણવાળા, શેઠ જેસીંગભાઈ હઠીસિંગ, શેઠ પ્રતાપસીંહ મેહેલાલભાઈ, શેઠ વાડીલાલ સારાભાઈ (વી. એસ. હોસ્પીટલવાળા), શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ દલપતભાઈ મગનભાઈ શેઠ પુરૂષોત્તમદાસ મગનભાઈ, શેઠ જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ, શેઠ લાલભાઈ ભેગીલાલ, શેઠ ચંદુલાલ જેસીંગભાઈ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શેઠ અમુભાઈ રતનચંદ વગેરે હતા. આ બધાં શ્રેષ્ઠિવ પૂજ્યશ્રીના પરમભકત હતા અને આજીવન રહ્યા હતા. પૂજ્યશ્રીના ઉપદેશથી તવવિવેચક સભાના માધ્યમે તેઓ અનેકવિધ ધર્મ-પુણ્ય કાર્યો કરતા હતા. [૨૦] ગોદ્ધહન અમદાવાદના આ ચાર્તુમાસમાં એકવાર ફતાસાની પિાળના રહીશ શ્રી મનસુખમામા નામના એક શ્રાવક એક છોકરાને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. એ છોકરે તેમને ત્યાં રહેતા હતે. એની તેજસ્વિતા અને ભવ્યતા જોઈને તેમને વિચાર આવ્યો કે જે આ છોકરી જેસીંગભાઈ જેવા શેઠને ત્યાં હોય તે તેને સારે વિકાસ થઈ શકે. આથી તેઓ તેને જેસીંગભાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું શેઠના ઘેર મૂકવા માટે લઈ જતા હતા. શેઠનું ઘર જેસીંગભાઈની વાડીમાં હતું. તેમાં જવાને માર્ગ પાંજરાપોળ થઈને નીકળતો હતો. એટલે તેઓ પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યા. તેમની સાથે છોકરો જોઈને પૂજ્યશ્રીએ પૂછ્યું : આ છોકરો કે છે ? તેમણે કહ્યું સાહેબ ! આ છોકરે પાટણને છે. ગરીબ અને અનાથ છે. પણ તેનું ભાગ્ય સારૂં જણાય છે. માટે તેને શેઠ જેસીગભાઈને ત્યાં મૂકવા જાઉં છું. હજી આટલી વાત થઈ ત્યાં જ પિલે છોકરો બોલી ઊઠો: “મને અહીં જ રહેવા દે ને, અહીં રહેવાનું મને ઘણું મન થાય છે.” મહાપુરુષની સંગતિન-દર્શનના પ્રભાવનું આ જવલંત ઉદાહરણ છે. એ બાળકે પૂજ્યશ્રીને આ પૂર્વે કદીપણ જોયેલા નહિ, ઉપાશ્રયે કયારે ય આવેલ નહિ, અને છતાંય તે કહે કેમારે અહીં રહેવું છે, ત્યારે એને પૂજ્યશ્રીના દર્શનનો પ્રભાવ જ ગણાય ને ! ખંભાતની જંગમ પાઠશાળાના વિદ્યાથીઓ ત્યાં જ હતા. તેમાંના શ્રીદલસુખભાઈ કસ્તુરચંદે એ બાળકનું અહીં (ઉપાશ્રયે) રહેવાનું મન જાણીને કહ્યું : ભલેને આ છોકરો અહીં રહેતો. થોડું ઘણું ભણશે, ને અમારા કાર્યમાં ઉપયોગી પણ થશે. આ સાંભળીને મનસુખ-મામા તે છોકરાને ત્યાં ઉપાશ્રયે જ મૂકી ગયા. એ છોકરા પણ રાજીથી ત્યાં રહીને બધાનું કામ હોંશપૂર્વક કરી આપવા લાગ્યો. વિદ્યાર્થીઓ માટે ચાલતાં રસેડામાં તે જમતે. એ ખૂબ અબૂઝ અને ભેળે હતો. ઘણીવાર વિચિત્ર અને સૌને રમૂજ પડે તેવા પ્રશ્નો તે પૂછતઃ આ સૂરજ દિવસે જ કેમ ઊગે છે ? સાંજે પાછો ભાગી કેમ જાય છે ? આ ચંદ્રરાત્રે જ કેમ ઊગે છે ? દિવસે કેમ નથી દેખાતે? ઈત્યાદિ. તેને અક્ષરજ્ઞાન જરાપણ નહોતું. શ્રી દલસુખભાઈ તેને નિવૃત્તિના સમયમાં બારાખડી વિ. શીખડાવતા. એક વાર દલસુખભાઈને એની પરીક્ષા કરવાનું મન થયું. તેમણે પોતાની પથારી-તળે છેડા પૈસા મૂકી રાખ્યા. અને સાવ અજાણ હોય તેમ અન્ય કાર્યોથે ચાલ્યા ગયા. પિલા છોકરાએ જેવી તેમની પથારી ઉપાડી કે નીચેથી પૈસા નીકળ્યા. તરત જ તે દોડતા દલસુખભાઈ પાસે ગયા. અને તેમના હાથમાં પૈસા આપતાં કહ્યું કે આપની પથારી નીચે આ પૈસા પડી રહ્યા હતા. આ જોઈને દલસુખભાઈ વગેરેને તેની નિખાલસતા અને પ્રામાણિકતા માટે ખૂબ સદ્ભાવ થયો. ચોમાસુ પૂરું થયું. એક દિવસ પેલો છોકરે પૂજ્યશ્રીને કહેઃ મને દીક્ષા આપો. પૂજ્યશ્રીએ સમિત જવાબ આપ્યો : ભાઈ ! તું હજી બાળક છે. દીક્ષા લેવી એ સહેલી વાત નથી. કેવી એ અજાણ બાળકની ભાવના ? દીક્ષા એટલે શું ? – તેની એને ખબર નથી. દીક્ષા લેવાથી શું ફાયદો થાય ? તેની એને સમજણ નથી. છતાંય એ કહેતો હતો કે મને દીક્ષા આપ.પૂર્વના કોઈ ગભ્રષ્ટ આત્માના સંસકાર જ એની પાસે એ વચનો બોલાવી રહ્યાં હશે ! Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ગોહન સં. ૧૯૫૭માં સેદરડા ગામના રહીશ ત્રિભવનદાસ નામે એક શ્રાવક પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવા માટે આવ્યા. તેમને દમનો વ્યાધિ હતો. આ કારણથી પૂજ્યશ્રીએ તેમને કહ્યું : “તમારે તમારી શારીરિક અનુકૂળતાને વિચાર કરે જઈએ. સંયમમાં આચાર-વિચારની અનેક પ્રકારની વિકટતા હોય છે. રોગને લીધે એ આરાધનામાં વિક્ષેપ ન થાય એ વિચારીને તમારે દીક્ષાની વાત કરવી ઉચિત છે.” ત્રિભોવનદાસ કહેઃ કૃપાળુ ! હું દરેક પ્રકારને વિચાર કરીને જ આપની પાસે આવ્યો છું. અને હવે એ જ ભાવના છે કે સાધુપણામાં જ મારૂં શેષ જીવન વ્યતીત થાય. આમ તેમને પૂર્ણ વૈરાગ્ય જોઈને પૂજ્યશ્રીએ તેમને દીક્ષા માટે સંમતિ આપી. આ વાત જાણીને પેલા છોકરાની ભાવના પ્રબળ બની. દીક્ષા માટેની ભાવના તો તેને પહેલેથી જ થયેલી. હવે તે સવિશેષ દઢ બની. તેણે પૂજ્યશ્રીને કહ્યું : “પહેલાં હું આપની પાસે આવ્યો છું, માટે મારી દીક્ષા જ પહેલી થવી જોઈએ.” - પૂજ્યશ્રીએ તેને ઘણો સમજાવ્યું. પણ તે એકનો બે ન જ થયું. તેણે તે જાણે દીક્ષા લેવાની હઠ પકડી. પૂજ્યશ્રીએ તો તે આવ્યા તે દિવસથી જ પોતાના જ્ઞાન-ચક્ષુ વડે તેનામાં રહેલા જ્ઞાન-તેજને પારખી લીધેલું. તેથી તેની ઘણી વિનંતિ થવાથી તેઓશ્રીએ તેને પણ દીક્ષા લેવાની સંમતિ આપી. આ એ વખતની વાત છે, જયારે દીક્ષા પ્રત્યે હજી જનતાની રૂચિ સંપૂર્ણપણે નહેતી જાગી. તેમાં પણ આવા નાના બાળકની દીક્ષાથી તો લોકે ભડકતા હતા. એટલે તે બંનેને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીએ મુનિવર શ્રી આનન્દસાગરજી મ. (પૂ. સાગરજી મ.) તથા મુનિશ્રી સુમતિવિજયજી મ. ને કાસીંદ્રા ગામે મોકલ્યા. ત્યાં બન્નેને દીક્ષા આપવામાં આવી. શ્રી ત્રિભોવનદાસ નામ મુનિશ્રી ઋદ્ધિવિજ્યજી રાખીને, તેમને શ્રી સુમતિવિજયજી મ. ના શિષ્ય કર્યા. અને પેલા બાળકનું નામ મુનિશ્રી યશોવિજયજી રાખીને તેમને પૂ. મહારાજશ્રીના શિષ્ય કરવામાં આવ્યા. દીક્ષા સમયે તેની ઉંમર ૯ વર્ષની હતી. દીક્ષા આપ્યા પછી બને નૂતન-દીક્ષિતની સાથે પૂ. મુનિશ્રી સુમતિવિજયજી મ. થે વખત અન્યત્ર વિચરીને ચાતુર્માસ પૂર્વે અમદાવાદ પૂ. ગુરૂભગવંતશ્રીની નિશ્રામાં આવી ગયા. આ વર્ષે શેઠશ્રી મનસુખભાઈ તરફથી પૂજ્યશ્રીની પુનિત નિશ્રામાં વાઘણપોળના શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના, તથા ઝવેરીવાડના શ્રીસંભવનાથ પ્રભુના ( સંભવનાથની ખડકીવાળા ) એમ બે દેરાસરને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે. પ્રતિષ્ઠાનું મુહૂર્ત અમદાવાદના પ્રખ્યાત છેષી હેરાજોષી ને પૂછવામાં આવતા તેમણે શુક્રાસ્તને દેષ હોવાથી આ વર્ષે મુહૂર્ત સારૂં નહિ આવે એમ કહ્યું. ત્યાર બાદ નાથા જોષી નામના બીજા વિદ્વાનને પૂછતાં તેમણે પૂ. મહારાજસાહેબ પાસે આવી, ચર્ચા વિચારણા કરીને તે જ વર્ષમાં સર્વદેષરહિત અને ઉત્તમ મુહૂર્ત કાઢી આપ્યું. એ મુહૂર્ત પ્રમાણે પ્રતિષ્ઠા કરવાનું નકકી કરવામાં આવ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ه فا - પેલા મ્હેરા જોષીને આ વાતની ખબર પડતાં તેમણે પ્રચાર કર્યો કે પ્રતિષ્ઠા થશે - તેા મનસુખભાઈ શેડ પાયમાલ થઈ જશે. વિ. વિ. પણ આપણા ચરિત્રનાયકશ્રી તથા શેડ મનસુખભાઈ કાર્ય કરવામાં માનતા હતા, ખેલવામાં નહિં. તેમણે આ જ્જુઠ્ઠા પ્રચારની પરવા કર્યાં વગર મુકરર કરેલા દિવસે અને મુહૂર્ત ભારે ઉલ્લાસ અને ઉમંગથી મહેાત્સવ ઉજવવાપૂર્વક પ્રતિષ્ઠા કરી. શાસનસમ્રાટ્ જો આ મુહૂર્ત અને બ્રુટની આવરદા બહુ તે સાડાત્રણ દહાડા.” પેલા જોષીના પ્રચાર પાગળ જ નીકળ્યેા. અને આ પ્રતિષ્ઠા પછી તે મનસુખભાઈ શેડની જાહેાજલાલી તેમજ ઉન્નતિ ઉદ્ગીયમાન ચદ્રની જેમ સાળે કળાએ વધી. આમ થવાથી પ્રતિષ્ઠા-મુહૂત આપનાર શ્રીનાથા જોષી પર શેડને વિશ્વાસ અને આદર વધી ગયા. અને તેમને દરેક રીતે શેઠે સુખી કરી દીધા. આ અરસામાં ભાવનગરના આગેવાન ક્રેવિય શ્રી ગિરધરલાલ આણુજી પૂજ્યશ્રીને ચેાગેાદ્દહન માટે વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીના વડીલ ગુરૂષ પૂજ્ય પં. શ્રીગંભીરવિજયજી મહારાજે તેમને માકલ્યા હતા. તેમણે વિનંતિ કરીઃ “સાહેબ ! પૂજ્ય પંન્યાસજી મહારાજે આપને ભાવનગર પધારવાનુ કહેવરાવ્યુ છે. સાથે કહ્યું છે કેઃ મારી અવસ્થા હવે પુખ્ત થવા આવી છે. અને તમને (પૂજ્યશ્રીને) યોગેન્દ્વહન કરાવવાના છે. માટે સાહેબ ! આપ વિહાર કરી ભાવનગર પધારો.’” જો કે આ પૂર્વે શેઠ મનસુખભાઈ તથા ઝવેરી છોટાભાઈ એ પૂજ્યશ્રીને ઘણી વખત વિન`તિ કરી હતી. કે- આપશ્રી પૂ. પ. શ્રીક્રયાવિમળજી મ. પાસે યોગેન્દ્વહન કરી. પણ પૂજ્યશ્રીએ એ માટે ના કહી હતી. તેવી જ રીતે શ્રી ગિરધરભાઈ ને પણ તેઓશ્રીએ કહ્યું: ગિરધરભાઈ ! પૂજય પન્યાસજી મ. ની દરેક ઈચ્છા—આજ્ઞા મારે બહુમાન્ય જ હાય, વળી મારી પણ યાગ વહેવાની પૂર્ણ ભાવના છે. પણ શારીરિક કારણે હું તે તરફ આવી શકુ તેમ નથી. ગિરધરભાઈ કહે : પણ સાહેબ ! પૂજ્ય પંન્યાસજી મહારાજે આપશ્રીને કહેવરાવ્યું છે કે “આપણા પૂજ્ય ગુરૂદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ. મને આજ્ઞા ફરમાવી ગયા છે કે-નેમવિજયજીએ યાગ વહેવા, ને તારે વહેવરાવવા. આ ગુર્વજ્ઞા તે। મારે તેમજ તમારે શિરસાવન્ધ છે, માટે તમે આ તરફ આવા, જેથી એ આજ્ઞાનું પાલન આપણે બન્ને કરી શકીએ.’’ આના જવાબમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કેઃ “ભાઈ ! પૂજ્ય પન્યાસજી મ. ની વાત યુક્ત જ છે. પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા અમારે બન્નેએ પાળવી જ જોઇ એ. પણ શારીરિક અસ્વસ્થતાને કારણે હું હાલ ત્યાં આવી શકું તેમ નથી. મને એક વિચાર આવે છે કે- પૂ. પંન્યાસજી મ. આ તરફ પધાર્યાં નથી. તેઓશ્રી જે અહીં પધારે તે અતિઉત્તમ થાય. માટે તમે મારાવતી તેઓશ્રીને વિજ્ઞપ્તિ કરો, કે આપ અમદાવાદ પધારે, તા ઘણી શાસનશાભા થશે.” પૂજ્યશ્રીના જવાબ લઈ ને ગિરધરભાઈ ભાવનગર ગયા. ત્યાર પછી તરત જ પૂજ્યશ્રીએ પ્રેરણા કરીને શેઠ મનસુખભાઈ, ઝવેરી છેટાભાઈ વિ. અમદાવાદના લબ્ધપ્રતિષ્ઠ શ્રેષ્ઠિવરને ભાવનગરપૂ. પંન્યાસજી મ. ને વિનંતિ કરવા માકલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ યેાગાદહન ૭૧ પૂજ્ય પંન્યાસજી મ. ની વિદ્વત્તા અને ગીતાતા તે સમયે સુવિખ્યાત હતી. અને તેથી તેઓશ્રી અમદાવાદ તરફ બહુ ન વિચરેલા હોવા છતાંય તેમના પ્રત્યે લેાકાને અખૂટ સ્રાવ હતા. અમદાવાદના શ્રીસંઘની આગ્રહભરી વિન`તિ થવાથી તેઓશ્રીએ તે સ્વીકારી, અને અમદાવાદ તરફ વિહાર કર્યાં. અનુક્રમે તેએશ્રી સરખેજ પધારતાં આપણા ચરિત્રનાયકશ્રી આદિ મુનિવર્યા ત્યાં લેવા માટે ગયા. પૂ. પંન્યાસજી મ. ના પ્રવેશ-મહેાત્સવ અમદાવાદના શ્રીસ ંઘે ઘણા આડંબરથી હાથીના સામૈયા સાથે કર્યાં. પૂ. શ્રી ખુટેરાયજી મ., પૂ. શ્રીમૂળચંદજી મ., આદિ પૂજ્ય પુરૂષ ઉમ ફાઈની ધમ શાળાએ ઉતરતા હાવાથી પૂ. પંન્યાસજી મહારાજે પણ પ્રથમ મંગલાચરણુ ત્યાં કર્યું અને ત્યાંથી પાંજરાપેાળ-ઉપાશ્રયે પધાર્યાં, અને સ’. ૧૯૫૭નું ચાતુર્માસ બધાંએ સાથે ત્યાં જ કર્યું. પૂજ્યશ્રીએ પૂજ્ય પંન્યાસજી મ. ની નિશ્રામાં ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ આદિ સૂત્રાના ચેગેાદ્વડનના પ્રારંભ કર્યાં. આ ચામાસામાં પાંજરાપેાળની પાઠશાળાનુ કામ મઢ પડી ગયુ. તેથી પૂજ્યશ્રીએ વિચાયું કે--બાળકોને ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ અપાય, તે જ પાઠશાળા ચાલશે. તેઓશ્રીએ મનસુખભાઈ શેઠને એ માટે પ્રેરણા કરી. એના ફલસ્વરૂપે શેડ તરફથી ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ આપતી શાળા (School) ખેલવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષક તરીકે ‘જંગમ પાઠશાળા'માં ભણીને તૈયાર થયેલા શ્રી ઉમેદ્ઘચંદ રાયચંદ્ર માસ્તર ખંભાતવાળાની નિમણુંક કરી. ચે!માસું ઊતર્યાં પછી પૂ. પ ંન્યાસજી મ. ના ડૅસ્તે ભાવનગરવાળા શા. હરજીવન સવચંદે, તથા ડાહ્યાલાલ, તથા એક ધેાલેરાવાળા ભાઈ, એમ ત્રણ મુમુક્ષુએને દીક્ષા આપવામાં આવી. હેરજીવનદાસનુ નામ મુનિશ્રી નયવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યાં. તથા બીજા બેનાં નામ અનુક્રમે મુનિશ્રીકાન્તિવિજયજી તથા મુનિશ્રીકુમુદ્રવિજયજી રાખીને પૂ. મુનિશ્રીમણિવિજયજી મ. ના શિષ્ય કર્યાં. આ શ્રીમણિવિજયજી મહારાજ, પૂ. શ્રી આન દેસાગરજી મ. ના. સ`સારિક-અવસ્થાના સગા ભાઈ હતા. સ. ૧૯૫૮ નું ચામાસુ' પણ અમદાવાદ જ થયુ. આ એ વર્ષ દરમ્યાન પૂજ્યશ્રીએ શ્રી ભગવતીજી સૂત્ર સિવાય અન્ય તમામ આગમાના ચાગ વહી લીધા. ૧૯૫૮ની સાલમાં શ્રીપાલિતાણામાં પૂજય મુનિવર શ્રીદ્વાનવિજયજી મહારાજ ક્ષયના વ્યાધિથી અષાડ શુદ ૧૩ નારાજશ્રી ગિરિરાજનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને આથી અપાર ખેદ થયા. તેઓશ્રીને તેમના વિદ્યાગુરૂના વિયેાગ થયા હતા. ઝવેરી ટાલાલ લલ્લુભાઈ વિદ્યાશાળા ઉપાશ્રયના આગેવાન ટ્રસ્ટી ( Trustee) હતા. પણ પૂજ્યશ્રી ઉપરના દૃઢ ભક્તિભાવને લીધે તેમણે ૧૯૫૮નું ચાતુર્માસ-પરિવતન પેાતાને ત્યાં કરાવ્યું. ત્યાંથી તેએ પૂ. ગુરૂદેવાને વિદ્યાશાળાના ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં પૂ. પંન્યાસજી મ. તથા પૂજ્યશ્રીએ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવાની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે જ વ્યાખ્યાન વાંચ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [૨૧] દીર્ધદ્રષ્ટા પૂજ્યશ્રી અને ગુરુભકત શ્રેષ્ટિવર્ય ૧૯૫૮નું ચોમાસું પૂરું થયું. ઝવેરી છેટાલાલ લલુભાઈએ છ બેરી” પાળતે શ્રીસિદ્ધગિરિજી તીર્થનો સંઘ કાઢયો. લગભગ બે હજાર ભાવિકો એમાં જોડાયા. પૂ. પંન્યાસજી મ. તથા આપણા ચરિત્રનાયકશ્રીની નિશ્રામાં સંઘ નીકળે. સાણંદ, વિરમગામ, વઢવાણ, લીંબડી વગેરે ગામો પસાર કરતો એ સંઘ અનુક્રમે શ્રીસિદ્ધાચલજી મહાતીર્થની પવિત્ર છાયા–તળે પાલિતાણું આવી પહોંચ્યું. અહીં સકલસંઘે ભાલ્લાસપૂર્વક દાદાની યાત્રા કરી. અને શ્રી છોટાભાઈ એ પૂ. ગુરૂદેવના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરી. પાલિતાણાથી પૂ. ગુરૂદેવે ભાવનગર પધાર્યા. અહીં અષાડ સુદ ૧૦ના દિવસે મહુવાના શા. કમળશીભાઈના સુપુત્ર શેઠ કસળચંદ કમળશીના લઘુબંધુ) શ્રીસુંદરજીભાઈ નામના ૧૬ વર્ષના કિશોરને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રીદર્શનવિજ્યજી રાખીને તેમને પૂજ્ય શ્રીના શિષ્ય કર્યા. બીજા એક વૈષ્ણવ ગૃહસ્થને પણ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પ્રતાપવિજ્યજી મ. રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. ૧૫નું આ ચોમાસું પૂજ્યશ્રીએ પૂ. પંન્યાસજી મ. ની સાથે ભાવનગર કર્યું. આ ચોમાસામાં પૂ. પંન્યાસજી મહારાજે તેઓશ્રીને “શ્રીભગવતીજી સ્ત્રીના મેટા યુગમાં પ્રવેશ કરાવ્યું. - પૂજ્યશ્રીની દૂરંદેશી તથા દીર્ઘદ્રષ્ટિ પ્રશંસનીય હતી. તેઓશ્રી સંપૂર્ણ નીડર હોવા છતાંય “ચેતતો નર સદા સુખી” એ સૂત્રમાં માનનારા હતા. આ ચોમાસા પૂર્વે પિતાની નૈસર્ગિક નિરીક્ષણ અને અનુમાન શક્તિથી કેટલાંક ચિને જોઈને તેઓશ્રીને લાગ્યું કેભાવનગરમાં પ્લેગને (Plage) ઉપદ્રવ થવાને સંભવ છે. - તેઓશ્રીએ પૂપંન્યાસજી મ.ને વિનંતિ કરી કેઃ સાહેબ! અહીં પ્લેગના ઉપદ્રવ સંભવ છે, એમ મને લાગે છે. માટે આપની ઈચ્છા હોય તો આપણે અન્યત્ર જઈએ. પણ પૂ. પંન્યાસજી મહારાજે કહ્યું કે કાંઈ વાંધો નહીં આવે. તમે તો બહુ બીકણ જણાવે છે. અવસરે જોયું જશે. ચોમાસું બેઠું. શ્રાવણના સરવરિયા શરૂ થયા. ને શહેરમાં પ્લેગના ચિહ્નો જણાવા માંડ્યા. કઈ-કઈ માણસ પ્લેગને ભોગ પણ થવા લાગે. પર્યુષણ પર્વ બાદ તે એણે ઉગ્ર–સ્વરૂપ ધારણ કર્યું. વાયુવેગે શહેરમાં એ ફેલાવા લાગે. લોકે આજુ-બાજુના ગામમાં વિખરાવા લાગ્યા. આમ આપણા પૂજ્યશ્રીનું અનુમાન સત્ય નીવડયું. નિરૂપાયે પૂ. પંન્યાસજી મ. આદિ સાધુ સમુદાયે પણ ત્યાંથી વિહાર કર્યો, અને નજીકના ક ગાઉના અંતરે આવેલા વરતેજ ગામે પધાર્યા. શાસ્ત્રીય મર્યાદા એવી છે કે ચોમાસામાં સવા જન સુધી જવાય. પણ આ ગામ તે ભાવનગરથી સવા જન કરતાં નજીક હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ દીદ્રષ્ટા પૂજ્યશ્રી અને ગુરુભક્ત શ્રેષ્ઠવ સૌ સુખપૂર્વક વરતેજ આવી તા ગયા, પણ પ્લેગની હવા અહી પણ આવ્યા વગર ન રહી. પૂ. પંન્યાસજી મ. ના એ શિષ્યા, તથા પૂ. શ્રી મણિવિજયજી મ.ના એક શિષ્ય એમ ત્રણ મુનિએના શરીરે પ્લેગની ગાંઠે દેખા દીધી. તાવ તેા સાથે ખરા જ. આ જોઈ ને પૂ. પન્યાસજી મ. આદિ ચિ'તાતુર બનીને મૂંઝાઈ ગયા. તેએએ પૂજ્યશ્રીને ખેલાવી, પેાતાની મુંઝવણ જણાવીને કહ્યુ', આ બિમાર સાધુએની સંભાળ અને સારવાર તમે કરે. તેમને તમારી દેખરેખ હેડળ રાખેા. 93 ઉપાધિથી હંમેશાં ચેતતા રહેવુ... એ બરાબર, પણ ઉપાધિ આવ્યા પછી એનાથી ડરવુ, એ પૂજ્યશ્રીના સ્વભાવમાં ન હતુ. તેએશ્રી તરતજ પેલા ત્રણે ગ્લાન મુનિને પાતે બિરાજ્યા હતા, તે મકાનમાં લઈ ગયા, અને તેમની કાળજીભરી સારવાર કરવામાં મગ્ન બની ગયા. વરતેજના વતની શ્રીમેરાજ શેઠ, વિ. ગૃહસ્થાને મેલાવીને ઔષધ આદિના પ્રબંધ પણ કરાજ્યેા. પૂજ્યશ્રીની અનવરત કાળજી, અને નિયમિત ઔષધના પ્રભાવે ત્રણે મુનિએ ટુંક સમયમાંજ પ્લેગ-મુકત બની ગયા. પણ ત્યારપછી પૂજ્યશ્રી પાતે તાવથી ઘેરાયા. એક તે યાગ-આરાધના ચાલતી હતી. તેમાં આ પરિશ્રમ પડયા, એટલે તેઓશ્રીને તાવ આવવા લાગ્યા. એક-બે દિવસ થયા. એટલે પૂ. શ્રીમણિવિજયજી મ. એ અમદાવાદ શેર્ડ મનસુખભાઈ ને એ સમાચાર જણાવ્યા. મનસુખભાઈ ને આ સમાચાર મળતાં, તે જ ક્ષણે તેમણે ભાવનગરના પેાતાના પરિચિત હાંશિયાર ડૉકટર (Doctor) ઉપર તાર (Telegram) કર્યાં કે-તમે મારા ખર્ચે વરતેજ પૂ. મહારાજશ્રીની સારવાર માટે જાવ. આ તાર કરીને તેમણે વરતેજ તાર કરવા માંડયા—કે પૂજ્યશ્રીની તખીયતના સમાચાર જણાવેા. તાવ નામ`લ (Normal) થયા કે નહિ ? એક દિવસ-રાતમાં ઉપરાઉપરી તેમણે ૮૦ જેટલા તાર પૂજ્યશ્રીની તખીયત માટે કર્યા. તાર માસ્તર પણ વિચારમાં પડી ગયા કે આ મહારાજ સાહેબ છે કેણુ, કે જેમની તબીયત પૂછાવવા આટલા બધા તાર આવે છે ? આ બાજુ–પૂજ્યશ્રીના તાવ જ્યાં સુધી નામલ ન થાય, ત્યાં સુધી શેઠને સમાચાર પણુ શુ' આપવા ? પણ શેઠના હૈયામાં પૂજ્યશ્રી પ્રત્યે એટલે અનહદ ભક્તિભાવ હતા કે–જેની કોઈ વાત નહિ. એથી જ તેએએ એક દિવસ–રાતમાં ૮૦ તાર કર્યાં હતા. શેઠના એકના એક-વહાલસેાયા પુત્ર-રત્ન શ્રી માણેકલાલભાઈ (માકુભાઇ) આ દિવસેામાં સખ્ત માંદગી ભાગવતા હતા. તેમની ઉંમર નાની હતી. ડૉ. જમનાદાસ તેમની સતત સારવારમાં રહેતા. તેમની સારવાર (Treatment) થી હવે માણેકલાલભાઈની તબીયત કાંઈક સુધારા ઉપર આવતી હતી. o શેઠે એ ડાકટરને કહ્યુ કે–તમે આજે જ વરતેજ જાવ. અને પૂજ્ય મહારાજશ્રીની તમીયત સુધરે ત્યાં સુધી ત્યાં જ રાફાજો, શા. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ ડોકટર કહે ઃ પણ શેઠ ! માણેકભાઈની 'તખીયત આવી નરમ છે. તેમની સારવાર હું કરૂ છુ, તે છેડીને મારાથી કઈ રીતે જવાય ? ૭૪ આ સાંભળીને શેઠ ગદ્દગદ કંઠે મેલ્યા, ડેકટર ! જોકે ધર્મોના પ્રભાવથી મારા ‘માણેક’ સારા થઇ જ જશે. છતાંય મારી એની સાથે લેણાદેણી આછી નીકળે, અને એના શરીરને કાંઈ થાય તે તે ફકત મને અને મારા કુટુંબને જ દુઃખકર થશે. પણ પૂ. મહારાજજીના શરીરને કાંઈ થયું તે તે સમગ્ર હિન્દુસ્તાનના સંઘને અને શાસનને માટે દુઃખકર થશે. માટે તમે જવાબ આપ્યા સિવાય આ જ ઘડીએ વરતેજ જાવ.” જૈન સમાજના અને ભારતના એક ક્રોડપતિ શ્રેષ્ઠિવ ની શુરુ-ભકિત કેવી અનન્ય હતી, દેવ-ગુરુ, ધમાઁ ઉપર કેટલી દૃઢ શ્રદ્ધા હતી, અને શાસનના હિતની કેટલી તેમના દિલમાં ફિકર હતી, તે આ પ્રસ’ગ પરથી સમજી શકાય છે. આવી અસાધારણ, જેના જોટો ન જડે એવી ગુરુભકિત, ખરેખર ! આપણ સૌને માટે અનુકરણીય જ છે. ડોકટર પણુ તત્કાળ વરતેજ ગયા. ખીજે જ દિવસે પૂજયશ્રીના પરિશ્રમજન્ય-તાવ ઉતરી ગયા. આથી પૂજય પંન્યાસજી મ., ડાકટર તથા શેડ નિશ્ચિંત થયા. ચામાસાના શેષ ભાગ વરતેજમાં વિતાવીને ત્યાંથી સર્વ મુનિવયે વલભીપુર (વળા) પધાર્યાં. [૨૨] ગણિ–પન્યાસ પદવી વળા એ સૌરાષ્ટ્રના ઇતિહાસ-પ્રસિદ્ધ નગર વલભીપુરનુ' અપભ્રંશ ભાષાનુ ં અભિધાન છે. જૈન ઇતિહાસ પ્રમાણે-આ વલભીપુરમાં જ પૂ. શ્રીદેવધિ ગણિક્ષમાશ્રમણના નેતૃત્વ તળે જૈન આગમાને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા હતા. ‘શત્રુંજય માહાત્મ્ય’ના પ્રણેતા ભગવાન્ ધનેશ્વરસૂરિજી મહારાજે વલભીરાજ શિલાદિત્યને પ્રતિધ આપીને જૈનમતાનુયાયી બનાવેલે. મહાન્ જૈનાચાય શ્રીમલવાદી સૂરિ મહારાજજી આ વલભીપુરના મહારાજા શિલાદિત્યના ભાણેજ હતા. કાળક્રમે–એક મહાન્ સામ્રાજ્યના સ્થંભ સમાન આ વલભીના ભંગ થયેા, પરચક્રના– મ્લેચ્છાના હાથે. પછી એના નામના પણ ભ્રંશ થયા. વલભીનુ વલડી, વલઈ અને છેવટે વળા. થયુ. પછીથી આપણા મહાન ચરિત્રનાયકશ્રીની પ્રેરણાથી વલભીપુરના નામદાર ઠાકોર સાહેબ શ્રી ગંભીરસિંહજીએ પ્રયાસ કરી પુનઃ ‘શ્રીવલભીપુર' એવું ઐતિહાસિક-મૂળનામ પ્રવર્તાવેલું. આ વલભીપુરમાં પૂ. ગુરૂદેવે પધાર્યા .અહીંના નેક નામદાર ઠાકોર સાહેબશ્રી વખતસિંહજી Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ગણિ–પંન્યાસ પદવી ૭૫ ઉપર પૂજ્યશ્રીને કોઈ અજબ પ્રભાવ પડ્યો હતો, તેઓ પૂજ્યશ્રી પ્રત્યે અટલ શ્રદ્ધા અને સદ્ભાવ ધરાવતા હતા. હવે પૂજ્યશ્રીન “ભગવતી સૂત્રના યુગ પૂર્ણ થવા આવ્યા હતા. એની અનુજ્ઞાસ્વરૂપ ગણિપદ તથા પંન્યાસપદ તેઓશ્રીને આપવાના હતા. એ નિમિત્તક મહોત્સવ વળાના શ્રીસંઘની તથા ઠાકોર સાહેબની આગ્રહભરી વિનંતિથી ત્યાં જ ઉજવવાનું નક્કી થયે. અમદાવાદથી મનસુખભાઈ શેઠે વળાના સંઘને લખી જણાવ્યું કે-“પદવી પ્રદાન પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, તેમજ સમવસરણની રચના, વિ. બધું મારા તરફથી કરવાનું છે.” લખી જણાવ્યું એટલું જ નહિ, પણ એની વ્યવસ્થા કરવા માટે નામદાર વળા ઠાકરના ગાઢ પરિચયવાળા શા. જેશીંગભાઈ ઉજમશીને પહેલેથી વળા મોકલી દીધા. તેઓએ ત્યાં જઈને બધી તૈયારીઓ કરી. . આ વાતની ભાવનગરના સંઘને ખબર પડી. તેમણે જોયું કે—બધા આદેશ મનસુખભાઈ શેઠે લઈ લીધા છે. હવે એક જ આદેશ નવકારશીનો બાકી રહ્યો છે. એ આદેશ આપણે વેલાસર નહિ લઈએ, તે એ પણ જશે. એટલે તરત જ તેમણે ચાલાકી વાપરીને વળાના શ્રીસંઘ પાસે પંન્યાસ પદવીના દિવસની નવકારશીની માગણી કરીને આદેશ લઈ લીધો. - કાર્તક વદમાં મહોત્સવનો પ્રારંભ થયે. ભાવનગર, તળાજા, મહુવા વિ. અનેક ગામોના આગેવાને, શ્રાવકો આવવા લાગ્યા. અમદાવાદથી નગરશેઠનું કુટુંબ, હઠીસીંગ કેસરીસીંગનું કુટુંબ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે અનેક સગૃહસ્થ આવ્યા. સૌના મનમાં પૂજ્ય ગુરૂદેવને પદવી મળશે, તેને હર્ષ અને ઉલ્લાસ હતો. બાહ્ય આડંબરના રંગ કરતાંય હૈયાના ઉમંગની ચમક હંમેશાં અનેરી હોય છે. બહારને ભભકો એની આગળ ઝાંખે દેખાય છે. અહીં પણ બાહ્ય આડંબર કરતાં અંતરને ઉમળકે સૌ કોઈને હતો. એટલે મહત્સવની શોભા અજબશી જામી. વળા આવ્યા પછી મનસુખભાઈ શેઠને–નવકારશીને આદેશ ભાવનગરવાળા લઈ ગયા છે, તેની જાણ થઈ. તેમણે વળાના શ્રી સંઘને વિનંતિ કરી કે બધું મારા તરફથી થાય, ને નવકારશી બીજા કરે, એ વ્યાજબી ન ગણાય, માટે મને આદેશ આપે. સંઘે કહ્યું : શેઠ સાહેબ ! એક ધણીને આદેશ અપાઈ ગયા પછી અમારાથી ન ફેરવી શકાય. આપ ભાવનગરવાળાને સમજાવે. તેઓ સમજે તે આપને આદેશ મળે. શેઠે તરતજ ભાવનગરવાળાને બોલાવ્યા, સમજાવ્યા, પણ પેલા લેકે શાના સમજે ? માંડ માંડ મળેલ આ ભક્તિને લાભ કેમ ચૂકે ? તેમણે ન જ ભર્યો. શેઠ વિચારમાં પડી ગયા. તેમણે વળાના આગેવાન ગૃહસ્થો શા. કલ્યાણશી નરશી, ગુલાબચંદ જીવાભાઈ, કલ્યાણજી ભીમા, વિ. ને કહ્યું કે–તમે કોઈ રસ્તો શોધી કાઢે. આદેશ તે મને મળવો જ જોઈએ. વિચાર કરતાં એક રસ્તો તેઓને મળી આવ્યું. તેમણે શેઠને કહ્યું: શેઠ ! એક ઉપાય છે. ભાવનગરવાળાએ એક ટંકની નવકારશીને આદેશ લીધો છે. જે કઈ બે ટંકને આદેશ માગે તે એક ટંકવાળાને આદેશ રદ થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું. પછી તે શી વાર? શેઠે સંઘની પાસે બન્ને ટંકની નવકારશીના આદેશની માગણી કરી. એટલે સંઘે તેમને આદેશ આપ્યો. શેઠની ભાવના ફળી. તેમના હર્ષને પાર ન રહ્યો. કેવી હશે એમની ગુરૂદેવ પ્રત્યેની શ્રદ્ધા ? અને કેવી હશે એમની ધર્મભાવના ? આપણે તે એની વાત જ સાંભળવાની રહી. કાર્તક વદ ૭ નો દિવસ આવ્યું. આજે ગણિત પ્રદાનની ક્રિયા કરવાની હતી. સમય થતાં જ હજારો ભાવિક–જને મંગળ ક્રિયાને નિહાળવા માટે આવવા લાગ્યા. મંગળ-ગીતે ગવાવા લાગ્યા. વળાના આબાલવૃદ્ધ જૈને-પિતાના આંગણે આ મહોત્સવ ઉજવાય છે, એ માટે ગૌરવ અનુભવતા હતા. ઉત્તમ ચેઘડીયે પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી મહારાજ સાહેબે ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ સંપૂર્ણ મંગલ-ક્રિયા કરાવવાપૂર્વક આપણું ચરિત્રનાયક પૂજ્ય મુનિશ્રી નેમવિજયજી મહારાજને સર્વાનુગમયી “શ્રી ભગવતી' નામક પાંચમા અંગેની અનુજ્ઞા સાથે-ગણિપદવી અર્પણ કરી. અને આકાશ–તલ જયનાદથી ગૂંજી ઉઠયું. ઉત્સાહના પૂર ઉમટયા, ઉમંગના ઓઘ ઉભરાયા, અને આનંદની છોળે સકલ સંઘમાં ઉછળી રહી. ત્યારપછી માગશર શુદિ ‘૩ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજે ગણિપદની જેમ જ વિશુદ્ધ અને સંપૂર્ણ મંગલ-ક્રિયા કરાવવાપૂર્વક પૂજ્યશ્રીને પન્યાસપદથી વિભૂષિત કર્યા. આપણું ચરિત્રનાયક પૂ. મુનિશ્રી નેમવિજયજી મ. હવે પૂજ્ય પંન્યાસશ્રી નેમવિજ્યજી ગણિવર્ય બન્યા. તેઓશ્રીએ જૈન આગમો તથા વ્યાકરણ–ન્યાય આદિ છએ દશનોનું તલસ્પર્શી અવગાહન-અધ્યયન કર્યું હોવાથી તેઓશ્રી પ્રકાંડ પાંડિત્ય ધરાવતા હતા. તે સમયના મુનિ સમુદાયમાં તેઓશ્રી પ્રથમ-પંક્તિના બહુશ્રુત-વિદ્વાન પરમગીતાર્થ અને ગુણવાન મુનિપ્રવર હતા. તેઓશ્રીનું વ્યાખ્યાન પણ અજોડ હતું. આમ દરેક રીતે તેઓશ્રી ગણિ-પંન્યાસ પદવીને માટે યોગ્ય જ હતા. તેથી સમસ્ત શ્રીસંઘના દિલમાં લાયકને લાયક માન-પદ મળ્યાને અપાર હર્ષ વર્તાઈ રહ્યો હતો. તે વખતના જૈન સંઘના પ્રતિનિધિ માસિક પત્ર “શ્રી જૈન ધર્મપ્રકાશમાં આ પદવી પ્રસંગ અને તેનાથી સકલ સંઘમાં પ્રગટેલા અપાર હર્ષને નીચેના શબ્દોમાં વર્ણવવામાં આવ્યા હતા : માગશર સુદ ૩ ના દિવસે શ્રીવળા ગામમાં મુનિશ્રી નેમવિજયજીને પંન્યાસપદવી પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ આપી છે. આ પ્રસંગે દેશપરદેશના શ્રાવકે પણ સારી સંખ્યામાં હાજર હતા. પ્રસંગનુસાર અઠ્ઠાઈ મહેત્સવ, સ્વામીવાત્સલ્ય પણ થયા હતા. મુનિ નેમવિજ્યજી બહુ વિદ્વાન છે. તેઓએ સંસ્કૃત ભાષા પર સારો કાબૂ મેળવ્યા છે. અને ન્યાયના વિષયમાં પ્રખ્યાત મુનિ દાનવિજયજી પછી તેઓ પ્રથમ પંકિત ધરાવે છે. આવા જ્ઞાનવાળા મુનિ પંન્યાસ પદવીને પૂરી રીતે લાયક છે. પંન્યાસ પદવી એ પંડિતની જ પદવી Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ગણિ—પન્યાસ પદવી છે; અને તે આ પઢવીને પૂરેપૂરા લાયક છે. લાયકને લાયક માન મળ્યુ છે. જો માવા રત્નાધિકાને પદવી આપવામાં આવતી હોય તે અત્યારે કેટલાક પ્રસંગેામાં બન્યું છે તેમ તે પઢવી અપવાદમાં ન આવી પડે.’’ ( વિ. સં. ૧૯૬૦ના માગશર-પાષ માસના જૈન ધમ પ્રકાશને અંક) આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે-પૂજ્યશ્રી કેવા મહાન્ મહુશ્રુત મુનિરાજ હતા, અને તેમને પદવી મળ્યાથી સકલ સંઘમાં કેટલે હુ આનદ પ્રગટ્યો હતા. - 69 પઢવીના મહેાત્સવ ઉજવાયા ખાદ વળા –શ્રીસ`ઘે પૂ. ગુરુદેવને જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે વિનંતિ કરી. આ જિનાલય પૂ. ગુરુદેવશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના ઉપદેશથી નિર્માણ કરવામાં આવ્યુ' હતુ. તેથી પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી મ. તથા નૂતન પન્યાસશ્રી નેમવિજયજી મ. આદિમુનિવરોના પવિત્ર હસ્તે એ જ વ માં વળાના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. એ વખતે પરમે પકારી પૂજ્ય ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ.ની ભવ્ય મૂર્તિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારપછી પૂ. પંન્યાસજી મ. શ્રીગભીરવિજયજી મ. ભાવનગર પધારી ગયા. આપણા ચરિત્રનાયક પૂ. પંન્યાસજી મહારાજે વળામાં મુનિશ્રી આનંદસાગરજી મ., પેાતાના ગુરુબંધુ મુનિશ્રી પ્રેમવિજયજી મ. તથા પેાતાના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એ ત્રણ મુનિવરોને શ્રી ભગવતીજી સૂત્રના ચેગમાં પ્રવેશ કરાવ્યા. ધેાલેરા-શ્રી સંઘની વિનંતિથી તેએશ્રી સપરિવાર વળાથી વિહાર કરીને ધોલેરા પધાર્યાં. શ્રીસંઘે તેઓશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીના શ્રી સંઘ ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ. ના પરમ ઉપકાર હતા. અહીંના દેરાસર ઉપર નૂતન ધ્વજદંડનું આરોપણ કરવાનુ` હાવાથી તે નિમિત્તે શ્રીસ ંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં મહેાત્સવ ઉજવવાનું નક્કી કર્યુ`.. ધ્વજ-ઈંડ આરેાપણને આદેશ પૂજ્યશ્રીના ઉપદેશથી ધાલેરા નિવાસી શા. પુરુષાત્તમદાસ નાગરદાસે લીધેા. મહેાત્સવ ભારે ઠાઠથી ઉજવાયા. ધ્વજ-દંડ-આરાપણુના આદેશ લેનાર પુરુષાત્તમભાઈને આજ સુધી કોઈ સંતાન ન હતું. પણ આ ધ્વજઢંડ ચઢાવ્યા પછી તેમને બે સંતાન થયાં. એક હિરભાઈ અને બીજા દલીચંદભાઈ. તેથી તેમને ધમ ઉપર અનન્ય શ્રદ્ધા થઈ. અહીંયા પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એકાએક ભયંકર માંદગીમાં સપડાયા, સીરીયસ (serious) થઈ ગયા. શ્રીભગવતીજીના આગાઢ યાગ ચાલતા હતા, તેમાં આવી ભયંકર ખીમારી આવી. તે પણ તેઓશ્રીએ અપૂર્વ અને અસાધારણ સમતા ધારણ કરી હતી. પણ પૂજ્યશ્રીની કાળજીભરી દેખરેખ અને ચાગ્ય સારવારને લીધે થાડા દિવસેામાં તેમને સપૂર્ણ આરામ થઈ ગયા. અહી’–વલભીપુર નિવાસી શા. ગિરધરલાલ ભગવાનજીએ વૈરાગ્ય પામીને પૂજ્યશ્રીની પાસે દીક્ષા લીધી. તેમને પેાતાના શિષ્ય કરી, તેમનું નામ મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. રાખ્યુ. તેઓ જીવનપર્યંન્ત વિનય અને ભક્તિમાં તત્પર રહ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શાસનસમ્રાફ્ટ અમદાવાદ શ્રીસંઘના અગ્રણીઓ પૂજ્યશ્રીની અમદાવાદ પધારવાની વિનંતિ કરવા અહીં આવ્યા. તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી કેડ–ગાંગડ-બાવળા વિ. માર્ગ–આગત ગામને પાવન કરતા કરતા અમદાવાદ પધાર્યા. અહીં ગદ્વાહી ત્રણે મુનિવરેને મહોત્સવપૂર્વક ગણિ-પંન્યાસ પદ તેઓશ્રીએ અર્પણ કર્યું. એ ત્રણે મુનિવરે અનુક્રમે-પંન્યાસશ્રી આનંદ. સાગરજી મ, પંન્યાસશ્રી પ્રેમવિજયજી મ. તથા પંન્યાસશ્રી સુમતિવિજયજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. સં. ૧૯૬૦નું એ ચેમાસું પૂજ્યશ્રી તથા શ્રીસાગરજી મ., મણીવિજયજી મ. આદિ સર્વ મુનિવરેએ અમદાવાદમાં સાથે કર્યું. પૂજ્યશ્રીને કઈ અદ્ભુત પ્રભાવ હતો કે-જ્યારથી તેઓશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ કરવાની શરૂઆત કરી, ત્યારથી દરેક ચોમાસા પછી તેઓશ્રીના ઉપદેશથી તેઓશ્રીની નિશ્રામાં શ્રીસિદ્ધાચલજી આદિ મહાતીર્થોના છ “રી પાળતા સંઘ પ્રાયઃ નીકળતા હતા. આ વખતે પણ ચોમાસું પૂરું થયા બાદ શેઠ વાડીલાલ જેઠાભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને છે “રી’ પાળતે સંઘ કાઢયે. પિતાના શિમુનિશ્રી ઋદ્ધિવિજયજી, યશવિજ્યજી, આદિ મુનિઓનો અભ્યાસ ચાલતો હોવાથી તેઓને અમદાવાદ રાખીને બીજા શિષ્યો તથા શ્રીસાગરજી મે, શ્રીમણિ વિજયજી મ. ની સાથે પૂજ્યશ્રી સંઘમાં પધાર્યા. પાલિતાણા પહોંચીને હૈયાના ઉમંગથી સૌએ દાદાને જુહાર્યા. અને પૂજયશ્રીના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરીને સંઘવી વાડીલાલભાઈ કૃતકૃત્ય બન્યા. [૨૩] તીર્થ-આશાતનાનું નિવારણ અને પિતાજીને આત્મ-સંતેષ જૈનોનું મહાન તીર્થ ! જેનો મહિમા વર્ણવતાં શાસ્ત્રકારે થાકતાં નથી! જેની પવિત્રતાને કઈ પાર નથી ! સકલ તીર્થોનાં જે રાજા સમું ગણાય છે ! જે મહાતીર્થ શાશ્વતપ્રાય છે! જ્યાં પ્રથમ તીર્થપતિ, પ્રથમ મુનિ પતિ અને પ્રથમ નરપતિ ભગવાન્ ઋષભદેવ પરમાત્મા વિરાજે છે ! જેના દર્શન-માત્ર કરનાર આત્મા મોક્ષે જવાની યેગ્યતા પ્રાપ્ત કરે છે. ભવ્યત્વની - મહોરછાપ મેળવે છે! આવું મહાતીર્થ શ્રી સિદ્ધાચલજી! Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ તી આશાતનાનું નિવારણ અને પિતાજીના આત્મસ ંતેાષ એની આજે ધાર-આશાતના થઈ રહી હતી, પાલિતાણાના નામદાર મહારાજાના હાથે. આથી સારાયે જૈન સંઘ-ખળભળી ઉઠયેા હતા. વાત એવી મનેલી કે-પાલિતાણા સ્ટેટના નામદાર મહારાજા શ્રી માનસિંહજી જૈનોની લાગણી દુભાય એટલા જ માટે ગિરિરાજ ઉપર દાદાની યાત્રાના બહાને ચઢતા, અને પગમાં ખૂટ (Boot) પહેરીને, બીડી પીતાં પીતાં દાદાના દરબારમાં જતા. ૭૯ આથી શ્રદ્ધાળુ જૈનેની લાગણી ઘણી દુભાવા લાગી, હિંદભરના જનામાં તે વિષે જબ્બર ઉહાપાતુ જામી ગયા. કાણુ એવા જૈન હાય કે–જે પેાતાના મડાન તીર્થાધિરાજની થઈ રહેલી આવી ઘાર આશાતના સાંખી લે ? શાન્તિપ્રિય જેને જેએ મહારાજા સાથે સંબંધ ધરાવતા હતા, તેઓએ ગામેગામ સભાએ ચૈાજીને આવી આશાતના બંધ કરવા માટેના. મહારાજાને તાર-પત્ર દ્વારા વિનતિ કરી. પણ પરિણામમાં સરિયામ નિષ્ફળતા જ મળી. ભારતના સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનુ પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર પણ આ ખાખતમાં તાત્કાલિક અને ચાંપતાં પગલાં લેવાની સૂચનાઓવાળા ઢગલા બંધ તાર-ટપાલ આવવા લાગ્યા. આ વખતે અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલના સંઘમાં પધારેલા આપણા પૂજ્યશ્રી પાલિતાણામાં બિરાજતા હતા. પેઢીના પ્રતિનિધિઓએ તેઓશ્રીની સલાહ લીધી. તેઓશ્રીએ સૂચવ્યુ. કે“અને ત્યાં સુધી શાન્તિ-સલાહ અને સમજાવટથી કામ પતે તે સારૂ. ન પતે તે પછી કાટ (coart) તેા છે જ.” પૂજ્યશ્રીની સૂચનાનુસાર પેઢીના પ્રતિનિધિઓએ નામદાર મહારાજાને સમજાવવાની કાશીષ કરી, પણ વ્યર્થ. મહારાજાએ તે એ આશાતના ચાલુ જ રાખી. આથી પેઢીએ રાજકોટની એ. જી. જી. (Agent to the Governar General)ની કોટમાં ના. મહારાજા સામે કેસ (case) દાખલ કર્યાં. આ જાણીને ના. મહારાજા ખૂબ ક્રોધિત થયા. હઠાગ્રહને વશ થઇને જૈનેાની લાગણી વધારે દુભવવા માટે તે તૈયાર થયા. તેમણે ગામના મુસલમાનાને ખેલાવીને તેમના દ્વારા ગિરિરાજ ઉપર આવેલા ઈંગારશાપીરના સ્થાનકે છાપરું' અને પાકી દીવાલે સ્ટેટના ખર્ચે બંધાવવા માટે ઇંટ–ચુના-પતરાં વિ. સામાન પહાડ ઉપર મેાકલ્યા. અને પોતે ખેલવા લાગ્યા કે—“હું ઈંગારશાપીરના સ્થાનકે મુસ્લીમા પાસે બકરાને ભેગ ચઢાવરાવીશ, અને દાદા આદીશ્વર ઉપર તેનું લેાહી છાંટીશ, ત્યારે જ જપીશ.” ‘રક્ષક જ જ્યારે ભક્ષક અને,” ત્યારે પ્રજા ઉપર તેના કાબૂ રહેવા બહુ મુશ્કેલ છે. જોકે સત્તાના જોરે તે પ્રજાને દબાવી શકે છે, પણ ખડુ તે થાડા માટે જ હાય’–એમ એ સત્તાનુ જોર લાંબે સમય ટકતું નથી, એ અનુભવ-સિદ્ધ વાત છે. મહારાજાના આવા વિચારની જાણ થતાં જ પાલિતાણાના શ્રી સંઘે ત્યાં રહેલા તમામ નાની એક સભા (Meeting) આપણા પૂજ્યશ્રીની નિશ્રામાં યાજી. તમામ સાધુ-સાધ્વી– શ્રાવક-શ્રાવિકાએ તેમાં હાજર રહ્યા, Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ મહારાજાના પ્રતિકારની વિચારણા ચાલી. અજીમગંજ નિવાસી ખણુસાહેબ શ્રીછત્રપતિસિહજી પણ આ સભામાં હાજર હતા. તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે-“હું ભરસભામાં મહારાજાને ઉડાવી દઇશ, (મારી નાખીશ) પણ મારા પવિત્ર તીર્થાધિરાજની તલભાર પણ આશાતના નહિ થવા દઉં.' ८० સૌના તન–મનમાં એક જ ભાવના હતી કે-કેઈપણ ભાગે આપણા તીર્થાધિરાજની આશાતના અટકાવવી જ જોઈએ. આ સિવાય મીજા વિચાર કે અભિલાષાને કાઇના દિલમાં સ્થાન ન હતું. મુનિશ્રી મણીવિજયજી મ., તથા આપણા ચરિત્રનાયકશ્રીના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિ જયજી મ. આદિ મુનિવરો પણ મહાતીર્થાંને આશાતનામાંથી ખચાવવા માટે પ્રાણાછાવરા કરવા તૈયાર થઈ ગયા. કયેા જૈન-સપૂત પેાતાના પ્રાણ-પ્યારા તોની રક્ષા માટે—તીથ થી આશાતના અટકાવવા માટે પોતાના પ્રાણ ન્યાછાવર કરવા તૈયાર ન હાય ભલા ! પણ સમયના પારખુ પૂજ્યશ્રીએ એ સૌને વાર્યાં. કારણકે- જૈનેાના રાજ્ય સાથેના સંબંધા વિશેષ ન બગડે તે માટે ખાસ તકેદારી રાખવાની હતી. વળી પેઢી કાયદેસર પગલાં ભરી રહી હતી. તેઓશ્રીએ શ્રીસાગરજી મ. તથા શ્રીમણીવિજયજી મ. આદિ મુનિવરોને પાલિતાણાથી વિહાર કરાવીને ભાવનગર સ્ટેટની માં મેકલી દીધા. કારણ કે-કદાચ સ્ટેટ તરફથી કાંઈક હેરાનગતિ થાય તે અધા ય એક સાથે મુશ્કેલીમાં મૂકાઈ જાય. આ પછી-તેએશ્રીએ શ્રી ભાઈચંદભાઈ નામના એક ખાહેશ અને હિંમતવાન્ શ્રાવકને ખેલાવ્યા. તેમને આ આખુય પ્રકરણ સમજાવીને હવે કેવાં પગલાં લેવા ? તે સમજાવી દીધું. ભાઈચંદભાઇ પણ પૂરા કામેલ હતા. પૂજ્યશ્રીની સૂચના માત્ર જ તેમને બસ હતી. તેમણે તરત જ પેાતાની કામગીરી આરભી દીધી. સર્વપ્રથમ-મહારાજાએ ઇંગારશાપીરના છાપરા –ઓરડી માટેના સામાન તે સ્થાને પહેાંચાડવા,વિ. ખાખતના આપેલા આજ્ઞાપત્રની તથા તેના જવાબની નલેા સિફતથી મેળવી લીધી. તેમાં એકાદ દિવસ જેલમાં પણ જવુ' પડયું, પણ નકકર પુરાવાના અભાવે ખીજે દિવસે તેઓ નિર્દોષ છૂટી ગયા. ત્યારપછી તેઓએ પાલિતાણા અને આજુબાજુના ગામેામાં વસતા આયર કામના ભાઈએને ગુપ્ત રીતે ભેગા કર્યાં, અને તેમને સમજાવ્યા કે ના. મહારાજા ઇંગારશાપીરને બકરાઓના ભાગ આપવા માગે છે. જો તમે નહી' ચૈતા તે અકરાં સાફ થઈ જશે. જે બકરાના આધારે તમારી આજીવિકા છે, એ જો આવી રીતે સાફ થઇ જાય, તે તમારાં ખાળબચ્ચાં ખાશે શુ? આયાનાં મનમાં આ વાત બરાબર ઠસી ગઈ. એટલે ભાઈચ’દભાઇ આયરાને પૂજ્યશ્રી પાસે લઇ આવ્યા. પૂજ્યશ્રીને વંદન કરીને આયરાએ કહ્યુ` કે-“અમે અમારાં બાળબચ્ચાં માટે પણ આવુ. અધમ કાય નહિ થવા દઈ એ. માટે આપ એ ખાખતમાં નિશ્ચિંત રહેજો. પછી ત્યાંથી ગયા. અને તેએ અંદરોઅંદર નકકી કરીને કાઈ ન જાણે તેમ એક રાત્રે ગિરિરાજ ઉપર ઇંગાશાપીરના સ્થાનક આગળ જુદી જુદી દિશાએથી આવીને એકત્ર થયા. અને છાપરૂ' તથા દીવાલ માંધવા માટેના જે સ્ટેટ તરફથી આવેલા સરસામાન હતા, તેને પહાડની ખીથેામાં એવી રીતે ગુમ કરી દીધા કે કોઈનેય એના પત્તા જ ન મળે. એરડી બંધાય તા બકરાને ભાગ ચઢાવાય પણ એરડીના સામાન જ ન હોય ત્યાં એરડી કયાંથી ખાંધે ? Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ તી-આશાતનાનું નિવારણ અને પિતાને આત્મ-સંતાષ મીજી તરફ-રાજકેાટની એ. જી. જી. ની કામાં ચાલી રહેલા કેસમાં આણુંઢજી કલ્યાણજીની પેઢી જીતી ગઇ, ના. મહારાજા હારી ગયા. કેટ તરફથી આશાતના અંધકરવાના તેમને હુકમ મળ્યેા. આ પરાજયથી ના. મહારાજાના ગવ ઉતરી ગયા, અને તેમની મનની મુરાદ મનમાં જ રહી જવા પામી. આમ-આપણા ચરિત્રનાયકશ્રીની યુક્તિઓ સાંગોપાંગ પાર પડી. શાસનદેવને પ્રભાવ તા હતા જ, એમાં પૂજ્યશ્રીનાં આશીર્વાદ અને માર્ગ-દર્શીન મળ્યાં. જાણે સેાનામાં સુગંધ મળી. પછી ફત્તેહુ જ હાય ને ! સકલસંઘના આનંદના કાઈ પાર ન રહ્યો, હિન્દુસ્તાનના પ્રત્યેક જૈને તે દિવસ પ`દિન તરીકે ઉજન્મ્યા. ૮૧ પાલિતાણાથી વિહાર કરી, ચાક-જેસર થઈ ને પૂજ્યશ્રી છાપરીયાળી પધાર્યાં. આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટવાળી અહીંની પાંજરાપાળની વ્યવસ્થા તેઓશ્રીને ખરાખર ન જણાતાં પાલિતાણાથી મુનિમ દુલભજીભાઈને ખેલાવી, ઉપદેશ આપીને વ્યવસ્થા સુધરાવી. ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી પાતાની જન્મભૂમિ મહુવામાં પધાર્યાં. અહી તેઓશ્રીના સંસારી અવસ્થાના પિતાજી શ્રી લક્ષ્મીચ ટ્ઠભાઈ વયેાવૃદ્ધ થઈ ગયા હતા. તેમને પૂજ્યશ્રીના દન કરી ખૂબ આનંદ થયા. પૂજ્યશ્રીએ ત્યાં થાડા દિવસ સ્થિરતા કરી, અને વ્યાખ્યાનમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજીનુ વાંચન શરૂ કર્યું. લક્ષ્મીચંદભાઈ હમેશાં આવતા અને વ્યાખ્યાન એકાગ્રચિત્તે સાંભળતા. તે પેતે સારા અભ્યાસી હાવાથી પૂજ્યશ્રીના વિદ્વત્તાભર્યાં વ્યાખ્યાનમાં તેમને ખૂબ રસ પડયા. પૂજ્યશ્રીએ દીક્ષા લીધા બાદ તેઓશ્રી પ્રત્યે તેમના મનમાં જે થાડા ઘણા રાષ હતા, તે આવા-વિદ્વત્તાથી ભરપૂર વ્યાખ્યાન સાંભળ્યા ખાદ્ય સંતાષપણે પરિણમ્યા. શ્રી લક્ષ્મીચંદભાઈ ને થયેલા આ આત્મ-સતેષ તેમણે ૧૯૬૪ની સાલમાં પેાતાના સ્વવાસના મહિના પહેલાં પૂજ્યશ્રી ઉપર ખંભાત મુકામે લખેલા પત્ર ઉપરથી જાણી શકાય છે. આ રહ્યો એ પત્ર ઃ 462111 સ્વસ્તિશ્રી પાર્શ્વ જીન પ્રણમ્ય ખ'ભાત મહાશુભસ્થાને પન્યાસજી નેમવિજયજી ગણી, મહુવાથી લી. લક્ષ્મીચ'દ દેવચ'ની વઢના ૧૦૦૮ વાર અવધારશે. • લખવાનું કે-જે દિવસે તમેાએ ચારિત્ર લીધું તે દ્વિવસે મને દ્વેષ ઘણા ઉત્પન્ન થયા હતા. પણ હવે, તમે સેાળ વરસની ઉમરમાં દીક્ષા લીધી અને સ`સાર ઉપરથી રાગ ઉડાડયા, તેથી મહારૂ અતઃકરણ એમ કહે છે કે તમેા ઘણા પૂના આચાર્યાંના જેવા ગણતરીમાં આવ્યા છે. અને અમારૂ કુળ સફળ કર્યું છે. વળી મારાથી તમારા પ્રત્યે અપ્રીતિ, અવિનય થયા હાય તે તમેને ખમાવુ છું. મને જે અલ્પજ્ઞાનને બેધ થયા છે તે ઉપરથી અનુમાન કરૂં છું કે પૂર્વના કાઈ પણુ ભવમાં શ્રાવક અથવા સાધુપણું મેં અંગીકાર કરેલું હશે. મારાથી માહરા જ્ઞાનના લાભ ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ લેવાણા નથી, માટે તમારે કોઇ પણ ગ્રન્થની રચના કરવી, અને લાભ મેળવવા. મારે દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરવું છે. પણ મારા કર્માંના ઉદયથી મારા શરીરને વ્યાધિ ઘણી ઉત્પન્ન થયેલી છે, તેથી ખરાખર બની શકતું નથી. પણ સંસાર ઉપર કાઈ જાતના માહ રહ્યો નથી. ર મુનિ મહારાજ યશેાવિજયજી ઉપાધ્યાયજીના ગ્રંથ વાંચી મહારા રામરાયમાં જ્ઞાન પ્રસરી રહ્યુ` છે. તમે છેલ્લી વખત અહીં આવી હરિભદ્રસૂરિના અષ્ટક વાંચી મને જે આનૐ આપ્યા છે, તે જોઈ તે ઉપરથી તમારા જ્ઞાનના વિચાર કરતાં મને ઘણા આનદ થયા છે. સ. ૧૯૬૪ના કારતક વદી ૨ શુક્રવાર ૬. ખાલચંદ (પૂજ્યશ્રીના સંસારી–લઘુબંધુ) ની વંદના ૧૦૦૮ વાર અવધારશોજી.’ કેવે। આત્મ-સતાષ નીતરે છે આ પત્રના શબ્દોમાંથી ? જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર તમન્ના, અને અને તે કિ ંચિઢશે ફળેલી હાવા છતાંય સર્વાંગે નથી ફળતી-કમેયિને લીધે, એનુ કેવુ દુઃખ વ્યક્ત કર્યુ છે-લક્ષ્મીચંદભાઇએ ? ભવભીરૂતા અને નિખાલસતા તે એમાં ભારાભાર ભરી છે. પેાતાની મેાડુ-દશાને આમ ખુલ્લે દિલે એકરાર કરવા-દીક્ષા વખતે પોતે જે થાડો ઘણા અંતરાય ઉભા કર્યાં હતા, તે બદલ ક્ષમા યાચવી, એ કેાઇ સામાન્ય વ્યક્તિથી બની શકે તેમ નથી. એ તેા શ્રી લક્ષ્મીચંદભાઈ જેવા જ્ઞાની–ઉંડા અભ્યાસી પિતાથી જ બની શકે. ધન્ય છે દ્રવ્યાનુયાગના ઉંડા અભ્યાસી એ લક્ષ્મીચંદભાઈ ને ! કે જેમની આવી ભવ્ય ભાવનાએ આપણા જીવનને પણ ઉજ્જવલ બનાવવા સદૈવ પ્રેરે છે. ધન્ય છે એ મહાન્ પિતાને, કે જેમના કુળમાં આપણા ચરિત્રનાયકશ્રી જેવા પુત્ર-યુગપુરૂષ પુત્રરત્ન પાકયા. મહુવાથી વિહાર કરી, તળાજા, શહેાર, વળા, બરવાળા, ધંધુકા થઈ પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યાં. સ’. ૧૯૬૧નુ' આ ચામાસુ તેઓશ્રીએ અમદાવાદ-પાંજરાપેાળ ઉપાશ્રયે કર્યુ. [૨૪] ક્ષેત્રપનાના પ્રભાવ ચામાસુ પૂરૂં થયા બાદ અમદાવાદથી વિહાર કરી પૂજ્યશ્રી શ્રીભાયણીતીની યાત્રાર્થે પધાર્યાં. માગ માં કલોલ ગામ આવ્યુ. આ લેાલ ગામ વડોદરા સ્ટેટના કડી પ્રાંતના કલોલ તાલુકાનું મુખ્ય ગામ હતું. વર્ષો પૂર્વે અહી” મૂર્તિ પૂજક જૈનોના ઘણા ઘર હતા, તથા શ્રીનેમિનાથપ્રભુનુ એક દેરાસર પણ હતુ. પણ ધીરેધીરે ગામમાં શ્રાવકાની વસતિ ઓછી થઈ જતાં તે પ્રભુજી પેથાપુર લઈ ગયાની લોકવાયકા હતી. દેરાસર ખડિયેરની દશામાં પડયું હતુ, અને તે જગ્યા શેઠ જેચ દ ખાડીદાસના વારસદારોના કબજામાં હતી. એ જેચંદભાઈના પુત્ર શેઠ ઘેલાભાઈ તથા તેમના Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રસ્પર્શનાના પ્રભાવ પૌત્ર શ્રી ગોવરધન અમુલખ, કે જે દ્રુઢીયા ધમ પાળતા હતા, તેઓને પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યા. તેમને મૂર્તિ પૂજાની મહત્તા અને આવશ્યકતા શાસ્ત્રાધારે સમજાવી. તેથી તે તથા બીજા ઘણા હુઢકપ'થી ગૃહસ્થે પ્રતિબેધ પામ્યા, અને પેાતાના કઢાગ્રહ ત્યજીને મૂતિ`પૂજાની સન્મુખ અન્યા. મૂર્તિ પૂજાના આ સન્માર્ગોમાં તેઓ દૃઢ બને, એ માટે દેરાસરરૂપ આલંબનની તેમને જરૂર હતી. એને માટે પૂજ્યશ્રી ભાયણીજીની યાત્રા કરીને જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીએ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ ને ઉપદેશ આપ્યા. તેમણે એ ઉપદેશ ઝીલી લીધેા, અને પેાતાના સ્વ. ધર્મ પત્ની શ્રીસમરથ બહેનના સ્મરણાર્થે તેમણે જીÍદ્ધાર માટે સારી રકમ આપી. ૮૩ ત્યારબાદ શેઠ જેસીગભાઈ ને (હઠીસિંગ કેસરીસિંગવાળા) ઉપદેશ આપીને તેમની વાડીમાં (જેસીગભાઈની વાડીમાં) સુન્દર જિનપ્રાસાદ અનાવરાવ્યેા. સ. ૧૯૬૨માં પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે પાંચ મુમુક્ષુ ભાઈ એની દીક્ષા થઈ. ૧. અલોલના વતની એક શ્રાવકને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી પ્રમેાદવિજયજી રાખી પેાતાના શિષ્ય પં. શ્રી સુમતિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિજયજી મ. ના શિષ્ય કર્યાં. ૨. લી’બેદરાના એક ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પ્રભાવવિજયજી મ. રાખી, પેાતાના શિષ્ય કર્યો. ૩. પેથાપુરના એક ભાઈ ને દીક્ષા આપી, તેમનુ નામ મુનિશ્રી શુભવિજયજી રાખીને પેાતાના પ્રશિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિજયજીના શિષ્ય કર્યાં. ૪. પાટણના વતની શા. ઘેલા આકમચંદના સુપુત્ર શા. અમૃતલાલના ચિરંજીવીશ્રી ભીખાભાઇ નામના કિશારને દોક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી વિજ્ઞાનવિષયજી મ. રાખી, તેમને સ્વશિષ્ય અનાવ્યા. આ ચાર દીક્ષાએ અમદાવાદમાં આપી ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં. પૂર્વે ખંભાતમાં સ્થાપેલી ‘જંગમ પાઠશાળા' ચાલુ જ હતી. તેના બુદ્ધિશાળી વિદ્યાથીએ --શેઠ પુરુષાત્તમભાઈ પોપટલાલ, શેઠ દલસુખભાઈ કસ્તુરચંદ, શ્રી ઉજમશીભાઈ ઘીયા વગેરે કિશોરો તથા યુવાનો પૂજયશ્રી પાસે અભ્યાસાર્થે આવતા. પૂજ્યશ્રીના ઉપદેશથી એ બધાંએ ચૈત્રમાસની શ્રી નવપદજીની શાશ્વતી એળી વિધિપૂર્વક એક ધાન્યના આંખેલથી કરી. ૫. એ સર્વ વિદ્યાર્થી એમાંથી શ્રી ઉજમશીભાઈ ઘીયા, કે જેમણે ‘જ’ગમ પાઠશાળા'માં ‘ચન્દ્રપ્રમાં જ્યારળ’ આદિ વિશિષ્ટ ગ્રન્થોનું અધ્યયન ૧૬ વર્ષની કિશાર-વયે કરેલુ, તેમને સંસારના ત્યાગ કરી સંયમ લેવાની ભાવના જાગી. તેમણે મનમાં દૃઢ–સંકલ્પ કર્યાં કે દીક્ષા લેવી જ. ત્યાર પછી તેમણે પૂજ્યશ્રીને પેાતાના સકલ્પ-નિશ્ચય નિવેદિત કરીને પોતાને પ્રયા આપવા માટે વિનંતિ કરી. એમનેદીક્ષા આપવા માટે શેઠ પુરૂષાત્તમદાસભાઈ એ સંમતિ આપી. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ શ્રી માતર તીર્થ પાસે મેલાવ નામનું ગામ હતું. ત્યાંના શ્રાવકે તે ઉજમણું કરવું હતું. તેથી તેઓ તે પ્રસંગે ત્યાં પધારવા માટે પૂજ્યશ્રીને વિન*તિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ તે વિનતિ સ્વીકારીને તે તરફ વિહાર કર્યાં. માર્ગોમાં દેવા’ ગામે વૈશાખ સુદ પાંચમે શ્રી ઉજમશીભાઈને દીક્ષા આપી, તેમને નિજ શિષ્ય તરીકે સ્થાપ્યા. તેમનુ નામ મુનિશ્રી-ઉદય વિજયજી મ. રાખ્યુ. ‘દેવા’થી ‘મેલાવ’ પધાર્યા. ત્યાં ઉદ્યાપન-મહેાત્સવ ધામધૂમથી કરાયૈ. ૮૪ મુનિશ્રી ઉદ્મવિજયજીની દીક્ષાના સમાચાર તેમના સંસારી-કુટુંબીજનોને મળતાં તે મેલાવ આવ્યા, અને મેહુ–વશ થઈને તેમણે ઘેાડા કાલાહલ કર્યાં. પૂજ્ય મહારાજશ્રીએ તેમને સમજાવ્યા. નવદીક્ષિત મુનિશ્રીએ પણ સપૂ` મકકમતા દાખવી, એટલે તેઓ શાન્ત થયા. તેઓએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે-વડી દીક્ષા ખંભાતમાં કરો.' પૂજ્યશ્રીએ પણ તેમના સÔાષ માટે વડી દીક્ષા ખંભાતમાં કરવાઝું સ્વીકાર્યું. આથી તેઓને સતાષ થયા. મેલાવમાં ઉદ્યાપન—મહાત્સવ પૂર્ણ કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં, અને ત્યાં મુનિશ્રી ઉદયવિજયજી મ.ને ચેાગાહન કરાવવાપૂર્વક વડી દીક્ષા આપી. સ. ૧૯૬૨નું આ ચાતુર્માસ પણ તેઓશ્રીએ ત્યાં જ કર્યું. આ ચાતુર્માસમાં (૧) યતિવર્ય શ્રી દેવચ દ્રજીએ પાતાના પ્રાચીન ગ્રંથભંડાર પૂજયશ્રીને અણુ કર્યાં. આથી પૂજ્યશ્રી ના જ્ઞાનભંડાર સમૃદ્ધ બન્યા. (૨) ચેાગેન્દ્વહન કરવાને સમર્થ મુનિઓને શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્ર, આઢિ આગમાના ચાગ વહાવ્યા. (૩) શાસ્ત્રીશ્રી દિનકરરાવ, શાસ્ત્રીશ્રી શશિનાથ આ વગેરે પડિતા પાસે સાધુઓને વિવિધ દાનિક શાસ્ત્રોના પદ્ધતિપૂર્વક અભ્યાસ કરાવ્યો. ચામાસા પછી સુરત શ્રી સ`ઘના અગ્રણીઓ-શેડ નગીનદાસ મંછુભાઈ, નગીનદાસ કપૂરચ’દ, તલકચંદ્ર સરકાર, હીરાલાલ મછાભાઈ વગેરે પૂજ્યશ્રીને સુરત પધારવાની વિનંતિ કરવા આવ્યા. તેની અત્યાગ્રહભરી વિન ંતિને માન આપીને પૂજ્યશ્રીએ સુરત તરફ વિહાર કર્યાં. પણ ક્ષેત્રસ્પર્શના સૌથી બળવાન વસ્તુ છે. જવાની પૂરી ઈચ્છા હૈાય, પણ ક્ષેત્રસ્પર્શના ન હાય તા એ ઇચ્છા પાંગળી જ બની રહે છે. જવાની ઈચ્છા ન હેાય, પણ ક્ષેત્રસ્પર્શના જો હાય, તેા ત્યાં અવશ્ય જવુ પડે છે. આવા આ બળવાન ક્ષેત્રસ્પર્શીનાના પ્રભાવ છે. એ જ ક્ષેત્રસ્પર્શ ના અહીં પણ આડી આવી. સુરતના સંઘની વિનંતિ હતી. પૂજ્યશ્રીની ત્યાં જવાની ભાવના હતી. મધું હતું, નહેાતી એક ક્ષેત્રસ્પના. અન્યુ' એવુ` કે-પૂજયશ્રી ખભાતથી વિહાર કરી, ખારસદ પધાર્યાં. તેઓશ્રીના મુનિશ્રી નયવિજયજી મ. નામના એક શિષ્ય, કે જેઓ આજે ૯-૯ માસ થયા આયંબીલની ઓળી કરતા હતા, તેમને ચાલુ એળીમાં હંમેશ નાકમાંથી લેાહી પડતુ, તે પણ આજ દિન સુધી તેમણે આંખેલ ચાલુ જ રાખ્યા. પૂજ્યશ્રી ઘણીવાર તેમને સમજાવતા કે લેાહી પડતું બંધ થાય પછી આંખેલ કરે. પણ તેમણે આંબેલ ન છેડયાં. વિહારમાં પણ ચાલુ જ હતા. રસદથી આગળ વિહાર કરવાના સમયે ગામ બહાર વળાવવા આવેલ શ્રાવકાને Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રસ્પર્ધા નાના પ્રભાવ ૮૫ પૂજ્યશ્રી ઉપદેશ આપતા હતા ત્યાં જ એ મુનિરાજને ચક્કર આવવાથી પડી ગયા. પગે જામઢા થઇ ગયા. વધારે પ્રમાણમાં લેાહી પડવાથી અશકત આવી ગયેલી, તેથી આમ બન્યું. તેમની આવી તબીયત જોઈને વિહાર બંધ રાખીને પૂજ્યશ્રી પુનઃ ગામમાં પધાર્યાં. અને એ મુનિશ્રીની કાળજીભરી સારવાર શરૂ કરી. ચેાગ્ય ઔષધેાપચાર કર્યો. શ્રી સંઘે પણ ખડે પગે ભિકત કરી. આથી તત્કાલ તે રાહત થઈ ગઈ. તબીયત ઘણી સારી જણાવા લાગી. પણ કાળની ગહન ગતિ કાણુ કળી શકે? એક દિવસ તેઓ બપોરે એકચિત્તે ડિલેણ કરતા હતા, તેમાં જ આયુષ્યબળ પૂરૂ થવાથી તેએ સમાધિભાવે શુભલેશ્યામાં કાળધમ પામ્યા. આવા તપસ્વી-ભકિતપ્રધાન મુનિશ્રીના કાળધથી પૂજ્યશ્રી આદિ સૌને ઘણું જ દુઃખ થયું. પણ ભાવિ આગળ સૌ નિરૂપાય હતા. દુકાળ વરસમાં અધિક માસની જેમ આ જ દિવસેામાં એરસદમાં પ્લેગે દેખા દીધી. પ્લેગના કેસા પણ મનવા લાગ્યા. મુનિશ્રી નયવિજયજી કાળધર્મ પામ્યા, એ જ દિવસે મુનિશ્રી દનવિજયજી મ. ને તાવ આવ્યે અને ગળામાં ગાંઠ નીકળી. મુનિશ્રી ઉદયવિજયજી મ. આદિ અન્ય મુનિઓને પણ એનાં ચિહ્નો જણાતાં પૂજ્યશ્રીએ તત્કાલ ગામમાંથી વિહાર કર્યાં. અને ગામ બહારની વાડીમાં આવીને રહ્યા. ત્યાં સ્થિરતા કરીને યાગ્ય ઔષધ પચાર કરતાં સવ મુનિએ સ્વસ્થ થઈ ગયા. આ વખતે મુનિશ્રી દૅશનવિજયજી મ. આદિ કેટલાક મુનિને શ્રીમહાનિશીથ સૂત્રના ‘પર’ દિવસના આયંબીલના આગાઢ યાગ ચાલતા હતા. તેમાં આવી તખીયત નરમ થવા છતાંય તેઓએ મકકમપણે યાગ વહેવા ચાલુ જ રાખ્યા. એ યાગના પ્રતાપે જ તેમના રોગ જલદી દૂર થયા હોય એમ સૌને લાગ્યું. બધાં મુનિઓએ સ્વસ્થતા મેળવી લીધી એટલે પૂજ્યશ્રી વિહાર કરીને દાએલ પધાર્યા. અહી અઠવાડિયા પૂરતી સ્થિરતા કરી. અહીંયા દિગ ંબર ભાઈ આના ઘર ઘણા હતા. શ્વેતાંબરનું એકેય નહિ. પૂજ્યશ્રીની અદ્ભુત પ્રતિભાથી પ્રભાવિત બનીને એ દિગ ંબર શ્રાવકોએ દરેક રીતે તેઓશ્રીની ઘણી ભકિત કરી. દાલથી આસે દર–વાસદ થઈ ને પૂજ્યશ્રી છાણી પધાર્યાં. છેલ્લાં કેટલાંક દિવસેાના ઉન્નગરા આહિને કારણે તેઓશ્રીને પેટમાં દુઃખાવા રહેતા હતા. તે અંગે ઉપચાર કર્યા. પણ તેનાથી દુ:ખાવેશ ન મટતાં સંગ્રહણીનું દર્દ વધી પડયું. એને લીધે તેઓશ્રીના પેટમાં કંઇપણ ખારાક ટકતા નહી. ઠેલાં જ થઇ જતાં. અધૂરામાં પૂરૂ હોય તેમ તેઓશ્રીના વિદ્વાન ખાલ-શિષ્ય મુનિશ્રી યશેાવિજયજી મ. ની તબીયત પણ વિશેષ નરમ થઇ. પૂજ્યશ્રીની માંદગીના સમાચાર જાણીને પં. શ્રી આનંદસાગરજી મ. પેાતાના એ શિષ્યા સાથે છાણી પધાર્યાં. અને પૂજ્યશ્રીની સારવારમાં- વૈયાવચ્ચમાં જોડાયા. શ્રી યશેાવિજયજી મ. ની ચિન્તા પૂજ્યશ્રીને વધારે રહ્યા કરતી હતી. તેથી તેઓશ્રીની પેાતાની તખીયત પણ સુધરતી નહાતી. એ જોઈને શ્રીસાગરજી મ. આદિએ પૂજ્યશ્રી તથા બીજા આઠ-દશ મુનિઓને ગામ બહારની વાડીમાં રાખ્યા. અને યજ્ઞેશવિજયજી મ. તથા અમુક મુનિઓને ગામમાં રાખ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ શ્રીસાગરજી મ. તથા પૂજ્યશ્રીના સર્વ શિષ્ય તેઓ બન્નેની અપૂર્વ વૈયાવચ્ચમાં રાત-દિવસ તત્પર રહેવા લાગ્યા. પૂજ્યશ્રી જ્યારે ખંભાત બિરાજતા હતા, ત્યારે ત્યાંની સંસ્કૃત પાઠશાળા માટે પંડિત શ્રીચદ્રધર ઝા આવેલા. તેમની સાથે નાનકપંથના “શ્રીઅદ્વૈતાનન્દજી' નામના એક વિદ્વાન સંન્યાસી પણ આવેલા. તેઓ ગપ્રક્રિયાના અભ્યાસી હતા. અને ખેરાકમાં કાયમ દૂધ અને કેળાં વિ. ફળે જ લેતા, અનાજ કદી પણ ન લેતાં. તેઓ જેટલા દિવસ ખંભાત રહ્યા, તેટલા દિવસ સુધી પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રાવકોએ તેમની સર્વ પ્રકારની વ્યવસ્થા સુન્દર રીતે સાચવી હતી. તેથી તથા પૂજયશ્રીની વિદ્વત્તાથી તેઓ ખૂબ પ્રભાવિત બન્યા હતા. એ સંન્યાસીજી વૈદક શાસ્ત્રમાં વિશારદ હતા, ક્ષયરોગ (T. B) વગેરે રાજરોગોના તેઓ ખૂબ નિષ્ણાત અને અનુભવી ચિકિત્સક હતા. તે કારણથી તેઓ સારી ખ્યાતિ પામેલા. તેમણે મુંબઈમાં કઈક શ્રાવક મારફત પૂજ્યશ્રીની તબીયત નાજુક હોવાના સમાચાર જાણ્યા. તત્કાલ તેઓ પૂજ્યશ્રી પરના સદૂભાવને લીધે છાણી આવી પહોંચ્યા. તેમણે પૂજ્યશ્રીની તથા શ્રીયશોવિજયજી મ. ની સતત સારવાર ચાલુ કરી, નિયમિત ઔષધ અને પથ્યનું સેવન કરાવવા માંડયું. એ ઔષધોપચારના પ્રતાપે થોડા જ દિવસમાં પૂજ્યશ્રીની તબીયત સ્વસ્થ થઈ ગઈ. સંગ્રહણી રોગ નાબૂદ થશે. શ્રીયશોવિજયજી મ. ને પણ વળતાં પાણુ જણાવા લાગ્યા. એટલે પેલા સંન્યાસીજી સ્વસ્થાને ચાલ્યા ગ પણ એમના ગયા પછી મુનિશ્રીયશોવિજ્યજી મ. ની તબીયત વધારે અસ્વસ્થ બની. ગળામાં શ્વાસ રૂંધાવા લાગ્યા. અવાચક જેવા બની ગયા. શ્રીસાગરજી મ. ને તેમની સ્થિતિ ગંભીર લાગી. હવે પૂજ્યશ્રી બહાર વાડીમાં બિરાજતા હતા. તેઓશ્રીની તબીયત હજી હમણાં જ સુધરી હતી. તેથી ચિન્તા થાય એવી આ વાત તેઓશ્રીને કરવી કે નહિ. એવી દ્વિધામાં તેઓ પડ્યા. છેવટે શ્રીદિનકરરાવ શાસ્ત્રીની સલાહથી પૂજ્યશ્રીને એ વાત જણાવવાનું વિચાર કર્યો. તેઓ શાસ્ત્રીજીને સાથે લઈને વાડીએ ગયા, અને પૂજ્યશ્રીને આઘાત ન લાગે તે માટે પહેલાં શાસ્ત્રીય દૃષ્ટાન્તો આપવા માંડયા કે : શ્રી મહાવીર પ્રભુની વિદ્યમાનતામાં જ તેમના ૯. ગણધર ગયેલા. વિ. વિ. આ બધાં દૃષ્ટાન્તો સાંભળીને ચોર પૂજ્યશ્રી બધું પામી ગયા. તેમણે પૂછ્યું: બીજી બધી વાતે પછી, યશોવિજયજીની તબીયત કેમ છે? તે સ્પષ્ટ કહો. શ્રીસાગરજી મહારાજે તેમની ગંભીર હાલતની વાત કરી. પૂજ્યશ્રી તરત જ ગામમાં પધાર્યા. યશોવિજયજી મ ની તબીયત જોઈ તેઓશ્રીને લાગ્યું કે ગળામાં કફ અટકી જવાથી આમ બનવા પામ્યું છે. બીજું કઈ કારણ નથી. એટલે તેઓશ્રીએ ટંકણખારના ઉપચારથી જ એ કફ ગાળી નાખે. અને શકિત માટે જરા દૂધ વપરાવ્યું. ધીરે ધીરે ગળું ઉઘડવા લાગ્યું. ત્યારપછી ઘેડા દિવસમાં તેમની તબીયત સ્વસ્થ બની ઘઈ. શરીરબળ પણ વધ્યું, ને સૌની ચિન્તા ઓછી થઈ ગઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ રિચક્રચક્રવર્તી પણ શ્રીયશોવિજયજી મ. ની તબીયત સારી થઈ, ત્યાં પુનઃ પૂજ્યશ્રીને સંગ્રહણીને ઉપદ્રવ શરૂ થયે. વડોદરાથી રાજવૈદ્ય શ્રી બાપુલાલ હીરાલાલ તથા શ્રી છોટાલાલ વિગેરે વંદનાથે આવ્યા. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે વડેદરા પધારો તે વ્યવસ્થિત સારવાર કરી શકાય. પૂજ્યશ્રી પણ કંઈક શકિત આવ્યા પછી વડોદરા પધાર્યા, અને ત્યાં રાજવૈદ્ય બાપુલાલ ભાઈની દવાથી તેઓશ્રીને વ્યાધિ મટી ગયે. આ દિવસોમાં શ્રીશત્રુંજય મહાતીર્થ અંગેની વાટાઘાટે સંઘ અને સ્ટેટ વચ્ચે ચાલી રહી હતી. તેને માટે શેઠ શ્રી મનસુખભાઈ તથા શેઠ શ્રી લાલભાઈએ પૂજ્યશ્રીને આ તરફ જ બિરાજવાની વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ સુરત તરફને વિહાર બંધ રાખે. ખરેખર! ક્ષેત્રસ્પર્શના બલવતી છે. [૨૫] સૂરિશ્ચકવતી વડોદરાના શ્રીસંઘની વિનંતિથી મુનિશ્રી ઋદ્ધિવિજ્યજી મ. આદિ ત્રણ મુનિઓને પૂજ્યશ્રીએ ત્યાં ચોમાસું રાખ્યા. અને પોતે સપરિવાર ડાઈ પધાર્યા. અહીં શ્રીલેઢણ પાર્શ્વનાથ ભગવાનના તથા ન્યાય વિશારદ ન્યાયાચાર્ય પ.પૂ. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની ચરણપાદુકાના દર્શન કર્યા. અહીંયા-ખંભાતના શેઠ પિપટભાઈ અમરચંદ વગેરે આગેવાન ગૃહસ્થ ખંભાતજીરાવલાપાડામાં ૧૯ દેરાસરમાંથી તૈયાર થયેલા એક ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરવા આવ્યા. આ દેરાસર પૂજ્યશ્રીની સઑરણાથી તૈયાર થયેલું, અને તેમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠ મનસુખભાઈ એ હજાર રૂપિયાની મદદ પણ ઘણીવાર કરેલી. પિપટભાઈ શેઠ વિ. ની ઘણી વિનંતિ થવાથી પૂજ્યશ્રી વૈશાખ માસમાં ખંભાત પધાર્યા. ત્યાં મેટા મહોત્સવ અને ઘણી ધામધૂમપૂર્વક જેઠ સુદ દશમના દિવસે એ મહાન જિનપ્રાસાદમાં જુદા જુદા ૧૯ ગર્ભગૃહ-ગભારાઓમાં ૧૯ જિનાલયના મૂળનાયકજી આદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. અને દેરાસરના મૂળનાયક તરીકે શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના આલ્હાદક અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન કર્યા. આ દેરાસરના ભૂમિગૃહમાં શ્રીગિરનાર-તીર્થપતિ શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમા જેવી જ શ્રીનેમિનાથ ભગવાનની અદ્ભુત અને રમણીય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. - ઈતિહાસ બોલે છે કે-જ્યારે કાન્યકુજનરેશ “આમ” રાજાએ શ્રીગિરનાર આદિ તીર્થોને છરી પાળા સંઘ કાઢ્યો, ત્યારે તે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે “જ્યાં સુધી શ્રીગિરનાર તીર્થપતિ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શાસનસમ્રાટ નેમનાથ પ્રભુના દર્શન ન કરું, ત્યાં સુધી મારે અન્ન-જળ ત્યાગ છે.” આવી આકરી પ્રતિજ્ઞાનું પાલન કરતાં તેઓ ખંભાત સુધી આવ્યા. પણ ત્યાં તેમની તબિયત લથડી. એ જોઈને શ્રી સંઘની વિજ્ઞપ્તિથી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીબમ્પટ્ટિસૂરીશ્વરજી મહારાજે શ્રીઅંબિકાદેવીને આરાધના કરવાપૂર્વક બોલાવીને આ પરિસ્થિતિમાં કોઈ ઉપાય સૂચવવા વિનંતિ કરી. શ્રી અંબિકાદેવીએ તે જ સમયે શ્રીનેમનાથપ્રભુનું એક બિંબ લાવી આપીને કહ્યું: “આ બિંબના દર્શન-પૂજન કરવાથી રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગણાશે.” આથી સકલસંઘમાં આનંદ આનંદ વર્તાય. રાજાએ પણ પ્રભુનાં દર્શન કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, ને પારણું કર્યું. | કિંવદન્તી એવી છે કે-અંબિકાદેવીએ આમરાજા માટે લાવેલું એ બિંબ, એ જ આ શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ છે. બીજી એક લોકોક્તિ એવી પણ છે કે આ દેરાસરથી માંડીને શ્રી ગિરનાર પર્યન્તનું સળંગ ભોંયરું છે. પ્રતિષ્ઠા થયા પછી શ્રી સંઘની વિનંતિથી પૂજ્યશ્રીએ ૧૯૬૩નું એ ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. - આ ચોમાસામાં પૂજ્યશ્રીએ સ્વસંગૃહીત પ્રાચીન હસ્તલિખિત ગ્રન્થ-પ્રતિઓની સેંધ કરીને એ બધાં ગ્રન્થ ઉપર સંરક્ષણ માટે રૂમાલ–વિ. બંધાવ્યા. શેઠ મનસુખભાઈ, તથા શેઠ લાલભાઈ દલપતભાઈ વગેરે આણંદજી કલ્યાણજી પેઢીના અગ્રણીઓ શ્રી શત્રુંજય આદિ તીર્થોના કાર્ય માટે પ્રાયઃ દર રવિવારે ખંભાત પૂજ્યશ્રી પાસે આવતા. અને તે કાર્યોમાં પૂજ્યશ્રીનું બુદ્ધિમત્તાભર્યું માર્ગદર્શન મેળવતા. શેઠ પોપટભાઈ અમરચંદના કુટુંબમાં એ નિયમ હતો કે છોકરો ઉંમરલાયક થાય એટલે એણે ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. આ વખતે પણ શેઠ પોપટભાઈના નાનાભાઈ શ્રી ઉજમશીભાઈ ઉંમરલાયક થયા છતાં શારીરિક કારણને લીધે ઉપધાન નહોતા કરી શકતા. તેથી શેઠ પુરુષોત્તમદાસભાઈ તેમને વારંવાર પ્રેરણા કરીને પૂજ્યશ્રી પાસે લઈ આવ્યા. પૂજ્યશ્રીએ પણ એ વિષે તેમને પ્રેરણા કરી. તેથી તેમને (ઉજમશીભાઈને) ઉપધાન કરવાની ભાવના થઈ. એટલે આ માસમાં શેઠ પોપટભાઈ અમરચંદ તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપની ભવ્ય-આરાધના કરવામાં આવી. શ્રી ઉજમશીભાઈએ પણ હિંયાની ભાવનાથી ઉપધાન કર્યા. આ તરફ-વડોદરામાં ચાતુર્માસ બિરાજેલા પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિજયજી મહારાજને “દમ”ને વ્યાધિ હતે. તે જ વ્યાધિમાં તેઓ વડોદરામાં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને એક વિનયી-ભક્તિવંત તથા અભ્યાસી શિષ્ય રત્નની ખોટ પડી. એ મુનિશ્રી અદ્ધિવિજ્યજી મ.ના ઉપદેશથી વડેદરાના શ્રી જેચંદભાઈ નામક એક ભાવિક ગૃહસ્થ પ્રતિબોધ પામેલા, તેઓ દીક્ષા ગ્રહણ કરવા માટે ચોમાસા પછી ખંભાત પૂજ્યશ્રી પાસે આવ્યા. કાર્તિક વદિ ૧૧ના શુભ દિવસે પૂજ્યશ્રીએ તેમને દીક્ષા આપીને સ્વશિષ્યરત્ન મુનિશ્રી ઉદયવિજયજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી જયવિજયજી મ. નામે સ્થાપિત કર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સૂરિચક્રચક્રવતી ખંભાતમાં છેકરાઓને ધાર્મિક શિક્ષણ માટે સ્થાન હતુ.. પણ છેકરીએને માટે એવું કાઈ સ્થાન ન હેાવાથી તેમને પણ ધાર્મિક-વ્યવહારિક શિક્ષણ મળે એ હેતુથી પૂજ્યશ્રીએ શ્રી સંઘને ઉપદેશ આપીને શ્રી વૃદ્ધિવિજયજી જૈન કન્યાશાળા” ની સ્થાપના કરાવી. કન્યાશાળા માટે પૂજ્યશ્રીના ઉપદેશથી ભાવનગર તેમજ અમદાવાદના ગૃહસ્થા તરફથી એક મકાન વેચાણ લેવામાં આવ્યું. તેમાં કન્યાશાળા ચાલવા લાગી. ખંભાતના શ્રીસ ઘે એ કન્યાશાળાના નિભાવ માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી અને સારૂં' એવું નિભાવક્ડ કર્યું. ચામાસા પછી-પૂજ્યશ્રીને કાઠિયાવાડ તરફ પધારવા માટે વડીલ ગુરૂબંધુ પૂ.પ. શ્રી. ગંભીરવિજયજી મ. તરફથી વાર વાર પ્રેરણા થતી હતી. તેએશ્રીએ ભાવનગરના આગેવાનાને વિનંતિ કરવા પણ મોકલ્યા હતા. વળી ચાલુ વર્ષીમાં (૧૯૬૪માં) ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક કેન્ફરન્સનું અધિવેશન ભરાવાનું હતુ, જેના પ્રમુખ શેઠ શ્રી મનસુખભાઇ ભગુભાઈ થવાના હતા. તેમની પણ તે અંગે ત્યાં પધારવાની આગ્રડભરી વિનંતિ હતી. પણ કલેાલમાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ જમનાભાઈ તરફથી તૈયાર થયેલા જિન-મદિરની પ્રતિષ્ઠા કરાવવાની હાવાથી તેઓશ્રીએ એ પ્રતિષ્ઠા કરાવ્યા પછી ભાવનગર તરફ જવાના વિચાર રાખ્યા. તદન તર પૂજ્યશ્રી ખંભાતથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં ૮ વિસ સ્થિરતા કરીને કલાલ પધાર્યાં. મુનિવરશ્રી મણીવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી કમલવિજયજી મ. ને પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી ખંભાતમાં ઉપધાનની પૂર્ણાહૂતિ વખતે શા. અંબાલાલ પ્રેમચંદ નામના એક શ્રાવકે ઉપધાન કરવાની પોતાની તીવ્ર અભિલાષા દર્શાવી. તેથી તેમના ઉપર અનુગ્રહ કરીને પૂજ્યશ્રીએ તેમને ઉપધાનમાં દાખલ કર્યો. અને વિહારમાં સાથે રાખીને ઉપધાનની ક્રિયા કરાવી. તે ભાઈ ને અહી...કલેાલમાં પૂજ્યશ્રીએ માળારોપણ કર્યું. તેને લાભ શેઠશ્રી જમનાભાઈ એ લીધે. શેઠ મનસુખભાઇ એક ધનવાન વ્યાપારી તરીકે, તથા જૈનધર્માંના અગ્રણી શ્રાવક તરીકે સત્ર વિખ્યાત હતા. તેમની કારકિર્દીની સુવાસ મેટાં મેટાં રજવાડાઓમાં પણ ફેલાયેલી હતી. તેથી આ પ્રતિષ્ઠા પ્રસંગે તેમના નિમ...ત્રણથી વડોદરાનું રાજકુટુંબ આવ્યું હતું. અમદાવાદથી પણ અનેક જૈન-જૈનેતરી આવ્યા હતા. પ્રતિષ્ઠા-મહાત્સવ મંડાયેા. દિવસે દિવસે ઉમંગના રંગ વધતા જ ગયા. શેઠની ભક્તિ અને ભાવના અદ્ભુત હતી. ધનવ્યય પણ તેમણે ઘણા કર્યાં. સૌના સહકાર પણ હતા. એટલે મહેાત્સવમાં કાઈ અનેરા ઉત્સાહ વર્તાવા લાગ્યા. મહાશુદ્ધિ પાંચમના મંગલમય દિવસે પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. કહેવાય છે કે આવા પ્રતિષ્ઠા-મહે।ત્સવ તે સમયમાં કાઈ ઠેકાણે નહેાતા થયા. પ્રતિષ્ઠા પછી પૂજ્યશ્રી શ્રીભેાયણીતી ની મહાશુદ ૧૦ ની વષઁગાંઠ પ્રસંગે ત્યાં પધાર્યા. શ્રીમલ્લિનાથ પ્રભુની યાત્રા કરી. વ’ગાંઠ પણ્ ઉત્સવની જેમ ઉજવી. એ પ્રસ ંગે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવકારશી કરવામાં આવી, ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ ત્યાંથી વિહાર કરી–રામપુરા ભંકોડા, પાંચાસર, શ્રી શખેશ્વરજી તી, પાટડી, બજાણા, ખેરવા થઈને પૂજ્યશ્રી વઢવાણુ પધાર્યા. ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, લીંબડી, ખાટાદ વગેરે ગામામાં થઈ ને તેએશ્રી ભાવનગર પધાર્યાં. ૯૦ ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. પૂ. સંઘની કોન્ફરન્સનું છઠ્ઠું અધિવેશન થયું. એના પ્રમુખ તરીકે પૂજ્યશ્રીના અનન્ય ભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ હતા. ભારતમાં જુદા જુદા શહેરોમાં વસતા મેટાં શ્રેષ્ઠિવો એમાં ભાગ લેવા આવ્યા હતા. એ કોન્ફરન્સમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પ્રતિદિન કલાકે સુધી પોતાની પ્રભાવશાલી છટાથી અને હૈયાસેાંસરવી ઉતરી જાય એવી વાણીથી જૈન સંઘના મહાન્ તીર્થો-શ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રીશત્રુંજય વગેરેની સુરક્ષા માટે ઉપદેશના ધેાધ વહાવ્યે. એના પડઘા અપૂર્વ પડ્યો. આ પ્રવચનેએ તીથ રક્ષા માટે લેને ચેતનવંતા અને જાગૃત બનાવી દીધા. પૂજ્યશ્રીના આ વ્યાખ્યાનામાં ભાવનગર સ્ટેટના દ્વિવાન સર પ્રભાશંકરભાઈ પટ્ટણી, નડિયાદના ગાયકવાડી સુખ શ્રીનાનાસાહેબ. તથા જુનાગઢના દિવાન વગે૨ે રાજ્યાધિકારીએ આવતા, અને ઉપદેશ -શ્રવણુ કરીને પ્રભાવિત બનતા. આ વખતે–તપાગચ્છમાં એક પણ સમથ આચાય મહારાજ નહાતા. તેથી કોઈ સમથ -પ્રતિભાસંપન્ન અને શાસન પ્રભાવક મુનિવરને આચાય પદે સ્થાપવાના વિચાર। શ્રી સંધમાં ચાલતા હતા. જેઆએ વિધિપૂર્વક ચેગેાદ્વહન કર્યા હાય, તેમને આચાર્ય પદ આપવુ એ જ શાસ્ત્રવિહિત હતુ . એની ચેાગ્યતા પૂ.૫. શ્રી ગંભીરવિજયજી મ. તથા મુનિપ્રવર શ્રી મણીવિજયજી મહારાજે આપણા પૂજ્યશ્રીમાં દરેક રીતે જોઈ. તેઓએ શ્રીસંઘને એ હકીકત જણાવી, કેન્ફરન્સ પ્રસંગે ભારતભરના સોંઘાગ્રણીઓ એકત્ર થયેલા. તેમણે આ વાત વધાવી લીધી. અને પૂજ્યશ્રીને આચાર્ય પદવી આપવા માટે પૂ. પંન્યાસજી મ.ને વિન ંતિ કરી. પૂ. પંન્યાસજી મહારાજે પણ પેાતાના લઘુગુરૂબંધુ તથા આપણા ચરિત્રનાયક પૂ. પં. શ્રી નેમિવિજયજી મહારાજને શ્રી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની એળીની આરાધના શરૂ કરાવી. અને જેઠ મહિનામાં શુદ પાંચમને દિવસ આચાર્ય પદવી માટે નિયત કરવામાં આવ્યા. એ અનુસાર શ્રીસ ંઘે ઘણા જ ઠાઠમાઠથી મહેાત્સવ ઉજવવે શરૂ કર્યાં. એ મહેાત્સવનુ' સવિસ્તર ખ્યાન આપણે તે વખતના જૈન ધમ પ્રકાશ” માસિકમાંથી મેળવીએ. ભાવનગરમાં આચાર્ય પદવીના મહાન્ ઉત્સવ શાસ્ત્રાનુસાર વિચાર કરતાં મુનિ મહારાજના સમુદાયમાં આચાય ઉપાધ્યાયાદિ પાંચે પદની ખાસ આવશ્યકતા છે. શ્રી વિજયસિંહસૂરિ મહારાજની આજ્ઞાથી પન્યાસજી શ્રીસત્યવિજય એ ક્રિયાઉદ્ધાર કર્યાં તે વખતે તેમને આપેલ પડિતપદ્મ તે એક પ્રકારના આચાય જ ોધક છે. ત્યારપછી ઘણા કાળ પન્ત પ્રતીક્ષા કર્યા છતાં મુખ્ય પટ્ટધર આવનારા આચાર્ય નિપરદિન વિશેષ શિથિલ થતા ગયા. ક્રમેક્રમે પાંચે મહાવ્રતાના લાપ થયા અને મુનિપણું પણ તેમનામાંથી કથાશેષ થઇ ગયું. તેમના સુધરવાની – ક્રિયાઉદ્ધાર કરવાની આરા બિલકુલ નાબુદ થઈ ગઈ, એટલે છેદસૂત્રના કથનાનુસાર ભગવતી સૂત્ર પર્યંતના યોગાદ્વાહી Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સૂરિચક્રચક્રવર્તી વિદ્વાન મુનિરાજને વિધિવિધાન સયુક્ત આચાર્ય પદ આપવાની આવશ્યકતા જણાવાથી સવેગમાર્ગોમાં શિરોમણિમૃત મુનિ મહારાજશ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના પુન્યપ્રતાપી ચંદ્રછાયાવત્ શીતળતાદાયી શિષ્ય મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી નેમવિજયજી ગણીને તે પદ આપવાના નિરધાર કરવામાં આવ્યે. પન્યાસજી શ્રી નેમવિજયજી વિગેરે મુનિવની તથા શ્રી ભાવનગરના સંઘની પ્રથમ ઈચ્છા પન્યાસજી શ્રી ગભીરવિજયજી ગણીને આચાર્ય પદ આપવાની હતી. પરંતુ તેમાં દાયકની (વિધિપૂર્વક યોગેન્દ્વહન કરીને પદ્મસ્થ થયેલા અને તેઓને પઢવી આપી શકે તેવા વડીલ મુનિરાજની ) અપેક્ષા હોવાથી તે ચ્છિા ફલીભૂત થઈ શકે તેવું ન જાવાથી ઉપર પ્રમાણે નિર્ણય કરી બહારગામથી જૈન સમુદાયના આગેવાન ગૃહસ્થેા પધારી શકે તે હેતુથી કુંકુમ પત્રિકા બહાર પાડવામાં આવી અને તે સુમારે ૩૦૦ ઉપરાંત શહેરી તથા ગામેાના સંઘ ઉપર અને આગેવાન ગૃહસ્થા ઉપર માકલવામાં આવી. મુનિવને પણ આમંત્રણ કરવા માટે ખાસ કુંકુમ પત્રિકાએ માકલી. ત્યારબાદ જેષ્ઠ સુઢિ ૩ મગળવારથી તે નિમિત્તે અઠ્ઠાઈ મહેાત્સવ કરવાનું ઠરાવી તેનુ પ્રાગ્રામ છપાવી બહાર પાડયું. ૯૧ શ્રીસંઘના ઉત્સાહ વિશેષ હેાવાથી ખર્ચીને માટે એક ટીપ શરૂ કરી, અને મેાટા દહેરાસરની અદર મહાત્સવ નિમિત્તના ખાસ મંડપમાં શ્રી મેરૂપર્યંતની સુ ંદર રચના કરવામાં આવી. આ મેરૂ ચૂલિકા ઉપરના જિનમંદિર સહિત ૧૦ ફુટ ઉપરાંત ઉંચા કરવામાં આવ્યેા. પહેાળાઈ ફુટ છની રાખી. તેની માનુની જમીનને ભદ્રશાળવન કલ્પી તેની અંદર ચાર કાણે ચાર ભૂમિકૂટ રચી તેના પરની ચાર દેરીઓમાં ચૌમુખ પધરાવ્યા હતા. મેરૂ પર્યંત ઉપર ચડતાં પ્રથમ ૫૦૦ ચેાજને આવનારૂ નંદનવન વનસ્પતિ વડે અલંકૃત કર્યું હતું. અને તેની અંદરના ૪ ચૈત્ય જરા ઉંંચા ઝુલાવીને તેમાં એકેક બખ પધરાવ્યા હતા. ત્યારપછીના ૬૩૦૦૦ યાજન ઉંચા સેામનસ વનમાં અને તેનાથી ૩૬૦૦૦ યાજન ઉંચા પાંડુકવનમાં પણ ચારે ખાજુ ચાર ચાર સુશે ભત ચૈત્યે કરી તેમાં એકેક બિમ પધરાવ્યા હતા. મધ્યમાં રહેલી ૪૦ ચાજન ઊંચી ચૂલિકાનું ચૈત્ય ઘણું જ રમણીય બનાવી તેમાં ચૌમુખ પધરાવ્યા હતા. આ આખા પર્યંત સુવણુ તથા રૌપ્યમય તેમજ કુદરતી અને કૃત્રિમ વનસ્પતિમય બનાવવામાં આવ્યા હતા. તેમજ જુદાજુદા ચૈત્યાની અંદર જડેલા અરીસાથી રાત્રિએ રાશની થતાં ઘણા અદ્ભુત દેખાવ થઈ રહેતા હતા. મંડપની અંદર પણ રોશનીના સાધને તરીકે ચીનીખાનું પુષ્કળ બાંધેલુ હતું. જેષ્ઠ સુઢિ ૩ જે સવારમાં દરેક ચૈત્યમાં પ્રભુ પધરાવવામાં આવ્યા હતા. એકદરે ૩૨ બિંબ બિરાજમાન થયા હતા. તેમની સમક્ષ આઠે દિવસ ખારે ક્રમપુર શ્રી સત્તરભેદી, શ્રી પંચકલ્યાણકની, અષ્ટપ્રકારી, નવાણું પ્રકારી, પંચજ્ઞાનની, નવપઢજીની, ખારવ્રતની અને નંદીશ્વર દ્વીપની પૂજા ભણાવવામાં આવી હતી. ફળ નૈવેદ્યાદિક વડે સારી રીતે દ્રવ્યભક્તિ કરવામાં આવતી હતી. તે સાથે બહારગામથી પ્રવીણ ભેાજકને પણ મેાલાવેલા હતા. જેથી ભાવભક્તિમાં પણ સારા રસ જામતા હતા. આચાર્ય પદ્મારાપણુને દ્વિવસ જેષ્ઠ શુદ્ધિ પ ગુરૂવારના હાવાથી શુદ્ધિ થે બહારગામથી ઘણા ગૃહસ્થ પધાર્યા હતા. અમદાવાદથી નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ, કસ્તુરભાઇ Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ મણીભાઇ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, દલપતભાઇ મગનભાઈ, કાળીદાસ ઉમાભાઈ, મેહનલાલભાઈ મૂળચંદભાઈ તથા વકીલ મેહનલાલ મગનલાલ અને શ્રીતત્વવિવેચક સભાના આગેવાન સભાસદો ઉપરાંત શ્રી ખંભાતથી શેઠ પાપટભાઈ અમરચંદ અને પરશેાતમભાઈ પાપટભાઇ, વિગેરે, સુરતથી ઝવેરી છેાટાભાઈ લલ્લુભાઈ, બેટાથી શેડ લલ્લુમાઈ ભાઈચઢ તથા છગનલાલ મૂળચંદ અને મહુવાથી શેડ ગાંડાલાલ આણંદજી વિગેરે આવ્યા હતા. અમઢાવાદના ગૃહસ્થા રાજ્ય તરફના ઉતારે ઊતર્યાં હતા. આ શુભપ્રસંગમાં સંમતિ તેમજ મુખારકબાદી વિગેરે સૂચવનારા અનેક તારા તેમજ પુત્રા આવ્યા હતા. તેમા મુખ્ય નીચે જણાવેલા ગૃહસ્થાના હતા. ઝવેરી કલ્યાણચ’૪ સૌભાગચંદ = મુખઈ; શા. વાડીલાલ હીરાચંદ = ચાણસ્મા શેઠ પ્રેમચંદ રાયચંદ શ્રી સ ંઘ સમસ્ત ધોલેરા શ્રી સઘ સમસ્ત લીંબડી ૯૨ ઝવેરી મેાહનલાલ હેમચઢ શા. મેાહનલાલ પૂંજાભાઈ શા. ભગુભાઈ ફતેહચઢ શા. અમરચંદુ ઘેલાભાઈ "" 77 "" Jain Educationa International 27 "" કપાસી વર્ધમાન ભુખણ શ્રી સંધ સમસ્ત શા, કપૂરચંદ ઝવેરચદ ,, રા. રા. ગેાપાળદાસ વિહારીદાસ = નડીયાદ. દરબાર શ્રી વખતસિંહજી મેઘરાજજી = વળા. રા. રા. જીવરાજ આધવજી = ગઢડા ન્યાયાધીશ શા. હરીલાલ જુડાભાઈ = ધ્રાંગધ્રા શેઠ અનુપચંદ મલુકચંદ = ભરૂચ શેડ લાલભાઈ દલપતભાઇ = અમદાવાદ શેઠ પુરુષાત્તમભાઈ મગનભાઈ = એશવાળ યુનીયન કલમ = શેઠ ચીમનભાઈ નગીનદાસ તથા = અંબાલાલ સારાભાઈ ,, ,, ' ખાબુસાહેબ ધનપતિસિંહજી = મુર્શિદાબાદ ખાજીસાહેબ સીતાબચંદ્રજી શા. નારણુજી અમરશી "" = = For Personal and Private Use Only = ચુડા મહુવા = વઢવાણ આ સિવાય બીજા કેટલાક પત્રો તથા તારા ગૃહસ્થાના આવ્યા હતા. અને કેટલાક મુનિરાજના પણ સંમતિપત્રો આવ્યા હતા. = આચાય પદારે પણુની ક્રિયા શુદ્ધિ ૫ મે પ્રાતઃકાળમાં જ દાદાવાડીના જિનમ ંદિરની આગળના ભાગમાં ઉભા કરેલા ખાસ સમીયાણામાં શરૂ કરવામાં આવી હતી. તમામ ક્રિયા પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે કરાવી હતી. ક્રિયા કરાવનાર અને કરનાર અને પ્રવીણ હાવાથી અપૂર્વ સયાગ બન્યા હતા. સાધુ-સાધ્વીના સમુદાય પણ સારો મન્યા હતા. સુમારે ૫૦ ઠાણા હતા. બહારગામના અને ભાવનગરના શ્રાવક-શ્રાવિકાઓના સમુદાય અહુ મોટી સંખ્યામાં એકત્ર મળ્યા હતા. જેની અનુમાનગણના ૪૦૦૦ની થતી હતી. સૌ એક ધ્યાનથી ક્રિયા જોતું Page #132 -------------------------------------------------------------------------- ________________ રિચકચક્રવર્તી હતું. અને શબ્દરચના સાંભળતું હતું. તેમાં પણ ગણાચાર્ય તરીકે ચતુર્વિધ સંઘે વાસક્ષેપ કર્યો તે વખતની શોભા અને દેખાવ અપૂર્વ હતા. શ્રીસંઘ સમક્ષ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ નામ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને જે શિક્ષા આપવામાં આવી હતી, તે તેમજ આચાર્યશ્રીએ આપેલ ઉપદેશ હૃદયમાં કતરી રાખવા જેવો હતો. પ્રાંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વ સમુદાય સાથે આચાર્યશ્રી શહેરની અંદર મુખ્ય મંદિરે દર્શન કરવા પધાર્યા હતા. સંઘ તરફથી તે પ્રસંગે એક સારો વરઘોડો કાઢવામાં આવ્યો હતે. જેઠ સુદિ ૭ મે જળયાત્રાને વરઘોડે ઘણું ધામધુમ સાથે કાઢવામાં આવ્યું હતું. જેષ્ઠ સુદિ ૯મે છપ્પન દિશાકુમારિકા તથા સૌધર્મેન્દ્રના પાંચરૂપને પ્રભુ સહિત વરઘડે કાઢવામાં આવ્યો હતો. છપ્પન દિશાકુમારિકાના ૭ વિભાગ કરી પ્રથમની ૮ સંવર્ત– વાયુ વડે ભૂમિ શુદ્ધ કરનારી કુમારિકાના હાથમાં સુંદર મોરપીંછ આપવામાં આવી હતી. બીજી ૮ ગંદક વડે વૃષ્ટિ કરનારી કુમારિકાના હાથમાં ગુલાબજળથી ભરેલી સુંદર ગુલાબ દાનીઓ આપવામાં આવી હતી. ત્યાર પછીની ૮ના હાથમાં દર્પણ, ૮ ના હાથમાં કળશ, ૮ ના હાથમાં વીંઝણ, ૮ ના હાથમાં ચામર, અને છેલ્લી ૮ ના હાથમાં દીપકયુકત ફાનસે આપવામાં આવ્યા હતા. કળશ ૮ પૈકી બે સુવર્ણના, બે ૧૦૮ નાળવાળા, બે વૃષભાકૃતિના અને બે વૃષભવદનવાળા હતા. ૮ પંખામાં બે ઘણું સુશોભિત પુષ્પના ભરેલા તથા બાકીના રૂપાની ડાંડીવાળાં અને કશબ ટીપકીને ભરેલા હતા. દીપક ધારણ કરનારી ૪ કુમારિકા હોય છે. પરંતુ સૂતિકર્મ કરનારી ૪ કુમારિકાઓના હાથમાં પણ દીપક આપવામાં આવ્યા હતા. છપ્પન દિશાકુમારિકાઓની પાછળ થોડે દૂર સૌધર્મેદ્રને આદેશ મળેલ ગૃહસ્થ સુંદર વસ્ત્રાભરણે ભૂષિત થઈ એક સુંદર જિનબિંબને આંગી રચાવી હાથમાં ધરી રાખીને ચાલતા હતા. તેમની પાછળ બીજા ગૃહસ્થ મેઘાડમ્બર છત્ર ધારણ કરીને ચાલતા હતા. બે બાજુ બે ઈદ્ર ચામર વીંઝતા હતા. અને એક આગળ રૂપાનું સુંદર વા ઉછાળતા ચાલતા હતા. બાકીના ઈન્દ્રોને આદેશ મેળવેલ બીજા ગૃહસ્થ પણ પવિત્ર થઈને પવિત્ર વસ્ત્ર પરિધાન કરી સાથે ચાલતા હતા. આગળ ગીતગાન અને વાજીંત્ર વાગ્યા કરતા હતા. આ વરઘોડાની શોભા બહુ સરસ આવેલી હોવાથી જૈન ઉપરાંત અન્ય દર્શનીઓ પણ અનુમોદના કરતાં નજરે પડતા હતા. માણસોની ઠઠ પારાવાર હતી. આ વરઘોડો શહેરના બહોળા ભાગમાં ફરીને મોટા દેરાસરે આવ્યો હતો. ત્યાં તૈયાર કરાવી રાખેલા કેળના ઘરમાં પ્રભુને સિંહાસન પર પધરાવવામાં આવતાં દિશાકુમારિકાઓએ પોતપોતાની ક્રિયા કરી હતી. પ્રથમ પીંછીવાળી કુમારિકાઓએ પ્રભુના શરીર ઉપર અને આજુબાજુ પીંછી વડે વિશુદ્ધિ કરી હતી. ત્યારપછી ગુલાબદાનીવાળી કુમારિકાઓએ સર્વત્ર ગુલાબજળ છાંટી કદલીગૃહને સુગંધી બનાવી દીધું હતું. ત્યારપછી દર્પણવાળી દર્પણ બતાવી એક બાજુ ઉભી રહી હતી. ચામરવાળી ચામર વીંઝી, પંખાવાળી પંખો કરી અને દીપકવાળી દીપક દેખાડી ચારે દિશાએ જુદી જુદી ઉભી રહી હતી. પછી ભંગારવાળી કુમારિકાઓએ પ્રભુને અભિષેક કર્યો હતો. સર્વે કુમારિકાઓને તે લાભ આપવામાં આવ્યો હતો. પછી પ્રભુને ઉત્તમ વસ્ત્ર વડે નિર્જળ કરી, અષ્ટપ્રકારી પૂજા કરાવી, આભૂષણ પહેરાવી આરતી ઉતરાવવામાં આવી હતી. અને એક Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શાસનસમ્રાટ્ કુમારિકાએ પ્રભુને રક્ષા પાટલી બાંધી હતી. એ પ્રમાણે દિશાકુમારિકાઓને મહેાત્સવ પૂ થયા હતા. જેષ્ઠ સુદિ ૧૦ મગળવારે ઇંદ્રોએ મેરૂપર્વત ઉપર પ્રભુને લઈ ભિષેકવત્ અહીં પણ ખાસ મેરૂની જ ઉપર ચૂલિકાવાળા ચૈત્યની આદેશ મેળવેલ ગૃહસ્થ શેઠે રતનજી વીરજી પ્રભુને ખેાળામાં થાળની હતા. તે વખતે તેના ચાર બીજા રૂપ પાતાતાના કાર્યોંમાં સાવધાન હતા. અર્થાત્ એક છત્ર ધરી રહ્યા હતા, બે ચામર વીખતા હતા, અને એક વજ્ર ઉલાળતા આગળ ઉભા હતા. પછી ત્રેસઠ ઈંદ્રોએ ક્રમસર પંચામૃતથી ભરેલા સુવર્ણાદિના કુંભા વડે પ્રભુને અભિષેક કર્યાં હતા. જેથી મેરૂપ તે પણ સ્નાત્રનેા લાભ મેળવ્યેા હતેા. ત્યારખા ઈંદ્રાણી તરીકે આદેશ મેળવેલી સૌભાગ્યવંત સ્ત્રીઓએ મેરુપર્યંત પર ચઢીને પ્રભુને અભિષેક કર્યા હતા. ત્યારપછી સામાન્ય દેવદેવીઆએ અભિષેક કર્યાં હતા. અભિષેકનું કામ પૂર્ણ થયા પછી વસ્ત્રવડે નિળ કરી ચંદનાહિંનું વિલેપન કર્યુ હતુ. તથા પુષ્પ ચડાવ્યાં હતાં. અને અગ્રપૂજા કરી હતી. આ પ્રમાણે ૬૩ ઇંદ્રોના અભિષેક મહાત્સવ પૂર્ણ થતાં સૌધર્મેન્દ્રના અવસર આવ્યે એટલે ઈશાનેદ્રનો આદેશ મેળવનાર ગૃહસ્થ પ્રભુને ખેાળામાં લઇ સૌધર્મેન્દ્રવાળે આસને મેરૂ ઉપર બિરાજ્યા હતા. તે વખતે સૌધર્મેન્દ્રના પાંચ રૂપાએ વૃષભાકૃતિના કળશે। વડે પ્રભુને અભિષેક કર્યા હતા, અને બીજા ઇંદ્રો છત્ર-ચામરાદિ ધરી રહ્યા હતા. પછી સૌધમેન્દ્રે અષ્ટપ્રકારી પૂજા કરી, આરતી ઉતારીને પ્રભુની સ્તવના કરી હતી. પ્રાંતે ઈશાન ઈન્દ્રના ખેાળામાંથી પ્રભુને લઇ ને સૌધર્મેન્દ્ર પ્રભુને માતૃગૃહે (સ્વસ્થાનકે) પધરાવ્યા હતા. જઈને કરેલા સ્નાત્રાઅંદર સૌધર્મેદ્રનો અંદર લઈ ને બેઠા આ ઇંદ્રકૃત સ્નાત્રમહેાત્સવના ઉત્સાહ અપૂર્વ હતા. ચારે બાજુ આનંદના ઘાષ થઈ રહ્યા હતા. વાજીંત્ર વાગી રહ્યા હતા. અને જાણે સાક્ષાત્ ઈદ્રો જ પ્રભુને એરૂ પર્યંત ઉપર લઈ જઈ સ્નાત્ર કરતા હોય તેવા ભાસ થતા હતા. આ મહેાત્સવની ઉપજ પણ ઘણી સારી થઈ હતી. ટુંકમાં આ મહાત્સવના આનંદનુ વર્ણન લખી શકાય તેવું નથી એટલું જ લખવું અસ છે. ઈ તો ભગવતના જન્મેચ્છવ કરીને નંદીશ્વરદ્વીપે જતા હેાવાથી તે દિવસે અપેારે નદીધરદ્વીપની પૂજા એટલા બધા ઠાઠ સાથે ભણાવવામાં આવી હતી કે તે વખતના આલ્હાદ પણ અપૂર્વ દૃષ્ટિગત થતા હતા. જેષ્ઠ સુઢિ ૧૧શે મહાત્સવની સમાપ્તિ કરવામાં આવી હતી. આ મહાત્સવમાં ત્રણ વરઘેાડા ચઢાવવામાં આવ્યા હતા. તે દરેક રાજ્યસંબધી નગારૂ નિશાન હાથી તથા પાયદળ સેના વગેરે સાધનાથી અને ઇન્દ્રધ્વાદિ દેરાસરના સાધનેાથી તેમજ બેન્ડ વગેરે વાજીંત્રાથી ઘણા સરસ ચડ્યા હતા. અને તેની અંદર સાજન મહાજન તે સંખ્યાબંધ ચાલતુ હતું. આ મહેાત્સવને અગે શ્રીભાવનગરના સ ંઘે કરેલા ખર્ચ ઉપરાંત એક દિવસની આંગી પૂજાનો તેમજ શ્રીફળની પ્રભાવનાના ખર્ચ આપવાનું શેઠ મનસુખભાઈ ભગુભાઇએ કહ્યું હતુ. અને શેઠ પાપટભાઈ અમરચંઢ તથા શેઠ રતનજી વીરજીએ શુક્ર છ તથા શુદ ૯ મે નાના નાના સ્વામીવાત્સલ્ય કર્યાં હતા. મહુવાના ગૃહસ્થાએ શુદ ૩ જે પતાસાંની પ્રભાવના કરી હતી. આચાર્ય પઢારાપણુને દિવસે આખા શહેરની અંદર તમામ પ્રકારના આરંભના કાર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ સુરિચકચક્રવર્તી મહાજન તરફથી બંધ રાખવામાં આવ્યા હતા. અર્થાત્ મીલ, જીન, પ્રેસ, લાકડાં વેરવાના કારખાના, સાકર બનાવવાના કારખાના વિગેરે તમામ બંધ રાખવામાં આવ્યા હતા. અને બંદર તેમજ અનાજ બજાર ને ગળબજાર વિગેરે પણ બંધ રાખવામાં આવ્યા હતા. માછીની જાળ બંધ રખાવી હતી, ઈત્યાદિ દરેક પ્રકારના આરંભે બંધ રાખવાથી પ્રાસંગિક લાભ પણ સારે થયે હતે. ભાવનગરના સંઘમાં આ મહોત્સવે કાંઈક અપૂર્વ લાગણી ઉત્પન્ન કરી હતી. જેથી રાત્રે ને દિવસે જિનમંદિર શ્રાવક-શ્રાવિકાઓથી ભરપૂર જ રહેતું હતું. ઉત્સાહ અવર્ણનીય હતે. હવે વધારે લંબાણ ન કરતાં આવા મહોત્સવે વારંવાર થાઓ એમ ઈચ્છી લેખ સમાપ્ત કરવામાં આવે છે.” (જૈનધર્મ પ્રકાશ-પુસ્તક ૨૪મું. અંક ૩છે. સં. ૧૯૬૪-જેઠ માસ) આ સવિસ્તર હેવાલથી સમજાય છે કે-તે વખતે આપણા પૂજ્યશ્રીમાનની સૂરિપદવીને મહોત્સવ કેવા ભવ્ય ઠાઠથી ઉજવાયો હશે. સં. ૧૯૬૦માં વલભીપુરમાં ઉજવાયેલ પૂજ્યશ્રીની ગણિપંન્યાસપદવીન મહોત્સવમાં ભાવનગરના શ્રી સંઘને શેડો પણ લાભ ન મળે, તેનું તેણે જાણે અહીં સાટું વાળી લીધું. અર્થાત અભૂતપૂર્વ અને અતિભવ્ય મહોત્સવ ને શ્રીસંઘે કર્યો. પ્રસ્તુત મહોત્સવમાં ભાવનગર રાજ્યને પણ સંપૂર્ણ ભક્તિભર્યો સહકાર હતા. આ મહામહોત્સવ વખતે જીવદયાને ઘણું જ પ્રશંસનીય પ્રાધાન્ય આપવામાં આવેલું. પદવી-દિવસે સમસ્ત શહેરના તમામ પ્રકારના આરંભના કાર્યો મહાજન તરફથી બંધ રાખવામાં આવેલા, તે ઉપરથી આપણે સમજી શકીએ છીએ આ કોઈપણ મહાન પ્રસંગ આંગણે ઉજવાત હોય ત્યારે આવા જીવદયાવર્ધક કાર્યો કરવામાં આવે તો તેથી શાસનની કોઈ અનેરી પ્રભાવના અને શભા થાય છે. - આચાર્યપદવી એ કેઈ નાની સૂની કે જેવી તેવી પદવી નથી. આચાર્ય પદવીની મહત્તા તે જિનશાસનમાં અપૂર્વ–અસામાન્ય છે. આચાર્ય એટલે સમસ્ત ગચ્છના અધિપતિ, –નાયક –શાસક. આચાર્ય એટલે શાસનરૂપી મહેલના આધારસ્તંભ. ઓછી નથી હોતી તેમની જવાબદારી. સારાયે શાસન-સંઘને ને ગચ્છનો સર્વ પ્રકારનો બેજે એમને શિર હોય છે. એવો બોજો કે જવાબદારી તે લાયક અને સર્વથા યોગ્યને મસ્તકે જ મુકાય. અને એવી ગ્યતા કાંઈ જેમતેમ કે જેને તેને નથી મળતી. એ મેળવવા માટે તે ઘણું ઘણું ગુણ મેળવવા જોઈએ. કેટકેટલાં યોગ વહેવાં પડે. બહુશ્રતપણું મેળવવું પડે. નમ્રત્વ અને નિરભિમાનીપણું કેળવવું પડે. શાસનની સર્વાગીણ પ્રભાવનાની શક્તિ કેળવવી પડે. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૬ શાસનસમ્રાદ્ સુવિહિત-ગીતાર્થ બનવું પડે. આવા તે કંઈ કંઈ ગુણ મેળવવા અને કેળવવા પડે, ત્યારે એ મહામુનિ આ આચાર્ય પદવીની યોગ્યતાવાળા ગણાય. જૈનધર્મ પ્રકાશના ઉપરના લખાણ પરથી આપણને જણાય છે કે–પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ. પછી આપણું પૂજ્યશ્રી આચાર્ય પદવી માટે-જ્ઞાન-ત્યાગ-શાસનપ્રભાવકતાઅલૌકિક બુદ્ધિમત્તા-ગીતાર્થતા-નિર્દભ પરોપકારિતા અને કાર્યકુશલતા આદિ સર્વ પ્રકારે ગ્ય અને લાયક જ હતા. અને તેથી જ તેઓશ્રીને આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું. સાચા અર્થમાં તેઓશ્રી ભાવાચાર્ય તે હતા જ. હવે તેઓને દ્રવ્યાચાર્યપદ શ્રીસંઘની સાખે આપવામાં આવ્યું, તેથી તેઓશ્રીના પ્રભાવમાં દિવ્યતેજમાં કોઈ અપૂર્વ વધારે થશે. - ભારતભરમાં વિદ્યમાન સંગી–તપાગચ્છીય મુનિરાજોમાં વિધિસહિત ગદ્વહન કરવા પૂર્વક આચાર્ય પદવી પ્રાપ્ત કરનાર આપણું ચરિત્રનાયકશ્રી સર્વપ્રથમ હતા. હવેથી તેઓશ્રી સમગ્ર તપાગચ્છના એકમાત્ર સ્વામી-શિરતાજ-સમ્રાટુ થયા. સૂરિઓના ચક્રમાં-મંડલમાં તેઓશ્રી ચક્રવતી સમા ભવા લાગ્યા. [૨૬] જીવદયાના જ્યોતિર્ધર સં. ૧૯૬૪નું આ ચાતુર્માસ ભાવનગર–શ્રીસંઘના અત્યાગ્રહથી આપણું ચરિત્રનાયક પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ સૂરિશ્ચકચક્રવતી શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબે ભાવનગરમાં કર્યું. તેઓશ્રી તથા મુનિશ્રી મણીવિજયજી મ. (શ્રી સાગરજી મ. ના ભાઈ) વગેરે સપરિવાર સમવસરણના વંડે ચાતુર્માસ બિરાજ્યા અને પૂજ્ય પંન્યાસજી મ. શ્રી ગંભીરવિજયજી મહારાજ આદિ સપરિવાર મારવાડીના વડે બિરાજ્યા. અમદાવાદમાં પગથીયા ઉપાશ્રય, કે જે વિમળ ગચ્છનો ખાસ ઉપાશ્રય ગણાત, તેના આગેવાન સદ્દગૃહસ્થ શેઠ સાંકળચંદ મેહનલાલ નામે હતા. તેઓ મુહપત્તિ બાંધીને વાંચનાર મુનિનું વ્યાખ્યાન સાંભળવાને જ આગ્રહ રાખતા, પરંતુ જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હતા ત્યારે તેઓશ્રીની પાસે તેઓ વ્યાખ્યાન સિવાયના સમયે તત્ત્વજ્ઞાનના પ્રશ્નના જવાબ મેળવવા વારંવાર આવતા. પૂજ્યશ્રી પણ તેમના પ્રશ્નના ખુલાસાવાર સંતોષપ્રદ જવાબ આપતા હોવાથી તેમને પૂજ્યશ્રી ઉપર અનહદ રાગ થયે હતો. તેઓ આ ચોમાસા પૂર્વે પાલિતાણું યાત્રા કરીને ભાવનગર આવ્યા. અને ત્યાં-મુહપત્તિ ન બાંધનાર સાધુ મ. નું વ્યાખ્યાન શ્રવણ ન કરવું, એ પિતાને આગ્રડ હોવા છતાંય, અને કુટુંબીઓને વિરોધ છતાંય-પૂજ્યશ્રી ઉપરની દઢ શ્રદ્ધાને કારણે તેમણે નિર્ણય કર્યો કે–ચોથું બ્રહ્મચર્યવ્રત તે પૂજ્યશ્રી પાસે જ ઉચ્ચરવું છે. અને તે પ્રમાણે તેઓએ ભાવનગરમાં નાણુ મંડાવીને પૂજ્યશ્રી પાસે ચોથું બ્રહ્મચર્યવ્રત તથા બીજાં વ્રતો ઉશ્ચર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ જીવદયાના જ્યોતિર્ધર માસા બાદ શેઠ શ્રી હીરાભાઈ ચકુભાઈ તરફથી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થને છે “રી પાળતો સંઘ પૂજ્યશ્રીમાની નિશ્રામાં નીકળે. પાલિતાણા પહોંચી, તીર્થયાત્રા કરીને શ્રીસંઘ સ્વસ્થાને ગયે. પૂજ્યશ્રીએ પાલિતાણામાં થડા દિવસ માટે સ્થિરતા કરી. દરમિયાન પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી દર્શનવિજ્યજી મ. મુનિશ્રી પ્રતાપવિજયજી મ. મુનિશ્રી ઉદયવિજયજી મ. વગેરે મુનિવરોએ ચૌવિહાર છઠ્ઠ કરવાપૂર્વક ગિરિરાજની સાત યાત્રા કરી. પાલિતાણાથી વિહાર કરી પૂજ્યશ્રી મહુવા પધાર્યા. અહીં તેઓ શ્રીમાનના ઉપદેશથી શ્રીનેત્તમદાસ ઠાકરશી નામના એક વૈષ્ણવ ગૃહસ્થને પ્રતિબંધ થે. મહુવાની નજીકમાં દરિયા કાંઠે આવેલા “નૈપ” ગામના તેઓ વતની હતા. તેઓ પૂજ્યશ્રીને પિતાના ગામે લઈ ગયા, અને ત્યાં નાણું મંડાવીને શ્રીસમ્યક્ત્વ સહિત શ્રાવકધર્મ અંગીકાર કર્યો. અહીં દરિયાકાંઠે માછીમારો માછલાં પકડતા અને ખૂબ જીવ-હિંસા કરતા. પૂજ્યશ્રીએ એ વાત જાણ. જીવ-દયામય શ્રીજિનશાસનના નાયક પૂ. આચાર્ય દેવથી આવી ભયંકર જીવહિંસા શું જોઈ જાય? તેઓશ્રી આ હિંસાને અટકાવવા માટે શ્રીનરોત્તમદાસને સાથે લઈને દરિયા-કિનારે પધાર્યા. ત્યાં નિત્ય-નિયમ પ્રમાણે અનેક માછીમારે જાળ વડે સેંકડે ને હજારોની સંખ્યામાં માછલાં પકડી રહ્યા હતા. તેઓ ખૂબ અજ્ઞાન હતા. પણ સાથે ભેળાં પણ એટલા જ હતા. તેઓ આવા દેવપુરૂષ જેવા સાધુભગવંતને પોતાની પાસે આવેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને પિતાના કાર્ય છોડી દઈને તરત જ પૂજ્યશ્રીના દર્શન કરવા એકત્ર થઈ ગયા. પૂજ્યશ્રીએ પણ-જેમ શ્રીવૃદ્ધિવાદિસૂરીશ્વરજી મહારાજે શ્રી કુમુદચંદ્ર પંડિત (શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મ) સાથેના વાદવિવાદમાં “નવિ મારિયઈ નવિ ચેરિયઈ.” ઈત્યાદિ બેધવચને કહીને મધ્યસ્થ બનેલા ગામના અબુઝ ખેડૂતને પ્રતિબંધ પમાડ્યા હતા, તે જ પ્રમાણે આ ભેળાં માછીમારો સમજે એવી સરળ ભાષામાં દયાધર્મને ઉપદેશ આપ્યો-મહિમા સમજાવ્યો, અને જીવહિંસાથી થતું નુકશાન પણ સમજાવ્યું. દેવપુરૂષ જેવા મહાત્મા પિતાના આંગણે પધાર્યા, અને તેઓએ પિતાનું કલ્યાણ કરે એવી વાત કહી, એથી પેલાં ભદ્ર ધીરે ખૂબ પ્રભાવિત બન્યા. પૂજ્યશ્રીની સમીપે પિતાના આજ પર્યન્તના પાપને એકરાર-પસ્તાવો કરતાં કરતાં તેમણે તે જ ક્ષણે માછલાં ન પકડવાની અને જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આથી અગણ્ય જીને અભયદાન મળ્યું. આ મહાન લાભ જેઈને નરોત્તમદાસને ઉત્સાહ વધ્યો. તેમણે માછીમારો પાસેથી જાળ લઈ લીધી. માછીઓએ પણ એ જળે હવે પિતાને ઉપયોગી નહોતી, માટે રાજીખુશીથી આપી દીધી. નેપ ગામથી વિહાર કરીને પૂજ્યશ્રી દરિયાકાંઠે આવેલા વાલાક અને કંઠાલ પ્રદેશના વાલર, તલ્લી, ઝાંઝમેર વિગેરે અનેક ગામમાં વિચર્યા, અને ત્યાં વસતા સેંકડે માછીઓને પ્રતિબંધ પમાડીને અગણિત જીવની હિંસા કાયમ માટે અટકાવી. માછીઓને મહાભયંકર ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું પાપમાંથી ઉગાર્યા. આ દરેક ગામમાં નરોત્તમદાસ સાથે હતા. તેમણે ગામેગામના માછીઓની જાળે ભેગી કરી, અને છેવટે એ બધી જાળોને દાઠાગામની બજાર વચ્ચે અગ્નિદેવને સ્વાધીન કરી દીધી. વળી કેટલાંક ગામમાં દેવીના નામે પાડા, બકરાં, વિગેરે અબેલ અને નિર્દોષ પશુઓને વધ નવરાત્રિ વિ. દિવસમાં થતો હતો. તે પણ પૂજ્યશ્રીએ પિતાના ઉપદેશ દ્વારા બંધ કરાવ્યા. ખરેખર ! પૂજ્યશ્રીના ઉપદેશ–વચને, એ અચિત્ય–ફલદાયક મંત્ર સમા જ હતા, કે જેના મહાન પ્રભાવથી આવા અબુઝ માછીએ પણ પિતાને વંશપરંપરાગત હિંસક ધંધે છોડીને સન્માર્ગે જોડાયા. અને ત્યાર પછી તેઓ પૈસેટકે તથા બીજી દરેક રીતે ખૂબ સુખી થયા. મહાપુરૂષોના અંતરમાં અમૃતને કપિ ભર્યો હોય છે. એનાં એક બે, ફકત એક-બે જ બિન્દુ પણ જે મળે, તે કામ થઈ જાય. માછીઓની વાતમાં પણ એમ જ બન્યું. એમને પણું પૂજ્યશ્રીના અંતરના અમૃતકુંપામાંથી ડાંક અમીછાંટણા સાંપડી ગયા, ને એમનું કામ થઈ ગયું. ભયંકર પાતકમાંથી તેઓ તે ઉગર્યા, સાથે પેલાં જલચર પ્રાણિઓને પણ અભયદાન મળ્યું. આ એ અમૃત-બિન્દુને અને પ્રભાવ જ હતું ને !. જીવદયાનું આ મહાન કાર્ય કરતાં પૂજ્યશ્રી દાઠા વિ. ગામમાં વિચારી રહ્યા હતા, ત્યાં તેઓશ્રીને સમાચાર મળ્યા કે “શ્રીઅંતરીક્ષજી તીર્થ અંગેના દિગંબરોની સાથેના કેસ(Case)માં પં. શ્રી આણંદસાગરજી મ. (શ્રીસાગરજી મ.) મુશ્કેલીમાં મૂકાયા છે. આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રીએ તારટપાલના મથકે રહેવાનો નિર્ણય કર્યો, અને તળાજા ગામે પધાર્યા. અને પ્રસ્તુત કેસમાં વિજય મેળવવા માટે સર્વ પ્રકારના પ્રયાસ પૂરઝડપે ચાલુ કર્યા. અમદાવાદ-શેઠ આ. ક. પેઢીના અગ્રણીઓને તાર-પત્રો દ્વારા ઝીણવટ અને કુનેહભર્યું માર્ગ દર્શન આપવા લાગ્યા. બીજી બાજુ ભાવનગરના આગેવાનોને તથા શ્રી મતીચંદ ગિરધરલાલ કાપડીયા સેલીસીટરને બોલાવીને તેઓને એગ્ય સલાહ-સૂચનો આપ્યા. નડિયાદના સૂબા નાનાસાહેબ, તથા પન્ના સટેટના એક મીનીસ્ટર (પ્રધાન) કે જેમની જુબાની ઉપર કેર્ટ (coart) માટે આધાર રાખતી હતી, તેમને બેલાવી, એગ્ય સૂચનાઓ આપીને જુબાની માટે બારસી મોકલ્યા. આમ શકય એટલા સર્વ પ્રયત્ન કરવામાં પૂજ્યશ્રીએ કોઈ ખામી કે કચાશ ન રાખી. તેઓશ્રીની જાજ્વલ્યમાન પ્રતિભા, કુનેહ, અને સતત પ્રયાસના પરિણામે, તથા તેઓશ્રીના માર્ગદર્શન તેમજ સલાહ-સૂચન મુજબ કેસ લડવામાં આવતાં છેવટે કેસમાં શેઠ આ. ક. ની પેઢીને એટલે કે શ્વેતામ્બરે જ્વલંત વિજય થયે. શ્રી સાગરજી મ. ના શિરેથી મુશ્કેલીનું વાદળ દૂર થયું, અને દિગમ્બરને પરાજ્ય થયે. ત્યારપછી મહુવાના શ્રીસંઘની વિનંતિથી પૂજ્યશ્રી મહુવા ચાતુર્મા સાથે પધાર્યા, અને વિ. સં. ૧૯૬૫ નું ચાતુર્માસ ત્યાં જ કર્યું. પૂજ્યશ્રીના સંસારી-અવસ્થાના પિતાજી શ્રીલક્ષ્મીચંદભાઈ તો બે વર્ષ થયા સ્વર્ગવાસ પામ્યા હતા. પણ પૂજ્યશ્રીના માતુશ્રી દિવાળીબા, તથા લઘુ બંધુ શ્રી બાલચંદભાઈ વિગેરે હતા. પિતાની જન્મભૂમિમાં તેઓશ્રીનું આ બીજું ચેમાસું હતું. એમાં અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યો થયા, Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ જીવદયાના જોતિધર મવામાં જીવંત સ્વામી શ્રી મહાવીરસ્વામી પ્રભુનું વિશાળ જિનમંદિર છે. તેની બાજુમાં જ શ્રીસંઘની માલિકીનું ધર્મશાળા જેવું “દાનશાળા” નામનું એક મકાન હતું. એકવાર મુનિશ્રી ઉદયવિજયજી મ. વિગેરે મુનિઓ દેરાસરે દર્શન કરીને એ દાનશાળા જેવા ગયા. દાનશાળાની જોડાજોડ જ પૂર્વ તરફ એક જુના ઘરમાં એક બ્રાહ્મણ ડોશીમાં રહેતા હતા. જોતાં જતાં તેઓ એ ડોશીમાના ઘર પાસે પહોંચ્યા, ત્યારે એ ડોશીમા કહેઃ મહારાજ ! તમારા ગુરૂમહારાજને જન્મ અહીં–હું રહું છું એ મકાનમાં થયો હતો. આ સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. કારણ કે-શ્રી દિવાળીબેન વિ. તેરણીયા કૂવા પાસેના બીજા મકાનમાં રહેતા હતા. એટલે પૂ. ગુરુદેવનો જન્મ આ ડોશીમાવાળા મકાનમાં કેવી રીતે થયો હોય? સાશ્ચર્યભાવે તેઓ બધાં ઉપાશ્રયે આવ્યા, અને વ્યાખ્યાન સમયે શ્રી દિવાળીબા આવ્યા ત્યારે તેમને પૂછતાં તેઓએ જણાવ્યું કે-“એ ડોશીમાની વાત સાચી છે. અમે પહેલાં ત્યાં રહેતા હતા, અને મહારાજ સાહેબને જન્મ પણ તે મકાનમાં જ થયો હતો.” આ સાંભળીને મુનિશ્રી ઉદયવિજયજી મ. ને વિચાર આવ્યો કે-આ ડોશીમા જીવે ત્યાં સુધી ભલે એ મકાનમાં રહે. પણ ત્યારપછી પૂ. ગુરુદેવનું જન્મસ્થાનમાં કોઈ પણ પ્રકારને આરંભ-સમારંભન જ થવું જોઈ એ. માટે એ મકાનને વેચાતું લઈ લેવામાં આવે તો સારું. તરતજ તેઓશ્રીએ ખંભાત-શેઠ પુરૂષોત્તમદાસ પોપટલાલને પત્ર લખીને બધી હકીકત જણાવી, ને આ મકાન ખરીદી લેવા માટે પ્રેરણા આપી. શેઠ પુરૂષોત્તમભાઈએ પણ જવાબમાં જણાવ્યું કે “ગમે તે કિંમત થાય, તે પણ અમારા તરફથી એ મકાન મહુવાને શ્રીસંઘ ખરીદી લે.” શ્રીસંઘે પણ એ મુજબ એ મકાન ખરીદી લીધું. આમ પૂજ્ય ગુરુભગવંતશ્રીના જન્મસ્થાનમાં આરંભ-સમારંભ બંધ થયે. આ ચોમાસામાં પૂજ્યશ્રી પાસે શેઠ કસ્તૂરભાઈ અમરચંદ ખંભાતવાળાના પુત્ર શ્રી દલસુખભાઈ વિ. વિદ્યાથીઓ (જંગમ પાઠશાળાના) વ્યાકરણ-આદિને અભ્યાસ કરવા માટે રહ્યા હતા. તેમજ-શા. ગોકળદાસ અમથાશા કે જેઓ પાછળથી પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુભદ્રવિજયજી મ. તરીકે થયા, તેઓ પણ ઘણી વાર અમદાવાદથી આવીને રહેતા. શ્રી ગોકળદાસ મેટ્રિક (Matriculation) સુધી જ ભણેલ, છતાં ઇંગ્લીશ (English) ભાષા ઉપર તેમનું અજબ પ્રભુત્વ હતું. ઈગ્લીશ લખવું, વાંચવું, અને બોલવું, એ ત્રણે ઉપર તેમને અજબ કાબૂ હતે. વળી તેઓ ઈંગ્લીશમા અપીલે પણ એવી સટ લખતા, કે મેટા સોલીસીટરે પણ એ વાંચીને મોંમાં આંગળી નાખી જતા. શ્રીસિદ્ધાચલજી તીર્થ સંબંધમાં કેસ (Case) ચાલુ હતો. એમાં અપીલ લખવા માટે શેઠશ્રી મનસુખભાઈએ એક સારે સોલીસીટર રેકવાનું પૂજ્યશ્રીને જણાવ્યું. એટલે તેઓશ્રીએ એ કેસના કાગળો મગાવ્યા, અને તે શ્રીગોકળદાસને આપ્યા. ગોકળદાસભાઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ પૂજ્યશ્રીની સૂચનાનુસાર તે બધા કાગળા વાંચી, વિચારીને પોતાની પ્રકૃતિ પ્રમાણે રાત્રે એ વાગે અપીલ લખવા બેઠા, અને સવારે પાંચ વાગતામાં પૂરી કરી, પૂજ્યશ્રીને સાંપીને સૂઈ ગયા. ૧૦૦ પૂજ્યશ્રીએ એ અપીલ શેઠને બતાવી. શેઠ તેા તાજ્જુબ થઈ ગયા. ગોકળદાસભાઇ શેઠના મામા થતા હતા. તેમની આવી માહેાશ–સેાલીસીટરને પણ ટાંપી જાય તેવી લખાણશક્તિ જોઈ ને શેઠ છકક થઈ ગયા. શેઠે અપીલ વાંચીને એક ફકરા કાઢી નાખવાનું જણાવતાં ગાકળદાસે કહ્યું કે-એ ફકરા ઘણા જ મહત્ત્વના છે, માટે કાઢી ન નાખશે. એવામાં શેઠ લાલભાઇ આવ્યા. તે આ લખાણુ વાંચીને ઘણા જ રાજી થયા. તેમણે આ વિષયમાં પૂજ્યશ્રી જોડે થેડી વિચારણા કરી. છેવટે એ નકકી થયું કે--આ ફકરા ઘણા જ મહત્ત્વના છે, માટે એને કાઢી નાખવા નહિ. આવી ઘણી ખાખતામાં ગેાકળદાસભાઈ અપીલે તૈયાર કરતા. એ અપીલેાના શબ્દોમાં જ એવું એજ રહેતું, કે જેથી પ્રતિવાદી અને મેજીસ્ટ્રેટ પણ મહાત થઈ જતા. પરિણામે પેઢીના વિજય થતા. મહુવામાં કાકી પૂનમે શ્રીસિદ્ધગિરિજીના પટ બાંધવાની યોગ્ય જગ્યા નહેાતી. તેથી પૂજ્યશ્રીની સૂચના–અનુસાર ગેાકળદાસે ભાવનગરન! નામદાર મહારાજા શ્રી ભાવસિંહજી ઉપર શ્રીસંઘ વતી સુંદર ભાષામાં એક અરજી ઘડીને મેાકલી. એમાં સ્ટેટ પાસેથી વ્યાજબી કિંમતે ધાર્મિક કાર્ય માટે સાનીની વાવવાળી જગ્યાની માંગણી કરવામાં આવેલી. એ અરજી વાંચીને ના. મહારાજા સાહેબ પ્રસન્ન થઈ ગયા. તેઆએ તરત જ મહુવાના અધિકારીને એ જગ્યા સંઘને આપવા માટે હુકમ કરી દીધા. ચામાસું પુર્ણ થયા બાદ પૂજ્યશ્રીએ વિહાર કર્યાં. ત્રાપજ પધાર્યાં, ત્યાંથી તેઓશ્રીના પદેશથી શ્રીધરમશી વારૈયાએ છ ‘રી’ પાળતા શ્રીસિદ્ધગિરિરાજના સંઘ કાઢયા, તેની સાથે પધાર્યાં અને ગિરિરાજની યાત્રા કરી. અહીંયા પૂજ્યશ્રીએ પેાતાના વિદ્વાન્ માલશિષ્ય મુનિવર શ્રી યશેાવિજયજી મહારાજને ‘પ્રવ’ક' પઢવી આપી. ત્યારબાદ પૂજ્યશ્રી પૅડ પ્રદેશના ગામા-ચાક, ખેદાના નેસ, વિ. માં વિચરીને ત્યાંના લેાકેામાં વ્યાપેલા દારૂ, ચારી, હિંસા, વિ. પાપ-વ્યસને ના ઉપદેશ-દાન દ્વારા ત્યાગ કરાવવા લાગ્યા. [૨૭] તીર્થંદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ શ્રી કદમ્બગિરિ મહાતી. જેના મહિમા ગાતાં શાસ્ત્રકારો થાકતાં નથી. જે મહાતી, શ્રી સિદ્ધાચલજીના પાંચ સજીવન શિખામાંનુ એક શિખર છે. શ્રીશત્રુજય માહાત્મ્ય’માં જે મહાતીના મહિમા આ પ્રમાણે વર્ણવ્યા છે:— Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ ૧૦૧ શ્રી કદમ્બગિરિજીમાં બિરાજમાન શ્રી આદીશ્વરપ્રભુના ગણધર શિષ્ય-શ્રીનાભગણધરને ચકવતી ભરતદેવે પૂછયું : હે ભગવન્ ! આ અતિવિખ્યાત થયેલા ગિરિરાજને શે પ્રભાવ છે? તે કહે. ગણધર ભગવંત બેલ્યાઃ હે ચકિન ! આ ગિરિવરના પ્રભાવની તમને જિજ્ઞાસા છે, તે તમે ધ્યાન દઈને એ પ્રભાવ સાંભળે. ગત–ઉત્સર્પિણીકાળમાં “શ્રી સંપ્રતિજિને નામે ચોવીસમા તીર્થંકર થયા. તેમના શ્રી કદમ્બ” નામના ગણધર એક ઝાડ મુનિવરેની સાથે આ ગિરિવર પર સિદ્ધિપદ પામ્યા, માટે આ ગિરિનું નામ “શ્રીકદમ્બગિરિ પ્રસિદ્ધ થયું. આ શ્રીકદમ્બગિરિમાં દિવ્ય પ્રભાવથી ભરપૂર ઔષધિઓ, રસપાઓ, રત્નખાણે, અને કલ્પવૃક્ષે વિ. દિવ્ય વસ્તુઓ રહેલી છે. ઉત્તમ વાર યુકત દિવાળીના દિવસે, અને અને ઉત્તરાયણ (મકર) સંક્રાતિના દિવસે જે પુરુષ આ ગિરિ ઉપર મંત્રમંડળ આલેખીને મંત્રજાપ કરે, તેને દેવે પ્રત્યક્ષ થાય છે. આ સંસારમાં એવી કઈ ઔષધિ નથી, એવા કોઈ રસકું ડ નથી, કે એવી કઈ મહાસિદ્ધિઓ નથી, જે આ ગિરિરાજમાં ન હોય. સકળ સિદ્ધિઓના આવાસ સમે આ ગિરિરાજ જે દેશમાં વિલસી રહ્યો છે, તે સૌરાષ્ટ્ર દેશ-વાસી લેકે દારિદ્રયથી ન જ પીડાય. અને આવા મહાન પ્રભાવ-ભરપૂર કદમ્બાચલની છાયા મળવા છતાંયે જે આત્માનું દારિદ્રય નષ્ટ નથી થતું, તે ખરેખર ! આ દુનિયામાં કદાચ સર્વાધિક નિભંગી છે. જે પુણ્યશાલી પ્રાણુ ઉપર આ ગિરિવર પ્રસન્ન થયા, તેની ઉપર કામધેનુ, કલ્પવૃક્ષ, અને ચિન્તામણિ, એ બધાં પ્રસન્ન જ છે, એમ સમજવું. નિભંગી આત્માનું દારિદ્રય જેમ આ ગિરિ દૂર કરે છે, તેમ આ કદંબગિરિ ઉપર રહેલી દીપક સમી દિવ્ય ઔષધિઓ પિતાના પ્રકાશમાન કિરણો વડે રાત્રિને વિષે અંધકારને પણ હરે છે. રૂચકાચલની જેમ આ ગિરિ ઉપર પણ અભીષ્ટફલદાયક છાયાવૃક્ષો અને કલ્પવૃક્ષે શાશ્વતકાળથી છે, અને તે પ્રાણિઓને સ્વેચ્છા મુજબ ફળ આપે છે. વર્ષા ઋતુમાં વાદળ-દળથી ઢંકાયેલા સૂર્યના કિરણે જેમ મનુષ્યને દૃષ્ટિગોચર નથી થતા, તેમ એ દિવ્ય-કલ્પવૃક્ષાદિ આ ગિરિમાં હોવા છતાં કાલ-હાનિના પ્રભાવે નહિ દેખાય. શ્રીયુગાદીશ્વર પ્રભુના પગલાં સહિત રાયણવૃક્ષવાળ–શ્રી શત્રુંજય ગિરિના મુખ્ય શિખરની જેમ તેનું આ શ્રી કદમ્બગિરિ–શિખર પણ પાપ-પંકને નાશ કરનારું છે. આ લોક અને પરલેકમાં ઉપકારક આ શિખર અત્યારે જેમ અતિવિખ્યાત છે. તેમ ભાવિમાં પણ ખૂબ ખ્યાતિને પામશે. આવો આ મહાતીર્થને-કદંબગિરિને અચિંત્ય મહિમા છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાસનસમોટું શ્રીનાભ ગણધરદેવના મુખ-કમળથી નીકળેલા શ્રીકદંબગિરિના અચિંત્ય પ્રભાવને સાંભળીને શ્રીભરતમહારાજાએ પુલકિત હૈયે શ્રી સૌધર્મેદ્રની અનુમતિથી એ ગિરિરાજ ઉપર આવેલા–અનેકવિધ વૃક્ષોથી વ્યાપ્ત એવા ધર્મોદ્યાનમાં ભાવિ વીશમાં જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુને રમણીય પ્રાસાદ વર્ધક-રત્ન પાસે કરાવ્યો.” શ્રીસિદ્ધગિરિની બાર ગાઉની પ્રદક્ષિણામાં આ મહાતીર્થ સૌથી પ્રથમ આવે છે. આ ગિરિનું નામ બીજી રીતે પણ સુપ્રસિદ્ધ છે. ગઈ વીશીના બીજા તીર્થકર શ્રી નિર્વાણજિનના ગણધર શ્રી દખમુનિ પ્રભુવચનથી આ તીર્થ ઉપર આવ્યા, અને અનશન તપ આદરીને મુક્તિપદ પામ્યા. તેથી પણ આ તીર્થનું નામ “શ્રીકદમ્બગિરિ પ્રસિદ્ધ થયું છે. વિ. સં. ૧૧૫૮ માં આચાર્યશ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતમાં રચેલ “શ્રીકહાર યણ કો' ગ્રન્થ કે જેનું આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંશોધન કરેલું છે, તેમાં આ તીર્થને નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે – - સૌરાષ્ટ્ર દેશમાં કદંબગિરિ નામનો પર્વત છે, અને ત્યાં લાલ દૂધવાળા ચેરના વૃક્ષો છે. તેના પ્રયોગથી સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.” અત્યારે પણ સંરહણી તથા બ્રહ્મદંડિકા વગેરે પ્રભાવશાલી ઔષધિઓ આ તીર્થમાં વિદ્યમાન છે.૧ આવા અચિંત્યમહિમાશાલી આ મહાતીર્થ સ્વરૂપ ગિરિરાજની તળેટી પાસે એક નાનો નેસડે છે. બોદાનાનેસ એનું નામ. નેસડે એટલે અલ્પ વસ્તીવાળું નાનું ગામડું. આ નેસડામાં પણ કામળિયા દરબારના (આયરોના) થોડાંક ખોરડાં હતાં. એ કામળિયાએ અજ્ઞાન અને વિવિધ વ્યસનએ પૂરા હતા. તેઓની લૌકિક માન્યતાનુસાર આ કદંબગિરિજીની ટેકરી ઉપર દેરીની બાજુમાં “કમળામાતાનું સ્થાનક હતું. એ કમળામાતાની આ કામળિયાઓ હંમેશા પૂજા-ભકિત કરતા, એને લીધે આ ગિરિરાજ કમળામાતાના ડુંગર તરીકે પણ પ્રખ્યાત હતો. તીર્થની દશા તે જોવા જેવી હતી. છેક ટેકરી ઉપર ફકત શ્રી આદિનાથપ્રભુ તથા શ્રી કદંબગણધરના ચરણપાદુકાની નાની શી પુરાણું દેરી ગિરિરાજના તીર્થપણાની શાખ પૂરતી ઉભી હતી. ૧ આ બંને ઔષધિઓ આપણા ચરિત્રનાયકશ્રીના ભક્ત અને તેઓશ્રીની જન્મભૂમિ મહુવાના વતની શ્રી રમણભાઈ પટણી નામના એક શ્રાવક-સગૃહસ્થ, કે જેમણે આવી ઔષધિઓ, સુવર્ણસિદ્ધિ વિ. શેધવામાં તથા ધાતુ-પ્રતિમા બનાવવાની કારીગરીમાં ઘણી મહેનત કરેલી, તેમને મળી હતી. તેઓએ એકવાર કંઈક વાગી જવાથી લેહી નીકળતાં બાજુમાં પડેલી વનસ્પતિ ત્યાં લગાડી, તો તરતજ તે જગ્યાએ રૂઝ આવી ગઈ. આથી તેમણે છરી વડે ફરીથી બીજી જગ્યાએ એક મૂકીને લોહી કાઢયું, પછી ત્યાં પેલી સંહણી વનસ્પતિ લગાડતાં તત્કાલ રૂઝ આવી ગયેલી. આવી જ રીતે એકવાર બ્રહ્મદંડિકા પણ તેમને મળી ગયેલી. તેઓએ સુવર્ણસિદ્ધિમાં ઘણે અંશે સફળતા મેળવેલી પણ અલ્પ આયુષ તથા ખર્ચાળ કામ હોવાથી તે જાહેરમાં મૂકી ન શક્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ તીર્થાન્દ્વારના શુકનિયાળ શ્રી ગણેશ નેસડામાં હતી–એક જુની-શેઠ હેમાભાઈની-પડાળીવાળી ધમ શાળા, અહીંયા યાત્રાળુઓને ભાતું અપાતું. અન્નેના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી કરતી. અને ત્રીજી હતી ગિરિવર ઉપર ચઢવાના રસ્તા-વચ્ચે આવતી એક વાવ. તરસ્યા યાત્રીએની તરસ પેાતાના નિર્મળ જળ વડે છીપાવી, પેાતાના જીવનને મહાસાગર કરતાંય વધારે ધન્ય અને કૃતકૃત્ય માનતી એ વાવ જાણે શેઠ હેમાભાઇની ઉદારતાની જીવંત યશેાગાથા હતી. આ સિવાય યાત્રિકાને દન-પૂજન કરવા માટે કાંઈ પણ સાધન નહેાતું. ટેકરી ઉપર ચઢવાના મા` વિષમ હેાવાથી ઘણા યાત્રાળુઓ ઉપર નહેાતા ચઢતા. પણ તી ભૂમિની સ્પના-માત્ર કરીને ચાલ્યા જતા. ૧૦૩ ૧૨ ગાઉની યાત્રા માટેના તથા ખીજા પણ છ ‘રી' પાળતાં સદ્યા અહી' આવતા. તેમાંના અમુક યાત્રીઓ ટેકરી ઉપર ચઢીને યાત્રા કરતા, પણ બાકીના તેા ચઢવાની વિષમતા તથા નીચે નેસડામાં દન-પૂજનના સાધનના અભાવે તી-સ્પના કરી લેતા, અને ત્યાંથી ચાક ગામે જઈ તે દશ ન પૂજા વિ. કરતા. આવી હતી આ લેાકેાત્તર તીર્થની દશા. હવે એનેા ઉદ્ધાર પરમ આવશ્યક હતા. પણ દરેક કાર્યને કાળની અપેક્ષા હેાય છે. જ્યારે એના સમય પરિપકવ થાય છે, ત્યારે એ કાર્ય કરનાર કાઈ યુગપુરૂષ એ કાય પાતાને શિર ઉપાડી લઈ તેને પૂતાની ટોચે પહાંચાડે છે. આ મહાતીર્થંના ઉદ્ધારના કાળ પણ પાકી ગયા હતા. અને એ ઉદ્ધારનુ` ભગીરથ કાર્ય કરનાર મહાપુરૂષ પણ તેની તરફ પેાતાના તન-મન કેન્દ્રિત કરીને એ તીરાજની શીતળ છાયામાં પધારી ગયા હતા. એમના રૂ’વાડે રૂંવાડે છ્યાતિમતિ પુનભ્રંશમ્”ના નાદ ગુ ંજતા હતા. અને એ ઉકિતને સત્ય કરવાની પ્રબળ મહેચ્છા એમના અંતરમાં વ્યાપી રહી હતી. એ યુગપુરુષ હતા, આપણા મહાન્ ચરિત્રનાયક પૂજ્ય શાસનસમ્રાટ્ સૂરિરાજ, ઉડ પ્રદેશના ગામેામાં વિચરીને અનેક માનવાને ઉપદેશ-દાન વડે હિંસા, ચારી આદિ પાપકા થી મુકત કરતાં કરતાં તેઓ શ્રીમાન બાદાનાનેસ પધાર્યા. ૧૯૬૬ ની એ સાલ. તીની પરિસ્થિતિ વિષે પૂર્વ સાંભળેલુ તા હતુ. જ. પણ આજે તે પરિસ્થિતિ સાક્ષાત્ સ્વનજરે નિહાળી. જોતવેંત જ તેઓશ્રીના ક્રમેશમ ખડા થઈ ગયા. આહ ! આ પવિત્ર તીર્થની આવી દશા ? નહીં ! નહીં ! નહી* ! આપણા આ પ્રાણપ્યારા તીર્થાધિરાજની આ પરિસ્થિતિ હવે નહી જ સહી શકાય. હવે તે! આ તીના ઉદ્ધાર માટે પ્રાણના ભાગે પણ પ્રયત્ન કરવા જ જોઈએ. એની યાત્રા માટે આવતા યાત્રિકાને દર્શન-પૂજન માટે દેરાસર વિગેરે બનાવવું જ જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શાસનસમ્રાટું અને ત્યાં જ મને મન તીર્થોદ્ધારને નિર્ધાર થઈ ગયો. એની સાથે એ કાર્ય આરંભ પણ થઈ ચૂકે. એ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતને પ્રવાહ ધોધમાર વછૂટ્યો. અમૃતનું સિંચન ગમે તેવી નીરસ ધરતીને પણ સરસ અને પલ્લવિત બનાવી દે છે, તો આ તે ઉપદેશામૃતનો ધોધમાર પ્રવાહ હતે. એનાથી કંઈક ભદ્ર પરિણમી છના-કામળિયાઓના હૈયાં આદ્ર બન્યાં. તેઓએ હિંસા વિગેરે વ્યસનો ત્યાગ કર્યો. અરે ! ત્યાં ગામમાં આગેવાન ગણાતા દરબાર આપાભાઈ કામળીયા વિ. તો પૂજ્યશ્રીના પરમશ્રદ્ધાળુ ભક્ત બની ગયા. ખરેખર ! જ્યાં સ્થાવરતીર્થ અને જંગમતીર્થ એ ઉભયતીર્થની પવિત્રતમ છાયા હોય, ત્યાં ક ભદ્રજીવ એમાં આળેટીને પિતાના આત્માને પાવન બનાવવાનું ચૂકે ? પૂજ્યશ્રીના ઉપદેશથી વ્યસન–મુક્ત બનેલા કામળિયા દરબારો પૂજ્યશ્રીને ઉપકારને બદલે વાળવાની ભાવનાવાળા થયા. પૂજ્યશ્રી તે દરબારોને લઈને ગિરિરાજ ઉપર પધાર્યા. ત્યાં જઈને દરબાર સમક્ષ તેઓશ્રીએ પિતાની ઇચ્છા વ્યકત કરી કે “આ ગિરિવર ઉપરની અમુક અમુક (અમે પસંદ કરીએ તે) જગ્યા તમે શેઠ આ. ક. ની પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપે. ત્યાં અનેક ધર્મસ્થાને ઉભાં થશે, તેમાં ધાર્મિક કાર્યો થશે, અને તેથી તમારું પણ શ્રેય થશે.” | દરબારો કહે અમારે વેચવી નથી. આપને ભેટ આપવી છે. જે આપ સાહેબ સ્વીકારે તે આ ગામ પણ ભેટ આપવા અમે તૈયાર છીએ. - પૂજ્યશ્રીએ તેમની પરીક્ષા ખાતર જુદા જુદા સ્થાને ૯ પ્લેટે ભારે પરિશ્રમ ઉઠાવીને નક્કી કર્યા. એમાં કેટલાક દિવસે થયા. ત્યારપછી તે વખતના ત્યાંના (ચોક ખાતેના એજ ન્સીના) થાણદાર શ્રી વખતસિંહજી, કે જેઓ લાલીયાદના ક્ષત્રિય હતા, અને પૂજ્યશ્રીના પરમ-ભક્ત હતા તેમને, ચેક ગામના શ્રાવક વકીલ શ્રીગોવરધનદાસને, જેસરના કામદાર વાસા પાનાચંદભાઈને, તથા અમદાવાદથી શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓને બોલાવીને એ ૯ પ્લેટના વેચાણ દસ્તાવેજ લખાવવાની શરૂઆત કરી. - આ જોઈને કામળિયાઓ બોલ્યાઃ અમે તે પૂજ્ય ગુરૂમહારાજના નામ ઉપર ભેટ આપીએ, પિઢીના નામે વેચાણ નહિ. પૂજ્યશ્રીએ તેઓને ધાર્મિક નિયમાનુસાર તેમ કરવા ના કહી. ત્યારે દરબારે કહેઃ જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિજી મહારાજના નામે અકબર બાદશાહે સનદ આપી છે, તે આપને આમાં શું બાધ છે? પૂજ્યશ્રીએ કહ્યું. “ભાઈ ! હું હીરવિજયસૂરિ નથી, હું તે એમના ચરણની રજ સમાન છુ.” પણ દરબારોની ભક્તિએ તો હદ કરી. તેઓ કહે: આપ ભલે ગમે તેમ કહે, પણ અમારે મન તે આપ એવા જ મહાપુરૂષ છો. આપશ્રી ભલે આ જમીન ભેટ તરીકે ન સ્વીકારો. પણ દસ્તાવેજમાં આપનું નામ તે જોઈએ જ, Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ ૧૦૫ છેવટે નિર્ણય થયે કેઃ “પૂજ્યશ્રીએ અને (કામળિયા દરબારોને ઉપદેશ આપીને અમારા દુર્વ્યસને છોડાવ્યા છે.” એવી હકીક્ત દસ્તાવેજમાં આવે તો અમારે આ દસ્તાવેજ કબૂલ છે. સૌ આ વાતમાં સંમત થયા. દસ્તાવેજ લખાયે. તેમાં ઉપરવાળી હકીકત લખાઈ. અને કામળિયા દરબારે એ ડુંગર ઉપર પસંદ કરાયેલા ૯ ઑટે શેઠ આ. ક.ની પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપ્યા. દસ્તાવેજ રજીસ્ટર્ડ (Registered)કરાવવા માટે સોનગઢ થાણાના ઉપરી અધિકારી પાસે જવું પડતું, તેથી પેઢીને મુનીમજીને બોલાવી દસ્તાવેજ લઈને સોનગઢ મોકલ્યા. બધાના સહી-સિક્કા સાથે દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ ગયે. આમ તીર્થોદ્ધારના શ્રીગણેશ મંડાયા. તીર્થોદ્ધાર એ આપણા પૂજ્યશ્રીના જીવનના અનેક ઉચ્ચતમ ધ્યેયમાંનું એક પરમધ્યેય હતું. અને એ ધ્યેય સિદ્ધ થવાને મંગલ-પ્રારંભ તેઓશ્રીના પવિત્ર હસ્તે નિર્વિઘતયા થઈ ગયે. “મિનાર્થે મહામનામ.” બેદાનાનેસથી પૂજ્યશ્રી ચોક પધાર્યા. અહીંના કામળિયા દરબારોએ પૂજ્યશ્રી પ્રત્યેની ભકિતથી પ્રેરાઈને શ્રી હસ્તગિરિરાજના ડુંગર ઉપરની અમુક જગ્યા પેઢીને વેચાણ આપવા નક્કી કર્યું. પણ તત્કાલીન અમુક સંયેગોને અનુસરીને પૂજ્યશ્રીએ તે જગ્યા લેવાની ના જણાવી. ચેકથી રોહિશાળા ગામ નજીક હતું. ત્યાં પધાર્યા. અહીં પેઢીની એક જુની ધર્મશાળા, બે એરડા, તથા પશુઓ માટે ઘાસ ભરવાનું એક છાપરૂં વિ. હતું. પહેલાં અહીં ગરાસિયાઓ પાસે પેઢીને અમુક રકમ લેણી હતી. પણ પેઢીએ તે રકમ માંડી વાળી, અને બીજી ડી રકમ આપીને અમુક એકર જમીન તેઓની પાસેથી વેચાણ લઈ લીધી હતી. - રહિશાળાના પાદરે શેત્રુંજી નદી વહેતી હતી. અહીંયા શ્રી આદીશ્વર પ્રભુના ચરણપાદુકાની વર્ષો જુની દેરી હતી, જે રહીશાળાની પાજ–પાગના નામે ઓળખાતી હતી. અહીંથી શ્રી શત્રુંજયગિરિરાજની યાત્રા માટે ચઢાતું હતું. ઉપર ચઢતાં અધ-રસ્તે એક કુંડ (કનેરામને કુંડ) આવતો હતો. રેડિશાળાથી માંડીને એ કુંડ પર્યન્તની સર્વ જગ્યા એજન્સીની હકુમત હતી. અને કુંડની પેલી બાજુની સર્વ જમીન પાલિતાણા-દરબારની હકુમતની હતી. આ પાછલા રસ્તે, ઘણું યાત્રીઓ યાત્રા કરવા માટે ચઢતા. આ બધી જમીન વિ. જોઈને આપણું પૂજ્યશ્રીમાનને વિચાર આવ્યો કે “અહીં રોહિશાળાની જમીનમાં તળાટી-ધર્મશાળા વિ. તથા ઉપર ચઢતાં કુંડ પાસે આવેલી સપાટ જગ્યા વેચાણ લઈ તેમાં ભવ્ય જિનમંદિર બાંધવામાં આવે તે ઘણું ઉત્તમ કાર્ય થાય. કેઈકવાર પાલિતાણા–રાજ્ય તરફથી કનડગત થાય, ને જયતલાટીવાળા રસ્તે યાત્રા બંધ કરવાને પ્રસંગ આવે, તો આ રહીશાળાની પાગના પાછલે રસ્તે લોકો સુખપૂર્વક દાદાની યાત્રા કરી શકે, અને સ્ટેટને કાંઈ પણ રખેવું આપવું ન પડે. ઉપર ચઢતાં માર્ગમાં કુંડની પેલી તરફ પાલિતાણ સ્ટેટને રસ્તો આવે, પણ તે જાહેર માર્ગ–રાહદારી માગ ગણાય, એટલે તે માટે સ્ટેટ કાયદેસર કાંઈ વાંધે લઈ ન શકે.” ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શાસનસમ્રાફ્ટ આવી રદેશી ભાવનાથી તેઓશ્રીએ કુંડ પાસેની જમીન ગરાશિયાઓ પાસેથી પેઢી દ્વારા ખરીદી લેવા વિચારણા કરી. અને એ માટે એ ગરાસિયાઓને ઉપદેશ પણ આપ્યું. એથી ગરાશિયાએ એ જમીન પેઢીને વેચવા માટે તૈયાર થયા. દીર્ધદશી પૂજ્યશ્રીની દૂરંદેશીપૂર્વકની આ ભાવના શેઠ કુંવરજી આણંદજી, શેઠ અમરચંદ જસરાજ, તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે પેઢીના સર્વ અગ્રણીઓને ખૂબ જ ગમી ગઈ. તેઓએ વિચાર્યું કે-લાખો રૂપિયાના ખર્ચે ન બને એવું કાર્ય પૂજ્યશ્રીના હાથે સરળતાથી બની રહ્યું છે. માટે તે કાર્યને વધાવી લઈને, એમાં વેગ મળે તેવું આપણે કરવું જોઈએ. પણ પિઢીના કેટલાક પ્રતિનિધિઓનું કહેવું એમ થયું કે પેઢી અને પાલિતાણ-ઠાકર, બને વચ્ચે સમાધાનની વાતે ચાલે છે. એ માટે સીમાના નકશાઓ પણ તૈયાર થાય છે. માટે આ કાર્ય ન કરાય તો સારું. આથી, સૌના સલાહ-સંપથી જ કાર્ય કરવામાં માનનારા પૂજ્યશ્રીમાને એ કામ બંધ રાખ્યું, અને રોહિશાળા-ડુંગરવાળી જમીનને અર્ધા તૈયાર થયેલ દસ્તાવેજ રદ કર્યો. જે આ વખતે હિશાળાની આ જમીન ખરીદીને તેમાં દેરાસર આદિ તૈયાર કરવામાં આવ્યું હતું, તે સં. ૧૯૮૨ માં શ્રી સંઘને ગિરિરાજની યાત્રા બંધ કરવાને દુખદ પ્રસંગ ન આવત. પણ ભવિતવ્યતા અન્યથા નથી કરાતી. ત્યારપછી પૂજ્યશ્રી ભંડારીયા આદિ ગામોમાં વિચરીને પુનઃ ચેક પધાર્યા. અહીંયા તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રીઉદયવિજયજી માની તબીયત એકાએક નરમ થઈ ગઈ. તેઓશ્રી ડબલ ન્યુમેનિયાના તથા સંન્નિપાતની ભયંકર માંદગીમાં સપડાયા. તેઓને યોગ્ય ઔષધોપચાર મળી શકે, એટલા માટે પૂજ્યશ્રી તરત જ ત્યાંથી વિહાર કરીને પાલિતાણું પધાર્યા. ત્યાં ગ્ય-ઉપચાર શરૂ કર્યા. આ સમાચાર ખંભાત પહોંચતાં ત્યાંથી શેડ પરષોત્તમભાઈ વિગેરે શ્રાવકે ખંભાતના વિખ્યાત વિદ્યશ્રી રણછોડભાઈને લઈને આવી પહોંચ્યા. અમદાવાદથી શેઠ મનસુખભાઈ એ પિતાના ફેમીલી (Family) ડોકટર ઝવેરભાઈને મેકલ્યા. મુનિરાજશ્રીની આ માંદગી પ્રાણઘાતક નીવડે એવી હતી. પૂજ્યશ્રીની સાથે રહેતા વિદ્વાન શાસ્ત્રીશ્રી શશિનાથ ઝાએ સ્વમાન્યતા અનુસાર મૃત્યુંજય મંત્રજાપ આદરી દીધો હતો. સૌએ આશા મૂકી દીધી હતી. પણ ડો. ઝવેરભાઈની કાબેલિયતે સૌને આશ્ચર્ય – ગરકાવ કરી દીધા. તેઓએ અદ્દભુત અને કુશળતાપૂર્વકના ઉપચારથી બેભાન મુનિવરને ભાનમાં લાવી દીધા, અને સૌની નિરાશાને આશામાં ફેરવી દીધી. ત્યારપછી તે સતત ઉપચારથી થોડા દિવસમાં તેઓને સંપૂર્ણ આરામ થઈ ગયો. પાલિતાણાથી ચૈત્રીપૂનમ બાદ વિહાર કરીને પૂજ્યશ્રીમાન સપરિવાર વલભીપુર પધાર્યા. અહીંના ના. ઠાકોર સાહેબ શ્રીવખતસિંહજી પૂજ્યશ્રીના પરમભકત હતા. તેઓએ પૂજ્યશ્રીને અમૃત-મીઠો ઉપદેશ સાંભળવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરીને તેઓશ્રીને થોડા દિવસ રક્યા, અને ઉપદેશ–પાનને અણમોલ લહાવે લીધે. આ વખતે વળા-શ્રીસંઘે તથા ના. દરબારશ્રીએ ચેમાસા માટે આગ્રહભરી વિનંતિ કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ રાજવિનય વળાથી વિહાર કરીને પૂજ્યશ્રી એટાદ પધાર્યા. અહીના શ્રીસ`ઘે પૂજ્યશ્રીનું અતિભવ્ય અને અભૂતપૂર્વ સામૈયુ કર્યું.. આખાયે ગામને ધ્વજા, પતાકા, તારણેા, અને ચંદ્રનીએથી શણગાર્યુ. ઠેરઠેર નાના નાના મંડા બાંધીને તેની નીચે પૂજ્યશ્રીને બિરાજવા માટે પાટો ગાડવી. અને તે તે સ્થાને અનેક ગહુલીએ કરીને પૂજ્યશ્રીને ભક્તિથી વધાવ્યા. એટાદના ઇતિહાસમાં આ સામૈયું અપૂર્વ હતુ. આ સામૈયુ' જોઈ ને ઘણા ભદ્રજીવાને શાસન પ્રત્યે અભિરૂચિ જાગી હતી. પ્રવેશ થયા પછી વ્યાખ્યાન સમયે ટાઢ-શ્રીસ ંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ બિરાજવા માટે વિનંતિ કરી. આ વખતે હાજર રહેલા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઇ વગેરેએ શ્રીસંધને જણાવ્યું કે : આ ચાતુર્માસ માટે પૂજ્ય મહારાજ સાહેબને અમદાવાદ પધારવાની ખાસ આવશ્યકતા છે. ત્યાં અનેકવિધ શાસનના કાર્યો કરવાના છે. શ્રીસંઘે કહ્યું : શેઠ સાહેબ ! તમે તે આવા લાભ વારવાર લેવાના છે. અમારા નાના ગામને–સંઘને આવા મહાન્ લાભ કયારે મળશે ? ૧૦૭ છેવટે શ્રીસંઘની ઘણી ભાવના તથા વિનતિ જોઇને પૂજ્યશ્રીએ તેના ક્ષેત્રસ્પર્શનાએ સ્વીકાર કર્યાં. ત્યાર પછી એટાદની બાજુમાં આવેલા અલાઉ' ગામે નવું જિનાલય તૈયાર થયુ. હાવાથી, અને તેની પ્રતિષ્ઠાના આદેશ રાણપુરનિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમે લીધેલા હાવાથી, તેએ અલાઉના સંઘની સાથે પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા માટે પધારવાની વિનંતિ કરવા આવ્યા. તેના સ્વીકાર કરી પૂજ્યશ્રી અલાઉ પધાર્યાં અને જે શુદમાં મહાત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને પુનઃ એટાદ પધાર્યા. એટાદમાં એક ભાવિક ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી ભદ્રવિજયજી મ. રાખીને સ્વશિષ્ટ કર્યાં. *— Jain Educationa International [૨૮] શ્રેષ્ઠ રાજવિનય એટાદ પધાર્યા પછી પૂજ્યશ્રી સમક્ષ શાસનના એક વિકટ પ્રશ્ન ખડા થયા, તે હતા પંડિત લાલન અને શિવજીને. પણ સામાન્ય જનસમાજ માટે જે વાત વિકટ કે ગહન હાય છે, તે વાત પૂજ્યશ્રી સમા તેજસ્વી અને મનસ્વી પુરૂષો માટે તદ્ન હળવી જ ડાય છે. મહાપુરૂષની વિલક્ષણતાનુ આ જ મેટ્ઠ' લક્ષણ છે. પૂજ્યશ્રીએ આ પ્રશ્નને પેાતાના પ્રતિભા-અળે અવિલંબે શાસનના શિરેથી દૂર કર્યાં. For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાસનસમ્રાટ્ હવે ચામાસું શરૂ થયું. મેહૂલા રાજા નિ ધપણે લૂછ્યા. ખેડૂતને ખેતીની માસમ રાર્ થઈ. પૂજ્યશ્રીની નિર્મળ−વાણીની સરવાણી પણુનિ ધપણે વહેવા લાગી. શ્રાવકોભાવિકાને ધમની મેાસમ શરૂ થઈ. શ્રીપન્નવાસૂત્ર તથા પરિશિષ્ટ પર્વની પાવન દેશના પૂજ્યશ્રી પ્રતિદિન ફરમાવવા લાગ્યા. મેઘધ્વનિ શી ગંભીર, અને જળ ભરેલી નદી શી નિર્મળ એ દેશના સાંભળવા માનવાની 8× જામતી. વૈરાગ્યરસભરપૂર એ વાણીએ લેાકેાના હૈયા ઉપર અદ્ભુત આકર્ષણ જમાવી દીધું હતું. પર્યુષણા પર્વ પછી શ્રીસ ંઘે વિપુલ દ્રવ્ય ખચી ને અઠ્ઠાઈ મહાત્સવ ઉજવ્યો. આ ચામાસામાં પૂજ્યશ્રીએ જૈન શ્વે. મૂ. પૂ. ઐસેાસિએશન (Assossiation) નામની સસ્થાની સ્થાપના કરી— તેમાં અમદાવાદના ગૃહસ્થા પણ સભ્ય (Members) તરીકે જોડાયા. આમ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો આ ચામાસામાં થયા, અને ચામાસું પૂ થયું. ચામાસાના વરસાદથી જામી ગયેલા કાદવ-કીચડ હવે સુકાયા હતા, અને એથી રસ્તા સ્વચ્છ થઈ ગયા હતા. મખમલની વિશાળ જાજમશી અઢારે ભાર હરિયાળી વનસ્પતિ પૃથ્વી-પટ ઉપર મયૂરની જેમ વિધવિધ કળા કરતી સેહી રહી હતી. મેઘ-રાજાની મહેરથી વર્ષાની હેલી પામીને ઉન્મત્ત બનેલા મયૂરો, અને તૃપ્ત થયેલા ચાતક–માળ અશ્રાન્તપણે પુનઃ વર્ષાઋતુની વાટ જોઈ રહ્યા હતા. શીયાળાની શરૂઆત થઈ ચૂકી હતી. સૂર્યનારાયણ પોતાના સમશીતેાધ્યુ કરા વડે શીતથી ભયભીત બનેલા લાકોને આશ્વાસી રહ્યા હતા. ચામાસુ પૂર્ણ થવાથી સાધુ-ભગવંતાના વિહાર પણ છૂટા થયા હતા. અનેક મુનિવર દેશ-પ્રદેશમાં વિચરીને જિનધર્માંના કલ્યાણકર રાહુ ભાવિકાને દેખાડવામાં તત્પર અન્યા હતા. એવે ટાણે—આપણા પૂજ્ય ચરિત્રનાયક સૂરિદેવ પણ બેટાદથી અમદાવાદ તરફ વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે લીંબડી સ્ટેટના ધર્મપ્રેમી તથા પ્રજાપ્રિય નામદાર મહારાજા શ્રી દોલતસિંહજી બહાદુર કોઈ કાય પ્રસંગે અમદાવાદ ગયેલા. શેઠશ્રી મનસુખભાઈ અને ના. મહારાજાના સબંધ ખૂબ ઘનિષ્ઠ હતા. શેઠશ્રી ના. મહારાજાના ખૂબ હિતચિંતક હતા. અને તેથી ના. મહારાજાના શેઠશ્રી પ્રત્યે એટલા બધા આદરભાવ હતા, કે જ્યારે જ્યારે શેઠશ્રી લીંબડી આવે, ત્યારે ના. મહારાન્ત પેાતાન! એક મહાન હિતૈષી વડીલ તરીકે તેમનુ એન્ડ-વાજા સાથે સામૈયુ' કરતા. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ રાજવિનય ૧૦૯ શેઠશ્રી પાસેથી તેઓના ગુરૂ તરીકે આપણા પૂજ્યશ્રીની ઘણી ખ્યાતિ-પ્રશંસા ના. મહારાજાએ સાંભળેલી, તેથી તેમને પણ પૂજ્યશ્રીના દર્શનની, તથા પૂજ્યશ્રી લીમડી પધારે એવી ઉત્કટ ભાવના હતી. તેમણે અમદાવાદ આવીને શેઠને પૂછ્યું કે : ગુરૂ મહારાજ સાહેબ હાલ કાં બિરાજે છે ? શેઠે કહ્યું કે : હાલ તેઓશ્રી બેટાઇ બિરાજે છે, અને થાડા સમયમાં અમદાવાદ પધારે તેવી સ’ભાવના છે. આ સમાચાર મેળવીને મહારાજા થાડા દિવસમાં લીંબડી ગયા. અને લીખડી–શ્રીસંધના આગેવાનાને મેલાવીને તેમને પૂજ્યશ્રીમાને લી'બડી પધારવા માટે વિન ંતિ કરવા માકલ્યા. આ વખતે પૂજ્યશ્રી ઓટાદથી વિહાર કરી ચુકયા હતા. લીમડી–સંઘે પૂજ્યશ્રીને મહારાજા વતી તથા સ ંઘવતી લીંબડી પધારવાના અત્યંત આગ્રહ કર્યાં, પણ પૂજ્યશ્રી ક્ષેત્રસ્પર્શનાએ તે વખતે તે વઢવાણ શહેર પધાર્યાં. અહીંના શ્રી જીવણલાલ વકીલને આંતિરક કારણેાસર જ્ઞાતિ બહાર મૂકવાની વાત ચાલતી હતી. તેથી સ`ઘમાં કલેશ થયેલા. પૂજ્યશ્રીમાન વઢવાણુ પધારતાં જીવણલાલ વકીલ વિ. અને પક્ષાએ પાતપાતાની વાત દલીલપૂર્ણાંક તેઓશ્રી પાસે રજૂ કરી. જીવણલાલ જેવા સારા માણુસ સંઘમાં–જ્ઞાતિમાં હોય, તા સંઘની શાભા સારી રહે, અને કલેશ જાય, એ દૃષ્ટિથી પૂજ્યશ્રીએ તેમને જ્ઞાતિખહાર ન મૂકવાની ભલામણુ શ્રીસંઘને કરી. સંઘે પણ એ શિરાધાય ગણીને એ એ જ પ્રમાણે કર્યું. આથી સઘના કલેશ મટી ગયા. ત્યાંથી પૂજ્યશ્રી વઢવાણુ કે પમાં પધાર્યા. દરમ્યાન ના. લીંબડીનરેશ મુંબઈ ગયેલા. તેએ પાછાં ફરતાં અમદાવાદ ઉતર્યાં. ત્યાં શેઠ પાસેથી જાણ્યુ કે-પૂજ્યશ્રી હાલ વઢવાણુ કે પમાં બિરાજે છે, અને થાડા દિવસમાં વીરમગામ થઈ ને અમદાવાદ પધારશે. આથી ના. મહારાજાએ લીબડી આવીને તુર્તજ પેલા આગેવાન-શ્રાવકોને મેલાવ્યા, અને કહ્યું : “પૂજ્ય મહારાજશ્રી લીખડી કેમ ન આવ્યા ? હવે તમે ફરી વિન ંતિ કરવા જાવ, અને જરૂર લાગે તેા મારૂ ડેપ્યુટેશન (Daputation) પણ લઈ જજો.” આ સાંભળીને શ્રાવકોએ કહ્યું : અમે ફરીવાર જઈને પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણાંક વિનંતિ કરીને અહી' લાવીશું. અને તે જ દિવસે તેઓએ વઢવાણુ કે પ જઈ ને પૂજ્યશ્રીને અત્યંત આગ્રહપૂર્વક વિન ંતિ કરી. તેમના અત્યાગ્રહ જોઈ ને પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ લી’બડી પધારવાની તેમની વિનંતિ સ્વીકારી. આથી શ્રીસ`ઘને તથા ના. મહારાજાને ઘણા આનદ થયા. વઢવાણુ કે'પથી વિહાર કરીને પૂજ્યશ્રીમાન્ અનુક્રમે લીંબડી પધારતાં અહીંના શ્રીસ`ઘે તથા ના. મહારાજાએ ભવ્ય સામૈયું કર્યુ. સામૈયાના બેન્ડ વિ. સર્વ સાધના સ્ટેટના હાવાથી સામૈયામાં એર ભવ્યતા આવી હતી. પ્રથમ—દિવસનું પૂજ્યશ્રીનું મંગલાચરણ-વ્યાખ્યાન સાંભળવા માટે ના. લી'ડીનરેશ સહિત આખુ' ગામ ઉમટયું હતું. પૂજ્યશ્રીએ . મૉંગલ-વ્યાખ્યાનમાં ફરમાવ્યું' કેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ “હુંમેશાં પ્રાણિમાત્રને સુખની જ ચાહના હાય છે, મંગળની જ કામના હાય છે. કાઇને દુઃખની જરૂર નથી, કોઈ ને દુઃખ ગમતું પણ નથી. પણ સાચું સુખ કયું ? ૧૧૦ કાઈ એ લક્ષ્મીમાં સુખ માન્યું. કાઈ એ વાડી-ખંગલામાં સુખ માન્યુ. કોઈએ વળી સ્ત્રીમાં સુખ માની લીધું. અને કોઈ એ પુત્રાદ્ઘિ પરિવારમાં જ સુખ માની લીધું. સૌએ પેાતાને ગમતી ચીજને સુખ તરીકે માની. પણ હે માનવ ! તું વિચાર કર કે–સાચું સુખ કાને કહેવાય ? શાસ્ત્રકારો આના ઉત્તરમાં એક જ ફરમાવે છે કે-સર્વે નવ દુઃડ્યું. સર્વમાત્મવા સુલમ્ ॥ લક્ષ્મી હોવી એ સુખ ખરૂં. પણ એ સુખ લક્ષ્મીને આધીન છે. એ લક્ષ્મી મેળવવામાં કેટલું દુઃખ ? મેળવ્યા પછી એને સાચવવાનું કેટલું દુઃખ ? કોઈ ચાર-લુંટારૂ ઉપાડી જાય તા ય દુઃખ. અને કદાચ ન મળે તે અપાર દુઃખ. કેાઈ એ પુત્રમાં સુખ માન્યું. પણ પ્રથમ તે એને પેદા કરવામાં દુઃખ. એને ઉછેરીને મોટા કર્યાં, અને એ નાસી ગયા યા મરી ગયા, તા ચ દુઃખ. એ પુત્ર દુર્ગુÖણી નીવડ્યો તે ય દુઃખ જ દુઃખ. આમ હું આત્મન્ ! જેને તું સુખ માની રહ્યા છે, એ બધું તે તે વસ્તુને આધીન છે. તારે આધીન નથી. અને જે વસ્તુ પરાધીન છે, તે દુ:ખનુ જ મૂળ છે. ત્યારે પ્રશ્ન થાય કે–સાચુ' સુખ કાને કહેવું ? આના જવામમાં જ્ઞાનીઓ ફરમાવે છે કેयन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं च तज्ज्ञेयं परमं पदम् ॥ જે સુખમાં દુઃખના અંશ પણ ન હેાય, જે મળ્યા પછી કદી પાછું ન જાય, અને જે મળ્યા પછી આગળ વધુ સુખ મેળવવાની અભિલાષા પણ ન થાય, તેનું નામ સાચું સુખ. ત્યારે સંસારના સર્વ સુખા દુઃખથી મિશ્રિત જ છે. માનવીએ માનેલું કાઈ પણ સુખ એવું નહિ હાય કે જે દુ:ખમિશ્ર ન હેાય. તેમ-એ સુખા કાયમના–શાશ્વત નથી. આજે લક્ષ્મી કે સ્રીપુત્રાદિ મળ્યા હાય, એ કાલે નાશ પણુ પામે છે. એટલું જ નહિ, પણ જેમ જેમ એ સુખ મળતું જાય, તેમ તેમ તે વધારે કેમ મળે ? તેની અભિલાષા રહ્યા જ કરે છે. માટે એ સુખ–સાચુ સુખ ન જ મનાય. હવે એ સાચું સુખ મેળવવાનું પરમ સાધન ધમ છે. જે અહિંસામય છે, સંયમમય છે, અને તપશ્ચર્યામય છે. તેમજ-દુર્ગતિમાં પડતા પ્રાણિઓને અટકાવનાર છે, પાપથી અચાવનાર છે. આવા મંગલકાર ધર્મની આરાધનામાં હે માનવ ! તું પરાયણ રહીશ, તેા જ તને સાચા સુખની પ્રાપ્તિ થવાની છે.” ઈત્યાદિ. | પૂજ્યશ્રીની સાંભળવે મીઠી, આબાલ ગોપાલને સમજાય તેવી, અને હૈયા સાંસરવી ઉતરે એવી વાણી સાંભળીને ના. મહારાજા સહિત સજને પેાતાના કાન ને કૃતકૃત્ય લાગ્યા. અને પૂજ્યશ્રીના શુદ્ધ બ્રહ્મ તેજથી દેદ્દીપ્યમાન દેહના દર્શન કરીને પેાતાના નેત્રાને પવિત્ર થયેલા માનવા લાગ્યા. કારણ કે 'તુપુખ્યહમ્ચ ત્તિ માત્માનમ્'.] માનવા Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ રાજવિનય ૧૧૧ ત્યારપછી પૂજ્યશ્રીએ લીંબડીમાં ના. મહારાજાના અત્યાગ્રહથી લગભગ એક માસ સુધી સ્થિરતા કરી. તે દરમ્યાન પ્રતિદિન તેઓશ્રી બે બે-અઢી અઢી કલાક સુધી દેશનાને અખલિત પીયૂષ-પ્રવાહ વહાવતા. અને એ પ્રવાહમાં સ્નાન કરીને પાવન થવા માટે ના. મહારાજા સહિત અઢારે આલમના સેંકડે લેકે એક પણ દિવસ પાડ્યા વિના નિયમિતપણે આવતા. અરે ! હરિજને પણ તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળવા માટે તત્પર રહેતા. તેઓએ આ માટે શહેર-સુધરાઈ(municipality) પાસે રજા અને સગવડ માગી. આથી સુધરાઈએ તેઓને માટે એક વિભાગમાં અલગ માંચડા બાંધી આપીને વ્યાખ્યાન સાંભળવાની ગોઠવણ કરી આપી. પૂજ્યશ્રી પણ નિત્ય જુદાજુદા વિષયની વિશદ છણાવટ કરતા. આજે શુદ્ધ દેવ, તે કાલે શુદ્ધ ગુરુ, વળી એક દિવસ શુદ્ધ ધર્મ, તે બીજે દિવસે મૂર્તિપૂજા, ક્યારેક જીવદયા, કયારેક દાનાદિ ધર્મ, કયારેક વળી ધર્મનીતિ અને રાજનીતિનું સ્વરૂપ પણ સમજાવતા. ષદર્શનનો સમન્વય સાધતી પૂજ્યશ્રીની દેશના લેકેને માટે અપૂર્વ બોધપ્રદ તથા દેષનાશક બની. ના. મહારાજા સાહેબ ઘણુ જ રસપૂર્વક શબ્દેશબ્દને અમૃત-ઘૂંટડાની જેમ પીતાસાંભળતા, અને અપૂર્વ આલાદ પામતા. આ રીતે લીંબડીમાં એક માસ પસાર થયે. એટલે પૂજ્યપાદશ્રીએ વિહારની તૈયારી કરી. પણ ના. મહારાજાએ અત્યન્ત આગ્રહ કરીને તેઓશ્રીને રેકી રાખ્યા. જ્યારે જ્યારે પૂજ્યશ્રી વિહાર કરવાનું કહેતા, ત્યારે ત્યારે ના. મહારાજા વિનંતિ કરીને રોકી લેતા. આથી એકવાર જ્યારે ના. મહારાજા કાર્ય પ્રસંગે મુંબઈ ગયેલા, ત્યારે પૂજ્યશ્રીમાન વિહાર કરી ગયા. આપણુ પૂજ્ય સૂરિદેવશ્રી ઉપર એક સ્ટેટના મહારાજાની કેવી અપ્રતિમ-વિનયપૂર્વકની ભક્તિ હતી, તે આ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ. લીંબડી નરેશની પૂજ્યશ્રી પ્રત્યેની ભકિતનું એક દષ્ટાન્ત ઉપરના બનાવ પછી જ્યારે પૂજ્યશ્રી સં. ૧૯૭૯ માં અમદાવાદ બિરાજતા હતા, ત્યારે ના. મહારાજા પૂજ્યશ્રીના દર્શનાર્થે આવેલા. તે વખતે પૂજ્યશ્રીને ગેસને ઉપદ્રવ રહેતું હોવાથી તે શમાવવા માટે શેકેલું સંચળ લેવાની ના. મહારાજાએ સૂચના કરેલી. અને ત્યારબાદ લીંબડી જઈને પૂજ્યશ્રી ઉપર શોધેલું શેકેલ સંચળ મેકલવાની સાથે પત્ર લખે. એ પત્ર વાંચીને જ આપણે આશ્ચર્ય અને અનુમોદનાના સાગરમાં ગરકાવ થઈ જઈએ. આ રહ્યો એ પત્ર : ૧૧-૧૧-૨૩ Dig Bhavan palace, Limbdi. પૂજ્ય મહારાજશ્રી ! આપશ્રીને દરશને હું આવ્યું હતું. તે વખતે આપને શેકેલ સંચળ ચાર આનીભાર જમ્યા પછી લેતા જવાથી પેટને વાયુ એ છે થઈ હાજમા માટે પણ ઠીક રહેશે, એમ મેં વિનંતિ કરી હતી. તે શ્રી બાપ કરતા હશે. કેમકે મને એથી કરીને બહુ જ ફાયદો થયો છે. વખતે આપના વિકટ વહેવારને લઈને હજી તે ગોઠવણ ન થઈ શકી હોય તેમ જાણી અહીથી છેડો સંચળ મારા કુંવરશ્રી પાસે જ તૈયાર કરવી આ સાથે મોકલું છું તે મારી સેવા સ્વીકારશે. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શાસનસમ્રાટું અને એથી ઠીક લાગે તે આપ મને જણાવશે તો તુરત બીજે તૈયાર કરાવીને મોકલીશ તેમજ આપશ્રીને ફાયદો જણાતો રહેશે તો ખુદાજુદ હંમેશાં આપ જ્યાં હશે, ત્યાં મેકલતો રહીશ. આપની તબીયતના હવેફેર માટે જે આપ લીંબડી પધારશે તે જરૂર આરામ થઈ જાશે. શ્રી ગુલાબચંદજી મને મળવા આવતા આપશ્રી પાસે આવવાની વાત નીકળતા મને યાદ આવી જવાથી મોકલાઉ છું. રાત્રે જ તૈયાર કરાવતા આટલે જ હાજર હોવાથી છેડે મોકલાવ્યું છે. પણ તેથી ફાયદો જણાશે તે વિશેષ સેવા કરવા ભાગ્યશાળી થઈશ. એજ લી. સેવક દૌલતસિંહજીના દંડવત્ સ્વીકારશે.” કે વિનય આ પત્રના શબ્દેશબ્દ ભર્યો છે? ખરેખર ! આપણા શાસ્ત્રોમાં અનેકવિધ વિનાની ગણના કરતાં જૈન-મુનિઓના વિનય પછીના શ્રેષ્ઠ વિનય તરીકે રાજ-વિનય ગણાવ્યું છે, તે યથાર્થ જ છે. અને તેનું આ જવલંત ઉદાહરણ છે. આ પત્રને પૂજ્યશ્રીએ આપેલો પ્રત્યુત્તર પણ વાંચવા જેવું છે. એ આ રહ્યો “અમદાવાદથી વિજયનેમિસૂરિ.” “તત્ર નામદાર ઠાકોર સાહેબ, એગ્ય ધર્મલાભ. ઢઢાજી સાથે મોકલાવેલ પત્ર તથા દવા મલ્યા. દવા શ્રાવક પાસે છે. તે શ્રાવક પાસેથી અમારા વ્યવહાર પ્રમાણે વહેરી લેવાય છે, અને વાપરી છે. આજે મારા શરીરની તન્દુરસ્તી માટે રાખેલ કાળજી અને કુમારશ્રીને આપેલ તસ્ટી ભૂજી શકાય તેમ નથી. તે આપને ધર્માનુરાગ અને ગુણાનુરાગ જણાવી આપે છે. ભારતવર્ષના રાજા-મહારાજાઓમાં આપના જેના ધર્માનુરાગ–વિવેક-પ્રજાવાત્સલ્યાદિ ગુણો હોય તે આ ભારતવર્ષની જરૂર ઉન્નતિ થાય, એ દરેક સુજ્ઞ માણસ સમજી શકે તેમ છે. આપે લીંબડી આવવા માટે કહેવરાવ્યું તથા લખ્યું પણ હાલ તે શારીરિક શક્તિ ચાલવાની તેટલી નહીં હોવાથી બનવું મુશ્કેલ લાગે છે. છતાં ક્ષેત્રસ્પર્શના હશે તે બની રહેશે. પવિત્ર આર્યાવર્તન આર્યમાનને ધર્મારાધન કરવું તે જ ગ્ય છે. આપ હંમેશા તેમાં યથાશકિત તત્પર રહે છે અને રહેશે તેમ ઈચ્છું છું. આ ભવમાં સુખનું સાધન અને પરભવમાં સાથે આવનાર અને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર તે જ છે. એ જ. આપે મોકલાવેલ દવા બીજા બે સાધુ બીમાર હોવાથી તેમણે પણ વાપરી છે.” ૧ હવાફેર. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ રાજવિનય ૧૧૩ આ તરફ-પૂજ્યશ્રી ગ્રામાનુગ્રામ વિહરતાં અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં માગમાં ધોલેરાને શ્રીસંઘ પૂજ્યશ્રીને વિનંતિ કરવા આવ્યો. ત્યાંના શા. પુરૂષોત્તમદાસ નાગરદાસની ભાવના પૂજ્યશ્રી ધેરા પધારે તે અઠ્ઠાઈ-મોત્સવ કરવાની હતી. આથી શ્રીસંઘને વિશેષ આગ્રહ થતાં તેઓશ્રી શિયાણી તીર્થની યાત્રા કરી, ધંધુકા થઈને ધોલેરા પધાર્યા. ધોલેરા–એક વખત વ્યાપારનું મોટું મથક હતું. અમદાવાદના લબ્ધપ્રતિષ વ્યાપારીઓ નગરશેઠ પ્રેમાભાઈ, શેઠ હઠીસિંગ કેસરીસિંગ વિગેરેની પેઢીઓ ત્યાં હતી. જોકે અત્યારે તે આ ધોલેરાના રૂપરંગ ફરી ગયા હતા. અહીંના ધમધોકાર વ્યાપાર-વણજ હવે ઠંડા પડ્યા હતા. - સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશનું આ ગામ હોવાથી ત્યાં, ધૂળ ઘણું ઉડ્યા કરે. આથી કંટાળેલા કેઈ કવિએ વર્તમાન ધૂળરાનું “પૂઢિrs' તરીકે વર્ણન કરતાં કહ્યું કે अन्तधूलिबहिलिः, धूलिः सर्वदिशासु च । वदतां च मुखे धूलि-धूलिराट् कथ्यते बुधैः ॥ (અંદર ધૂળ ને બહાર ધૂળ, દશે દિશે વળી દીસે ધૂળ, બોલનારના મુખમાં ધૂળ, ધાનેરા નામનું એ મૂળ.) છતાંય એ “ભાંગ્યુ તેય ભરૂચ ની જેમ ઝાલાવાડના મુખ્ય શહેર સમું ગણાતું. અહીં ભવ્ય જિનાલય, વિશાળકાય ઉપાશ્રય, આદિ અનેક ધર્મસ્થાનકે હતા, અને છે. પૂજ્યશ્રી પધારતાં જ શા. પુરુષોત્તમદાસે મહોત્સવની તૈયારીઓ કરવા માંડી. શ્રીશત્રુ જ્ય, અષ્ટાપદ, આબુ, વિગેરે પાંચ તીર્થોની મરમ રચનાઓ કરાવી. અને અનેરા ઠાઠથી પૂજ્યશ્રીની નિશ્રામાં મહત્સવ ઉજળે. મહોત્સવ ઉજવાયા પછી પૂજ્યશ્રીમાન પેળકા આદિ ગામોને પિતાના ચરણ-કમળ વડે પાવન કરતા કરતા અમદાવાદ પધાર્યા. [૨૯] જ્ઞાતિભેદનિવારણ અમદાવાદમાં પૂજ્ય મહારાજશ્રી છએક વર્ષે પધાર્યા હોવાથી જનતામાં ઉત્સાહની છેળે ઉછળી રહી. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ રાવસાહેબ મોહનલાલ લલ્લુભાઈ વિગેરે સમજદાર અને બહુશ્રુત શ્રેતાઓ હંમેશા આવતા. - સં. ૧૯૬૭ના આ ચાતુર્માસમાં આગેવાન શ્રોતાઓની ભાવના પૂજ્યપાદશ્રીના શ્રીમુખે શ્રીભગવતીસૂત્રની દેશના સાંભળવાની થઈ, જોકે તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી જ એવી અજોડ ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાસનસમ્રાટ્ર્ અને અદ્ભુત હતી કે તેઓશ્રી કાઈપણ સૂત્ર કે ગ્રંથ વાંચે. તેા પણ તત્ત્વરૂચિમાન શ્રોતાઓને મન તે ગાળનું ગાડું મળ્યા જેવા આનદ આવતા. પણ આ વખતે લેકીને તેઓશ્રીના મુખથી શ્રીભગવતીસૂત્ર સાંભળવાની તીવ્ર ઉત્કંઠા થવાથી તેઓએ તેઓશ્રીને તે માટે વિનંતિ કરી. પૂજ્યશ્રીએ તેઓને પ્રસ્તુત સૂત્ર વંચાય, તે તે દિવસેામાં કરવાના એકાસણાં કરવા, દેવવંદન કરવું, ધૂપ-દીપના ઉપયાગ સાથે સૂત્રમાં વારંવાર આવતા શ્રીગૌતમસ્વામી મહારાજના નામ પર પૂજા કરવી, વિ. વિધિ ખતાન્યા. ઉત્સાહી લેાકેાએ તરત જ તે વિધિ કરવાનું સ્વીકારી લીધુ. અને અનેક આત્માએ એ વિધિ કરવા માટે તૈયાર થઈ ગયા. આથી પૂજ્યશ્રીએ શુભમુહૂતે “પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર” તથા ભાવના-અધિકારે સૂરિપુર દર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પ્રણીત “શ્રી સમરાચ્ચિ-કહા” ની દેશના શરૂ કરી. વાચનના પ્રાર ંભે શેઠ શ્રીમનસુખભાઈ ભગુભાઈ વિ.એ મહાત્સવ કર્યાં. તેમજ વાચનપ્રારંભદિનથી શેઠ મનસુખભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ દલપતભાઇ મગનભાઈ, શેઢ પુરૂષોત્તમદાસ મગનભાઈ, શેઠ માહેાલાલ મૂળચંદ, વિગેરે સંઘના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ હાજરી આપવા માંડી. પ્રથમ દિવસે તે શ્રેષ્ઠિએએ સૂત્રનુ સુવણુ મહેારાથી પૂજન કર્યુ હતુ. દિન-પ્રતિદિન શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. આથી ઉપાશ્રયની જગ્યા નાની પડવાથી નજીકમાં આવેલી શેઠશ્રી જેશીગભાઈની વાડીમાં વિશાળ મંડપ બાંધવામાં માન્યા. અને પૂજ્યશ્રી હ ંમેશા ત્યાં વ્યાખ્યાન વાંચવા પધારતા. શેઠશ્રી અંબાલાલ સારાભાઈ પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં તથા વન્દ્રનાથે ઘણીવાર આવતા. તેમના પૂર્વજ કરમચંદ પ્રેમચંદે શ્રીસદ્ધગિરિજી ઉપર ટુંક ખંધાવેલી. અને શેઠ મગનલાલ કરમચંદે પણ અનેક સ્થળોએ ધમ શાળા-ઉપાશ્રય-દેરાસર વિ. બંધાવેલ છે. ૧ તે દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. તેમણે પેાતાની બહેનને ધેાલેરાવાળા એક સ્થાનકવાસી ભાઈ વેરે (ઘાળખહાર) પરણાવી હતી. જોકે–એ ભાઈની પાસે સાધારણના એક રૂપિયા ભરાવી, વીશસ્થાનકની પૂજા ભણાવરાવી, ને મૂર્તિ`પૂજક તરીકે તેમને સ્વીકાર કરાવ્યો હતા. અને તે રહેતા હતા એ ધનાસુતારની પાળના પંચમાં પણ તેમને દાખલ કરાવ્યા હતા. પણ આ કાય પાતે પેાતાના અગલે જ્ઞાતિને જણાવ્યા સિવાય જ કરેલ હાવાથી જ્ઞાતિના અધ ઉપરાંત લાકો વિરૂદ્ધ થયા હતા. તેમણે આ કારણને આગળ ધરીને શેઠને જ્ઞાતિ-મહાર મૂકવાની ઝુંબેશ ઉપાડી. પણ અખાલાલભાઈ જ્ઞાતિના આગેવાન હતા. અને તેઓ એકલે હાથે જ્ઞાતિને પહોંચી વળવાની તાકાત ધરાવતા હતા. એટલે દશાશ્રીમાળી જ્ઞાતિવાળાઓએ વીશાશ્રીમાળી જ્ઞાતિના આગેવાનાને પણ તેમની વિરૂદ્ધ ઉશ્કેર્યો કે : આ તો ધર્મ વિરૂદ્ધ કાય` છે, માટે સંઘે આ ૧-અમદાવાદમાં–દોશીવાડાની પાળનું અષ્ટાપદનું દેરાસર, ધીકાંટા પરતું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનુ દેરાસર, તથા કામેશ્વરની પેાળનુ દેરાસર–એ બધાં એમણે કરાવેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતિભેદનિવારણ ૧૧૫ પ્રશ્ન ઉપાડવા જોઇએ. આમ દશા અને વીશા શ્રીમાળીના અમુક વર્ગ આ ખાખતમાં એક થઈ ગયા. અને એ વગે અને જ્ઞાતિના અમુક આગેવાનાની સહીએ સાથે સંઘપતિ નગરશેઠ ચીમનભાઈ ઉપર શેઠ અખાલાલભાઈ ને સંઘ બહાર મૂકવાની અરજી મેાકલાવી. પણ નગરશેઠ વિ. સંધાગ્રણીએ સમજદાર હતા. તેમણે વિચાયું કેઃ—એક નજીવી ખાબતને માટું સ્વરૂપ આપીને અંબાલાલભાઈ જેવી વ્યકિતને સંઘ ખહાર મૂકવાનુ કાઈ પ્રયાજન નથી. અને તેમ કરવું, તે સ ંઘને જ હાનિકર છે. અને આ જ કારણથી કે-કદાચ સંધ કાઈ મહત્ત્વના કાર્ય પ્રસંગે એકઠા થાય, તેા અને જ્ઞાતિવાળા લાકે 'ખાલાલભાઈને સંઘ બહાર મૂકવાની હિલચાલ માટા પ્રમાણમાં કરે, તે માટે તેઓ-નગરશેઠ વિગેરે અગ્રણીઓ સંઘ પણ ભેગા કરતા નહાતા. આથી સંઘના કેટલાક મહત્ત્વના કાર્યોંમાં પણ વિલંબ થવા લાગ્યું. આ દરમ્યાન જ્ઞાતિના જ કોઇ માણસે શેઠ અંબાલાલભાઇના માતા-પિતા ઉપર ખાટા આક્ષેપ કરતું પૅમ્ફલેટ(Pamphlet)બહાર પાડયું. આથી શેઠ આખી જ્ઞાતિ ઉપર કાયદેસર પગલાં લે, એવી તંગ પરિસ્થિતિ સા`ણી. આ પરિસ્થિતિ થાળે પાડવા માટે મોટા મોટા શ્રેષ્ઠિઓ-આગેવાનાએ ઘણા પ્રયાસે। કર્યા, પણુ સમાધાન વધારે અશકય બનવા લાગ્યું. ત્યાં સુધી કે-અમદાવાદના સાંઘમાં પણ બે ભાગલા પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ. આથી આપણા પૂજ્યશ્રીમાન્ જયારે ધેાલેરાથી અમદાવાદ તરફ વિહાર કરતાં કરતાં બાવળા મુકામે પધાર્યા (ચામાસા પૂર્વ), ત્યારે ત્યાં સુરતના સંઘ વિનંતિ કરવા આવેલ, પણુ ત્યાં જ શેઠશ્રી મનસુખભાઈ વિ. અમદાવાદના આગેવાને આવ્યા, અને તેઓએ પૂજ્યશ્રીને વિન ંતિ કરતાં કહ્યું કે : સાહેબ ! શેઠ અંબાલાલભાઈના પ્રશ્નને અત્યારે ખૂબ ગંભીર સ્વરૂપ લીધું છે. એના ઉકેલ હવે આપ શ્રીમાન સિવાય કેાઇ લાવી શકે તેમ નથી. માટે કૃપા કરીને આપ સાહેબ આ વર્ષે તે અમદાવાદ પધારો, અને આના ઉકેલ કરો, જેથી શ્રીસંધમાં શાન્તિ થાય, અને સંઘના કાય–રથ નિવિ ાપણે ચાલવા લાગે, આ કારણથી પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાનું સ્વીકાયું, અને પધાર્યા. શેઠ બાલાલભાઇ ને પૂજયશ્રી ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિ હતી. એક વાર તે વંદનાર્થે આવ્યા, અને પૂજ્યશ્રીને કહ્યું કે ; કાય` સેવા ફરમાવે. સમયના જાણુ પૂજ્યશ્રીએ કહ્યું: “અખાલાલભાઈ ! શેઠ મગનભાઈ કરમચંદ્ર આખી દશા શ્રીમાળી જ્ઞાતિના ૧૨૦૦ ઘરના શેઠ હતા. હવે આપણે જ્ઞાતિમાં તડ પાડીને અ–જ્ઞાતિના શેઠ અનવું નથી. માટે જે રીતે જ્ઞાતિમાં શાન્તિ સ્થપાય એ રીતે ચાગ્યે સમાધાનના માગે આવવું, એમાં જ તમારૂ, જ્ઞાતિનું, અને અમદાવાદના શ્રીસ ંઘનું હિત સમાયેલું છે.” અંબાલાલભાઇની ઈચ્છા પતાવવાની નહેાતી. પણ ગુરુવચન શિલા યન્તે” એ ઉકિતઅનુસાર પૂજ્યશ્રીરૂપ ગુરૂદેવના વચનને પાતાની ગમે તેવી ઉત્કટ ઈચ્છા કરતાં પણ અધિક માનનાર અંબાલાલભાઇએ કહ્યું: સાહેમ ! આપનુ વચન મારે આંખમાથા પર છે. હવે આપશ્રીના માદાનાનુસાર સમાધાન થઇ જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ આ જાણીને તેમના પક્ષકાર જ્ઞાતિજના તેમને કહે : શેઠ ! આપે સમાધાન કરવું, એ કોઇ રીતે વ્યાજબી નથી. અમે બધાં આપના પક્ષમાં રહ્યા, અને હવે આપ સમાધાન કરો તા અમારૂં નાક કપાય. ૧૧૬ “ગુરૂમહારાજશ્રી જે કહે તે મારે શિરામાન્ય છે. ત્યાં મારી ઈચ્છા-અનિચ્છાના સવાલ જ નથી. તેઓશ્રી કદાચ મને સંઘખહાર મૂકે કે લાખ રૂપિયાના દંડ કરે, તો પણ તે મારે શિરોધાય જ છે. અને શાન્તિથી સમાધાન કરવાનું ફરમાવે, તે પણ મારે શિરસાવદ્ય જ છે. તમારે જે સામા પક્ષમાં જવુ હાય તેા ખુશીથી જઇ શકે છે. મારા પક્ષમાં રાખવાના મારે કંઈ આગ્રહ નથી.” સ્વ-ઈચ્છા કરતાં પણ ગુરૂવચન અધિક અને અવશ્ય પાલનીય છે, એવી ભવ્ય ભાવનાના રણકારભર્યા શબ્દોમાં અંબાલાલભાઈ એ તેમને જવાબ આપી દીધા. હવે મન્યુ' એવુ` કે-રાયપુર-કામેશ્વરની પોળમાં અંબાલાલભાઈના વડીલેએ બંધાવેલ દેરાસરના જીર્ણોદ્ધાર પૂરા થયા હેાવાથી તે દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની તેમને ભાવના થઈ. પ્રતિષ્ઠા કરાવવાની વિનંતિ માટે તેમણે પોતાના અંગત સલાહકાર અને જ્યુબીલી મીલના મેનેજર શ્રીજમનાદાસ સવચંદ (સાતભાયાવાળા)ને પૂજ્યપાદ્દશ્રી પાસે માકલ્યા. પૂજ્યશ્રીએ પણ તે વિનંતિ સ્વીકારી. આ દરમ્યાન-પૂજ્યશ્રીએ અદ્ભુત બુદ્ધિ-કુનેહ વાપરીને શેડ અંબાલાલભાઈની વિરુદ્ધમાં પડેલા વીશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય મુખ્ય ગૃહસ્થાને ઉપદેશ દ્વારા આ વિરોધ કરવા ઇંડી દેવા સમજાવ્યા. તેઓ પણ પરિસ્થિતિ સમજ્યા, અને નગરશેઠ ઉપર અંબાલાલભાઈ-વિરૂદ્ધ કરેલી અરજી પાછી ખેંચી લીધી. આમ થવાથી દશાશ્રીમાળી જ્ઞાતિના સામા પક્ષમાં ગભરાટ છવાઈ ગયા. તેમને વીશાશ્રીમાળી જ્ઞાતિની મેાટી એથ હતી, તે છૂટી ગઈ. એમાં વળી એમના જાણવામાં આવ્યુ’ કે પ્રતિષ્ઠા પ્રસંગે શેડ તરફથી શ્રીસ’ઘની નવકારશી થશે. એટલે તેએ બેવડી મુંઝવણમાં મૂકાયા. આ ચાલુ ઝઘડાને કારણે શેઠની ઈચ્છા નહેાતી, પણ પૂજ્યશ્રીના ઉપદેશથી અને નગરશેઠ વિ. ની સલાહથી તેમણે નવકારશી કરવાનું, તથા કુમકુમપત્રિકા છપાવવાનું નક્કી કર્યું. હતુ. આથી સામા પક્ષવાળા મુંઝાયા કે-હવે તે આપણે આખા સંઘથી જુદાં પડી જઈશું. પણ ડૂમતા તરણાંને આલે” ની જેમ તે વિચારવા લાગ્યા કે કંકોત્રી તે શેઠ કરમચંદ્ગુ પ્રેમચંદના મોટા નામથી બહાર પડશે, માટે નવકારશીમાં તથા મહેાત્સવમાં જવામાં આપણને કાંઈ વાંધા નહિ આવે, એટલે આપણે સંઘથી જુદા પણુ નહિ પડીએ. પણ શેઠે તેા પેાતાના નામથી જ કંકોત્રી કાઢી. એટલે પેલા સામા પક્ષવાળાને ભારે વિમાસણ થઈ પડી. હવે તેમની આબરૂના સવાલ હતા. શેઠને સંઘબહાર મૂકવા જતાં પોતે જ સંઘષહાર થઈ જાય, એવી પરિસ્થિતિ ઉભી થઈ. કરે તેવું પામે. હવે તેઓએ વિચાર્યુ કે હવે પૂજ્ય મહારાજ સાહેબ જ આપણી આ વિમાસણ દૂર કરી શકશે. તેઓ તે આવ્યા પૂજ્યશ્રી પાસે. અને ખપેારના ૧ થી ૪ વાગ્યા સુધી એને માટે વિનતિ કરવા લાગ્યા. પૂજ્યશ્રીએ અંબાલાલભાઇને ખેલાવ્યા. તેએ Jain Educationa International આવ્યા. પૂજયશ્રી પાસે જુદાજુદા-પેાતાના For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સર્વના હિતચિંતક ૧૧૭ પક્ષકાર અને વિરોધી અગ્રણીઓને બેઠેલા જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું. પૂજ્યશ્રીએ તેમને તથા સામા પક્ષવાળાઓને સમાધાન માટે ઉપદેશ આપ્યું. અંબાલાલભાઈ તો એ માટે તૈયાર જ હતા. તેમણે પૂજ્યશ્રીને કહ્યું સાહેબ! મારે તે આપ ફરમાવે તેમ કરવાનું છે. આપ કહે તો કોરા કાગળ પર સહી કરી આપું. આ સાંભળી પૂજયશ્રીએ સામા પક્ષવાળાઓને કહ્યું જુઓ ! અંબાલાલભાઈ સમાધાન માટે તૈયાર છે. તમે બધાં તૈયાર છે ? “વાર્યા ન માને, એ હાર્યા માને” એ પરિસ્થિતિમાં મુકાયેલા પેલા લોકોએ હકારાત્મક જવાબ આપે. એટલે પૂજ્યશ્રીએ સમાધાનનું લખાણ કરાવ્યું. અને અંબાલાલભાઈને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલભાઈ કહેઃ સાહેબ ! મારે કાંઈ વાંચવાનું નથી. હું તો આપ ફરમાવે એટલે સહી કરી આપું. આપે જે લખાણ કરાવ્યું હશે, તે અમારા હિતને માટે જ હશે. આ પછી પૂજ્યશ્રીએ સામા પક્ષવાળાને તે વાંચવા આપ્યું. તેમણે પણ તે સહર્ષ માન્ય રાખ્યું. બંનેએ સહીઓ કરી, અને પૂજ્યશ્રીમાનની સમક્ષ પરસ્પર “મિચ્છામિ દુક્કડ” દીધા. ત્યારપછી તે જ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠે સામા પક્ષવાળાઓને નવકારશીમાં તથા મહોત્સવમાં આવવાનું આમંત્રણ કર્યું. આમ પૂજ્યશ્રીના અદ્દભુત બુદ્ધિપ્રભાવથી સંઘ અને દશાશ્રીમાળી જ્ઞાતિ ઉપરથી ભેદવિખવાદના વાદળ-દળ વિખરાયા, અને એનું સ્થાન શાન્તિ તથા સંપે લીધું. ત્યારપછી તઉત્તમ-મંગલકારિ મુહુર્ત પ્રતિષ્ઠાને વિધિ મહોત્સવ પૂર્વક સંપન્ન થયે. તેમાં નવગ્રહાદિપાટલાપૂજન શેઠ અંબાલાલભાઈએ પોતે કરેલું. અમદાવાદના શ્રીસંઘની નવકારશી પણ તેમના તરફથી સુંદર રીતે થઈ. પ્રસ્તુત વિખવાદને કારણે બે વર્ષથી બંધ પડેલી નવકારશી આ રીતે ચાલુ થઈ. [૩૦] સર્વના હિતચિંતક માનવતાના મૂલ ઘટયા હતા. પશુતાના આદરમાન વધ્યા હતા. આદમિયતની ટહેલ હતી કે મને કેઈક તો સ્વીકારો. પશુતાને તે પડ્યો હતો, કારણકે-આદમી એને મેં માંગ્યા મૂલે ખરીદતે હતે. ગત વર્ષમાં મેઘરાજાની મહેર એછી થયેલી. એટલે ૧૯૮ નું ચાલુ વર્ષ દુષ્કાળના ઓળા લઈને આવેલું. માનવીની ભૂખ અપરંપાર હતી. એને શમાવવા માટે એણે માનવતાને ઠેકરે મારી હતી, પશુતાને સત્કારી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ પેટના ખાડો પૂરવા માટે પેાતાના કિ ંમતી પશુ-ધનને માનવ પાણીના મૂલે વેચવા માંડ્યો. સુખ-દુઃખના સંગાથી–નિર્દોષ પ્રાણીએ એને ભારરૂપ લાગ્યા. ૧૧૮ આ વખતે આપણા ચરિત્રનાયકશ્રી અહારની વાડીએ બિરાજતા હતા. વ્યાખ્યાન વાંચવા માટે તેઓશ્રી મેશ શહેરમાં પધારતા. એકવાર નિત્યનિયમ પ્રમાણે તેઓશ્રી શહેરમાં વ્યાખ્યાનાથે પધારી રહ્યા હતા. સાથે કેટલાક મુનિવર, તથા શા. કેશવલાલ અમથાલાલ વકીલ, શ્રી લક્ષ્મીચં૪ ભૂધર બગડીયા (મેટાદ) વિગેરે શ્રાવકો હતા. સવારના એ સમય હતા. લેાકેા ઉલ્લાસભેર પ્રાતઃકા આટોપીને સ્ફૂર્તિથી દુનિક કાયક્રમમાં પ્રવૃત્ત થઈ રહ્યા હતા. આ વખતે માર્ગ પર થાડે દૂર એક માણસ ભેંસાના ટોળાને દોરી જતા હતા. સહસા પૂજ્યશ્રીની નજર તેના પર પડી. ભેંસાની ચાલ તથા તેના દોરનારના દેખાવથી તેઓશ્રીને અણુસાર આવી ગયા. તરત જ તેઓશ્રીએ પૂછ્યું: લક્ષ્મીચંદ ! આ ભેંસા કયાં લઈ જવાય છે ? કાણુ લઈ જાય છે ? લક્ષ્મીચંદભાઈ એ તપાસ કરીને જણાવ્યુ કે લઈ જનાર કસાઈ છે, અને કસાઈખાને વધુ માટે લેસાને લઈ જાય છે. આ સાંભળીને દયાના મૂર્તિમ ંત અવતાર સમા પૂજ્યશ્રીનું હૈયું દ્રવી ઉઠયુ'. તેઓશ્રીના મનમાં મંથન ચાલ્યું કેઃ રે ! અમ સમા દયા ધર્માંના ઉપદેશક અને પાલક બેઠાં છે, તેાય આ ઘેાર હિંસા થાય ? નહિ, નહિ, નહિ, આ પ્રાણીઓને કેાઈ પણ ભાગે મૃત્યુ-મુખમાંથી ઉગારવા જ જોઈએ. તરત જ તેઓશ્રીએ શ્રીકેશવલાલ વકીલને કહ્યું : વકીલ ! આ નિર્દોષ પ્રાણીઓ કાઈ પણ ભાગે ઉપાયે ખચી જવા જોઈએ, તેમના વધ ન જ થવા જોઈ એ.’ કેશવલાલભાઈ તથા લક્ષ્મીચંદભાઈ એ તત્ક્ષણ તેઓશ્રીના આ વચનના અમલ કર્યાં. પેલા કસાઈ પાસે જઈ ને થાડી સમજાવટથી, ઘેાડી ધાક-ધમકીથી, ભેંસાને છેડાવી લીધી. અને એમને અભયદાન આપીને પાંજરાપાળ મેાકલી આપી. ભેંસે પણ જાણે પેાતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતી હાય, તેમ પૂજ્યશ્રીની સામું જોઈને ભાંભરતી–ભાંભરતી ચાલી ગઈ. આ બનાવથી પૂજ્યશ્રીના અંતરમાં ઘણું જ દુઃખ થયું. ભેંસાને કસાઈખાને લઈ જવાઈ રહ્યાનું એ દૃશ્ય હજી એમની આંખા સમક્ષ તરવરતું હતું. તેઓશ્રીને થયુ કે; આ તે આપણે જોઈ ગયા એટલે છેડાવી. પણ આવાં તે કેટલાંય નિર્દોષ પ્રાણી પ્રતિદિન હણાતાં હશે ? રે ! આ મૂંગા પ્રાણીઓનું કાણુ ? આવા વિચારમાં વિચારમાં તેએશ્રી ઉપાશ્રયે પહોંચ્યાં. વ્યાખ્યાન શરૂ થયું. આજે તેઓશ્રીએ જીવદયા વિષે ઇ-ભર્યાં અને સામાના અંતરતલને સ્પશી જાય એવા સ્વરે ઉપદેશ આપ્ચા. હજારોની સંખ્યામાં હણાઈ રહેલા આ પ્રાણીઓના બેલી થવાની તેઓશ્રીએ હાકલ કરી. અને તે જ વખતે જીવદયાની ટીપ શરૂ કરાવી. ગણત્રીના જ દિવસોમાં તેઓશ્રીના પ્રેરક ઉપદેશના ચમત્કાર સજાયા. મૂંગા પ્રાણીઓને છેાડાવવાની–અભયદાન આપવાની ટીપમાં રૂ. ૧ા લાખ (દોઢ લાખ) નોંધાયાં. અને અભયદાન Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સર્વના હિતચિંતક ૧૧૯ પામેલા પશુઓને સાચવવા-નીભાવવા માટેની ટીપમાં રૂા. ૪ લાખ (સાડા ચાર લાખ) નું અપૂર્વ ભંડોળ એકત્ર થયું. આ ટીપમાં શેઠશ્રી મનસુખભાઈએ રૂ. ૨૫,૦૦૧ (૨૫ હજાર એક) તથા શેઠ અંબાલાલ સારાભાઈએ રૂા. ૧૦,૦૦૧ (દશ હજાર એક) નેંધાવ્યા. પૂજ્યશ્રીની સત્ત્વ–શુદ્ધ વાણીને આ જાદુ જોઈને સૌ કેઈ આફરીન પોકારી ઉઠ્યા. જાદુગર તે દુનિયામાં ઘણાય હોય છે. પણ એ બધાં ઈન્દ્રજાલના સર્જક અને અર્થના અર્જક જ. આ કેઈઈન્દ્રજાલ કે નજરબંધીનો પ્રયોગ નહોતે, અર્થના ઉપાર્જનની કઈ જના (Scheme) નહેતી. આ તે હતો પૂજ્યશ્રીની શાસ્ત્રપૂત વાણીને અલૌકિક ચમત્કાર, અને એની પાછળ હતું જીવદયાનું-અભયદાનનું સર્વોત્કૃષ્ટ બળ. ઈન્દ્રજાલ જેવી વસ્તુનું તે એની આગળ સ્થાન જ ન હતું, પછી સરખામણીની તો વાત જ ક્યાં ? આવી માતબર રકમ એકત્ર થવાથી પાંજરાપોળ ખાતે વર્તાતી પૈસાની તંગી દૂર થઈ હજારે મૂંગા પ્રાણિઓને પ્રાણદાન અને અન્નદાન મળ્યા. સં. ૧૯૬૮ નું માસું પૂજ્યશ્રીએ અમદાવાદમાં કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન–પૂર્વે સંઘબહાર મૂકાયેલા શ્રીશિવજી દેવશીએ મુંબઈમાં પૂજ્યશ્રી તથા શેઠ અમરચંદ જસરાજ આદિ ગૃહસ્થની વિરુદ્ધમાં ડેફેમેશન કેસ (Case) કર્યો. પણ પરિણામે તેને જ પરાજય થયે. મુંબઈમાં રહેતા કેટલાંક કચ્છ-કાઠિયાવાડ વ. પ્રાન્તોના ગૃહસ્થ ભેગા થઈને અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મુંબઈમાં લઈ આવવી, એવી હિલચાલ કરવા માંડ્યા. ખટપટની દુનિયાથી અજાણ એવા ગામડાના લેકેને તેઓ ઉંધુ ચત્ત સમજાવતા કે આ. ક. પેઢીના વહીવટદાર પેઢીના પૈસાથી પિતાની મીલે ચલાવે છે. માટે ચેખા હિસાબ માટે પેઢી મુંબઈમાં લાવવી જોઈએ” આથી પેલાં ગામડાવાળા ભાઈ ઓ તેમને આ વાતના સમર્થનમાં પિતાની સહી કરી આપતા. આવી રીતે ખોટો પ્રચાર કરીને એ લોકેએ લગભગ ૨૫૦ સહીઓ એકત્ર કરી. આ બધી હકીકત નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈ વ. પેઢીના અગ્રણીઓના જાણવામાં આવતાં, તેમણે આ લોકોને સમજાવ્યા કે : પેઢી અમદાવાદની બહાર જાય, તે પેઢીને ઘણું નુકશાન વેઠવું પડશે. તીર્થોના વહીવટ પણ અવ્યવસ્થિત થઈ જશે. જે પેઢીના ચેપડા વગેરે તપાસવા હોય તે ખુલ્લા જ છે. જેને જેવા હોય તે જોઈ જાય. બાકી વહીવટદારો ઉપર જે અસત્ય આક્ષેપ મૂકવામાં આવે છે તે બિલકુલ યેગ્ય નથી. કદાચ પેઢી તરફથી કઈવાર એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ (A.g.g) કે ઈસરોય વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માનપત્રહારતોરા વિ. કરવું હોય, તો તેને સર્વ ખર્ચ પેઢી ખાતે ન નાખતા, પ્રતિનિધિઓ જ ભોગવી લે છે. વિ.વિ. પણ પેલા લોકો સમજવા જ નહોતા માગતા, પછી ક્યાંથી સમજાય ? તેમણે તે પિતાની ખટપટ ચાલુ જ રાખી. આથી અમદાવાદના દૂરંદેશી શ્રેષ્ઠિઓએ પણ તેમને પ્રતીકાર શરૂ કર્યો. તેઓ લોકોને સત્ય હકીકત સમજાવવા લાગ્યા. આ વખતે શેઠશ્રી મનસુખભાઈને વિચાર આવ્યું કે : “આ બાબતમાં પૂજ્યશ્રી ધ્યાન આપે, ગામોગામના સંઘને પ્રેરણું આપે, તે પેઢી અમદાવાદમાં જ રહે.” આ વિચાર આવતાં જ તેઓએ પૂજ્યશ્રીમાનને વાત કરી, એટલે પૂજ્યશ્રીએ જૈન તત્વવિવેચક સભાના સભ્ય દ્વારા ગામેગામના શ્રીસંઘને આ બાબતમાં પ્રેરણા આપી. પરિણામે Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શાસનસમ્રાટું ફક્ત આઠ જ દિવસમાં લગભગ ૧૨૦૦ (બાર) જેટલી સહીઓ “શેઠ આક. પેઢીના તમામ હિતને વાસ્તુ મુખ્ય પેઢી અમદાવાદમાં જ રાખવી. ” એના સમર્થનમાં આવી ગઈ. ક્યાં ૨૫૦, ને ક્યાં ૧૨૦૦ ? આમ ખટપટીયાઓની ધારણું ધૂળમાં મળી ગઈ અને મુખ્ય પેઢી અમદાવાદમાં જ રહી. આ પછી ચોમાસું પૂર્ણ થયે સં. ૧૯૬૯માં માગશર વદમાં પેઢીનું બંધારણ પુનઃ નવેસરથી રચવાનો નિર્ણય પૂજ્યશ્રીની સમક્ષ થે. અને આ માટે હિંદુસ્તાનના સકલ સંઘને ભેગો કરવાનો નિર્ણય લઈને આમંત્રણપત્ર પણ કાઢવામાં આવ્યું. હવે પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. આ વખતે તેઓશ્રીના સદુપદેશથી શ્રીચીમનલાલ નામના એક વૈષ્ણવ માસ્તર પ્રતિબોધ પામીને દીક્ષા લેવાને ઉત્સુક થયા. તેઓ “બેડીવાળા માસ્તર તરીકે પ્રસિદ્ધ હતા. તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન બહોળી હતી. અમદાવાદમાં કઈ પણ નવા કમિશ્નર, કલેકટર, વિ. અંગ્રેજ અધિકારીઓ નીમાતા, ત્યારે તેમને અંગ્રેજી દ્વારા ગુજરાતી જ્ઞાન મેળવવા માટે આ માસ્તરની ખાસ જરૂર પડતી. તેઓએ ઘણું અંગ્રેજ અમલદાને (આ રીતે) ગુજરાતી જ્ઞાન આપેલું, તેથી તે વર્ગમાં તેમની ખ્યાતિ સારી પ્રસરેલી. તેમણે પિતાને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આથી પૂજ્યશ્રીને એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના રસાલાવાળા'ના નામે ઓળખાતા બંગલામાં તેમને દીક્ષા આપીને પિતાના શિષ્ય કર્યા, અને તેમનું નામ “મુનિશ્રી ચન્દનવિજયજી” રાખ્યું. દીક્ષા આપીને પૂજ્યશ્રીએ જોયણી તરફ વિહાર કર્યો. આ વખતે જનતત્ત્વવિવેચક સભાના સભ્યોએ શ્રી થળસેજને છે “રી પાળતે સંઘ કાઢ્યો. અહીં એક જીણું જિનાલય હતું. ત્યાંથી ભેયીજી પધાર્યા. અહીં શ્રીમલ્લિનાથ પ્રભુની યાત્રા કરી. ભેણીમાં કપડવંજને શ્રીસંઘ વિનંતિ કરવા આવતાં, તે તરફ જવા માટે ભોયણુથી કલેલ પધાર્યા. પૂજ્યશ્રી કપડવંજ તરફ પધારે છે, એવા સમાચાર મળતાં શેઠશ્રી મનસુખભાઈ વિગેરેને લાગ્યું કે જ્યારે અમદાવાદમાં અખિલ હિંદને શ્રીસંઘ એકત્ર થાય છે, અને હિન્દુસ્તાનના સકલ સંઘની પ્રતિનિધિ સમી પેઢીનું બંધારણ નવેસરથી ઘડાય છે, તે વખતે પૂજ્ય મહારાજ સાહેબ અમદાવાદમાં બિરાજમાન હોય, તે ઘણો ફેર પડે. કારણકે દરેક વ્યક્તિઓ ઉપર જેમની પ્રભાવભરી છાયા પડે, તેવા મહાપુરુષ તેઓશ્રી જ છે. માટે તેઓશ્રીની અહીં ખાસ હાજરી જોઈએ. વળી આ પ્રસંગે શેઠ મનસુખભાઈની ઈચ્છા હતી કે-સંઘ-વ્યવહારથી અલગ એવી કચ્છી કેમને જે આ સંઘ ભેગો થાય છે, તે વખતે સંઘ વ્યવહારમાં દાખલ કરી દેવાય, તે ઘણું સારું. કારણકે-કચ્છી કેમે એ માટે શેઠને વિનંતિ કરી હતી. હવે આ કાર્ય કાઠિયાવાડના આગેવાનેને સહકાર હોય તે જ સફળતાથી પાર પડી શકે. અને કાઠિયાવાડના રાજા જેવા (King of kathiawar) શેઠ અમરચંદ જસરાજ વોરા, વિ. અગ્રણીઓ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા. તેથી પૂજ્યશ્રી તેમને સહકાર આપવા સમજાવે, તે જ આ કાર્ય પાર પડે. માટે પણ પૂજ્યશ્રીની હાજરી અમદાવાદમાં જોઈએ એમ તેમને લાગ્યું. આથી તેઓ તથા અન્ય આગેવાનો પૂજ્યશ્રીમાનને વિનંતિ કરવા કલેલ આવ્યા. પૂજ્યશ્રીએ પણ લાભાલાભની દષ્ટિએ વિચાર કરીને અમદાવાદ પધારવાની વિનંતિ સ્વીકારી. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ જય શેરીસાનાથ [૩૧] ઇતિહાસના એ પ્રકાર છે. સજીવ અને નિવ નિવ ઇતિહાસની જડ છે કલ્પના. મનઘડંત કલ્પનાઓને જ્યારે સત્ય પુરવાર કરવાના પ્રયત્ન થાય, પછી તે તક શક્તિથી, કે દલીલબાજીથી, ગમે તે રીતે-ત્યારે તે ઇતિહાસ જરૂર બને છે; પણ નિર્જીવ. એમાં જીવ નથી હાતા. એવા પણ ઈતિહાસના પ્રસંગેા જોવા મળે છે કે જેમાં કલ્પના-કેવળ કલ્પના સિવાય બીજી કાઈ વાસ્તવિકતા હૈાતી નથી. પાષાણુમાં કલાત્મક રીતે કંડારેલી પણ પ્રાણના સમારાપ વિનાની દેવ-પ્રતિમા જેવા એ ઇતિહાસ હાય છે. સજીવ ઈતિહાસના જીવ છે—સત્ય, નિર્ભેળ સત્ય. દેવ-પ્રતિમામાં પ્રાણનું પ્રતિષ્ઠાન કરવામાં આવે, ત્યારે આપણને સાક્ષાત્ એ પ્રતિમાના અધિષ્ઠાતા દેવ જ દેખાય છે. બસ, એ જ રીતે ઈતિહાસમાં જ્યારે નિર્ભેળ સત્ય મળે છે, ત્યારે આપણી સામે જીવંત ઈતિહાસ ખડા થાય છે. અત્યારે આપણે ઈતિહાસ વિષે વિચારણા કરવા નથી માગતા. આપણે તે। સપ્રાણ ઈતિહાસનું એક પાનુ જ ફક્ત વાંચવું છે. આ રહ્યું એ પાનુંઃ— અવન્તીપતિ સમ્રાટ્ વિક્રમાદિત્યના ૧૨ મા શતકના પૃષ્ઠકાળ, અને ૧૩ મા શતકના પ્રારભકાળની આ વાત છે. ગુજરાતની ગરવી ઉરવી છે. એના પર ચાલુક્યચક્રવતી રાજા કુમારપાળનું શાસન-ચક્ર છત્રવત્ વિસ્તરી રહ્યુ છે. જિનશાસનના મધ્યાહ્ન–વિ અવની પર સહસ્ર કરણાએ પ્રકાશી રહ્યો છે. તેવે વખતે એક મહાન્ જૈનાચાય શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ પૃથ્વીમંડળને પેાતાના પાદ– કમળા વડે પાવન કરતા વિચરી રહ્યા છે. ભારે પ્રભાવશાળી છે એ આચાય દેવ. શાસન–પ્રભાવના એમની રગેરગમાં વ્યાપેલી છે. કલિકાલ સર્વૈજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન અને સહાધ્યાયી એ સૂરિપુંગવ છે. ધરણેન્દ્ર અને પદ્માવતી જેવા દેવ-દેવીએ એમની આજ્ઞા પાળવા હોંશિયાર રહે છે, મત્રવિદ્યામાં તેઓ અજોડ છે. નાગેન્દ્રગચ્છના શિતાજ એ સૂરિરાજ છે, ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ આવા એ મહાન સૂરિરાજ એકદા શેરીસાનગરમાં પધાર્યાં. અહીં એક સ્થાન તેને ઘણું જ ગમ્યું. વારંવાર તેઓ ત્યાં આવીને કાયાત્સગ ધ્યાને રહેવા લાગ્યા. આ જોઈને એક ભક્ત શ્રાવકે સવિનય પૂછ્યું: ભગવન્ ! મહાપુરૂષાની એક પણ ક્રિયા નિષ્પ્રયેાજન નથી હાતી. નિહેતુક પ્રવૃત્તિ મહાપુરૂષોને ત્યાજ્ય હાય છે. છતાંય અજ્ઞાન એવા મને જિજ્ઞાસા થાય છે કે આ સ્થાનમાં એવી તે શું વિશેષતા ભરી છે, કે જેથી આપ પૂજ્ય જિનાલય કે ઉપાશ્રયમાં કાયાત્સગ ધ્યાને ન રહેતા અહીં પધારીને કાયાત્સગ કરો છો ? અહીંયા કાયાત્સગ કરવાનું આપ સમા પુજ્ય પુરૂષનું શું પ્રયેાજન હશે ? પ્રભા ! જણાવવા ચાગ્ય હાય તા કૃપા કરીને મારી જિજ્ઞાસા પૂર્ણ કરી. ૧૨૨ શ્રાવકની જિજ્ઞાસા જાણીને સૂરિભગવંતે મિષ્ટ અને ઈષ્ટ વાણીથી ફરમાયુ : ભદ્ર ! શિષ્યની વિશિષ્ટ પ્રવૃત્તિ જોઈને તમને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. હું જિન ચૈત્ય કે ઉપાશ્રય છેડીને આ સ્થળે એટલા માટે કાયાત્સગ કરૂ છું કે આ સ્થાન અતિ પવિત્ર છે. અતિપવિત્ર એટલા માટે કે-અહી એક શ્રેષ્ઠ અને મોટી પાષાણની પાટ પડી છે. એ પાટ--પુરૂષાદાનીય શ્રીપાર્શ્વનાથ ભગવંતની દિવ્ય-સ્મૃતિ સર્જવા માટે સર્વથા ચગ્ય અને ઉત્તમ છે. બસ ! આ જ હેતુથી હું અહીં વારવાર કાયાત્સગ ધ્યાન ધરૂ છું.” આ સાંભળીને પેલા ભાવિક શ્રાવકના હૈયામાં જાણે હ નું પૂર આવ્યું. એ પૂરના નીરમાં સ્નાન કરતા તેણે સૂરિભગવ તને ગદ્ગદ સ્વરે વિજ્ઞપ્તિ કરી કેઃ ભગવન્ ! આપ વિદ્યાના સાગર છે. આપ એવા કાઈ ઉપાય કરા કે જેથી અમને એ પાષાણુ-પાટમાંથી નિરમાયેલી જિન મૂર્તિના જલ્દી દર્શન થાય.” પછી તા–મિસાધ્યું મહાત્મનામ્ ?” શ્રાવકની વિજ્ઞપ્તિ સાંભળીને આચાય ભગવંતે અદ્ભૂમતપ કરવાપૂર્વક શ્રી પદ્માવતી દેવીની આરાધના કરી. અને ખરેખર ! અચિત્ત્વ છે એ તપના પ્રભાવ. અઠ્ઠમતપના પ્રભાવથી આકર્ષોંચેલા પદ્માવતી દેવી પણ સૂરિરાજ પાસે આવ્યા, અને પાતાને ખેલાવવાના કારણની પૃચ્છા કરી. સૂરિદેવે પાષાણુ-ફલહીની વાતના નિર્દેશ કરતાં પૂછ્યું: “ભગવતિ ! આ ફૂલહીમાંથી કયા ઉપાયે જલ્દી પ્રતિમા અને ?” દેવીએ કહ્યું: “ભગવન્ ! સાપારક નગરમાં એક અંધ સ્થપતિ-શિલ્પી વસે છે, તે અહી આવે, અઠ્ઠમતપ કરે, સૂર્યાસ્ત પછી મૂતિ ઘડવાના પ્રારંભ કરે, અને સવારે સૂર્ય ઉગ્યા પહેલાં જ મૂર્તિનુ સાંગેાપાંગ નિર્માણ કરી લે, તેા મૂર્તિ જલ્દી બને. અને એ મૂર્તિ અચિંત્ય મહિમાવંત થાય.” આમ જણાવી, સૂરિરાજની રજા લઈ ને પદ્માવતી સ્વસ્થાને ગયા. સૂરિભગવંતે એ બધી હકીકત શ્રાવકાને જણાવી. ગુરૂભગવ'તની દ્દિવ્ય તપઃશક્તિને અભિનંદતા એ શ્રાવકેાએ પ્રસન્નચિત્ત ગુર્વાજ્ઞા લઈ ને અંધ-સૂત્રધારને માલાવી લાવવા માટે સેાપારકનગરે કેટલાંક ચેાગ્ય પુરૂષોને મોકલ્યા. સૂત્ર ધાર પણ શ્રીસ ંઘના નિમ ંત્રણથી સંતુષ્ટ બનીને સેરીસા આવ્યા. એ પણ શ્રદ્ધાળુ આત્મા હતા. * વિવિધ તીર્થંકલ્પ=અયેાધ્યાપુરીકલ્પના આધારે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ જય શેરીસાનાથ ૧૨૩ સૂરિભગવંતે કહેલા વિધિ પ્રમાણે તેણે અર્જુમતપની આરાધના કરી. અને ઉત્તમ દિવસે સૂર્યાસ્ત પછી ઉત્તમ વેળાએ તેણે પેલી પાષાણ ફલહી પર હળવા હાથે ટાંકણુ અડાડયું, અને મૂતિ નિર્માણુ શરૂ કર્યુ. ટાંકણાના ટ–ટક્ અવાજ ભાવિકાને મન સ’ગીતની સૂરાવલિથીયે અધિક મીઠો લાગતા હતા. ૧ સકલસંઘ પ્રભુધ્યાનમાં મગ્ન બની ગયા હતા. રાત વીતતી ગઈ એમ મૂર્તિના અવથવા સજાવા લાગ્યા. અને પ્હો ફાટતાં તે ધરણેન્દ્રના પ્રભાવથી એ અંધ શિપિરત્ને શ્રેષ્ઠ સ્મૃતિ નિરમી દીધી. હવે જ્યારે એ સ્થપતિ સ્મૃતિ ઘડતા હતા, ત્યારે મૂર્તિના હૃદયપ્રદેશ પર એક મસા રહી ગયા. સ્થપતિને તે વખતે તેનું ધ્યાન ન રહ્યું. પણ મૂર્તિ પૂર્ણ થયા પછી કાઈ ક્ષતિ રહી હોય, તે જોવા માટે તેણે ફરીવાર મૂર્તિ પર હાથ ફેરવ્યેા. તો પેલે મસેા રહી ગયાની જાણ થઇ. એટલે તેણે ધીરે રહીને એ મસા ઉપર ટાંકણું લગાવ્યું. મસે તૂટ્યો, અને એ સાથે જ તે પ્રદેશમાંથી લેાહીની ધારા વછૂટી. બરાબર આ જ સમયે સૂરિભગવંત ત્યાં આવ્યા, અને તેમણે આ દૃશ્ય જોયું. ચકાર સૂરિજી અધી વાત પામી ગયા. તેમણે ખેદપૂર્વક શિલ્પીને કહ્યું કે : “ભાઈ ! તેં આ શું કર્યું ? એ મસેા તારે રહેવા દેવાના હતા. કારણ કે-એ મસા જો રહ્યો હાત, તા આ મૂર્તિ દ્વિવ્ય પ્રભાવશાલી થાત. ખેર ! હવે શું થાય ? જેવી ભવિતવ્યતા.” આમ કહીને તેઓએ પેાતાને અંગૂઠા મસાની જગ્યાએ દાખીને લેાહી નીકતું અટકાવ્યુ. એ પ્રતિમા રાત્રે બનેલી હાવાથી તેના અવયવા સાફ દેખાતા નથી, હૅવેઆ જ રાત્રે સૂરિદેવ દ્વવ્યશક્તિ વડે અયેાધ્યા નગરીથી (અથવા-કાન્તિપુરી–જૈનકાંચીથી) ચાર માટા અને પ્રાચીન જિનષિએ આકાશમાર્ગે અહીં (સેરીસા) લાવવાના હતા. તેમાં ૩ બિંબ તા તે લઈ આવ્યા. પણ ચેાથું બિખ લાવતાં લાવતાં માંગમાં જ સૂઢિય ૧ આ. શ્રી કસૂરિવિરચિત ‘શ્રી નૉમિનન્તનલિનોદ્વાર પ્રબંધ'' અનુસારે અંધ નહિ, પણ આંખવાળા એ શિલ્પીએ આંખે વસ્ત્રપટ્ટક બાંધીને એક રાત્રિમાં શ્રીધરણેન્દ્રના પ્રભાવથી શ્રી શેરીસાપા - પ્રભુની ઉભી કાઉસગ્ગાકાર પ્રતિમા ઘડી. ત્યારપછી શ્રીદેવેન્દ્રસૂરિજી મ.શ્રી સમ્મેતશિખર ગિરિથી ત્યાં મેાક્ષે ગયેલા ૨૦ જિનવરાની ૨૦ મૂર્તિ તથા કાન્તિપુરીથી બીજી ૩ પ્રતિમા પેાતાની અદ્ભુત મંત્ર શક્તિથી શેરીસામાં લાવ્યા. અને પેલી-શિલ્પીએ બનાવેલી મૂર્તિને શ્રી શેરીસાપાર્શ્વનાથ તરીકે, અને બીજી ૨૩ મૂર્તિને, એમ કુલ ૨૪ પ્રતિમાઓને ત્યાં શેરીસાનગરે પ્રતિષ્ઠિત કરી. અને ત્યારથી શેરીસાનગર મહાતીર્થ તરીકે પ્રખ્યાત થયું. જીએ‘નાભિનંદનજિનાધાર પ્રબંધ' પ્રસ્તાવ–૪=૩૩૦ થી ૩૩૪ શ્લોક, શ્રી જિનમંડનગણિ-પ્રણીત ‘કુમારપાલ પ્રબંધ’ના મતે શ્રીહેમચ ંદ્રાચાર્ય, શ્રીમલયગિરિજી મ. તથા શ્રી દેવેન્દ્રસૂરિ મ. એ ત્રણ મુનિવરેએ સરસ્વતીની સાધના કરી. દેવી પ્રસન્ન થયા. એટલે હેમચંદ્રાચાર્યે રાજાને પ્રતિષેધ કરવાનુ, મલગિરિજીએ સિદ્ધાન્ત પર વૃત્તિ રચવાનું, અને દેવેન્દ્રસૂરિજીએ બાવન વીરેશને રવ-વશ રાખવાનું, વરદાન માગ્યું. દેવીએ આપ્યું. ત્યાર પછી શ્રીદેવેન્દ્રસૂરિજી ‘પર’વીરાની સહાયથી જૈન કાંચી (દક્ષિણ ભારતમાં-જ્યાં હાલ કાંચીવરમ છે, તે હોઇ શકે) નગરીથી શેરીસાનગરમાં એકરાત્રિમાં મેટા જિનપ્રાસાદ પ્રભુસહિત લાવ્યા. તેથી તે શેરીસાતી તરીકે વિખ્યાત થયું. .S Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શાસનસમ્રાટું થઈ જવાથી તે બિંબ તેઓએ જ્યાં આગળ સૂર્યોદય થયેલ તે જગ્યાએ ધારાએણક ગામના ખેતરમાં પધરાવ્યું અને પોતે સેરીસા પધાર્યા. ત્યારપછી બીજી ૨૪ જિનમૂતિઓ તૈયાર કરાવીને તે સર્વ જિનબિંબની સેરીસાનગરમાં જિનાલયમાં પ્રતિષ્ઠા કરી. સોપારકના અંધશિલ્પીએ એક રાત્રિમાં બનાવેલી પ્રતિમા–શ્રીશેરીસા પાર્શ્વનાથ ભગવંતના પુણ્યનામે પ્રસિદ્ધિ પામી. ત્યારપછી બાકી રહેલી ચોથી પ્રતિમાની જગ્યાએ પરમહંત ગુર્જરનરેશ શ્રીકુમારપાળદેવે તેટલા જ પ્રમાણની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠિત કરી. આ પછી એ શ્રી શેરીસામહાતીર્થ ભારે ખ્યાતિ પામ્યું. એના ચમત્કારીએ-મહિમાએ લોકોને આકર્ષ્યા, હજારોની સંખ્યામાં ભાવિકગણ ત્યાં આવતો, અને પ્રભુના દર્શન-પૂજન કરી કૃતાર્થ બનતે. ૧૩ મા શતકના ગુર્જરરાષ્ટ્રના મહાઅમાત્ય શ્રી વસ્તુપાળ અને તેજપાળે અહીંયા પિતાના વડીલ બંધુ શ્રીમાલદેવના શ્રેયાર્થે બે દેવકુલિકા કરાવી. એક દેવકુલિકામાં શ્રી નેમિનાથ ભગવાનની સપરિકર પ્રતિમા, અને બીજી દેવકુલિકામાં શ્રી અંબિકા દેવીની મૂર્તિ-કે જે વર્તમાનમાં પણ શ્રી શેરીસાતીર્થના જિનાલયમાં બિરાજે છે, તે નાગેન્દ્રગચ્છીય આચાર્ય શ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી. આમ લગભગ ૧૭ મા શતક સુધી એ તીર્થ એવું જ પ્રભાવશાલી અને ભારતવિખ્યાત બની રહ્યું. - ૧૮ માસિકાની પ્રથમ પચ્ચીસીમાં એ તીર્થ ઉપર-શેરીસાનગર ઉપર કાળદેવની નજર જરા વક્ર બની. કાળદેવની કરામત અજબ છે. આજે જ્યાં રંગભરી જ્યાફતો ઉડતી હોય, ત્યાં કાલે આફતના ઓળા ઉતારે, એ કાળદેવની જ કરામત. કાળદેવની મહેર જ્યાં ઉતરી, ત્યાં લીલાલહેર વર્તાય. પછી ભલેને જંગલ હોય, તેય એ શહેર બની જાય. શહેર ખંડેર બને, નગર ગામડું બને, એ કાળદેવના જ પ્રભાવે. જલ સ્થલમાં પરિણમે, સ્થલમાં જલ સર્જાય, એ કાળના જ કામ. એ જ કાળદેવે પિતાની અજબ કરામત આ શેરીસાતીર્થ પર પણ અજમાવી. એના ફળસ્વરૂપે સં. ૧૭૨૧ માં મૂર્તિભંજક મુસલમાનેએ શેરીસાપાર્શ્વનાથના આ ભવ્ય જિનાલયને વિધ્વંસ કર્યો. ત્યારપછી શેરીસાનગર પણ ધ્વસ્ત થયું. એક કાળનું સર્જન વિસર્જનમાં પરિણમ્યું. ૧ એ પ્રતિમા તો અત્યારે નથી. પણ એના પરિકરની નીચેની ગાદી ભાગ શેરીસાતીર્થ–પેઢીમાં સુરક્ષિત છે, તેના પરના શિલાલેખથી ઉપરની વાત સ્પષ્ટ જણાય છે. એ લેખમાં પ્રસ્તુત તીર્થને “શ્રી પાર્શ્વનાથ- મહાતીર્થ” ના નામે ઓળખાવાયું છે. ૨. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૨. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ જય શેરીસાનાથ નગર અને દેરાસરના ધ્વ ંસ થવા છતાંય શ્રીસંઘની કુશળતાને લીધે અમુક જિનમિ'એ અક્ષત રહી જવા પામ્યા. આ બનાવ બન્યા પછી ઘેાડા સમયમાં તા એ તીથ અને એ ખિએ લાકોના માનસ-૫૮માંથી ભૂંસાઈ ગયા.૧ ત્યારપછી તે ત્યાં શેરીસા ગામ પણુ વસ્યું. ત્યાં નું દેરાસર અત્યારે ખંડિયેર દશામાં પડયું હતુ. ગભારાની બારસાખા જૂની-પત્થરની અને કલા-કાતરણીયુક્ત હતી, પણ તે તુટીફૂટી અવસ્થામાં હતી. ગભારાની અંદર બે કાઉસગ્ગાકાર જિનમિબ, તથા શ્રીશેરીસા પાર્શ્વપ્રભુની ફણાયુક્ત પ્રતિમા, ખિરાજતા હતા. દેરાસરની બહાર નીકળી ગામ તરફ જતાં થાડેક દૂર એક ટેકરા હતા, તેની ઉપર એક ભવ્ય પ્રતિમા હતી. તે પ્રતિમાને પત્થર-શિલા માનીને લોકો તેના પર છાણા થાપતા. અને કેટલીકવાર શ્રીફળ પણ વધેરતા. એ કારણથી પ્રતિમાના ઢીચણના ભાગ સહેજ છેલાયેા હતો. ખાકી સર્વાંગે અખંડ હતી. આમ અનેક અવશેષે જીણુ-શીણુ દશામાં પડ્યા હતા. કેટલીક વસ્તુઓના તા કાઈ ને ખ્યાલ પણ ન હતા. ૧૨૫ પણ હવે લેાકેાના સદ્ભાગ્ય જાગ્યા હતા. અત્યાર સુધી જીણુ દશામાં રહેલા એ મહાતીના ઉદ્ધારના સમય પાકી ગયા હતા. અને એટલા જ માટે જાણે આપણા મહાન્ ચરિત્રનાયક સૂરિભગવતશ્રીનું કલેાલ ગામે પધારવું થયું હતું. સ. ૧૯૬૯ ના એ માગશર મહિના હતા. અમદાવાદના અગ્રણીઓની વિનંતિના સ્વીકાર કર્યાં પછી અમદાવાદ જવા માટે તેઓશ્રી કલાલ પધાર્યા હતા. આજથી ૯ વર્ષ પૂર્વે આ જ ગામના રહેવાસી શા. ગારધનદાસ અમુલખભાઈ વિગેરે ભદ્રાત્માઓ પૂજ્યશ્રીના પાવન ઉપદેશથી હુઢીયામાંથી મૂર્તિપૂજક બનેલા. એ ગેરધનદાસ તથા માહનલાલ કોઠીયાનુ ધ્યાન શેરીસાના જિનખિ'! પ્રત્યે દોરાયેલુ'. એટલે તેમણે પૂજ્યશ્રીને શેરીસા ગામ અને પ્રતિમાએ સંબંધી સ` હકીકત નિવેદન કરવા સાથે જણાવ્યું કે—સાહેબ ! આપશ્રી જો ત્યાં પધારા, તે। એ પ્રતિમાઓની આશાતના ટળે. બાકી તા એનું ધ્યાન રાખનાર કોઈ નથી. પૂજ્યશ્રીમાન્ શેરીસાતી ના ઇતિહાસ-વર્ણન તા જાણતા જ હતા. તે મહાતીના અવશેષા હજી છે, એ વાત ગારધનભાઈ પાસેથી જાણતાં જ તેઓશ્રીએ વિના વિલંબે શેરીસા પધારવાની તૈયારી કરી. અપેારના સમયે વિહાર કર્યાં. ૪ માઇલના પથ કાપતાં કેટલી વાર ? જોતજોતામાં પૂજ્યશ્રી સપરિવાર શેરીસા પહોંચી ગયા. તે દિવસે તે દેરાસર, તેમાં રહેલી મૂર્તિ, અને પેલા ટેકરા પર રહેલી મૂર્તિ વિગેરેના દન કર્યાં. પૂજ્યશ્રીએ શ્રીશેરીસા પા་પ્રભુની ગગક ૪-ભક્તિસભર હૈયે ૧. અહીં એક મત એવા પણ છે કે–' પહેલાં (૧૩ ના શતકમાં) પ્રજ્ઞાપુર અથવા સાનપુર નામે વિશાળ નગર હતું. ત્યાં શ્રીદેવેન્દ્રસૂરિજી મ. પધાર્યાં, અને અન્ય સ્થળેથી શ્રીપાર્શ્વપ્રભુ વિગેરે જિન-પ્રતિમા લાવીને ત્યાં સ્થાપન કર્યાં. તેથી એ તીની પ્રસિદ્ધિ થઈ. જે વિભાગમાં દેરાસર હતું, તેનું નામ શેરીસાંકડી હતું. (અતિગીચ વસતિને કારણે દેરાસરમાં જવા માટેની શેરી પણુ સાંકડી બની ગઈ, આથી એ સ્થાન શેરીસા અને કડી નામે વિખ્યાત થયું. જૈન પરંપરાને ઈતિહાસ, ભાગ-ર, પૃષ્ઠ ૪૦૬). કાલક્રમે એ નગરના વિનાશ થયા, દેરાસરા પણ ધ્વંસ થયા. અને શેરીસાંકડી નામના એ વિભાગ હાલના શેરીસા અને કડી એ એ ગામરૂપે પરિણામ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું સ્તવના કરી, તથા તીર્થના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. એક વેળાના મહાન તીર્થની આવી જીર્ણ દશા જોઈને તેઓશ્રીનું હૈયું રડી ઉઠયું. તેઓશ્રીએ તે જ વખતે મને મન દ્રઢ પ્રતિજ્ઞા કરી કે “આ તીર્થને ઉદ્ધાર હું શાસનદેવની સહાયથી અવશ્યમેવ કરીશ.” પછી બીજે દિવસે વિશેષ તપાસ કરતાં કરતાં, દેરાસરના પાછળના ભાગમાંથી એક ખંડિત પ્રતિમા–જેની ઉંચાઈ મૂળનાયક ભગવાન્ જેટલી જ હતી, તે મળી આવ્યા. આજુબાજુમાંથી બીજી પણુ-સંપ્રતિ મહારાજાના સમયની શ્રી આદિનાથની પ્રતિમા, શ્રી અંબિકાદેવીની નયનમનહર પ્રતિમા, પરિકરની ગાદી, વિહરમાન જિનની કાર્યોત્સર્ગાકાર ખંડિત પ્રતિમા, વિગેરે વસ્તુઓ મળી આવી. પરિકરની ગાદીના લેખ પરથી શ્રીવતુપાળ મંત્રીને ઈતિહાસ મેળવ્યું. સૂમ દષ્ટિથી ખૂણે ખૂણે તપાસી લીધા પછી પૂજ્યશ્રીએ ગોરધનદાસને કહ્યું એક વાડા જેવી જગ્યા અત્યારે શેઠ મનસુખલાલ ભગુભાઈના નામથી લઈ લે, અને તેમાં આ બધી પ્રતિમાઓ અને અન્ય વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી દે. ગોરધનદાસે તરત જ એક રબારીને વાડે ખરીદી લીધે, અને તેમાં તે સર્વ પ્રતિમાજી વિ. વસ્તુઓ વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે ગઠવી દીધી. આ વ્યવસ્થા બરાબર થઈ ગયા બાદ ત્રીજે દિવસે શ્રી શેરીસાપાશ્વ પ્રભુનું અખંડએકાગ્રચિત્તે ધ્યાન-સ્મરણ અને તીર્થોદ્ધારની પ્રાર્થના કરવાપૂર્વક પૂજ્યશ્રીએ ત્યાંથી ઓગણજ જવા માટે વિહાર કર્યો. તેઓશ્રીના ચિત્તમાં અત્યારે એક જ રટણ હતું, અને તે-તીર્થોદ્ધારનું. એ રટણમાં ને રટણમાં ભાવનાવિભેર બનીને તેઓશ્રી ચાલી રહ્યા હતા. સાથે સાધુ-શ્રાવકને પરિવાર હતે. હવે બન્યું એવું કે-માર્ગમાં બે રસ્તા આવ્યા. એક ઓગણજને, અને બીજે બીજી તરફને. એમાં જે રસ્તો બીજી તરફનો હતો, તેને ઓગણજને માનીને તે રસ્તે પૂજ્યશ્રી આદિ ચાલ્યા. પૂજ્યશ્રીના એક શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજ આગળ નીકળી ગયેલા, તેથી પૂજ્યશ્રીને ચિંતા થઈ કે યશવિજયજી કયા રસ્તે ગયા હશે? પણ વસ્તુતઃ યશવિજયજી મહારાજ ઓગણજના સાચા રસ્તે ગયેલા અને પૂજ્યશ્રી આદિ બીજા રસ્તે જતા હતા. કોઈને આ વાતને ખ્યાલ નહિ. એટલે સૌ અવિરતપણે ચાલ્યા જ જતા હતા. ત્યાં જ—એકાએક ચમત્કાર સજા, ન કલ્પી શકાય-એ. આકાશના ઊંડાણમાંથી નીરવ વાતાવરણને ભેદતી કે અય વાણુ પ્રગટીઃ “તમે જે માર્ગે જઈ રહ્યા છે, તે તમારો અભીષ્ટ માગ નથી. તમે બીજી બાજુના રસ્તે જાવ, એ જ તમારે ઈસિત રસ્તો છે” બસ ! દૂર-સુદૂર સુધી પ્રતિષ પાડતી એ અજ્ઞાત વાણું આટલું જણાવીને શમી ગઈ સૌના આશ્ચર્યને અવધિ ન રહ્યો. સૌ વિચારમાં પડી ગયા કે આજુબાજુમાં ક્યાંય માનવ સંચાર તે જાતે નથી, તે આ કોને અવાજ હશે? સૌ આ વિચારમાં હતા, ત્યારે આપણું પૂજ્યશ્રી પેલી અજ્ઞાતવાણીના જવાબમાં ગંભીરદાર સ્વરે બોલ્યા: “આ બોલનાર વ્યકિત કેણ છે? જે હોય તે અહીં આવે અને અમને સાચા રસ્તે ચઢાવો.” પણ કાંઈ પ્રત્યુત્તર મળે. આથી પૂજ્યશ્રીએ વિચાર્યું કે આપણને કદાચ ભ્રાન્તિ પણ થઈ ગઈ હોય. કારણ કે અહીં આજુબાજુ કેઈ માણસને સંચાર તે કળાતે જ નથી. માટે ચાલે આગળ, આમ વિચારીને તેઓશ્રી આગળ ચાલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પૂર્વ-ઇતિહાસ, બંધારણની પુનર્રચના, અને ગુરૂભક્ત શ્રેષ્ઠિ'ને સ્વર્ગવાસ. થડે દૂર ગયા, ત્યાં તેા વળી એક આશ્ચર્યકારક દૃશ્ય નજરે પડયું. જાણે આજના દિવસ આશ્ચર્ય ને દિવસ જ હતા. ખરાખર માના મધ્યમાં એક નીલવરણા નાગરાજ કુંડલાકારે બેઠા હતા, અને ફણાને છત્રવત્ ફેલાવીને ડાલી રહ્યો હતા. આ દૃશ્ય જોઈને પૂજ્યશ્રીને થયું કે: “નક્કી આ અધિષ્ઠાયક-દેવને જ પ્રભાવ છે. આપણે ખેાટા રસ્તે ચડી ગયા છીએ, માટે આપણને સત્ય માર્ગ ખતાડવા માટે જ તેઓ આ પ્રમાણે કરે છે.” આવા વિચાર આવવાથી તેઓશ્રી ત્યાં જ બેઠા. અને હવે પાછા જવુ કે આગળ વધવુ તેની વિચારણા કરવા લાગ્યા. ત્યાં તે ૧૨૭ ફરીવાર આકાશમાં વીજળી ઝબૂકે એમ દિવ્ય-વાણી પ્રગટી; “તમે આ જમણે રસ્તે જાવ, તે રસ્તે એક શ્વેત ખેતર આવશે, તેમાં રહેલી પગદંડીએ ચાલશે। તા તમારા અભીષ્ટ ગામની નજીકમાં જવાશે.” આ વાણી વિરમ્યા પછી પૂજ્યશ્રીએ પુનઃ પૂર્વવત્ વાણીના વદનારને આહ્વાન કર્યું. પણ પ્રત્યુત્તરમાં શૂન્ય. આથી તેઓશ્રીને દૃઢ નિશ્ચય થઈ ગયા કે-શ્રી શેરીસામહાતી ના જાગૃત અધિષ્ઠાયક દેવના જ આ પ્રભાવ છે અને એમણે જ આકાશવાણી તથા સરૂપ • કરવા દ્વારા આપણને સાચા રસ્તા ખતાવ્યો છે. તરત જ તેઓશ્રી સપરિવાર જમણે રસ્તે ચાલ્યા. થાડે દૂર ગયા તે સાચે જ એક શ્વેત (કપાસનુ) ખેતર આવ્યું. તેમાં કેડી-રસ્તા પણ હતા. એ રસ્તે ચાલ્યા, અને ઘેાડી વારમાં તા ઓગણજ ગામ આવી ગયું. માગશર સુદ ૧૦ ને એ દિવસ હતા. મહાપુરુષાને દેવા પણ સહાય કરે, તે આનું નામ. [૩૨] પેઢીના પર્વ –ઇતિહાસ, અધારણની પુનરચના, અને ગુરૂભકત શ્રેષ્ઠિવના સ્વર્ગવાસ. મૌન—એકાદશીની મંગળ આરાધના ઓગણજમાં કરીને ખારશના દિવસે પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. પ્રવેશ-સમયને વાર હાવાથી તેઓશ્રી એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના ૧રસાલાવાળા બંગલે બિરાજ્યા. અહી' નગરશેઠ કસ્તુરભાઇ, શેઠ મનસુખભાઈ, જમનાભાઈ, પુરુષાતમભાઈ મગનભાઈ, દલપતભાઈ મગનભાઈ, વિગેરે શ્રેષ્ઠિ-શ્રાવકો વંદન માટે આવ્યા. તે સમયે પૂજ્યશ્રીએ તેમને બધાંને શેરીસાની વાત જણાવી અને કહ્યુ કેઃ “ફ્કત ૧૫ માઈલ જ દૂર હાવા છતાંય આ તીથની કોઇએ ખખર રાખી નથી, એ ખેદકારક વાત છે. હવે તે આવી આશાતના ન થાય તેવી તકેદારી સૌએ રાખવી જ જોઈ એ. હવે આ પ્રાચીન મહાતીના ઉદ્ધાર કરવા જેવા છે.” ૧. જ્યાં હાલ સિધ્ધ સંન્યાસાશ્રમ' છે, તે જગ્યાએ નગરશેઠના રસાલાવાળાને બગલા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ જવાખમાં શેઠ મનસુખભાઈ કહે: આપ સાહેબ શહેરમાં પધારો, ત્યાં અમે બધાં ટીપમાં પૈસા એકત્ર કરીશ'. એમાંથી એ તીના ઉદ્ધાર કરાવીશું. ૧૨૮ આ સાંભળીને પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “શેઠ ! આવી રીતે ખાવાની લગેાટી ભેગી કરીને ખુગણું મનાવવા જેવું આપણે નથી કરવુ. આમાં કાંઇ વધારે ખČની જરૂર નથી. ફકત ૨૫ હજાર રૂા. જેટલે ખચ કરવામાં આવે, તે ત્યાં જિનાલય તૈયાર થઈ જાય તેમ છે.” તરત જ મનસુખભાઈએ કહ્યુંઃ તે સાહેખ ! એ ૨૫ હજાર રૂા. હું જ આપીશ. ધન્ય તી ભકિત, ધન્ય ગુરુભકિત, ખરેખર ! આવાં શ્રેષ્ઠિરત્નાથી જ શાસન ઉજમાળ બન્યુ છે. ત્યારપછી પૂજ્યશ્રીએ ભવ્ય સામૈયાપૂર્વક નગર-પ્રવેશ કર્યાં. પાંજરાપાળ-ઉપાશ્રયે પધાર્યા. હવે જે કાર્ય માટે પૂજ્યશ્રી પુન: અમદાવાદ પધારેલા, તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના બંધારણની પુનર્રચના માટે માદર્શન આપવાનું કાર્યં શરૂ કર્યું.. એ પહેલાં આપણે પેઢીના પૂર્વ-ઈતિહાસનું જરા વિહંગાવલાકન કરી લઈ એ. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ આ પેઢીના આદ્યસંસ્થાપક. તી રક્ષા માટેની તેમની આપસૂઝ અને ધગશ અપૂર્વ હતી. શ્રી શત્રુંજય મહાતીથ" ઉપર આવેલી ઉજમફઈની ટુક એમણે બંધાવેલી. ધમ શાળાઉપાશ્રય વિગેરે તેમણે અનેક ગામેમાં બંધાવેલા, ઈ. સ. ૧૮૫૭ ના બળવા પ્રસ`ગે તેમણે બ્રિટીશ સરકારને ઘણી મદદ આપેલી. પેાતાના વિશાળ વ્યાપાર-વ્યવહારને માટે તેમણે અમદાવાદથી ઈંઢાર સુધી પેાતાનું ખાનગી ટપાલ ખાતુ રાખેલું. તે ટપાલ ખાતાના આશ્રય સન્ ’૫૭ ના બળવા વખતે સરકારને લેવા પડેલે. મળવા શમાવવા માટે સરકારને આ ટપાલ ખાતુ. ઘણું જ મદદગાર નીવડેલું. આ તથા આવાં અન્ય અનેક યશસ્વી કાર્યાંને લીધે સરકારે તેમને રાવબહાદુર’ ને માનવતા ઈલ્કાખ આપેલે. આ ઉપરાંત તેઓ મુંઈની ધારાસભાના સ્થાપન સમયથી જ તેના માનદ સભ્ય હતા. અમદાવાદ શહેર સુધરાઈ (Municipality) ના પ્રમુખ, તથા એનરરી માજીસ્ટ્રેટ હતા. અને આ બધાથી વધારે તા તેએ અમદાવાદના શ્રીમાન્ નગરશેઠ હતા, ખંગાળના જગત્ત્યેષ્ઠી અરાબરી કરે એવા. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાલિતાણા-રાજ્ય સાથે જૈનેાની અથડામણ ચાલતી હતી. એના લાભ લઈને એકવાર (સ.૧૯૩૨- સન્ ૧૮૭૬ માં) પાલિતાણા-ઠાકોરે શેઠશ્રી ઉપર ચારીના આરોપ મૂકયા. જો કે તેના પરિણામે ઢાકારને શેઠની માફી માગવી પડી હતી. પણ આવા અનિષ્ટ રાજદ્વારી સંયેગા જોતાં શેઠને તી-રક્ષણની મજબૂત વ્યવસ્થા જરૂરી જણાઈ. તેથી તેમણે વિ.સ. ૧૯૩૬ માં અખિલ હિંદુસ્તાનના સમગ્ર સંઘનુ અમદાવાદમાં સ ંમેલન કર્યું". Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પૂર્વ ઇતિહાસ અને તે સંમેલનમાં તીરક્ષા માટે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી, કે જે પેઢીનું નામ ઘણા વર્ષોંથી તીરક્ષા માટે નગરશેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ ચલાવતા હતા, તેનું વ્યવસ્થિત બંધારણ (પ્રોસીડીંગ) ઘડવામાં આવ્યું અને પેઢીના પ્રતિનિધિ તરીકે ભારતના વિભિન્ન પ્રાન્તામાંથી ચૂંટી કાઢીને લગભગ ૧૦૯ સગૃહસ્થાને નીમવામા આવ્યા. અને પ્રમુખસ્થાન નગરશેઠે પાતે જ સંભાળ્યું. પ્રતિનિધિઓની કમિટિએ ઠરાવ્યુ` કે: “પેઢીના પ્રમુખ નગરશેઠ શાંતિદાસના વ’શજ હેાય તે જ મને. અને વહીવટદાર પ્રતિનિધિ અમદાવાદના સ્થાનિક રહેવાસી હાય તે જ બની શકે.” આ રીતે પેઢીની રચનાત્મક અને બંધારણસહિત સ્થાપના થઈ, અને તીર્થોની વ્યવસ્થા સુંદર રીતે થવા લાગી. સ. ૧૯૪૩ માં શેઠશ્રી પ્રેમાભાઈના સ્વર્ગવાસ પછી પેઢીના પ્રમુખ તરીકે તેમના પુત્ર નગરશેઠ શ્રી મયાભાઈ આવ્યા. ૧૨૯ ત્યારપછી વખતચ' શેઠના વ’શજ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ પ્રમુખ અન્યા. એક ખાહાશ મુત્સદ્દી અને પેઢીના કુશળ સુકાની તરીકે તેઓ વિખ્યાત હતા. તેમની કા - દક્ષતાથી બ્રિટીશ સરકારે તેમને ‘સરદાર’તુ ખરુદ આપેલુ. ગમે તેવા સંચાગેને પણ અદ્ભુત કુશળતાપૂર્વક પાર ઉતારવા, એ તેમની જીવનસિદ્ધિ હતી. એને એક જ દાખલા જોઈ એ. એકવાર બ્રિટીશ હિન્દના નામદાર વાઇસરેય લોર્ડ કર્ઝન આમ્રૂતીના દૃનામે આવ્યા. તે વખતે મુંબઈથી શેઠ વીરચંદ દીપચંદ આદિ ગયેલા. અને અમદાવાદથી આપણા પૂ॰ ચરિત્રનાયકશ્રીની દીર્ઘ દષ્ટિભરી સૂચનાથી શેઠશ્રી લાલભાઇ પણ તે વખતે આબૂ ગયા. લાડ કાઁન એક ઉત્તમ કલા-પારખુ હતા. તેઓ આમૂના અતિભવ્ય જિનાલય જોઈને છ થઈ ગયા. આષ્ટ્રની કલા-કારીગરી તેમની આંખે વસી ગઈ. આ વખતે દેરાસરા જીણુ થયા હેાવાથી તેના ઉદ્ધારની આવશ્યકતા હતી. લાડ ક`ને શેઠ પાસે માગણી મૂકી કે “અમને (સ્રરકારને) આ જીણુ દેરાસરાના ઉદ્ધાર કરવા દો.” જવાખમાં શેઠે નમ્રતાથી કહ્યુંઃ સાહેબ ! એ જીર્ણોદ્ધાર તા અમે જ કરાવી લઈશું. (શેઠ આણુંદજી કલ્યાણુજી વતી). ત્યારે લાડ કહે: “આ જિનાલયેાના છાંદ્ધાર માટે પુષ્કળ પૈસા જોઈએ. અને એ અમે (સરકાર) ખચી શું. તથા બાહેાશ એન્જીનીયરા પાસે જીર્ણોદ્ધાર કરાવીશ.” પ્રત્યુત્પન્ન મતિવાળા શેઠ લાલભાઈ એ ગૌરવભર્યાં પ્રત્યુત્તર આપ્યા: “સાહેબ ! ભારતમાં અત્યારે ૨૦ લાખ જૈનો રહે છે. હું ઝોળી લઇને એક એક જૈન પાસે જઇશ, અને તીર્થાંદ્ધાર માટે ૧ રૂપિયાની ભિક્ષા માગીશ. એક પણ જૈન એવા નહિ મળે કે-જે એક રૂપિયેા ન આપે. એટલે ૨૦ લાખ રૂપિયા તા મારી ઝોળીમાં સહેજે ભરાઇ જવાના. એના ઉપયાગ અમે આ દેરાસરાના ઉદ્ધારમાં કરીશું. અને જે શિલ્પશાસ્ત્રજ્ઞ મેામપુરા શિલ્પીઓએ આવાં અબ્દુભુત દેરાસરો માંધ્યા છે, તેના વંશજ અને શિલ્પકલાકુશળ મામપુરા અત્યારે પણ વિદ્યમાન છે. તેઓની પાસે અમે આ દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવીશુ.’” ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ આ જવામ સાંભળીને સસ્મિત ને લાડ ખેલ્યાઃ ‘‘લાલભાઈ ! હું પણ જાણું છું કેહિન્દુસ્તાનના એક તૃતીયાંશ વ્યાપાર તમારા જૈનોના હાથમાં છે.' (એટલે તમે આ છોદ્વારના ખર્ચ માટે સમ† છે જ, ) શેઠ વીરચંદ દીપચં વિગેરેને પણ થયું કે સારૂં' થયું કે પૂ. મહારાજશ્રીની સૂચનાથી લાલભાઈ શેઠે આવ્યા. ૧૩૦ આવા માહાશ હતા શેઠ લાલભાઈ. તેમને પૂજ્યશ્રી ઉપર અનન્ય શ્રદ્ધા હતી. પૂજ્યશ્રીને તેઓ પેાતાના ગુરુ માનતા. અને શાસનના તીથૅ સંરક્ષણના દરેક કાર્યો તે પૂજ્યશ્રીની સલાહ-દોરવણી અનુસાર જ કરતા. શ્રી ગિરનાર તી ના વહીવટ પેઢીહસ્તક થયા, તે પૂજ્યશ્રીના કુનેહભર્યાં માગ દશ ન અને શેઠશ્રીની કા દક્ષતાને જ આભારી છે. શ્રી શત્રુ ંજય, સમેતશિખર વગેરે તીર્થાંની રક્ષાવ્યવસ્થા માટે તેમણે ઘણેા જ ભાગ આપ્યા. તેઓ સ. ૧૯૬૮ના જે વદિ પાંચમના દિવસે દિવંગત થયા. ત્યારપછી પેઢીના પ્રમુખસ્થાને નગર શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈ આવ્યા. ફકત બે માસ સુધી તેએ પ્રમુખ તરીકે રહ્યા, અને પેાતાની ૨૮ વર્ષની લઘુ-વયે અવસાન પામ્યા. તેમની તેજસ્વી બુદ્ધિમત્તાને અધિક પરિચય આપણને ન મળી શકયેા. તેમના પછી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પેઢીના પ્રમુખ મન્યા, તેમને પૂજ્યશ્રી ઉપર અવિહડ અને અનન્ય ભક્તિ હતી. કુનેહ અને બુદ્ધિમાં તેઓ અજોડ હતા. પૂજ્યશ્રીમાની સલાહ લીધા વિના–પેઢીનુ’--સંઘનુ કાઈ પણ કાય તે ન કરતાં. પૂજ્યશ્રી જે સલાહ આપે, જે આજ્ઞા ફરમાવે, એ જ અનુસાર આખી પેઢી તથા નગરશેઠ કાય કરતા. અને એટલા જ માટે પ્રસ્તુત–બંધારણની પુનરચનાના પ્રસ ંગે પણ પૂજ્યશ્રીને શ્રીસંઘની વિનતિથી પુનઃ અમદાવાદ પધારવું પડયું હતું. આમ પૂજ્યશ્રી સાચા અર્થમાં શાસનસમ્રાટ અથવા સંધના ચક હતા. હવે બંધારણનું કાર્યં શરૂ થયું'. પૂજ્યશ્રીમાન્ સ શ્રષ્ટિવાંને આપવા ચાગ્ય મા દઈન આપતા હતા. અખિલ ભારતમાંથી લગભગ ૧ હજાર જેટલા પ્રતિનિધિએ આવ્યા હતા. નગરશેઠ પ્રેમાભાઈના વડે સંઘપતિ નગરશેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈના પ્રમુખપણા હેઠળ આ અખિલ ભારતીય શ્રીજૈનસંઘના પ્રતિનિધિઓનુ સ ંમેલન માગશર વદ ૫-૬-૭ (વિ. સ’. ૧૯૬૯) એમ ત્રણ દિવસ સુધી મળ્યું. એમાં “શેઠ આ.ક.ની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે, તે ત્યાં જ રાખવી” વગેરે અનેક અગત્યની ખાખતના નવા બંધારણીય ઠરાવેા પસાર કરવામાં આવ્યા. જૂના બંધારણના કેટલાક ઠરાવેામાં સુધારા-વધારા કરવામાં આવ્યા. અને ખાકીના ઠેરાવા જુના અંધારણના જ રહેવા દેવામાં આવ્યા. આમ કુલ ૩ દિવસમાં પેઢીના બંધારણની પુનરચના નિવિજ્ઞપણે સર્વાનુમતે થઈ. આ વખતે કચ્છી જૈન કામને સંઘ-વ્યવહારમાં લઈ લેવાની જે ઇચ્છા શેઠશ્રી મનસુખભાઈના મનમાં હતી, તે ફળીભૂત ન થઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પેઢીને પૂર્વઇતિહાસ શેઠ મનસુખભાઈ અહર્નિશ શાસનના હિતચિંતનમાં રત રહેતા. તેમણે તન-મન અને ધન એ ત્રણે વડે શાસનની અમાપ સેવા બજાવી. તીર્થ–રક્ષા માટે તે તેમના હૈયામાં ઘણી જ હાંશ અને ધગશ ભરેલી. આ બંધારણના પુનર્રચના-પ્રસંગે એકત્ર થયેલા ગામેગામના પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થમાંના ભાવનગર નિવાસી શેઠ અમરચંદ જસરાજ, શેઠ રતનજી વીરજી, શેઠ કુંવરજી આણંદજી, તેમ જ અન્ય સુરત આદિ શહેરના અગ્રણીઓ સહિત શેઠ મનસુખભાઈ એકવાર પૂજ્યશ્રી પાસે બેઠેલા. વાતવાતમાં તીર્થરક્ષાની વાત નીકળી. એ વખતે શેઠશ્રીએ પૂજ્યશ્રીને પૂછ્યું: “સાહેબ ! અત્યારે શ્રી શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, તારંગા વિગેરે તીર્થો અંગેના પ્રશ્નો આપણી સમક્ષ પડ્યા છે. તીર્થોના હક્ક-રક્ષણ બાબતમાં સલાહસૂચન કે માર્ગદર્શન લેવા માટે આપ શ્રીમાન જ અમારા સૌના આધારસ્થાન છે. “ન કરે નારાયણ ને કઈ એ ગુંચવાડે ઉભે થાય, તે આપશ્રી અહીંથી વિહાર કરીને કેટલા દિવસમાં રાજકેટ પહોંચી શકે ?” (આ પ્રશ્ન પૂછવાને હેતુ એ કે-રાજકેટમાં પિલિટિકલ એજન્ટ-રહેતા હતા. અને આવા પ્રસંગે પિ. એજન્ટને પૂજ્યશ્રી મળે, સમજાવે તે ઘણો જ ફાયદો આપણું જૈનસંઘને થાય. અને પૂજ્ય શ્રી રાજકેટ પધારે તે પિ૦ એજન્ટને વારંવાર મળવાનું શકય બને, માટે પૂજ્યશ્રીને શેઠે આવો પ્રશ્ન પૂછેલો) જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “હું પાદવિહારદ્વારા જલ્દીમાં જલ્દી ૧૫ દિવસમાં અહીંથી રાજકોટ ખુશીથી પહોંચી શકું?” આ સાંભળીને શેઠે વિનંતિ કરીઃ “કૃપાળુ ! શાસનના હિત માટે પૂર્વના મહાપુરુષોએ અપવાદ તરીકે પાલખી-ડળી વિ.ને ઉપયોગ કર્યાનું સંભળાય છે, તો આપશ્રી પણ આવા પ્રસંગે અપવાદરૂપે ડેળીને ઉપયોગ ન કરી શકે ” શેઠના શબ્દોમાં અપૂર્વ ગુરુભક્તિ નીતરતી હતી. પૂજ્યશ્રીએ કહ્યું “શેઠ ! હું પૂર્વના મહાપુરુષની કોટિને નથી, કે જેથી હું તેઓનું અનુકરણ કરૂં.” પણ શેઠે તે કહ્યું: “સાહેબ ! અમારે મન તે આપશ્રી મહાન પુરુષ જ છે. કારણ કે“હીરે મુખએ ના કહે, લાખ હમારા મોલ.” રગ-રગમાં લાગેલા ગુરુભક્તિ અને તીર્થભક્તિના ચળમજીઠ રંગનું આ પ્રસંગે આપણને ભવ્યદર્શન થાય છે. અને એ દર્શનની સાથે જ આપણું મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે ધન્ય શેઠ! ધન્ય ભાવના ! અને ધન્ય ભક્તિ ! જ્યારે જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજમાન હોય, ત્યારે શેઠશ્રીની દિવસભરમાં એકવાર અચૂક હાજરી પૂજ્યશ્રીની પાસે હોય જ. કદાચ દિવસે ન અવાય તે રાત્રે ૧૦ વાગે પણ તેઓ પૂજ્યશ્રી પાસે આવતા અને શાસનના વિવિધ પ્રશ્નોને ચર્ચતા. આવા એ દેવગુરુના અવિહડ અનુરાગી-દિલાવરદિલ શ્રેષ્ટિવર્યની તબીયત માગશર વદ ૯–૧૦ ના દિવસે બગડી. ત્રણેક દિવસ શેડો ડે તાવ આવ્યું. અને માગશર વદ ૧૨ના દિને એ શ્રેષ્ઠિવ સમાધિ અને આરાધનાપૂર્વક આ દુનિયામાંથી ચિરવિદાય લઈ લીધી સ્વર્ગલેકના પંથે પ્રયાણ કરી દીધું. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શાસનસમ્રાટ અમદાવાદના જ નહિ, પણ સારાય હિન્દુસ્તાનના જૈન સંઘમાં આ સમાચારથી દુ:ખનું વાદળ છવાઈ ગયું. સૌના હૈયામાં શાસનના એક સપૂતને ખેયાનો રંજ હતા. આ વિષે “જૈન ધર્મપ્રકાશ” લખે છેઃ “અમદાવાદના શ્રી સંઘના આગેવાન, એટલું જ નહીં પણ આખા હિંદુસ્તાનના શ્રાવક સમુદાયમાં એક અમૂલ્ય જવાહીર સમાન શેઠ મનસુખભાઈ છેવટની શ્રીસંઘની સેવા બજાવીને ગયા માગશર વદિ ૧૨ શનિવારની રાત્રિના ૯ કલાકે માત્ર ત્રણ દિવસના જ્વરના વ્યાધિમાં એકાએક, પંચત્વને પામ્યા છે. એમના આકસ્મિક મરણથી જે પારાવાર ખેદ આખા સંઘ સમુદાયમાં ઉત્પન્ન થાય છે, તે ટૂંકમાં બતાવી શકાય તેમ નથી. પરમાત્મા તેમના આત્માને શાન્તિસુખ આપે એમ ઈચ્છીએ છીએ.” આ ઉપરથી સમજાય છે કે-શેઠશ્રીએ શ્રી સંઘની કેટલી ચાહના મેળવી હશે? પણકાળબળ આગળ કોનું ચાલે છે ? શેઠશ્રીના અવસાન પછી તેમના શ્રેનિમિત્તે તેમના પુત્રરત્ન શેઠશ્રી માણેકલાલભાઈએ ઘણું ઘણું સત્કાર્યો કર્યા. - સૌ પ્રથમ શ્રી શેરીસા તીર્થના ઉદ્ધાર માટે સ્વ. શેઠશ્રીએ કહેલા રૂા. ૨૫ હજારની રકમ તે માટે તેમણે અલગ મૂકી. બીજું છાપરીયાળીના શ્રીસંઘ ઉપર લગભગ દેઢ લાખનું (રા) દેવું હતું, તે તેમણે ચૂકવી આપ્યું. આ સિવાય બીજી પણ લાખો રૂપિયાની ઉદાર સખાવતે તેમણે સ્વ. શેઠશ્રીના શ્રેયાર્થે કરી. આમ જેમનું જીવન સત્કાર્યોમાં વીત્યું, એમના મૃત્યુ પછી પણ સત્કાર્યો જ થયા. [૩૩] કપડવંજમાં પદવીપ્રદાન આ પછી પૂજ્યશ્રી અમદાવાદ ખાતે બે એક માસની સ્થિરતા કરીને ચાતુર્માસાથે કપડવંજ પધાર્યા. નૂતન મુનિશ્રી ચંદનવિજયજી મ. સહિત શેડા મુનિવરેને તે પહેલાં કલેલ મુકામેથી જ કપડવંજ તરફ વિહાર કરાવ્યા હતા. હવે પૂજ્યશ્રી પણ ત્યાં પધાર્યા. અહીંયા ચાતુર્માસ પૂર્વે ૩ પૂ. મુનિવરને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. મુનિશ્રી દર્શનવિજ્યજી મ, પૂજ્ય મુનિશ્રી ઉદયવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી પ્રતાપવિજયજી મ., એ શુભનામે, અને આપણા મહાન ચરિત્રનાયકશ્રીના વિદ્વાન્ શિષ્યરને ૧ વિ. સં૧૯૬૯. પોષ માસ જેનધર્મપ્રકાશ. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કપડવંજમાં પીપ્રદાન તરીકે પ્રસિદ્ધ આ ત્રણ મુનિરાજોને છેલ્લા પાંચ માસથી શ્રી ભગવતીજી સૂત્રના ચેાગેન્દ્વહનની ક્રિયા પૂજ્યશ્રીની નિશ્રામાં સુવિશુદ્ધ વિધિપૂર્ણાંક ચાલી રહી હતી. એ સર્વાનુયાગમય–શ્રી ભગવતીજી સૂત્રની અનુજ્ઞાસ્વરૂપ ગણિપ, તથા પ ંન્યાસપથી તેમને અલંકૃત કરવાનું શુભ મુદ્ભૂત નજીકમાં આવી રહ્યું હતું. આ પ્રસંગને કપડવજમાં શ્રીસદ્યે અતિ ઉમગ અને ઉલ્લાસથી વધાવી લીધેા. અને તેને ઉપલક્ષીને એક ભવ્ય મહાત્સવ ધામધૂમપૂર્વક ઉજવવાના શ્રીસ ંઘે નિર્ણય કર્યાં. અષાઢમાસના શુકલ પક્ષમાં આ મહાત્સવને શુભારંભ થયા. આ મહેાત્સવનુ સવિસ્તર ખ્યાન આપણે “જૈન ધમ પ્રકાશ” માસિકમાંથી જ મેળવીએ ૧ કપડવજમાં અતિ માંગલિક પ્રસંગ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરિજી પેાતાના શિષ્ય પરિવાર સાથે કપડવંજ ખાતે બિરાજે છે, તેએ પાતાના ઉત્તમ-નિર્મળ ચારિત્ર તેમજ અસાધારણ વિદ્વત્તા માટે હજારો જેનાથી સેવાયેલા હેાવાથી તેના શિષ્યા સંબંધી કોઈપણ ધાર્મિક પ્રસંગ પ્રાપ્ત થતાં તેમનામાં એવા ઉત્સાહ ફેલાઈ રહે છે કે—તેના યથાસ્થિત આદર્શો જે તે પ્રસ ંગે હાજર રહેવા ભાગ્યશાળી થાય છે તેમને જ મળી શકે છે. તેમના શિષ્યા પૈકી ત્રણ શિષ્ય-નામે મુનિમહારાજશ્રી દર્શનવિજયજી, શ્રી ઉદયવિજયજી અને શ્રી પ્રતાપવિજયજીને ગણીપદ તથા અનુયાગાચાર્ય પદ (પંન્યાસપ૪) આપવાના મહેાત્સવ કપડવંજના શ્રીસ ંઘે ઘણી ધામધૂમથી અને માટી ઉદારતાથી ચાલુ અઠવાડિયામાં ઉજજ્યેા છે. ૧૩૩ આ બંને પદવી આ મુનિમહારાજાએ ઘણાં વર્ષોના સતત અભ્યાસ, ઉત્કૃષ્ટ તપ, અને મનોનિગ્રહયુક્ત ક્રિયા બાદ દેવગુરુકૃપાથી મેળવી શકયા છે. અને તેવા અલૌકિક પ્રસંગ પામવા માટે ધમી જૈનો તેમને “અહાભાગ્ય” ધ્વનિથી વધાવી લે તે સ્વાભાવિક જ છે. ત્રણે મુનિમહારાજ સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, જૈન સિદ્ધાંત તથા સાહિત્ય વગેરેનું ઘણા ઊંચા પ્રકારનું જ્ઞાન ધરાવે છે. તેથી તેમજ ઊંચા ચારિત્રખળથી અને લાંબા વખતના અસ્ખલિત અભ્યાસથી તેમણે જે ઊંચી પદવી પ્રાપ્ત કરી છે, તેને માટે તે પૂરતી રીતે ચેાગ્ય છે. આ માંગલિક પ્રસંગ ઉપર અમદાવાદ, ભાવનગર, ખંભાત, ખેાટાદ, મુંબઈ, વિગેરે શહેરાથી તથા આસપાસના ગામેાથી અને દૂરના ગામાથી હજાર ઉપરાંત જૈનભાઈ આ કપડવંજ આવ્યા હતા. અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલભાઈ મનસુખભાઇ, શેડ મણિલાલ મનસુખભાઈ, તાલુકદારી સેટલમેન્ટ ઓફિસવાળા શેઠે મેહનલાલ લલ્લુભાઇ, શેઠ માહાલાલભાઈ મૂળચ ંદભાઈ, શેઠ દલપતભાઈ મગનભાઈ, શેઠ પરસેાતમભાઈ મગનભાઈ, શેઠ પ્રતાપસિંહ માહાલાલભાઈ, શેઠ ટાલાલ લલ્લુભાઈ વિગેરે ગૃહસ્થા આવ્યા હતા. શેઠ અબાલાલ સારાભાઈ, શેડ મણિભાઈ દલપતભાઈ તથા ભાવનગરવાળા, કુંવરજી આણુદજી વિગેરે આવી શકચા નહાતા. તેમની તરફથી તેમજ (સ્વ.) નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તરફથી તાર, ટપાલ, કપડાં આવ્યા હતા. ૧ જૈન ધર્મ પ્રકાશ” વિ. સં. ૧૯૬૯, શ્રાવણ માસ. પૃષ્ઠ-૧૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શાસનસમ્રા - ભાવનગરથી શેઠ અમરચંદ જસરાજ, ખંભાતથી શેઠ પોપટભાઈ અમરચંદ, ખેડાથી શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલ અને બોટાદથી લેત છગનલાલ મૂળચંદ વગેરે ગૃહસ્થ આવ્યા હતા. ટ્રેનની અગવડ છતાં ફક્ત અમદાવાદથી જ સુમારે છસ્સ (૧૦૦) જૈન બંધુઓ આવ્યા હતા. અષાડ સુદ ૬-૭ ને રોજ ગણીપદ આપવાની અને શુદ ૯-૧૦ ને રજ અનુ ગાચાર્ય (પંન્યાસ) પદ આપવાની ક્રિયા શાક્તવિધિ વિધાનપૂર્વક આચાર્ય મહારાજશ્રીએ નિર્વિઘ રીતે કરાવી હતી. અને તેમણે તેમજ શ્રી સંઘે અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી દર્શનવિજયજી ગણ, અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી ઉદયવિજયજી ગણી, તથા અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી પ્રતા પવિજયજી ગણી તરીકે વાસક્ષેપ કરી જય જયકાર ધ્વનિથી તેમને વધાવી લીધા છે. આચાર્ય મહારાજશ્રીએ અનુગાચાર્યોને તથા મુનિઓને તે વખતે જે બોધ આપે છે તે ઘણે અસરકારક અને મનન કરવા યોગ્ય હતા. અનુયોગાચાર્યપદનું વિધાન થયા પછી જેઓને માટે ઘણું મોટા યુરોપીયન ઓફિસરોના સટફિકેટો છે, જેમનું નામ સંસારી અવસ્થામાં “બડીવાળા માસ્તર” તરીકે પ્રસિદ્ધ હતું, અને જેઓનું અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી જ્ઞાન ઘણું ઊંચું છે, જેઓ હાલ દીક્ષા લઈ મુનિ ચંદનવિજયજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓએ બાજઠ ઉપર બેસી ઈંગ્લીશમાં એક છટાદાર ટુંકું ભાષણ કર્યું હતું, અને બે હજારે જેનાથી વધાવી લેવામાં આવ્યું હતું. આખું અઠવાડિયું અઠ્ઠાઈ મહોત્સવ, પૂજા, પ્રભાવના, અને સ્વામિવત્સલ વિગેરે ધર્મકાર્યોથી ઘણું આનંદ સાથે પસાર થયું હતું. શુદ ૮ ના રોજ બડી ધામધૂમથી રથયાત્રાને વરઘડે કાઢવામાં આવ્યું હતું. તેમાં ચાંદીના રથમાં અને પાલખીમાં ભગવાન પધરાવવામાં આવ્યા હતા. સાથે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તથા સર્વ મુનિ મહારાજ હતા. તેની રચના એવી તે અપૂર્વ થઈ હતી કે-હજારો જેને ઉપરાંત અન્યદર્શની ભાઈઓએ પણ ઘણે ઉત્સાહ બતાવી અક્ષય પુણ્ય બાંધ્યું હતું. વળી–આ મહાન માંગલિક પ્રસંગે એવો અદ્દભુત ધર્મ–પ્રભાવ દેખાયો હતો કે જ્યારે ગણપદ અને પંન્યાસપદની ક્રિયાની શરૂઆત થતી હતી કે તરત જ વર્ષાદ તદ્દન બંધ, અને ક્રિયા પૂરી થયા પછી વર્ષા શરૂ. ત્યારપછી વાજતે ગાજતે બહારની વાડીના દેરાસરે દર્શન કરવા જતી વખતે વર્ષાદ બંધ અને વરઘેડે ઉતર્યા પછી પાછા વર્ષાદ શરૂ. અને પાછા કારશી જમતી વખતે વર્ષાદ બંધ, અને નોકરશી જમ્યા પછી વર્ષાદ શરૂ. આઠમને દિવસે મોટે વરઘોડો ચડ્યો હતો, ત્યારે પણ વર્ષાદ બંધ, અને વરઘોડો ઉતર્યા પછી વર્ષાદ શરૂ. આમ પાંચ દિવસ થવાથી જૈનધર્મના પ્રભાવ વિષે અન્ય દર્શનીઓએ પણ અતિ અનુમોદના કરી છે, અને અનેક જીવોએ બધિબીજની સન્મુખ દશા પ્રાપ્ત કરી છે. - કપડવંજના શ્રીસંઘે બહારગામથી આવેલા જૈનભાઈની સરભરા કરવા માટે તન– મન અને ધનને ભોગ આપવામાં બિલકુલ કચાશ રાખી નથી. તેઓ બહારગામથી પધારેલા જેનભાઈઓની બરદાસ કરવાને કટિબદ્ધ થઈ રહ્યા હતા. ધન્ય છે આવી સ્વામીભક્તિ અને નિરભિમાનતાને. નગરશેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ, શેઠ શામળભાઈ નથુભાઈને વિવેકી અને બાહોશ મુનીમ મી. વલ્લભરામ, શેઠ જમનાદાસ કરમચંદ, શેઠ વાડીલાલ જમનાદાસ, શેઠ બાલાભાઈ દલસુખભાઈ શેઠ વાડીલાલ દેવચંદ, શેઠ ચીમનભાઈ બાલાભાઈ, શા. ન્યાલચંદ કેવળદાસ, તથા પ્રેમચંદભાઈ વિગેરે ગૃહસ્થ બહારગામથી આવેલા પશુઓને પિતાને ઘેર ઉતારી તેમની સરભરા કરવામાં ઉભા ને ઉભા રહ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કપડવંજમાં પદવી પ્રદાન ૧૩૫ આ પ્રસંગે અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના, શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી નકારશી તથા શ્રીફળની બે પ્રભાવના, શ્રી જૈનતત્વવિવેચકસભા તરફથી નકારશી તથા શ્રીફળની પ્રભાવના, ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ તરફથી શ્રીફળની પ્રભાવના, તથા ખંભાતવાળા શેઠ અમરચંદ પ્રેમચંદ તરફથી નેકારશી, અમદાવાદવાળા શા. લલુભાઈ મરદાસ તરફથી નકારશી, ઝવેરી બાપાલાલ નહાલચંદ તરફથી બદામની પ્રભાવના, કપડવંજના શ્રીસંઘ તરફથી નકારશી, તથા બેટાદના ગૃહસ્થો તરફથી લાડવાનું લ્હાણું વિગેરે સત્કાર્યો થયા હતા. વળી શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના, અને ત્રણ અનુગાચાર્ય (પંન્યાસજી) વિગેરે મુનિઓને ભણાવનાર ત્રણ શાસ્ત્રીએના સત્કારને માટે મોટી રકમના સોનાના દાગીના તથા શાલટા વિગેરેની બક્ષીસ કરવામાં આવી હતી. તથા બીજા માણસોને પણ મેટી રકમના સોનારૂપાના દાગીના, પાઘડી, શેલા વિગેરેની સારી બક્ષીસ આપવામાં આવી હતી. આ મહેચ્છવ પ્રસંગે ઉપર મુજબ અઠ્ઠાઈ મહોત્સવ, પાંચ નકારશી, અને છ શ્રીફળની પ્રભાવના વિગેરે ધર્મકાર્ય થયા હતા. વળી કપડવંજના શ્રીસંઘે સ્પેશીયલ ટ્રેન મુકાવી, આવેલા જૈન ભાઈઓને સગવડ કરી આપી હતી. પવિત્ર મહાન પુરૂષ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ધર્મને ઉદ્યોત થાય છે, તેમાં કાંઈ નવાઈ નથી. આવા પવિત્ર પુરૂષથી જૈન શાસન જયંવતુ વતે છે, એવી લોકવાણી પ્રાણીમાત્રનું કલ્યાણ કરે, એમ ઈચ્છી આ ટુંક લેખ સમાપ્ત કરવામાં આવે છે.” આ લેખ ઉપરથી આપણને-૧–પૂજ્યશ્રીમાને પ્રૌઢ પુણ્યપ્રભાવ, ૨-પદવી મેળવનાર મુનિ-ત્રિપુટીની પદવી માટેની સર્વતોમુખી ગ્યતા. ૩-કપડવંજના શ્રીસંઘ તેમજ અન્ય શહેરના શ્રેણિવર્ય–ગૃહસ્થની અપ્રતિમ ગુરૂભકિત, આ ત્રણ મુદ્દાઓ સ્પષ્ટતયા જણાઈ આવે છે. - આ મહોત્સવ પછી પૂજ્યશ્રીએ સપરિવાર કપડવંજમાં સં. ૧૯૬નું ચાતુર્માસ અનેરી શાસન પ્રભાવના કરવા-કરાવવાપૂર્વક વીતાવ્યું. અને ચોમાસું પૂર્ણ થયે-અમદાવાદ–શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈને લગ્ન પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ તથા ઉજમણું વિ. યોજવામાં આવેલ હોવાથી તે પ્રસંગે શેઠશ્રીની વિનંતિથી અમદાવાદ પધાર્યા. ૧ ષડ્રદર્શનવેત્તા અને ભારતભરમાં અદ્વિતીય સંસ્કૃત વિદ્વાન શ્રીશશિનાથ ઝા, પંડિતવરશ્રી મુકુંદ ઝા, અને પંડિતવરશ્રી વિક્રમ ઠકકર, એ ત્રણ શાસ્ત્રીજી. આ ત્રણ શાસ્ત્રીજી તથા બીજાં પણ કેશવ ઝા, વગેરે શાસ્ત્રીઓ વર્ષોથી પૂજ્યશ્રીના શિષ્યના અધ્યાપન માટે રહેતા. તેને પગાર વિ. સર્વ ખર્ચ શેઠશ્રી મનસુખભાઈ જ કાયમ આપતા. અને શેઠશ્રીને વર્ગવાસ પછી શેઠશ્રી ભાકુભાઈએ પણ એ જ રીતે પંડિતોનો સર્વ ખર્ચ પોતાના તરફથી જ વર્ષો સુધી આપ્યો હતો. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિનું આ એક જવલંત અને અનુમોદનીય દૃષ્ટાંત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ [૩૪] તી રક્ષાના આધાર-શાસનસમ્રાટ્ અભિનવ પંન્યાસ–શિષ્યરત્નાદિ પરિવાર સાથે પૂજ્યશ્રીમાન્ કપડવ ́જથી વિહરીને અમદાવાદ પધાર્યાં. શેઠશ્રી માણેકલાલભાઈના લગ્નપ્રસંગે પ૧ છોડના ઉદ્યાપન-મહાત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભારે ઠાઠથી ઉજવાયે. આ વખતે પૂજ્યશ્રીના અજોડ અને અનુપમ વિદ્વાન્ શિષ્યરત્ન પ્રવંક મુનિશ્રી યશવિજયજી મહારાજ આદિ મુનિરાજે સ. ૧૯૬૯નું ચાતુર્માસ ખેડામાં ખિરાજમાન હતા. શ્રીયશેાવિજયજી મ.ને છેલ્લા કેટલાક સમયથી જીણુ જવરના ઉપદ્રવ રહેતા હતા. અને એમાંથી તેમને ક્ષયના વ્યાધિ લાગુ પડ્યો હતા. એના ઉપચાર તે વખતના પચ્છેગામના ખ્યાતનામ વૈદ્યરાજશ્રી ઈશ્વર ભટ્ટ-કે જેઓ સાધુ-સાધ્વીઓને વિજયપ્રશસ્તિ મહાકાવ્ય વગેરે જૈન સંસ્કૃત કાવ્યગ્રન્થાનું અધ્યાપન પણ વિશદતયા કરાવતા હતા તેઓ કરતા હતા. પણ રાજરાગ ગણાતા એ વ્યાધિ કાબૂમાં આવવાને બદલે વધતા જતા હતા, તેથી મુનિશ્રીની શારીરિક અવસ્થા ગંભીર ખનતી જતી હતી. તેમની ભાવના હતી કે મારે પૂ. ગુરૂમહારાજશ્રીજીના દર્શીન કરવા છે.” પૂજ્યશ્રીએ પ'. શ્રીપ્રતાપવિજયજી ગણિવરાદિ મુનિવરશને પ્રથમથી જ ખેડા માકલી આપ્યા હતા. તેઓ તેમની ખડેપગે સારવાર અને શુશ્રુષા કરતા હતા. તેમને લાગ્યું કે–તબીયત ગંભીર થતી જાય છે, એટલે તેમણે પૂજ્યશ્રીને કહેવરાવ્યુ કે; શ્રીયશેાવિજયજી મ. ની તખીયત વિશેષ અસ્વસ્થ બનતી જાય છે. જેમ ગૌતમસ્વામી મહારાજ શ્રીમહાવીર પ્રભુને મરતા હતા, તે જ પ્રમાણે યશેાવિજયજી મ. આપશ્રીનું સ્મરણ કરી રહ્યા છે, માટે આપશ્રી અહી પધારો. આ સમાચાર મળતાં તુર્ત જ પૂજ્યશ્રીએ મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને સાથે લઈને ખેડા તરફ વિહાર કર્યાં, શેઠશ્રી પ્રતાપસીહ મેાહેાલાલભાઈ આદિ શ્રેષ્ઠિવરો માટર દ્વારા ખેડા ગયા. ત્યાં તેમણે પૂજ્યશ્રી પધારી રહ્યાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રીયશે વિજયજી મ.ને પરમસ તાષ થયા. પણ તેમની તખીયત હવે વધુ ને વધુ અસ્વસ્થ મનતી ચાલી. વૈધરાજો– ડોકટરા પોતપોતાના ઉપચારો કરવામાં, અને તખિયતને કાબૂમાં લેવામાં તલ્લીન હતા. પણ મુનિશ્રીને પાતાને જ જાણે ભાસ થયા હોય, તેમ તેઓ એકાએક સૌના આશ્ચય વચ્ચે સંથારામાં બેઠા થયા. ડોકટર-વૈદ્યને દૂર કર્યાં. પલાંઠી વાળી, ટટાર બેસીને પન્યાસજી મ.ને કહ્યું કે : “તમે મને મહાવ્રત-આલાપક સંભળાવેા.” પન્યાસશ્રીએ પણ તરત જ આલાપક-આલાવા ખેલવા શરૂ કર્યાં. તેઓ મૂળપાઠ ખેલતા જાય, અને શ્રીયોાવિજયજી મ. તેના સ્પષ્ટ અર્થ કરતા જાય. આવી અસ્વસ્થ તખીયતમાં પણ આવી અપૂર્વ સમાધિ અને આત્મરમણતા એ ખરેખર, પ ંડિતલભ્ય જ છે. આલાવાનું ઉચ્ચારણ ચાલુ હતુ. સકળસધ ત્યાં હાજર હતા. સૌ કોઈ સ્તબ્ધ બનીને ખડા હતા. પંન્યાસજી મ. છેલ્લા આલાવા પૂર્વવત્ ધીમે ધીમે ખેલતા હતા, તે વખતે મુનિરાજશ્રીએ તેમને સૂચના કરી કેઃ” હવે જલ્દી કરો. વધારે સમય નથી.” Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષાના આધાર-શાસનસમ્રા ૧૩૭ પંન્યાસજી મ. પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે બોલવાની ઝડપ વધારી, અને એ છેલ્લે આલા બેલા, મુનિશ્રીએ એને અર્થ કહ્યો, અને એ પૂર્ણ થતાંની સાથે જ મુનિશ્રીના અમર આત્માએ અરિહંતના ઉચ્ચાર સાથે સ્વર્ગપુરીના પંથે પ્રયાણ આદરી દીધાં. સૌ કોઈને મસ્તક ઝૂકી પડ્યા. સૌ બોલી રહ્યાં=ધન્ય મૃત્યુ ! ધન્ય સમાધિ ! અમદાવાદથી સવારે નીકળીને એકધારે વિહાર કરી રહેલા પૂજ્યશ્રી અત્યારે અમદાવાદથી ૧૮ માઈલ દૂર આવેલાં નાયકાનું પાદર ઓળંગવાની તૈયારીમાં હતા. પણ ગુરૂ-શિષ્યનું મિલન કાળદેવને મંજૂર નહતું. એ જ વખતે શેઠ પ્રતાપસીંહભાઈએ આવીને આ આઘાતજનક સમાચાર આપ્યા અને કહ્યું કે-“સાહેબ ! હવે આપશ્રી અહીં જ સ્થિરતા કરો.” પૂજ્યશ્રી પણ શકમગ્ન હૈયે ત્યાંનાયકાગામમાં પધાર્યા. દેવવંદનાદિ ક્રિયા કરી. તેઓશ્રીના એક અતિપ્રિય અને આશાસ્પદ વિદ્વાન શિષ્યને આજે વિયોગ થયે હતે. રે કાળ! ખરે જ, તું દુરતિકમ છે. ત્યારપછી અમદાવાદથી નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠ અંબાલાલ સારાભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ વિગેરે ત્યાં આવ્યા, અને પૂજ્યશ્રીને આશ્વાસન આપવાપૂર્વક અમદાવાદ પધારવા વિનંતિ કરી. પૂજ્યશ્રી પણ ત્યારપછી અમદાવાદ પધાર્યા. ખેડાથી પં. શ્રી પ્રતાપવિજયજી મ. આદિ મુનિવરે પણ થોડા દિવસમાં અમદાવાદ આવી ગયા. તેમણે પૂજ્યશ્રીની આજ્ઞાથી માળવા તરફ વિહાર કર્યો. માર્ગમાં વળાદ મુકામે તેમણે બોટાદનિવાસી શા. હેમચંદ શામજીના ૧૫ વર્ષની વયના પુત્રરત્ન શ્રી નરોત્તમભાઈને દિક્ષા આપી. તેમને પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીઉદયવિજયજી મ. ના શિષ્ય કરીને તેમનું નામ મુનિશ્રીનન્દનવિજયજી મ. રાખ્યું. આ અગાઉ બીજા પણ બે ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમના નામ મુનિશ્રી કીતિવિજયજી તથા મુનિશ્રી નિધાનવિજ્યજી રાખીને અનુક્રમે પં. શ્રી ઉદયવિજયજી મ. ના, તથા મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ના શિષ્ય કર્યા. આ બધાં શાસન-પ્રભાવનાના કાર્યોની સાથે સાથે આપણું પવિત્ર અને મહાન તીર્થોશ્રી શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, તારંગાજી, વિગેરેના કેસના કામ પણ ચાલુ જ હતા. પૂજ્યશ્રીનું માર્ગદર્શન–સલાહસૂચન એ બાબતમાં ઘણું જ કિંમતી બનતું. શ્રીગિરનાર તીર્થને કેસ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના સમયથી ચાલુ હતો. એમાં બનેલું એવું કે – સેંકડો વર્ષોથી ગિરનાર તીર્થ ઉપર આપણે શ્વેતાંબર જૈનોને અબાધિત અને સ્વતંત્ર હક્ક-વહીવટ હતે. ગિરનાર પર્વત ઉપરના દેરાસરે-ધર્મશાળાઓ-દેરીઓ-કુંડ–એટલાપડતર જમીન-વા-ગુફા, એ તમામ વસ્તુઓના સર્વેસર્વા આપણે . જેને જ હતા. એ બધી વસ્તુઓ નવી કરાવવી, તેનું સમારકામ કરાવવું, વિ. બધાને ખર્ચ આપણે–વે. જેને જ ભોગવતા અને કરતા. તેમાં કેઈની દખલગીરી નહોતી. આમ ગિરનાર પર્વતની આપણી સ્વતંત્ર માલિકી હેવાથી આપણે પણ એક સ્ટેટ (state) જેટલી સત્તા ભેગવતા હતા. અને જુનાગઢ-સ્ટેટ તરફથી પર્વત પર કેઈવાર કાંઈક અડચણ થાય, તે આપણે Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ કારણુસર સ્ટેટને અરજી કે ફરિયાદ નહેાતા કરતા, પણ એક સ્ટેટ બીજા સ્ટેટને આવા જેમ યાદી-નેધ મેાકલાવે, તે પ્રમાણે યાદી મેાકલાવતા. જેથી સ્ટેટ તે અડચણા દૂર કરવા ચેાગ્ય કરતુ. અને જુનાગઢ સ્ટેટમાં કોઈ પરદેશી મહેમાન આવવાના હોય, તે પ્રસંગે સ્ટેટ આપણને જણાવતુ, જેથી આપણું સ્ટેટને પ°ત ઉપર ચાગ્ય સગવડ કરી આપતા. ૧૩૮ પણ છેલ્લાં કેટાંક વર્ષોથી જુનાગઢ સ્ટેટને આપણા મૂળગરાસિયા સ્ટેટસ (Mulgiras status) આંખના કણાની જેમ ખૂંચતા હતા. તેણે આપણી જગવિખ્યાત સહનશીલતાના લાભ લઈ ને પર્યંત પર પોતાની સત્તા સ્થાપિત કરવા, અને આપણા પર પરાથી ચાલ્યા આવતા મૂળગરાસિયા હુ નાબૂદ કરવા માટે પર્યંત પર જાતજાતની હરકતા ઉભી કરવા માંડી. જેવી કે: “સ્ટેટની પરવાનગી વિના પર્વત પર ક્યાંય રિપેરકામ ન થાય. દેરાસરના કેટની અંદર આવેલા શેઠ કેશવજી નાયકના બંગલા સ્ટેટે કબજે કરી, ત્યાં સ્ટેટનુ ગેસ્ટ હાઉસ (Gest house) કર્યું. શ્રીનેમિનાથની ટુંકના પ્રવેશદ્વાર ઉપરના આરડા કબજે કર્યાં. કિલ્લાની છૂટી જમીન કબજે કરી, પર્વત પરની જગ્યાએ આપખુદ્રીથી નાગરો અને અન્ય લેાકેાને વેચાણ આપવા માંડી. પાંચમી ટુંક કે-જેને પરાપૂર્વથી આપણે શ્રીનેમિનાથપ્રભુની નિર્વાણ ભૂમિ તરીકે પૂજતા આવ્યા હતા, અને ત્યાં દેરી બાંધી, તેમાં પ્રભુની ચરણપાદુકા પધરાવીને તેની પૂજા કરતા આવ્યા હતા, તે પણ સ્ટેટે ગુરૂદત્તાત્રયના અનુયાયીઓને આઘાતજનક રીતે આપી દીધી. અને તે દેરીના આજ સુધીના સઘળા ખર્ચે આપણે ભોગવ્યો હાવા છતાંય હવે તેની માલિકી સ્ટેટ તરફથી તે ગુરૂદત્તાત્રયના અનુયાયીઓને ફાળે ગઈ. વળી–ડુંગર ઉપર આવેલી ૮૪ એરડાના નામે ઓળખાતી શેઠે નરશીનાથાની ધમ શાળા પણ સ્ટેટે લઈ લીધી. આ અને આવી ખીજી અનેક હરકતાથી આપણું-જુનાગઢની શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી (શેઠ આ. ક. પેઢીની શાખા)એ જુનાગઢની રાજ્યપ્રકરણી કેટમાં (In the Rajprakarani Court of the Junagadhstate) પોતાના મૂળગરાસિયા સ્ટેટસ માટે સ્ટેટ-વિરૂદ્ધ કેસ કર્યાં. અને એ કેસમાં ખ્યાતનામ ખારિસ્ટર ડી. બી. શુકલ (Barrister at law)ને આપણા તરફથી રોકવા. મૂળગરાસિયા સ્ટેટસ-કે જે આપણને પરંપરાથી મળેલા તે જો આપણને પાછો મળી જાય તેા આપણી પર્વત પરની બધી ટુંકા—જગ્યાએ વિગેરે પુનઃ આપણી માલિકીના થાય, અને તેથી પાંચમી ટુક–કે જે આપણી જ હતી, તે પણ આપણી થાય. એ હેતુપુરઃસર આપણે મૂળગરાસિયા સ્ટેટસ મેળવવા માટે કેસ દાખલ કરેલે, પણ એ કેટ માં આપણને સફળતા ન મળી. એ કેટે આપણી મૂળગરાસિયા સ્ટેટસની માંગણી નામ ંજૂર કરી (ઈ. સ. ૧૯૧૦, વિ. સ. ૧૯૬૬માં.) આવા ચુકાદો મળવાથી આપણે આગળ વધવાના– જુનાગઢની હજુર કાટ॰માં (In the Hazur Adalat of the Junagadh State) અપીલ (Appeal) કરવાના નિણૅય કર્યાં. તે વખતે પણ ખારિસ્ટર તરીકે શ્રી શુકલને જ રાકયા. આ વખતે આપણા પૂજ્યશ્રીમાને અઢળક પુરાવાઓ- શાસ્ત્રપાઠી વિ. ઘણા જ પરિશ્રમથી એકત્ર કરેલ. ગાકળદાસ અમથાશાહ પાસે તેઓશ્રીએ ઇંગ્લીશમાં લીલા તૈયાર કરાવી, અને કેસ લડવા માટે ચીવટલયુ" માર્ગદશન તેઓશ્રી શ્રેષ્ઠવરાને આપવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ તીર્થરક્ષાના આધાર-શાસનસમ્રાટું હવે-શુકલ બેરિસ્ટરની ઈચ્છા એવી કે સમાધાન કરીએ તે ઘણું સારું. કારણ કે એક વખત હાર્યા, તે આગળ પણ હારવાને સંભવ રહે. પિતાને આ વિચાર તેમણે શેઠ આ. ક. ના પ્રતિનિધિ શેઠશ્રી અંબાલાલ સારાભાઈને જણાવ્યું, ત્યારે શેઠે તેમને કહ્યું તમારી વાત સાચી હશે. પણ એ વાત અમારા વિદ્વાન ધર્મગુરૂને તમે સમજાવે. તેઓશ્રી જે સંમત થાય, તે તેમ કરીશું. એટલે શ્રી શુકલ શેઠ અંબાલાલભાઈની સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બેઠા. તેમના મનમાં એવું ખરું કે –આ સાધુમહારાજ આવી કાયદાની વાતમાં શું સમજે ? તેમને સમજાવતાં કેટલી વાર? આ સમજીને જ તેઓ પૂજ્યશ્રી પાસે આવેલા. આવતા વેંત તેમણે પિતાની વાત શરૂ કરી કે અત્યારે હાર્યા, તે આગળ પણ હારવાને સંભવ રહે, વિ. વિ. કારણસર આપણે સ્ટેટ સાથે સમાધાન કરવું યોગ્ય છે. આ વખતે પૂજ્યશ્રી કંઈક બેલવા ગયા, કે તરતજ શ્રીશુલે કહ્યું આપ તે સાધુ છે, કાયદાની બાબતમાં આપને સમજ ન પડે. આ સાંભળીને અંબાલાલભાઈ બોલ્યા “મિ. શુકલ! આવી ભાષા બંધ કરે. મહારાજશ્રી કહે તે સાંભળીને દલીલથી સવાલ-જવાબ કરે.” આથી બેરિસ્ટર ધીમા પડ્યા અને પિતાની વાત દલીલથી રજૂ કરી. તેમની બધી વાત સાંભળ્યા પછી પૂજ્યશ્રીએ હાસ્યપૂર્વક (શુકલને ઉદ્દેશીને કહ્યું “તમે કહે છે કે- સાધુઓ કાયદાની વાતમાં શું સમજે ? પણ હું તમને પૂછું કે-કાયદો એટલે શું ? what is law? કાયદે એટલે સમાન્ય-સ્વાભાવિક બુદ્ધિ (Comman sence). એ સ્વાભાવિક બુદ્ધિ જેમનામાં કુદરતી રીતે નહાતી, તેમને આ વકીલાતનું ભણવા અને ઉપાધિઓ (Degrees) લેવા જવું પડયું. અને જેને એ “કેમન સેન્સ' સ્વભાવતઃ જ હતી તેમને ભણવા જવાની જરૂર ન પડી.” શ્રી શુકલ તે આ વાત સાંભળીને છક થઈ ગયા. સસ્મિત–વદને તેમણે પૂજ્યશ્રીની આ આ વાત કબૂલી. ત્યારપછી પૂજ્યશ્રીએ કહ્યું: “રાજ્યપ્રકરણી કેટે જે ચુકાદો આપે, તે જ ચુકાદો ઉપરની-હજુર અદાલતમાં પણ મળશે, એમ માનવાને કઈ કારણ નથી. કારણકે-નીચલી (રાજ્યપ્રકરણી) કેટે જે ચુકાદો આપે, તે હંમેશાં સાચે જ હોય, એવી સરકારને ખાત્રી હત તે તેની ઉપર મોટી અપીલ કેટ ન રાખત. અને સમાધાન એટલે શું ? પાંચમી ટુંક અને બીજા સ્થાનકે સ્ટેટને સેંપી દેવા એ જ કે બીજું કાંઈ? માટે અમારે એવું સમાધાન નથી કરવું. અમારા વૃદ્ધ પુરૂષોએ-પૂર્વની ડેશીઓએ પેટે પાટા બાંધીને આ તીર્થન્ક અને દેરાસર માટે પૈસા અને પ્રાણ આપ્યા છે. એ કાઈને સોંપી દેવા માટે નથી આપ્યા. પણ એના સંરક્ષણ માટે આપ્યા છે. માટે ચાહે તે થાય, પણ આપણે હજુર અદાલતમાં અપીલ તે કરવી જ છે. તમને એમ લાગતું હોય, કે એમાં હારવાને સંભવ છે, તે આપણે બ્રિટિશ ગવર્મેન્ટને અપીલ કરીશું, અને છેવટે પ્રીવી કાઉન્સીલ સુધી પણ જઈશું. પણ સમાધાનની વાત તે કરશે જ નહિ.” Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાસનસમ્રા આમ કહીને પૂજ્યશ્રીએ ગિરનારજી ઉપર આપણે હકક દર્શાવતા શાસ્ત્રીય પુરાવાઓ, તથા બીજા ઘણા પુરાવાઓ (લગભગ ૧૨૦૦) તેમને દેખાડ્યા. અને શ્રીગોકળદાસ અમથાશાહ પાસે ઇંગ્લિશમાં લખાવેલા મુદ્દાઓ (points) તથા દલીલે પણ દેખાડ્યા. આ બધું જાણુને તથા જોઈને શીશુકલ ખૂબ ખુશ થઈ ગયા, અને બોલ્યા કે જે આટલી બધી તૈયારી હોય, તે આપણે જરૂર લડવું જ. હવે સમાધાનની વાત જ ન જોઈએ. - આ પછી તેમણે ગોકળદાસભાઈવાળ મુદ્દાઓને ઉપયોગ કરવા દેવાની રજા માગી, પૂજ્યશ્રીએ રજા આપી. આ સિવાય પૂજ્યશ્રીએ ઘણી ઘણી કિંમતી સલાહ-સૂચનાઓ તેમને આપી. જેથી તેમને સંતોષ થવા સાથે પૂજ્યશ્રી પ્રત્યે અપાર માન પ્રગયું. અને સાધુઓ કાયદાની વાતમાં શું સમજે ? એવી તેમના મનની છાપ ભુંસાઈ ગઈ. તેમણે કહ્યું : સાહેબ ! આપશ્રી કાઠિયાવાડના છે, અને હું પણ કાઠિયાવાડને છું. માટે આપણી વચ્ચે મતભેદ હોય જ નહિ. આપ જેમ કહે તેમ જ થશે. ત્યારપછી તેઓ ગયા. અને ઈ.સ. ૧૯૧૫ માં (વિ. સં. ૧૯૭૨) જુનાગઢની હજુર કેટમાં આપણું તરફથી અપીલ કરી.૧ સં. ૧૯૭૦ ના આ વર્ષે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને અમદાવાદ શ્રીસંઘના સંઘપતિ નગરશેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ કે જેઓ એક બાહોશ મુત્સદ્દી અને ધર્મ-વ્યવહાર-કુશળ પુરૂષ તરીકે પંકાયેલા હતા, તેઓ પરદેશ (Foreign)ના પ્રવાસે દરિયામાર્ગે ગયા હતા. માર્ગમાંથી-સ્ટીમરમ્મથી તેમણે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખેલો. તે વાંચતાં આપણે સમજી શકીએ કે ખરેખર ! આપણુ મહાન ચરિત્રનાયક સૂરિદેવશ્રી વાસ્તવમાં આપણું મહાત્ તીર્થોના હક અને શેઠ આ. ક. ની પેઢીના આધાર અને માર્ગદર્શક હતા. આ રહ્યો એ પત્રઃ તા. ૭મી મે-૧૧૪ એડન. “શ્રી પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી. સ્ટીમરમાંથી કરતુરભાઈ તથા ઉમાભાઈ તથા લાલભાઈના વંદણું ૧૦૦૮ વાર અવધારશે. ધર્મપસાયથી દરિયે ૧. ત્યારપછી હજુર અદાલતનો ચુકાદો પણ આપણી વિરૂદ્ધમાં આવવાથી આપણે રાજકોટ–એ. જી. છે. ની. કોર્ટમાં અપીલ કરી. પણ મિ. મેકેનીકીએ ત્યાં પણ આપણી વિરૂદ્ધ ફેંસલો જ આપે. આ પછી આપણી દુભાતી લાગણી જોઈને સરકારે “એલ-ગ્રેહામ” નામના ન્યાયખાતાના અધિકારીને આ બાબતમાં તપાસ માટે નીમ્યા. મિ. ગ્રેહામે સંપૂર્ણ જાતતપાસને આધારે સરકારને રિપોર્ટ કર્યો. જો કે એ રિપોર્ટમાં તેમણે આપણો મૂળ ગરાસિયા રાઈટ તે માન્ય નહોતો રાખ્યો. પણ ગિરનાર પર્વત પરની જે જે જગ્યાઓ-ટુંક વિ. ને. કબજે સ્ટેટે આપખુદીથી લીધેલું, અથવા દિગંબર-બ્રાહ્મણદિને આપેલે, તેને અયોગ્ય જણાવીને એ સર્વ ઉપર તાંબર જૈન જ હકક છે, અને એના ખરા માલિક તેઓ જ છે, એમ પુરાવા સાથે સાબિત કરી આપેલું. મૂળગરાસિયા સ્ટેટસ ન મળે તો પણ ડુંગર લગભગ આપણી માલિકીને જ ગણાય, એવી પરિસ્થિતિ આ રિપોર્ટથી તેમણે સર્જેલી. પણ આ રિપોર્ટ ગમે તે કારણે સરકારે જાહેર ન કર્યો. અને આપણું પણ ત્યારપછી આ વિષે દુર્લક્ષ્ય સેવાયું. પરિણામે સ્વરાજ્ય પછી સૌરાષ્ટ્ર સરકાર સાથે સમાધાન કરીને આપણે પાંચમી ટુંક વિ. અમુક અગત્યનાં સ્થાને આપણી જાતે જ સોંપી દીધા. આમ આ વાતનો અંત આવ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ તી રક્ષાના આધાર-શાસનસમ્રાટ્ ઘણા જ શાંત છે. અને ધમ પસાયથી આવી જ રીતે અમારી મુસાફરી શાંતતાથી પસાર થશે. તીના હકા તથા આણુ દજી કલ્યાણજીની પેઢીના આધાર આપ જ છે. માટે તેને માટે આપને વધારે લખવું તે ઠીક નહિ, જરૂર વખતે આપ જે જે ચાગ્ય લાગે તેમ કરાવતા રહેશેાજી તીર્થાના હકો જાળવવા આપ અમદાવાદમાંથી વિહાર કરવાનું હાલમાં નહિ રાખા એમ હું ધારૂં છુ. એ જ વિનતિ. પન્યાસ શ્રી ઉદ્દયવિજય વિગેરે સાધુમહારાજોને અમારા સર્વેના ૧૦૦૮ વદણા પહેાંચેજી. એજ કસ્તૂરભાઈના વંદણા.” આ અરસામાં જનીના વિખ્યાત વિદ્વાન, ત્યાંની લિઝ્ઝીક યુનિવર્સિટીના સ્નાતક, અને જૈન દનના વિશિષ્ટ અભ્યાસી ડા, હૅન જેકેાખી (Dr. Hermann Jacobi) ભારતના જુદા જુદા શહેરમાં બિરાજતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્ય ભગવંતા તથા મુનિરાજોની મુલાકાત લેતાં લેતાં અમદાવાદ આવ્યા. અને સવારે વ્યાખ્યાન ઉડવાના સમયે વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદીને (B. A., LL B.) સાથે લઈ ને પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથે તેમણે વિવિધ વિષયાને લગતી ચર્ચા કરી. પૂજ્યશ્રી સંસ્કૃતમાં ખેલતા, અને ડો. જેકેાખી સંસ્કૃત તથા ઈંગ્લીશમાં પણ ખેલતા. ૧૪૧ એક પાશ્ચાત્ય વિદ્વાનને પૂજ્યશ્રી પાસે આવેલા જોઈ ને તે વખતે ઉપાશ્રયમાં જિજ્ઞાસુ જનસમૂહ એકત્ર થઈ ગયા. ડા. જેકેાખીએ શ્રીભગવતી સૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રને ઈંગ્લીશ અનુવાદ કરેલા. જેમાં કેટલેક ઠેકાણે નોંધપાત્ર ક્ષતિઓ થવા પામી હતી. તે અ ંગે પૂજ્યશ્રીએ તેમને પ્રસંગેપાત્ત સૂચન કર્યું. આ વખતે શા. ગોકળદાસ અમથાશાહે પણ તેમને જૈન સિદ્ધાન્તનું સંપૂર્ણ પરિશીલન કર્યા પછી જ અનુવાદ જેવું કાર્ય કરવા માટે મીઠા શબ્દોમાં અનુરાધ કર્યાં. ડો. જેકાખીને પણ પેાતાની ભૂલેા સમજાણી, એટલે તેમણે પૂજ્યશ્રીને કહ્યું: હું ફરીવાર આપની પાસે આવીશ, ત્યારે એકાન્તમાં મારે આપને આ બધી વાતને લગતા પ્રશ્નો પૂછવા છે. આમ કહીને તેઓ ગયા. ત્યારપછી ફરીવાર આવીને તેમણે એકાન્તમાં પૂજ્યશ્રી પાસેથી પેાતાના પ્રશ્નોનું યાગ્ય અને વિશદ સમાધાન મેળવ્યું. પૂજયશ્રીની તેજસ્વિતા અને અપૂર્વ બુદ્ધિમત્તાથી આકર્ષાયેલા ડા. જેકોબી આ પછી જ્યારે પાટણ ગયા, ત્યારે ત્યાં તેમને પૂ. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી મહારાજ મળ્યા. તેઓએ ડો. જેકોષીને પૂછ્યું: આટલા સાધુઓના પરિચય કર્યાં, તેમાં તમે શું અનુભવ મેળવ્યો ? ત્યારે ડા, જેકોબીએ જવાબ આપ્યો કે: આ. શ્રીવિજયનેમિસૂરિજી અને આ. શ્રી વિજયધમ સૂરિજી, એ વ્યક્તિ સાધુપણામાં છે. પણ જો કાઈ રાજ્યના દિવાન હેાત તે આખું રાજતંત્ર ચલાવવાની શક્તિવાળા છે. હાલ તેા જૈનશાસનનું રાજ્ય અને ચલાવી રહ્યા છે.” આ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે-ડો. જેકોબી જેવા ખ્યાતનામ વિદ્વાન્ડા હૈયામાં ફક્ત બે જ વખતના પરિચયથી પણ પૂજ્યશ્રીની પ્રતિભાએ અજખ આકષ ણુ જમાવ્યુ હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ . શાસનસમ્રાટ્ આ દિવસો શેષકાળના ચાતુર્માસ પૂર્વેના દિવસો હતા. તે દિવસો દરમ્યાન વ્યાખ્યાનમાં પૂજ્યશ્રી સૂરિપુર દુર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ-વિરચિત “શ્રીપંચાશકજી’'ની દેશના ફરમાવતા હતા. તેમાં અત્યારે યાત્રા-પોંચાશક ચાલતું હતું. ૧૪૨ પૂજ્યશ્રીએ પેાતાની અમેઘ વાણી વડે રથયાત્રાનું વિશદ વર્ણન કર્યું. મગધસમ્રાટ્ શ્રી સંપ્રતિમહારાજાએ તથા ગુજર-સમ્રાટ્ પરમાત્ મહારાજા શ્રી કુમારપાળે કેવી રીતેકેવા ભાવાલ્લાસથી અને કેવી સમૃદ્ધિપૂર્વક રથયાત્રા કાઢી, અને તેનાથી કેવી અદ્ભુત શાસન– પ્રભાવના થઈ, એ પ્રસગાને રોચક અને પ્રેરક શૈલીમાં સવિસ્તર વર્ણવ્યા. અને વતમાનકાળમાં પણ એવી રથયાત્રા આપણે કરીએ, તે તેનાથી થનારા લાભ-૧, અન્ય દનીઓને પણ મેાધિમીજની સન્મુખટ્ટુશાની પ્રાપ્તિ, ૨, જૈન શાસનના મહિમાનુ વિસ્તરણુ, ૩, તથા રથયાત્રા કરનાર ભાવિકાને પણુ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન, વિગેરે અગણિત લાભા વર્ણવ્યા. . અને અન્તમાં ફરમાવ્યું કે:” “જે શ્રમણુ ભગવાન્ મહાવીર પરમાત્મા આપણા આસન્નઉપકારી છે, એમના અપાર ઉપકારાનુ સ્મરણ કરવુ, એ આપણુ –જૈનમાત્રનું નિત્યકૃત્ય છે. ભગવતના મહાન્ ઉપકારને આપણા સ્મૃતિપટમાં સદૈવ રાખવા કાજે એ શ્રીવીર પરમાત્માના પરમ પવિત્ર વિશ્વશાન્તિાયક ચ્યવન—૪મ-દીક્ષા-કેવળજ્ઞાન-અને નિર્વાણુ.' એ પાંચેય કલ્યાણુકેના મંગલ દિવસે આપણે મહેાત્સવપૂર્ણાંક રથયાત્રા કરવી જોઈ એ.” પૂજ્યશ્રીની આ અમીરસ સમી અમેઘ દેશનાને શ્રોતાગણે સહષ વધાવી લીધી-ઝીલી લીધી, અને પ્રભુના પાંચેય ક્લ્યાણકના દિવસે રથયાત્રામહેાત્સવ કરવાના નિય કર્યાં. શ્રીવીર પ્રભુના ચ્યવન કલ્યાણકના-આષાઢ શુદ ૬ ના પવિત્ર દિવસ નજીકમાં જ હતા. તે દિવસની રથયાત્રા માટે વ્યાખ્યાનમાં ઉછામણી બેલાઈ. એમાં અદ્ભુત ઉછરંગ આવ્યો. પ્રભુના રથની જમણી તથા ડાબી બાજુની ધેાંસરીએ ખેંચવા માટે જ હજારો રૂપિયાની ઉછામણી થઇ. બીજી ઉછામણીએ પણ એવી જ થઈ. અષાઢ શુદ ૬ નું મંગલ પ્રભાત ઉગ્યુ', અને વરઘેાડાની તૈયારીઓ ચાલી. અમદાવાદના આંગણે આ અપૂર્વ અવસર હતા. લેાકેાના ઉલ્લાસ અને ઉત્સાહના પાર નહેાતા. પાંજરાપાળમાં તે જાણે માનવ-મહેરામણ ઉમટચો હતા. નિયત સમયે દેરાસરમાં સ્નાત્રમહેાત્સવ કર્યાં ખાદ પ્રભુજીને રથમાં પધરાવ્યા અને ત્યારપછી વિધવિધ એન્ડ-વાજિંત્રોના ઠાઠ સાથે રથયાત્રા-વરઘેાડાના પ્રારંભ થયા. શેઠશ્રી જમના ભાઈ ભગુભાઈ, ઝવેરી છેટાલાલ લલ્લુભાઇ વગેરે વાવૃદ્ધ શ્રેષ્ઠિર્યાં પણ ઘણા ઉમ'ગપૂર્વક ભગવાનના રથ ખે ́ચતા હતા. જ્યાં જ્યાં વરઘેાડા જતા, ત્યાં જંગી માનવ મેદની દ'નાથે તત્પર રહેતી. જૈનેતરો પણ ભારે કુતૂહલપૂર્વક નિહાળતા હતા. શહેરના મેટાવિસ્તારમાં વરઘેાડા ફરીને પુનઃ પાંજરાપાળે ઉતર્યાં. આ પછી બીજા ચાર કલ્યાણુકાની રથયાત્રાઓ પણ એ જ ઉલ્લાસથી નીકળી. આમ ચાર-પાંચ વર્ષ સુધી ચાલ્યું. ત્યારપછી પૂજ્યશ્રીના ઉપદેશથી પાંચ પુણ્યાત્મા શ્રેષ્ઠિવાએ પેાતાના તરફથી એક રથયાત્રા કાયમ–દર વર્ષે નીકળે, તેના લાભ લેવા માટે અમુક રકમ વ્યાજે Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ભરૂધરમાં ધર્મ-ઉદ્યોત મૂકી દીધી. તેના વ્યાજમાંથી વર્ષોવર્ષ તેમના તરફથી તે તે રથયાત્રા નીકળતી. અને તે જ પ્રમાણે આજે પણ એ શ્રેષ્ટિવરે તરફથી કાયમ રથયાત્રા નીકળે છે. ૧. ચ્યવન કલ્યાણકની રથયાત્રા-શેઠ વાડીલાલ લલ્લુભાઈ હ. ચંચળબેન તરફથી. ૨. જન્મ કલ્યાણકની રથયાત્રા-શેઠજેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ તરફથી. ૩. દીક્ષા કલ્યાણકની રથયાત્રા-શેઠ દલપતભાઈ મગનભાઈ હ. લક્ષમીભાભુ તરફથી. ૪. કેવળજ્ઞાન કલ્યાણકની રથયાત્રા-શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫. નિર્વાણકલ્યાણકની રથયાત્રા-શેઠ દલપતભાઈ ભગુભાઈ. હ. ગંગાભાભુ તરફથી. (શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ) આમ આ પાંચ શ્રીમાને તરફથી તે તે વરઘડાઓ માટેની સ્થાયી રકમ મૂકવામાં આવી, અને તેના વ્યાજમાંથી આજે પણ તેઓ તે તે રથયાત્રાને અમૂલ્ય લાભ લઈ રહ્યા છે. આ પાંચ કલ્યાણકેની સુંદર અને સ્થાયી રચના અમદાવાદ લહેરીયા પળમાં શ્રી મહાવીર પ્રભુના દેરાસરમાં કરવામાં આવી છે. આ પછી પૂજ્યપાદશ્રીએ વિ. સં. ૧૯૭૦ નું એ ચાતુર્માસ અનેકવિધ શાસન પ્રભાવના સહ અમદાવાદમાં કર્યું. – – [૩૬] મરૂધરમાં ધર્મ-ઉદ્યોત ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂજ્યશ્રીની ભાવના મારવાડ અને મેવાડપ્રદેશ તરફ વિહરવાની થઈ. તેઓશ્રીએ સપરિવાર તે તરફ જવા માટે શુભ મુહુર્ત મંગલપ્રયાણ કર્યું. પ્રથમ દિવસે શેઠશ્રી અંબાલાલ સારાભાઈને અત્યન્ત આગ્રહ હેવાથી તેમના શાહીબાગમાં આવેલા બંગલે પધાર્યા. ત્યાંથી બીજે દિવસે આગળ વિહાર કરવાની ભાવના હતી, પણ પૂજ્યશ્રીના એક શિષ્યરત્ન મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. ને તે જ દિવસે તાવ આવ શરૂ થર્યો. એટલે હવે તે તેઓની તબીયત બરાબર સ્વસ્થ થયા પછી જ વિહાર કરાય, આથી શેઠશ્રીના આગ્રહથી પૂજ્યશ્રીએ તેમના બંગલે સ્થિરતા કરી. શેઠશ્રીએ પણ તરત જ સારા ડોકટરની વ્યવસ્થા કરી. એ ડોકટર નિયમિત એગ્ય દવા આપતા, અને દિવસમાં ૩ થી ૪ વાર તપાસી જતા. આવી ચીવટભરી સારવાર મળવાથી મુનિશ્રી થડા દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ બની ગયા. એટલે પૂજ્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. સાબરમતી–રજ થઈને શ્રીસંઘ સાથે શેરીસા તીર્થે પધાર્યા. આ સંઘને લાભ શા. જમનાદાસ હીરાચંદ ઘેબરીયાએ લીધે. આ દિવસોમાં પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીસુમતિવિજયજી મહારાજે તળાજા પાસે એક ગામમાં અમદાવાદનિવાસી એક કિશોર ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પદ્મવિજયજી મ. રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય બનાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ શેરીસામાં શ્રી સઘસમેત ૩-૪ દિવસ સ્થિરતા કરી. દરમ્યાન કલેાલવાળા શા. ગારધનદાસ અમુલખને પેલાં 'ડિચેર દશામાં રહેલા દેરાસરવાળી જગ્યા કે જે ગાયકવાડ સરકારના તામાની હતી, તે તેમની પાસેથી વેચાણ લઈ લેવાના ઉપદેશ આપ્યા. ગારધનદાસે પણ તેઓશ્રીના ઉપદેશાનુસાર તે જગ્યા “શ્રી. જૈન તત્ત્વવિવેચક સભા” ના નામે વેચાણ લઈ લીધી, અને તેને પાકો દસ્તાવેજ ‘તત્ત્વવિવેચક સભા'ના નામે કરાવી લીધેા. ૧૪૪ શેરીસાથી લાલ થઈ ને પૂજ્યશ્રી કડી પધાર્યાં. ત્યાંના શ્રીસંઘમાં મતભેદ પડેલા હતા. તેથી શ્રીસંઘને ઉપદેશ આપીને આપસ આપસના એ મતભેદ દૂર કરાવ્યા, અને સંઘમાં એકતા સ્થાપી. એ એકતાની ખુશાલીમાં શ્રીસ ઘે પૂજ્યશ્રીની નિશ્રામાં અઠ્ઠાઈ-મહેાત્સવ ઉજન્મ્યા. ત્યારપછી કડીથી શ્રી ભાયણીજીતીથે યાત્રા કરી, સૂરજ-રાજપરા થઈ ને તેએશ્રી પાનસર પધાર્યાં. પાનસરમાં થોડા સમય થયા જમીનમાંથી શ્રીમહાવીરસ્વામી ભગવાનની ભવ્ય, પ્રાચીન અને અલૌકિક ચમત્કારિક પ્રતિમા નીકળી હતી. તે અલૌકિક પ્રતિમાના દર્શનાથે હજારો જૈન-જૈનેતર લેાકા આવતા હતા. પૂજ્યશ્રીએ પણ તે પ્રતિમાના દર્શીન કર્યાં. પ્રતિમાની ભવ્યતા સૌ કોઈ ને આકર્ષતી હતી. એટલે પૂજ્યશ્રીએ ત્યાં ઉપદેશ આપ્યા કે આવા અલૌકિક પ્રભુજીને અહી' જ એક ભવ્ય જિનાલય માંધીને પ્રતિષ્ઠિત કરવા જોઈએ.” ગામના અને બહારગામના ગૃહસ્થાએ એ ઉપદેશ ઝીલ્યુંા. અને એના પરિણામે આજે પ્રભુ મહાવીર દેવના શાસનની ભવ્યતાના પ્રતીક સમા ગગનેાત્તુંગ ત્રિશિખરી પ્રાસાદ પાનસર ગામને તી તરીકે શાભાવી રહ્યો છે. પાનસરથી વિહાર કરી પૂજ્યશ્રી વડુ પધાર્યા. ત્યાં બે દિવસ સ્થિરતા કરી. બીજે દિવસે રાત્રે ડાંગરવાના શ્રાવક શા. છગનલાલભાઈ આવ્યા. અને પૂજ્યશ્રીને વિન ંતિ કરી કે-આપશ્રી ડાંગરવા પધારે, અને અમારા સંઘમાં બે પક્ષ છે, તેની એકતા આપશ્રી કરી આપે. આથી પૂજ્યશ્રી પ્રવારે વિહાર કરીને ડાંગરવા પધાર્યા. ત્યાંના શ્રીસંઘને એકત્ર કરીને શાન્તિ અને સંપ માટે ઉપદેશ આપ્યા. પૂજ્યશ્રીના પ્રભાવ જ એવા અપૂર્વ હતા કે તેઓશ્રી જે કાર્ય હાથમાં લે, તે સફળ થાય—થાય ને થાય જ. અહી પણ વર્ષોં જાના ઝઘડાઓ પૂજ્યશ્રીના એક જ વારના ઉપદેશથી શમી ગયા, અને સંઘમાં શાન્તિ સ્થપાઈ. શ્રીસંઘે ધણુ એ શાન્તિના હર્ષોંમાં આઠેય દિવસના સ્વામીવાત્સલ્યપૂર્વક અઠ્ઠાઈ-મહા ત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજન્મે. ડાંગરવાથી લીંચ થઈ ને મહેસાણા પધાર્યાં. અહીથી જલ્દી આગળ વધવાની ભાવના હતી, પણ શ્રીસંઘના અત્યાગ્રહથી આઠ દિવસ સ્થિરતા કરી. ત્યાંથી વીસનગર-વડનગર થઈ ને શિવેાર પધાર્યાં. ઇતિહાસ કહે છે કે આ વડનગરનુ` મૂળ નામ આણુંદપુર નગર હતું. અહીંના રાજા ધ્રુવસેનના પુત્રમૃત્યુને શાક દૂર થાય, તે હેતુથી શ્રી સંઘસમક્ષ મહેસ્રવપૂર્વક પરમપવિત્ર શ્રીકલ્પસૂત્રની વાચના સૌ પ્રથમ અહી થઈ હતી. અને આ જ વડનગર પ્રાચીન કાળમાં શ્રીસિદ્ધાચળ મહાતીર્થની જયતળાટી”નુ સ્થાન હતુ. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ મધરમાં ધમ –ઉદ્યોત ૧૪૫ વડનગર, સીપાર, ખેરાળુ, ઉંઝા વિગેરે ૧૬ ગામાની જ્ઞાતિઓને ઘેાળ હતા. તે ૧૬ માં મેટું ખેરાળુ હતું. પણ કેાઈક કારણસર બાકીના ૧૫ ગામવાળાઓએ ખેરાળુ ગામ સાથેના વ્યવહાર બંધ કરી દ્વીધા હતા. ખેરાળુવાળાએ સમાધાન કરીને વ્યવહાર ચાલુ કરવા માટે ઘણી મહેનત કરી, પણ તેને સફળતા ન મળી. એ અરસામાં જ પૂજ્યશ્રીનું તે તરફ પધારવુ... થયુ. અને ડાંગરવાના સંઘની એકતા તેઓશ્રીના ઉપદેશથી થઇ, એ જાણીને ખેરાળુના આગેવાન અને શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ શા. ગેાપાળજી છગનલાલ વગેરે ગૃહસ્થા સીપેાર આવ્યા. અને પૂજ્યશ્રીને પેાતાની વાત અર્થતિ જણાવીને વિનંતિ કરી કે સાહેબ ! આપશ્રી અહીં પધાર્યા છે, માટે હવે કૃપા કરીને અમારૂ સમાધાન કરાવી આપે. તેમની પાસેથી બધી વાત જાણી લઈને પૂજ્યશ્રીએ ૧૫ ગામમાં મુખ્ય ગણાતા સિપેાર ગામના સઘને સમાધાન કરવા માટે વિખવાદ દૂર કરવા માટે ઉપદેશ આપ્યા. સિપેારવાળાને પૂજ્યશ્રીના ઉપદેશ રૂચ્યા. એટલે તેમણે તરત જ બીજા ૧૪ ગામાના સંઘને સારમાં એકત્ર કર્યાં. એ સર્વ-સ ંઘાને પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યા. આથી તે પંદરેય ગામવાળાઓએ તે જ વખતે સલાહપૂર્વક એકમતે ખેરાળુવાળા સાથેના કલેશ ત્યજી દીધા. અને તેમની સાથેના વ્યવહાર પૂર્વાંવત્ શરૂ કર્યાં. જેથી પુનઃ ૧૬ ગામોની એકતા થઈ. આમ ઠેરઠેર વવાયેલા કલહ-કુસ ́પના વિષાંકુરો ઉખાડીને તેના સ્થાને પેાતાના ઉપદેશામૃતથી એકતાની અમૃતવેલ ઉગાડતાં પૂજ્યશ્રી સિપેારથી ખેરાળુ પધાર્યા. ત્યાં ગામવાળાએ એકત્ર થઈને એકતાના પ્રાસાદ પર કલશારાણુરૂપ અઠ્ઠઈ-મહાત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજજ્ગ્યા. ત્યારપછી ખેરાળુથી તેઓશ્રી શ્રીતાર’ગાજી તીર્થે પધાર્યાં. આ પ્રસંગે ડાંગરવાથી શ્રીસ’ઘના ૫૦ ગૃહસ્થાને સંઘ શ્રીતારગાજીની યાત્રા કરવા આવ્યા. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીની સાથે સંગીતના સાજ સહિત શ્રીતારગાજી તીર્થની યાત્રા કરી. શ્રીતાર ગાજી એ મહાતીનું ખીજું નામ છે શ્રીતારણગિરિ. તારદેવીનું ત્યાં પ્રાચીનકાળથી સ્થાન છે, એથી એ પર્યંતનું નામ પણ પ્રાચીનકાળથી તારગિરિ પડ્યુ છે. આ તીર્થના અધિનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. શ્રીમુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજ આ તીર્થની સ્તવના કરતાં કહે છે કે : 'હે સ્વામિન્ ! હે અજિતનાથ પ્રભા ! તારણગિરિ એ ખરેખર તારણગિરિ જ છે. કારણકે આપની જેમ તે પણ ભવ્યાત્માઓના સંસાર સમુદ્રથી તારણહાર, અને ભવ્યોના ખાદ્ય-અભ્યન્તર શત્રુઓનો નાશ કરનાર છે. આથી આ પવ તનું “તારણગિરિ” એવું નામ સાક છે.” આ ગિરિરાજ પર ૧૩ મા સૈકામાં પરમાત્ગુ રનરેશ શ્રીકુમારપાળ મહારાજાએ કલિકાલસર્વ જ્ઞભગવંતશ્રીના ઉપદેશથી ભવ્ય પ્રાસાદ અધાવેલે, અને તેમાં તીપતિ શ્રી અજિતનાથ પ્રભુની ભવ્ય અને રમણીય પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. સ્તુતિકાર સૂરિભગવંત શ્રીમુનિસુંદરસૂરિજી મ. શ્રી આગળ વધતાં ફરમાવે છે કે : જે રીતે શ્રી અજિતનાથ પરમાત્મા માતાના ગર્ભમાં હતા, ત્યારે તે ગર્ભના પ્રભાવથી ૧ જૈનસ્તાત્રસંગ્રહ–અજિતજિન સ્તંત્ર શ્લોક ૧૩-૧૪ બીજો ભાગ, ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શાસનસમ્રાર સેગઠાબાજીની રમતમાં માતાને વિજય થયો હતો, તે જ રીતે આ તારણદુર્ગ (તારંગાજી) ઉપર શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા સોલંકીયુકેતુ મહારાજા શ્રી કુમારપાળ દેવના હૃદયમાં થઈ, અને તેના પ્રભાવથી તેમને પણ પરરાષ્ટ્રની વિજય-લક્ષમી પ્રાપ્ત થઈ આવા એ શ્રી તારણગિરિ પર રહેલા-(મહારાજા કુમારપાલે ભવ્ય પ્રાસાદ બંધાવી, તેમાં પધરાવેલા) જગને (નિજ ગુણ વડે) જીતનારા-અને મહરાજ વડે અજેય એવા શ્રી અજિતનાથ પ્રભુને હું સ્તવું છું. કુમારપાલ રાજાએ બંધાવેલા એ ભવ્ય પ્રાસાદમાં ભમતી હોવાથી તે ભૂમિ-પ્રાસાદ કહેવાય છે. આ મહાપ્રાસાદનો જીર્ણોદ્ધાર સંઘપતિશ્રી ગોવિંદ નામના શ્રાવકે કરાવ્યું હતું. તે વખતે-કુમારપાળ રાજાએ પધરાવેલ પ્રતિમાને સ્વેચ્છાએ વિનાશ કર્યો હોવાથી ગોવિંદ શ્રાવકે નવીન બિંબ ભરાવી, તેની પ્રતિષ્ઠા શ્રીસમસુંદરસૂરિજી મહારાજના હસ્તે કરાવી હતી. આ તારંગાતીર્થ ઉપર શ્રીસિદ્ધશિલા-કેટિશિલા, તથા મેક્ષની બારી એ ત્રણ નામની ત્રણ ટેકરીઓ છે. અને જે તારણુદેવીના નામથી આ ગિરિવરનું નામ તારણગિરિ થયું છે, તે તારણુદેવી તથા ધારણુદેવીની ગુફાઓ પણ છે. તારણુદેવીની સ્તુતિ કરતાં શ્રી મુનિસુંદર. સૂરિ મહારાજા ફરમાવે છે કે “ભકતેને વિપત્તિરૂપ નદીમાંથી તારવામાં તત્પર હે તારણુદેવિ ! તમને કેણુ સ્તવતું નથી ? (અર્થા–સર્વ કઈ તમારી સ્તુતિ કરે છે. કારણ કે યુદ્ધમાં શત્રુઓ ઉપર સદાય જય મેળવનાર તમે આ (તારંગા) તીર્થને તથા જિનેશ્વરદેવ પ્રત્યે ભકિત ધરાવતા ભવ્યને હંમેશાં રક્ષણ આપે છે.” કેટિશિલા-સિદ્ધશિલા તથા મોક્ષબારી સહિતનું આ આખુયે તીર્થ આપણું-જૈન શ્વે. મૂ પૂ. સંઘનું જ છે. આ તીર્થમાં અઠવાડિયા સુધી સ્થિરતા કરીને પૂજ્યશ્રીએ તેનું સાંગોપાંગ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. આ દિવસોમાં–આ તારંગાતીર્થ માટે પણ ટીંબા ઠાકર- ભાગદારે અને જેને વચ્ચે તકરાર ચાલતી હતી. તે બાબતમાં પણ પૂજ્યશ્રીએ સમ્યફતયા જાણકારી મેળવી. ત્યારબાદ તેઓશ્રી ટીંબા-સુદામણું થઈને દાંતા પધાર્યા. દાંતાના મહાજનના હાથમાં શ્રીકુંભારીયાજી તીર્થને વહીવટ હતો. વહીવટ અને દેખરેખ બેપરવાઈથી થતા હોવાથી. તીર્થની પ્રગતિ સારી રીતે થતી નહતી. દાંતાથી પૂજ્યશ્રી શ્રી કુંભારીયાજી તીથે પધાર્યા. અહીં ગુજરાતના મહામંત્રીશ્વરશ્રી વિમલશાએ બંધાવેલા પાંચ જિનાલય છે. અહીં આરસની મોટી ખાણે છે. એ ખાણોના પાષાણુથી આબુજી તથા કુંભારીયાજીના દેરાસરો બંધાયા હતા. સ્વ. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈએ અહીં એક ધર્મશાળા બંધાવી છે. શેઠશ્રીને નિયમ હતું કે : દિવાળી તથા બેસતા વર્ષના માંગલિક દિવસો આપણા પવિત્ર તીર્થોની યાત્રા૧. જૈનસ્તોત્રસંગ્રહ-(જિનસ્તોત્રરત્નમેષ રન ૧૧મું. બ્લેક-૧-૨) બીજો ભાગ, ૨. જૈનસ્તોત્રસંગ્રહ–બીજો ભાગ. જિનસ્તોત્રરતનકોષ શ્લોક-૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ મરૂદ્મરમાં ધર્મ-ઉદ્યોત ૧૪૭ સેવામાં ગાળવા.” આ અનુમેાઢનીય નિયમાનુસાર તેઓ દર વધે એ માંગલિક વિસામાં જુદા ખુદા તીર્થોની યાત્રા કરતા. અને જે જે તીથૅ તે જતા, ત્યાં ત્યાં તેઓ ખારીકાઈથી તપાસ કરતાં કે-અહીંયા શાની આવશ્યકતા છે? તે તપાસમાં જે વસ્તુની જરૂરિયાત તે તી'માં તેને લાગે, તે જરૂરિયાત તે પૂરી કરતા. આવી રીતે તેમણે અનેક તીર્થાંમાં ધ શાળાઓ અંધાવી છે. જીર્ણોદ્ધાર તથા ખીજા ખાતાઓને મોટી રકમ આપીને સદ્ધર મનાવ્યા છે. આ શ્રીકુ ભારીયાજી તીર્થાંમાં પણ તેમણે એક ધર્મ શાળા બંધાવેલી. પૂજ્યશ્રીએ તીથની યાત્રા કરી. તીના યાગ્ય વહીવટના અભાવે દેરાસરો જીણુ બન્યા હતા. તેના ઉદ્ધાર કરવાની ભાવના પૂજ્યશ્રીને થઈ. અહી અમદાવાદથી પૂજ્યશ્રીના તથા તીના દનાથે શેઠશ્રી પ્રતાપસિંહ મેહેાલાલ, શેઠ ચમનલાલ લાલભાઈ, શેઠ લાલભાઈ ભેાગીલાલ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શેડ માણેકલાલ મનસુખભાઈ વિગેરે આગેવાન ગૃહસ્થા આવ્યા. કુંભારીયાજીથી પૂજ્યશ્રી મેાટી ખરેડી થઈને આબુ-દેલવાડા પધાર્યાં. રસ્તામાં આવતી આરણાની તળાટીએ એક દિવસ સ્થિરતા કરી. અહીં સાધુ-સાધ્વીઓને તથા યાત્રાળુઓને રહેવા માટે ચેાગ્ય સગવડ કે વ્યવસ્થા નહાતી. એ જોઈ ને પૂજ્યશ્રીએ શેઠશ્રી માણેકલાલભાઈ ને ઉપદેશ આપતાં તેઓએ ત્યાં એક ધર્મશાળા બધાવી. આ વખતે-પૂ. પં. શ્રીનીતિવિજયજી મહારાજ મારવાડથી વિહાર કરીને અમદાવાદ તરફ જતા હતા, તેઓ અહી આણુજી આવ્યા, અને પૂજ્યશ્રીને મળ્યા. તેઓએ અમદાવાદ જવાની પેાતાની ભાવના પૂજ્યશ્રીને જણાવી. એટલે પૂજ્યશ્રીએ કહ્યું : “તમે અમદાવાદ જરૂર જાવ, અને ત્યાં પાંજરાપેાળ ઉપાશ્રયે ઉતરવાનું રાખો, તેમજ ચાતુર્માસ પણ ત્યાં જ કરજો.” ૫. શ્રીનીતિવિજયજી મહારાજે પણ એ વાત સ્વીકારી, અને ત્યારપછી તેઓએ અમદાવાદ–પાંજરાપાળ ઉપાશ્રયે પધારીને સં. ૧૯૭૧ નું ચાતુર્માસ પણ ત્યાં-પાંજરાપોળે જ કર્યુ. શ્રીભુતી માં આઠેક દિવસ સ્થિરતા કરીને ત્યાંના ભવ્યતમ જિનાલયાની યાત્રા કરવા પૂર્ણાંક—અતિહાસિક તથા દર્શનીય તમામ સ્થાનાનુ` પૂજ્યશ્રીએ અવલેાકન ક્યુ. અચળગઢની પણ યાત્રા કરી. ત્યારપછી અણુાદરાને રસ્તે થઈને તેઓશ્રીએ જોરામગરામાં પ્રવેશ કર્યાં, જોરામગરાના–સિરેાડી, સેંદરથ, પાડીવ, ઊડ, વિ. ગ્રામામાં વિચરીને તેએશ્રી જાવાલ પધાર્યાં. અને જાવાલ–શ્રીસંઘની વિનંતિથી વિ. સ. ૧૯૭૧નું ચાતુર્માસ તેઓશ્રી જાવાલમાં બિરાજ્યા. આ ચામાસા પૂર્વે, ચામાસામાં, તથા ચૈામાસા પછી પૂજ્યશ્રીએ પેાતાના અમેાઘ ઉપદેશ વડે જાવાલમાં અનેક ધમકાર્યો કરાવ્યા. જાવાલ–બરલુટ વિ. ૨૭ ગામેાનુ` માટું પંચ હતું. તેમાં મોટા ઝઘડા પેઠા હતા. એના લીધે ધર્માંના દરેક કાર્યમાં શિથિલતા આવી ગયેલી. આ ઝઘડાનું નિવારણ કરવા પૂજ્યશ્રીએ ઊડગામમાં આખું પંચ એકત્ર મેળવ્યું. અને તેમાં તેઓશ્રીએ આ પંચના ઝઘડા દૂર કરવાના ઉપદેશ કર્યાં. પરિણામે ૨૭ ગામેાના પાંચના એ કલેશા દૂર થયા, અને સંપ તથા શાન્તિ સ્થપાયા. કુસંપને નાશ થવાથી ૨૭ ગામાવાળાએ અતિ-ઉલ્લાસપૂર્વક ઊડ ગામમાં પૂજ્યશ્રીની નિશ્રામાં મોટા મહે।ત્સવ ઉજન્મ્યા, અને સ્વામીવાત્સલ્યા કર્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું ૧૪૮ | 'જાવાલમાં ઉપાશ્રયની અગવડ હતી, એટલે પૂજ્યશ્રીએ તે અંગે ઉપદેશ આપ્યું. એના ફિલસ્વરૂપે શ્રીસંઘે ધર્મશાળાને ભાગ વધાર્યો, અને તેની સામે ઉપાશ્રય માટે એક જગ્યા ખરીદી. તે જગ્યામાં ઉપાશ્રયનું મકાન બાંધવા માટે મોટી ટીપ થઈ. આ બધે પ્રદેશ જેરામગરાના પ્રદેશ તરીકે ઓળખાતું. આ પ્રદેશના ગામોના ગૃહસ્થ પરદેશમાં વ્યાપાર કરતા, અને રહેતા ગામમાં તે ફક્ત ધર્મધ્યાનમય નિવૃત્તિ જીવન ગાળવા માટે જ રહેતા. પરદેશમાં વસતા એ ગૃહસ્થ ઘણું સુખી હતા. પરંતુ જ્ઞાનની ખામીને લીધે કઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તેઓ તથા તેમના પુત્રાદિ પરિવાર પામી શકતા નહિ. પાઠશાળા જેવું પણ કાંઈ ન હતું. આથી પૂજ્યશ્રીએ શ્રીસંઘને પાઠશાળા માટે ઉપદેશ આપે. શ્રીસંઘે પણ પિતાના ગામની આ ખામીને દૂર કરવા માટે પૂજ્યશ્રીને એ ઉપદેશ ઝીલી લીધે, અને એક પાઠશાળાનું સ્થાપન કર્યું. એનું નામ “તપાગચ્છ-શ્રીવૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળા” રાખ્યું. તેમાં નાના મોટા અનેક ભાઈ-બહેને ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. વળી–અહીં મૂંગા-પ્રાણીઓની રક્ષા માટે કઈ સાધન ન હતું. તેથી જીવદયાના તિર્ધર આપણું પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને એક “પાંજરાપોળ-સંસ્થા સ્થપાવી. પાઠ. શાળા તથા પાંજરાપોળના નિભાવ માટે પૂજ્યશ્રીના ઉપદેશથી સારી એવી ટીપ પણ થઈ જાવાલ-ગામથી મા માઈલ દૂર અંબાજી માતાની એક વાડી હતી. ત્યાં અંબામાતાનું સ્થાન હતું. વાડી ઘણું વિશાળ હતી. તે જોઈને પૂજ્યશ્રીને ભાવના થઈ કે-આ વિશાળ જગ્યામાં દેરાસર થાય તે શ્રીસંઘને ચૈત્રી-કાર્તિકી પૂનમે શ્રીસિદ્ધગિરિરાજની યાત્રા માટે એક રમ્ય સ્થાન બને. આવી ભાવના થતાં તેઓશ્રીએ સંઘને તે માટે ઉપદેશ આપે. સંઘે પણ તે વધાવી લીધે, અને તે વાડી ખરીદી લીધી. જાવાલમાં–ચોમાસા પૂર્વે બેટાદનિવાસી દેસાઈ હિમચંદ ભવાનના સુપુત્ર શ્રી અમૃત લાલને તથા રાજગઢ-માળવાના વતની શા. પ્યારેલાલ-નામક એક ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમના નામે અનુક્રમે-મુનિશ્રી અમૃતવિજયજી મ. તથા મુનિશ્રી ભકિતવિજયજી મ. રાખ્યા. બને મુનિવરે અનુક્રમે પૂજ્યશ્રીના તથા પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય થયા. આમ ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવનાના કાર્યો કરી-કરાવીને ચોમાસા બાદ પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. વિહાર સમયે ગામ બહાર મંગલાચરણ વખતે શ્રીસંઘે પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણ વિનંતિ કરી કે ” સાહેબ ! આખા ચોમાસા દરમિયાન આપશ્રીએ અમને કંઈ કાર્યસેવા ફરમાવી નથી, પણ હવે તો કાંઈ કાર્ય ફરમાવે.” શ્રીસંઘને અત્યંત આગ્રડ જોઈને પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે : “પાલિતાણામાં દયાળુ દાદાની પવિત્ર છાયામાં અનેક ધર્મશાળાઓ છે, પણ મારવાડી ગૃહ તરફથી બંધાયેલી Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભરૂધમાં ધર્મ–ઉત એકેય ધર્મશાળા નથી. તે તમારી ભાવના હોય તો પાલિતાણામાં જાવાલ-સંઘ તરફથી એક ધર્મશાળા બંધાવવાને ઉપગ દેખે”. પૂજ્યશ્રીના આ વચનને શ્રી સંઘે તક્ષણ વધાવી લીધું, અને તે જ વખતે રૂ. ૬૦ હજારની ટીપ કરી. પછી પૂજ્યશ્રીના માર્ગદર્શનનુસાર જાવાલ સંઘે પાલિતાણામાં શેઠ આ. ક. ના વંડામાં એક ધર્મશાળા બંધાવી, જે આજે પણ જાવાલવાળાની ધર્મશાળા તરીકે ઓળખાય છે. - આ દિવસોમાં મારવાડ-પ્રદેશમાં મૂર્તિવિધીઓનું જોર ઘણું વધી ગયું હતું. ઠેરઠેર મૂર્તિવિધીઓના ગુરૂ ગણતા ઢંઢકપંથી મુનિએ ફરતા, અને મૂતિ–ઉત્થાપનની પ્રરૂપણું કરતા. આથી શ્રીવરકાણ વિ. “પર” ગામના (ગેલવાડ) પંચે એકત્ર મળીને આને પ્રતીકાર કરવાને નિર્ણય કર્યો, અને પંચના આગેવાને પૂજ્યશ્રી પાસે વરકાણુ તરફ પધારવાનો વિનંતિ કરવા માટે આવ્યા. પૂજ્યશ્રી પણ તેમની વિનંતિને સ્વીકાર કરીને વરકાણાજી પધાર્યા. આ વખતે સ્થા. મુનિ વક્તાવરમલજી' આદિ ત્યાં હતા. પૂજ્યશ્રી વાકાણું પધારતાં જ શ્રીપંચે જાજમ નાખી, અને બાવન ગામના પંચને એકત્ર કર્યું. તેમાં શ્રીપંચે નિર્ણય લીધો કે ” સ્થાનકવાસીઓ જોડેને તમામ વ્યવહાર આજથી બંધ છે.” આ નિર્ણય સ્થાનકવાસીઓના જોરને ડામવા માટે સર્વ રીતે પૂરત હતે. હવે-જે ધર્મશાળામાં પૂજ્યશ્રી ઉતર્યા હતા, તે જ વિશાળ ધર્મશાળામાં નીચેના સામા વિભાગમાં પેલા સ્થા. મુનિઓ ઉતરેલા. એક દિવસ શ્રવકતાવરમલજી પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ શાંતિપૂર્વક તેમના જ્ઞાનની ચકાસણી કરી. તેઓશ્રીએ પૂછયું કેઃ “કર્મને રસ એટલે શું . આ પહેલા જ પ્રશ્નનો જવાબ એ સ્થા. મુનિ આપી ન શક્યા. અને તે વખતે પૂજ્યશ્રી પાસેથી છૂટવા માટે વૃત્તિમાઝ તરીમ્' ઉભા થઈ ગયા. ત્યારપછી ફરીવાર તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને તે વખતે શાસ્ત્રાર્થ કરવાની વાત થઈ. બીજા દિવસે શાસ્ત્રાર્થ કરવાનું નિયત થયું. એ દિવસે સંધ્યા સમયે પૂજ્યશ્રીની સાથે રહેતા પંડિતવરશ્રી “શશિનાથ ઝા તેમને (વક્તાવરમલજીને) મળવા ગયા, અને તેઓએ તે મુનિશ્રીને આવતી કાલે શાસ્ત્રાર્થ માટે તૈયાર રહેવાની ટકેર પણ કરી. ત્યારપછી તે મુનિશ્રી પાસે કેટલાક શ્રાવકે ગયા હશે, તેમને તેઓએ કહ્યું કે અમારા મત વિરૂદ્ધ બેલશે, તે હું કાગડા બનાવી દઈશ. આ સાંભળીને પેલા ભદ્રિક શ્રાવકે પૂજ્યશ્રી પાસે આવ્યા, અને એ વાત જણાવી. ત્યારે પૂજ્યશ્રીએ તેમને નિભીક રહેવા કહ્યું. પણ બીજા દિવસે એટલે શાસ્ત્રાર્થ માટે નિયત થયેલા દિવસે વહેલી સવારે એ મુનિશ્રી સપરિવાર વિહાર કરી ગયા. આથી લેકેમાં તેમની અપકીતિ થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શાસનસમ્રા ત્યારપછી પૂજ્યશ્રીએ પણ ત્યાંથી આગળ વિહાર કર્યો. ગામેગામ વિહરતાં તેઓશ્રી દાદાવી ગામે આવ્યા. ત્યાં પુનઃ પેલા વક્તાવરમલજીને ભેટે થઈ ગયે. તે મુનિજીની થેકડા સંબંધી શાસ્ત્રાર્થ કરવાની વૃત્તિ અહીંયા પુનઃ જાગૃત થઈ. પણ પૂજ્યશ્રી પાસે તેઓ પૂર્વવત્ ફાવ્યા નહિ. - દાદાવાથી વજેવા, નાડેલ, નાડલાઈ વિ. સ્થળે એ યાત્રા કરીને, તથા ઘારાવ-મૂછાળા મહાવીર વિ. મેટી પંચતીથીની યાત્રા કરીને પૂજ્યશ્રી સપરિવાર દેસૂરી પધાર્યા. અહીંયા વયેવૃદ્ધ મુનિશ્રી જીતવિજયજી મ. (બેટાદના-દેસાઈ કુટુંબના)ની તબીયત નરમ થતાં ચેડા દિવસ અહીં સ્થિરતા કરી. અહીંથી દેસૂરીની નાળના રસ્તે ઉપરના–મેવાડના પ્રદેશમાં જવાય છે. તે તરફ જતાં ગઢોલ નામનું એક ગામ આવે છે. એ ગામ હિન્દુઓના ચારભુજા તીર્થ તરીકે વિખ્યાત છે. અહીં એક સુંદર દેરાસર છે. તેમાં શ્રીશાન્તિનાથ પ્રભુની અતિપ્રાચીન અને દર્શનીય પ્રતિમા હતી. વિ. સં. ૧૯૬૭માં જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હતા, ત્યારે – આ ગઢબોલમાં એકવાર તેરાપંથી મુનિઓ આવ્યા, અને દેરાસરમાં (રંગમંડપ તથા ચેકીઓમાં) ઉતર્યા. આ પ્રદેશમાં તેરાપંથી સાધુઓની જમાવટ ઘણી હતી. કેઈ–મેઈક ગામમાં અમુક અમુક મંદિરમાગી શ્રાવકો રહેલા, બાકી તે બધા તેરાપંથી બની ગયા હતા. તેરાપંથી મુનિઓ લેકેને ઉપદેશ આપતાં કેઃ “પત્થરની ગાયના આંચળમાંથી દૂધ નીકળતું નથી, તેમ તે ગાયને ખીલા ઠોકે તે તેમાંથી લોહી પણ નીકળતું નથી. તેવી જ રીતે આ પાષાણુની પ્રતિમા તમને શું લાભ આપી શકે ? અને તમારે ખાત્રી કરવી હોય તે--આ ભગવાનની પ્રતિમામાં ખીલા ઠોકીને જુઓ-કે આમાં જીવ છે કે નહિ ?” આ અસદું ઉપદેશની ધારી અસર અજ્ઞાન છ પર થઈ અને તેમણે તે શ્રીશાન્તિનાથ પ્રભુની પ્રતિમાના અંગે અંગે લગભગ બાવન ઘા માર્યા. રે ! મૂર્તિભંજક મુસલમાન અને આ ક્રૂર કૃત્ય કરનાર લેકમાં કંઈ ફેર ખરો ? તેરાપંથીઓના આ કાળા કૃત્યની ખબર મૂર્તિપૂજક ભાઈઓને પડતાં તેમના દુઃખને પાર ન રહ્યો. તેમનાં તન-મનમાં જાણે ચિરાડ પડી. પેલા તેરાપંથી સાધુઓ તે આ કત્ય કરાવીને ત્યાંથી જતા રહેલા. અને મંદિરમાગીએ નિર્બળ હેવાથી તેઓને કેઈરેકટેક પણ ન કરી શક્યા. વળી-દેરાસરની ચાવીઓ પણ તેરાપંથી ગૃહસ્થ પાસે રહેતી હતી. આથી મંદિરમાગી શ્રાવકોએ ભેગા થઈને નજીકના ઘારાવ વિગેરે ગામના સંઘને પોતાના ગામની આ દુઃખદ ઘટના જણાવી. સાંભળનાર ભાઈઓની તથા પંડ્યાઓની લાગણી આથી ઉશ્કેરાણી તે ઘણી. તેમને પણ અપાર ખેદ થયો. પણ–તેરાપંથીઓના જેર પાસે તેમનું ચાલે તેમ ન હતું. અને આની સામે ચાંપતાં–તાત્કાલિક પગલાં ન લેવાય, તે ભવિષ્યની મુશ્કેલી અકય હતી. એટલે ઘાણેરાવવાળા ભાઈઓ ગઢબલના ગૃહસ્થને સાથે લઈને અમદાવાદ આવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ મરૂધમાં ધર્મ-ઉદ્યોત ૧૫૧ - તેમણે શેઠ આ. કે. પેઢીના પ્રમુખ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ તથા શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ પાસે જઈને પિતાના ગામની કરુણ બીને તેઓને રડતે હૈયે જણાવી, માર્ગદર્શન તથા મદદ મેળવવા અમે આવ્યા છીએ. પણ ત્યાંથી તેમને સંતોષકારક જવાબ ન મળતાં તેઓ પાંજરાપોળ-ઉપાશ્રયે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી પાસે તેમણે પિતાના ગામની દુઃખપ્રદ વીતકકથા નિવેદન કરી. એ સાંભળીને પૂજ્યશ્રીને ભારે આઘાત થયે. તેઓશ્રીએ એમને આશ્વાસન આપ્યું, અને કહ્યું કે તમે આજે બપોરે અહીં આવજે, સૌ સારા વાનાં થઈ રહેશે તેઓ પણ આ આશાજનક આશ્વાસન મળવાથી શાન્ત થઈને ગયા. ત્યારપછી પૂજ્યશ્રીએ શેઠ લાલભાઈ તથા શેઠ મનસુખભાઈને લાવ્યા, અને તેમને ગઢબોલના ભાઈઓ આવ્યાની વાત કરીને કહ્યું કે : “એમની વાત આપણે સાંભળવી જોઈએ, અને તેમને સંતોષ થાય એમ કરવું જોઈએ. તમારામાં ગળપણ છે, તે મંકડા આવે છે. તમારામાં આગેવાનીભરી શક્તિ છે, તે લેકે તમારે આશરે શોધતાં આવે છે.” એ વખતે જ પેલાં ગઢબોલ અને ઘાણેરાવવાળા ભાઈઓ આવી પહોંચ્યા. એટલે બંને શ્રેષ્ટિવરાએ આ બાબતમાં શી રીતે કામ કરવું ? તે માટે પૂજ્યશ્રી સાથે વિચારણુ કરી. પૂજ્યશ્રીએ તત્ત્વવિવેચક સભાના સભ્યોને લાવીને આ બધી બીના જણાવી. છેવટે નકકી કર્યું કે અમદાવાદથી વકીલ કેશવલાલ અમથાશા (B.A.L.C.B.)ને આ મારવાડી ગૃહસ્થ સાથે ગઢબેલ મોકલવા, અને તેઓ ત્યાં જઈને આ બાબતમાં ગ્ય કરે. પૂજ્યશ્રીએ ગઢબોલના ભાઈઓને કહ્યું કેઃ “અહીંથી વકીલ આવે છે, તે તમારે તેમને બરાબર મદદ આપવી પડશે. પછી ત્યાં જઈને આઘાપાછાં થશે તે નહિ ચાલે.” એ ભાઈઓએ એ વાત સ્વીકારી. પૂજ્યશ્રીએ વકીલને પણ યોગ્ય સલાહ-સૂચને આપી દીધા. આ પછી વકીલ કેશવલાલભાઈ યુરોપિયન પહેરવેશમાં સજ્જ થઈને તે ભાઈઓની સાથે ગઢલ જવા રવાના થયા. તેમની સાથે પટાદાર તરીકે એક ખડતલ ભૈયાને પણ મેકલવામાં આવ્યું. અહીંથી શેઠ લાલભાઈએ પણ પેઢીની સાદડીમાં આવેલી શાખાના મુનીમશ્રી મણીલાલને જણાવી દીધું કે–વકીલ ત્યાં આવે છે, અને તમારે તેમને જોઈતી સગવડ આપવી. વકીલ સાદડી પહોંચી ગયા. મુનીમ પણ ચાલાક હતા. તેમણે વકીલની જેમ યુરોપિયન ડેસ ધારણ કર્યો, પછી તેઓ બંને ઘોડા પર સવાર થઈ, સાથે બેએક ભૈયાઓને લઈને ગઢબોલ ગયા. તેમને આવતા જોઈને ગઢબોલના અબુઝ અને બીકણું લેકે (તેરાપંથી તથા મંદિર માગીઓ) ડરના માર્યા આઘાપાછા થઈ ગયા. તેમના મનમાં ફફડાટ પેઠે કે આ યુરોપિયન Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શાસનસમ્રાટુ જેવા સાહેબ આવ્યા છે. હવે આપણી શી વલે કરશે ? વકીલે તે આવતાવેંત ઇંગ્લીશ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. લેકેને ધમકાવ્યા. લોકો પણ ડરતાં ડરતાં તેમની પાસે આવ્યા, એટલે તેમણે દેરાસરની ચાવીઓ તેની પાસે છે ? તે જાણીને ચાવીઓ મંગાવી. દેરાસર ઉઘડાવી, ત્યાંના પંડ્યાને સાથે રાખીને પ્રતિમાજીને ખીલાના ઘા પડયા છે, તે બાબતને પંચકેસ કરાવ્યો. અને અહીં “તેરાપંથી સાધુઓ ઉતર્યા હતા, તેઓએ ઉપદેશ આપીને પ્રતિમા પર ખીલા મારવાનું આ ઘાતકી કાર્ય કરાવ્યું છે. આ બનાવ નંધીને તેની પર ત્યાંના લોકેના સાક્ષી-પુરાવા તરીકે સહીસિકકા લીધા. પછી ત્યાંથી ઉદયપુર જઈને મહારાણા સાહેબ શ્રી ફતેહસિંહજીની કોર્ટમાં કેસ દાખલ કર્યો. આ કેસને ફેંસલો આપતાં ના. મહારાણાએ ઓર્ડર કર્યો કે-કઈ પણ તેરાપંથી શસે મંદિરમાં પ્રવેશ કરે નહિ. તેરાપંથી સાધુએ મંદિરમાં ઉતરવું નહિ. આ હુકમની વિરુદ્ધ જે વર્તશે તે રાજ્યને ગુનેગાર ગણાશે અને તેને સખ્ત નશીયત કરવામાં આવશે.” આ ૧૯૭ના પરિચયને કારણે એ ગઢબેલના શ્રાવકે પિતાના–મેવાડ પ્રદેશમાં પધારવાની વિનંતિ કરવા પૂજ્યશ્રી પાસે દેસૂરી આવ્યા. તેમને અત્યન્ત આગ્રહ થવાથી તથા ગ્લાનમુનિના સ્વાથ્યમાં સુધારો જણવાથી પૂજ્યશ્રીએ ગ્લાનમુનિ તથા મુનિશ્રી ચંદનવિજયજી મ. આદિને દેસૂરીમાં રાખીને મેવાડ તરફ વિહાર કર્યો. [૩૨] મેવાડમાં મૂર્તિમંડન દેસૂરીની નાળ ઉપર ચઢતાં પહેલું ગામ ઝીલવાડા હતું. ત્યાં પૂજ્યશ્રી પધાર્યા. અહીંયા ઓસવાળના ૫૦ ઘર હતા, પણ બધાં તેરાપંથી. ગામમાં એક પ્રાચીન જિનાલય હતું, તેની દેખરેખ કેઈ નહેતું રાખતું. પૂજ્યશ્રી ગામના ઠાકરસાહેબના દરબારમાં પધાર્યા, અને ત્યાં ઠાકરસાહેબની અનુજ્ઞા લઈને દરબારગઢના દરવાજાની મેડીએ ઉતર્યા. ઠાકરસાહેબ પણ પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા, અને પ્રથમ દર્શને જ તેઓ પૂજ્યશ્રીના પરમભક્ત બની ગયા. તેમણે પૂજ્યશ્રીને ઉપદેશ આપવાની વિનંતિ કરી, એટલે પૂજ્યશ્રીએ દરબારગઢમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. દરબારગઢમાં વ્યાખ્યાન શરૂ થવાથી, કેટલાંક તેરાપંથી ગૃહસ્થ કુતુહલ ખાતર સાંભળવા આવ્યા. મેઘ-ગજના શી ગંભીર વાણીએ પૂજ્યશ્રીએ દેશનામાં ફરમાવ્યું કેઃ મૂર્તિપૂજા એ જ સાચો માર્ગ છે. કારણ કે-મૂર્તિ એ ભગવાનનું સ્મરણ કરાવવામાં પ્રબળ કારણ છે. કેઈ કહેતાં હોય કે- “ભગવાન તો અરૂપી છે, તેમના સ્મરણ-ધ્યાન માટે પૌગલિક વસ્તુનું અવલંબન અયોગ્ય છે. તો તે વીતરાગદેવની અમેઘ વાણીસ્વરૂપ આગમને પણ કેમ માની શકે? કારણ કે જિનાગમપણુ ભગવાનના સ્મરણ ધ્યાન માટે છે, અને તે શબ્દરૂપ હોવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ મેવાડમાં મૂર્તિમંડના ૧૫૩ પૌગલિક છે. છતાં તેઓ જે તે શરૂ૫ આગમને માનતા હોય, તે તેઓએ મૂર્તિ પણ માનવી જોઈએ.” આવી અનેક યુકિત-પ્રયુકિતઓ તથા આગમના સાક્ષિપાઠપુર સર પૂજ્યશ્રીએ સભા સમક્ષ મૂર્તિપૂજાની સાચવટ પૂરવાર કરી બતાવી. એ અસરકારક ઉપદેશને પરિણામે અસલ મૂર્તિપૂજક પણ પાછળથી તેરાપંથી બનેલા ઓસવાળ ભાઈ એ સાચું તત્ત્વ સમજ્યા, અને તેઓએ પૂજ્યશ્રી પાસે પુનઃ મૂર્તિપૂજક બનવાની પિતાની શુદ્ધ ભાવના વ્યક્ત કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ભાવના જાણીને તેમને વાસક્ષેપ કરવાપૂર્વક પુનઃ મૂર્તિપૂજારૂપ સત્ય માર્ગગામી તરીકેના આશીર્વાદ આપ્યા. - પૂજ્યશ્રીની ત્યાં ત્રણેક દિવસની સ્થિરતા અને પ્રતિદિન અપાતાં અસરકારક વ્યાખ્યાનથી આખાયે ગામનું વાતાવરણ જાણે ફરી ગયું. ગામના ૫૦ તેરાપંથી–ઘરમાંથી ૪૬ ઘર મન્દિરમાગી બન્યા, અને બાકી રહ્યા ફક્ત ચાર. તેઓ પોતાના દુરાગ્રહમાં મજબૂત રહ્યા. ઠાકોર સાહેબ તો પૂજ્યશ્રીના પરમ અનુરાગી થઈ ગયા. મેવાડમાં પૂજ્યશ્રીએ આદરેલા સત્યમાર્ગના સંદેશ–પ્રસારણનું આ મંગલાચરણ હતું. પુણ્યશાળીને પગલે નિધાન—-એમ પૂજ્યશ્રી જ્યાં પધારે, ત્યાં સફળતાને જ નિવાસ હેય. ચોથે દિવસે દેસૂરીથી મુનિશ્રી જીતવિયની તબીયત એકદમ ગંભીર છે, એવા સમાચાર આવતાં જ પૂજ્યશ્રી વિહાર કરીને દેસૂરી પધાર્યા. ચાંપતા ઉપચારો શરૂ કરાવ્યા, પણું મુનિશ્રીની તબીયત સારી ન થઈ. આયુષ્યની સમાપ્તિ થવાથી તેઓ કાળધર્મ પામ્યા. તેમની આરાધનાની અનુમોદનાથે શ્રીસંઘે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો. ત્યારપછી પૂજ્યશ્રીએ પુનઃ મેવાડ તરફ વિહાર કર્યો. સોમેશ્વરની નાળના વિકટ રસ્તે થઈને તેઓશ્રી સેમેશ્વર પધાર્યા. સેમેશ્વર-એ હિંદુઓનું તીર્થધામ હતું. ત્યાંથી રૂપનગર પધાર્યા. તે પણ વૈષ્ણનું ધામ હતું. ત્યાં વસતા તેરાપંથીઓને પ્રતિબોધ આપીને શુદ્ધ સંવેગી અને મૂર્તિપૂજક બનાવ્યા. ત્યાંથી લાંબિયા પધાર્યા. અહીંના તેરાપંથીઓ બહુ કટ્ટર હતા. તેઓ પિતાના સાધુ સિવાય કોઈ પણ સાધુને આહારપાણી વહોરાવવામાં સમકિતને નાશ માનતા. આ બધાં ગામમાં ઘણીવાર એવું બનતું કે–વહેરવા જાય તે તેરાપંથીઓ આહારદિ સચિત્ત-અસૂઝતું કરી દેતા. આવું દરેક ઘરે બનવાથી પૂજ્યશ્રી સપરિવારને કેટલીકવાર ઉપવાસ પણ થતા. કઈ કઈ વાર ચાલુ વિહારમાં સાધુઓને છઠ્ઠ તપ પણ થતો. ઉતરવાના સ્થાનની અગવડ તે ઠેર ઠેર પડતી. પણ એ બધાંથી ડરે કે હારે એ પૂજ્યશ્રી નહિ. તેઓ તો ધર્મપ્રભાવની શુદ્ધ ભાવનાથી તે તરફ પધારેલા. તેમાં ગમે તે અંતરાય કે પરિષહ સહન કરવા પડે તે માટે તેઓશ્રી તૈયાર જ હતા. તેઓશ્રીએ આ લાંબિયા ગામમાં ચારેક દિવસ સ્થિરતા કરીને પ્રતિદિન ત્રણવાર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું. કટ્ટર તેરાપંથીઓ કુતૂહલ કે મશ્કરીની દષ્ટિથી વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પણ પૂજ્યશ્રીના સચોટ ઉપદેશની તેઓ પર જાદુઈ અસર પડી. કુતૂહલ અને મશ્કરીના ભાવો શમી ગયા. તેમને હૈયાપલટો થઈ ગયો. ચાતતા, Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શાસનસમ્રાટ્ અને ચાર દિવસમાં તે ગામના મોટા ભાગના તેરાપથી કુટુબેએ શુદ્ધ મૂર્તિપૂજકપણુ અંગીકાર કરી લીધું. તેમના હૈયામાં પેાતાના પૂર્વના આચાર-વિચારે માટે પશ્ચાત્તાપ થવા લાગ્યા. એ-ચાર ઘર કે જે અત્યંત કટ્ટાગ્રહી હતા, તે ખાકી રહ્યા. બાકી સ લેાકા મૂર્તિપૂજક ખની ગયા. ‘આવ્યા હતા લડવા, ને બેસી ગયા પૂજવા' જેવુ થયું. ત્યાંથી પૂજ્યશ્રી સાંખિયા પધાર્યાં. અહીંયા પારવાલ જ્ઞાતીય મંદિરમાગીના ઘર હતા. ચારેક તેરાપંથીના ઘર પણ હતા. તેઓ પૂજ્યશ્રીના ઉપદેશથી મ ંદિરમાગી બની ગયા. એટલે એ ગામમાં એક પણ તેરાપંથી રહેવા પામ્યા નહીં. સાંખિયાથી લીળી પધાર્યાં. ત્યાં પણ તે જ રીતે તેરાપંથીઓને મૂર્તિપૂજક બનાવ્યા. ત્યાંથી ગઢમેલ પધાર્યા. ગઢમેલ એ મેવાડનું હિંદુતીથ‘ચારભુજા' તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મદિરમાગી' પાંચ, અને તે સિવાય તેરાપ'થીઓના ઘણા ઘર હતા. વળી-આ વખતે અહીં તેરાપંથીની સાતેક આર્યોએ આવી હતી. તે આર્યાએ દરરેજ વ્યાખ્યાન વાંચતી હતી ગામના રાજ્યાધિકારીઓએ તથા પડયાએએ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન એ આર્યોના સ્થાનની સામે આવેલા વિશાળ સ્થાનમાં ગેાઠવેલુ. પૂજ્યશ્રીએ ત્યાં પધારી સેંકડોની મેદની વચ્ચે વ્યાખ્યાનના પ્રારંભ કર્યાં. એ જોઈને પેલાં સાતેય આર્યાએએ પેાતાના સ્થાનમાં એકી સાથે વ્યાખ્યાન શરૂ કર્યું. તેમના મનમાં એમ કે--આમ કરવાથી મહારાજજીનું વ્યાખ્યાન કોઈ સાંભળી ન શકે. પશુ–પૂજ્યશ્રીની સિંહુગના આગળ તેમનુ કેટલું જોર ચાલે ? દસેક મિનિટ થતાં તા તે આર્યાએને પોતાનું વ્યાખ્યાન અંધ કરવુ પડ્યું'. અને એથી તેએ લેાકમાં હાંસીપાત્ર ઠર્યા. અહીં પણ પૂજ્યશ્રીએ કટ્ટર તેરાપથીઓને મંદિરમાગી બનાવ્યા. પછી વિહાર કરી રચડગામે પધાર્યા. અહીના થાદાર સાહેબ પ્રથમ દર્શીને જ પૂજ્યશ્રીના અનુરાગી બન્યા. તેઓ હુંમેશાં વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. અહીં લગભગ ૧૫૦ ઘર તેરાપથીએના હતા. તેમાં આગેવાન–પૈસાદાર અને કટ્ટર એક ગુલામચંદ્રજી નામે ગૃહસ્થ હતા. પૂજ્યશ્રી તા અહીં પણુ ૩ વાર વ્યાખ્યાન ફેરમાવતા. થાળુદાર સમયસર હાજર રહેતા. ગુલામચંદજી વિ. તેરાપ'થીએ પણ સાંભળવા આવતા. એ-ત્રણ દિવસ પછી ગુલાબચંદજીએ પૂજ્યશ્રી પાસે શાસ્ત્રાની વાત મૂકી. થાણુદાર ત્યાં હાજર હતા. ગુલામચ ંદજીએ કહ્યું; અમારા આચાર્ય શ્રી કાળુરામજી મહારાજ શાસ્ત્રાર્થ કરવા માટે અહીં આવશે. પૂજ્યશ્રીએ થાણુદારને સાક્ષીમાં રાખીને શાસ્ત્રાની હા કહી, અને તેને દિવસ નકકી કર્યાં. તે વખતે ગુલાબચંદજીએ કહ્યું : સાહેબ ! શાસ્ત્રમાં છાપેલા પુસ્તકના ઉપયેગ નહિં થાય, હસ્તલિખિતના જ થશે. પણ પૂજ્યશ્રી એ વાત જાણતા જ હતા. ગુલાખચંદ્રજી કાળુરામજી માને લાવવા માટે વિદાય થયા. આ બાજુ પૂજ્યશ્રીએ સ્થાનકવાસીએ જોડે શાસ્રા કરવા માટે હસ્તલિખિત પુસ્તકા વરકાણાજી મંગાવેલા. ત્યાંથી તે સાદડી લઈ જવાયેલા. તે પુસ્તકા પૂજ્યશ્રીની સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ મેવાડમાં મૂર્તિમંડન ૧૫૫ રહેતા શ્રીનારાયણ સુંદરજી શતારાત સામેશ્વરની નાળના રસ્તે ઉંટ દ્વારા સાદડી જઈને પાછાં તે જ રસ્તે ઉંટ દ્વારા રિચર્ડ લઈ આવ્યા. મુકર્રર થયેલા દિવસ ઉપર પણ એ દિવસ વીતી ગયા, પણ પેલા-ગુલાખચંદ્રજી તા ઉપાશ્રયે ડોકાયા જ નહિ. પૂજ્યશ્રીએ થાણુદારને કહ્યું : જુએ, હજી સુધી કેાઈ સમાચાર આપવા પણ નથી આવ્યું. આથી થાણુદારે ગુલાખચંદને મેલાવી મંગાવ્યા. હવે બનેલું એવું કે– શ્રીકાળુરામજી મ. પૂજ્યશ્રીની સતામુખી પ્રતિભાથી વાકેફ હતા. અટલે તેએ આવી વાતથી દૂર રહેવા ઇચ્છતા હતા. જ્યારે ગુલાબચંદ્રજીએ તેમની પાસે જઈને શાસ્રાની વાત જણાવી, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા કે : વગર પૂછયે આવું ડહાપણુ કરવાનું તમને કેણે કહ્યું ? જાવ, હું શાસ્ત્રાર્થ માટે નથી આવવાના. એટલે ગુલાબચંદજી કયે માઢે ઉપાશ્રયે આવે ? પણ જ્યારે થાણુદારે ખેાલાવ્યા, ત્યારે તેએ આવ્યા. વ્યાખ્યાનના સમય હાવાથી ૫૦૦ જેટલી મેદની એકત્ર થયેલી. થાણુદારે શાસ્ત્રાર્થ ખાખતમાં પૂછતાં તેમણે કહ્યું કે: અમારા આચાયજીને તાવ આવે છે, એટલે વિહાર કરીને અહી' નહિ આવી શકે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : જુએ થાણુદાર ! આ આમ કહે છે. જે હાય તે ખરૂ, પણ હવે શું કરવું છે ? તે કહેા. જવામમાં ગુલામચંદુજી કહે : “સાહેમ ! અમારા ‘આર્યાને શાસ્રા માટે લાવીએ તા કેમ ?” તેમની ધારણા હતી કે – મહારાજજી ધરાર ના જ ભણશે. પણ પૂજ્યશ્રીએ કહ્યું: “આર્યો–તુરીયા-ચીભડા-સબ લાગે. એ લાના હૈ। સેા લાઓ. આયંકા લાવેગા તે ભી હમ તૈયાર હૈ”” અને પછી થાણુદારને ઉદ્દેશીને કહ્યુ : “આ એ દિવસમાં આયોને અહી' લાવવાનું અને તેની જોડે શાસ્રા કરવાનુ અમને કહે છે. અમે એ માટે તૈયાર જ છીએ. જોકે હજુ સુધી મારી જિંદગીમાં મારે કોઇ દિવસ સ્ત્રી સાથે લવાના પ્રસંગ આવ્યેા નથી, અને આવશે પણ નહિ. પણ આ પ્રસંગ એવા છે કે જેમાં મારે સ્ત્રી સાથે ખેાલવુ પડશે.” પછી સૌ સમક્ષ નકકી કરીને ગુલામચંદજી ગયા, એમના મેાટા આર્યાજી જે ગામમાં હતા ત્યાં. બધી વાત કરી. તેા આર્યાજીએ તે તેમના ઉધડે જ લઈ નાખ્યું કે : “તમને આવું કરવાના અધિકાર ાણે આપ્યા ? હુ શાસ્ત્રાર્થ કરવા આવવાની નથી ’” આ એ જ આર્યાજી હતા કે-જેએ! ગઢમેલમાં પૂજ્યશ્રીની સામે વ્યાખ્યાન કરવા બેઠેલા. તેઓ તે જ વખતે સમજી ગયેલા કે આ મહારાજજી પાસે આપણું' કેાઈનુંય ગજું નથી. ગુલાબચંદજી વીલે મેઢે પાછા આવ્યા. પણ ઉપાશ્રયે ન ગયા. પૂર્વીની જેમ ઠરાવેલા દિવસને એ દિવસ વીત્યા, તે ય કોઇ સમાચાર ન મળવાથી પૂજ્યશ્રીએ થાણુદારને મેલાવીને કહ્યું : આ લોકો કેવા નુઠ્ઠા છે ? શાસ્રાની ડાલી વાતા કરીને ફક્ત અમને હેરાન જ કરે છે. આ સાંભળીને થાણુદારે ગુલામચંદ્રજીને મેલાવ્યા. આ વખતે ઉપાશ્રય માનવ-સમૂહથી ચિકકાર હતા ગુલાબચંદ્રુજી આવતાં જ પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યાં : કેમ, શું જવાખ લાવ્યા ? Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાસનસમ્રાટું આ ગુલાબચંદજી બોલ્યા : સાહેબ ! અમારા આચાર્ય કે આર્યા અહીં નહિ આવે. જે મંદિરમાગી સાથે વાત કરીએ તે અમારૂં સમકિત જાય. આ જવાબ સાંભળીને પૂજ્યશ્રીએ બુલંદ સ્વરે કહ્યું: “સમકિત હોય તે તે જાય ને! પણ તમે અત્યાર સુધી આવી વાત કરીને આમતેમ દોડધામ કરતા હતા, ત્યારે તમારું સમકિત ક્યાં મૂકી આવ્યા હતા ?” પછી તેઓશ્રીએ ત્યાં થાણદારને કહ્યું : “જુઓ થાણદાર ! આ લેકે કેવાં જુઠ્ઠાં છે? કારણકે તેઓને મત જ અસત્ છે. સાચો માર્ગ તે મૂર્તિપૂજાને જ છે.” આમ કહીને પૂજ્યશ્રીએ ત્યાં મૂર્તિપૂજાને સચોટ ઉપદેશ ફરમાવ્યું અને છેવટે કહ્યું, “જેને મૂર્તિપૂજાને સાચે માર્ગ સ્વીકારે હેય તે, આવે અહીં અમારી પાસે, અને વાસક્ષેપ નખાવીને સમ્યક્ત્વ ઉચ્ચારી લે.” પૂજ્યશ્રીની આ પ્રેરણ થતાં તે જ વખતે સારાસારને વિવેક સમજનારા ગૃહસ્થ એક પછી એક આવવા લાગ્યા. પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે વાસક્ષેપ નખાવીને સમ્યકૃત્વ ઉચ્ચરવા લાગ્યા. જોતજોતામાં તો ૬૦ ઘર મંદિરમાગી બની ગયા. પૂજ્યશ્રીએ તેમને ઉપદેશ આપતાં ફરમાવ્યું : “તમારે સાચો ધર્મ તે મૂર્તિપૂજાને જ છે. એના પુરાવા તરીકે અત્યારે પણ તમારા પ્રદેશના એકેએક ગામમાં પરમાત્માનું દેરાસર છે. મેવાડના મંત્રીશ્વર ભામાશાહે મહારાણા પ્રતાપને અણુની વેળાએ મદદ કરી હતી. તેના બદલારૂપે કંઈક માગણું કરવાની વાત મહારાણએ કરતાં ભામાશાહે માગણી કરી કે : મેવાડનું કાઈ પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર ન હોય. અને કઈ પણ ગામની નીંવ (પાયો) નખાય-(નવું ગામ વસાવાય), ત્યારે ત્યાં સૌ પ્રથમ શ્રી કષભદેવના દેરાસરને પાયો નખાય, પછી જ બીજાં કામ થાય.” આ માગણીને મહારાણાએ સ્વીકાર કરીને, તેને અંગે હુકમે પણ બહાર પાડેલા. તેના પુરાવા તરીકે અત્યારે પણ તે વખતના શિલાલેખો મોજુદ છે. આ પ્રમાણે સત્ય માર્ગદર્શક ઉપદેશ મળવાથી ગામના ૧૪૫ ઘર ચુસ્ત મંદિરમાગી બની ગયા. ફક્ત પાંચ સાત ઘર જ બાકી રહ્યા. - રિચડથી પૂજ્યશ્રી મજેરા પધાર્યા. ત્યાં તેરાપંથીઓને પ્રતિબંધ આપીને સાચા રહે ચઢાવ્યા. ત્યાંથી કેલવાડા પધાર્યા. અહીંયા પણ તેરાપંથીઓને મૂતિ પૂજક બનાવ્યા. આ રીત મેવાડના નાના–મોટા અનેક ગામોમાં વિચરીને, વિવિધ પરીષહ સહીને પૂજ્યશ્રીએ લગભગ ૭૦૦ તેરાપંથી–કુટુંબને મંદિરમાગી બનાવ્યા-મૂર્તિપૂજાના સાચા માર્ગે ચડાવ્યા. આથી એ પ્રદેશમાં તેઓશ્રી તેરાપંથી-ઉદ્ધારક તરીકે વિખ્યાત થયા. તેઓશ્રીની આવી ખ્યાતિ થવાથી ગબેલના એક તેરાપંથીએ પિતાના આ. શ્રી કાળુરામજી મ. ને તીર્થકર તરીકે નવાજીને પત્ર લખ્યો કે “થોડાંક બોગસ તેરાપંથીઓને જ મૂર્તિપૂજક બનાવી દેવામાં આવ્યા છે. વિ. ૧ આ પત્ર આજે પણ ત્યાંના શ્રાવક પાસે સંરક્ષિત છે. પત્ર લેખકના અવસાન પછી તેના પુત્રાદિ સાથે પુનઃ વ્યવહાર ચાલુ કરાયો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ મેવાડમાં મૂર્તિમંડન ૧૫૭ કુદરતનું કરવું તે આ પત્ર મંદિરમાગી ગૃહસ્થના હાથમાં આવી ગયે. તે વાંચીને ગઢબેલ તથા બાજુના ગામવાળા મૂ. પૂ. શ્રાવકેએ ભેગાં થઈ, તે પત્ર લખનાર તેરાપંથી પાસે આવે પત્ર લખ્યાની કબૂલાત કરાવીને તેને જ્ઞાતિબહાર મૂક્યો. પૂજ્યશ્રીના આ પ્રદેશમાં પધારવા પૂર્વે આ. શ્રીવિજયવલ્લભસૂરિજી મ. તથા કાશીવાળા આ. શ્રી વિજયધર્મસૂરિજી મ. ને શિષ્ય મુનિશ્રીવિદ્યાવિજયજી મ. આદિ મુનિવરે આ પ્રદેશમાં આવેલા, ત્યારે તેમને આહાર-પાણીની તકલીફ તે ઘણી પડતી જ, પણ કેટલેક ઠેકાણે તે મુસલમાનની મજીદમાં ઉતરવું પડેલું. એટલે આ પ્રદેશને તેઓ સાધુઓના વિહાર માટે એગ્ય લેખતા હતા. પણ સં. ૧૯૭૬માં શિવગંજથી કેસરીયાજીને સંઘ લઈને વિહરતા વિહરતા આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. આ પ્રદેશમાં આવ્યા, ત્યારે ત્યાંના શ્રાવકમાં આવું અજબ પરિવર્તન થયેલું જોઈને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા. જ્યારે તેમણે જાણ્યું કે : પૂ. શાસન સમ્રાટશ્રીને આ બધા પ્રતાપ છે, ત્યારે તેઓએ કહ્યું કે : पूज्य आचार्य महाराज श्रीविजयनेमिसूरीश्वरजी महाराज के पहले मैं जब मेवाड़प्रदेशमें आया था, तब एक भी श्वेतांबर मूर्तिपूजक श्रावक का घर इस प्रदेशमें नहीं था. और आज सैंकडो घर संवेगी बन चुके हैं, और साधु-साध्वी की भक्ति कर रहे हैं, सो पूज्य आचार्य श्रीविजयनेमिसूरीश्वरजी महाराज का प्रभाव है। उनका प्रभावको दिखलाने का प्रयत्न करना सो सूर्यको अंगुली से दिखाने बराबर है।" । આ ઉપરથી જણાય છે કે પૂજ્યશ્રીએ તેરાપંથીઓને ઉદ્ધાર કરીને કેવી અસામાન્ય શાસન-પ્રભાવના કરી હતી ? કેલવાડાથી આગળ વધવાની અને વિચારવાની પૂજ્યશ્રીની ભાવના હતી. પરંતુ સાદડીના શ્રીસંઘને લાગ્યું કે પૂ. મહારાજજી આ રીતે વિહાર કરતાં આગળ જશે તે ઉદયપુર વગેરે મેટાં શહેરેવાળા તેઓશ્રીના ચાતુર્માસાદિને લાભ લઈ લેશે. આપણે એ લાભથી વંચિત રહીશ'. આવા વિચારથી સાદડી-સંઘના આગેવાનો તથા આ. ક. પેઢીના મનીમશી ભાઈચંદભાઈ પદમશી વિ. કેલવાડા આવ્યા. તેમણે પૂજ્યશ્રીને સાદડી પધારવા માટે આગ્રહપૂર્ણ વિનંતિ કરી. તેથી પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ એ સ્વીકારી અને તેઓશ્રી કેલવાડાથી કમળગઢ ઉપર ચડયા. - આ કેમળ ગઢના નવ ગઢ હતા. એ નવ કિલ્લા ઓળંગીએ પછી રાજમહેલ આવે એવી ગોઠવણી કરવામાં આવેલી. અહીં પૂર્વે ૩૬૦ જિનાલય હતા. જૈનેતરના મંદિરે પણ ઘણુ હતા. કહે છે કે-સંધ્યા સમયની આરતી ઉતરતી, ત્યારે ૯૯ ઝાલર રણકાર એકી સાથે થતો, એને લીધે કમળગઢનું વાતાવરણ પવિત્રતાથી મહેકી ઉઠતું. અચળઢમાં જે પિત્તળના ચૌમુખજી ભગવાન- ૧૪૪૪ મણ વજનના કહેવાય છે, તે પ્રતિમાઓ મૂળ આ કેમળગઢના છે. અહીંયા એક ભવ્ય જિનાલયમાં એ ચૌમુખજી બિરાજતા હતા. પણ જ્યારે એ કિલ્લો તથા શહેર મુસ્લિમોના કજે પડ્યા, ત્યારે આપણું બાહેશ શ્રાવકોએ દીર્ધદષ્ટિ વાપરીને પ્રતિમાજી પર્વતમાગે અચળગઢ પર પહોંચાડી દીધા. (જે અત્યારે પણ અચળગઢમાં બિરાજમાન છે.) પિત્તળિયાજીના મંદિર તરીકે પ્રસિદ્ધ એ પ્રભુજીનું મંદિર Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાસનસમ્રાર્ આ આજે પણ (પૂ.શ્રી કામળગઢ ગયા ત્યારે) કામળગઢમાં વિદ્યમાન છે. સિવાય બીજા પણ ૪૦-૫૦ જિનમદિરા ખડિયેર હાલતમાં ત્યાં છે. તેમાં સેંકડા પ્રતિમા ખંડિત સ્થિતિમાં પડયા હતા. એક દેરાસરમાં ઢીંચણુના ભાગમાં ખંડિત શ્રીઆદિનાથ પ્રભુની એક માટી પ્રતિમા હતી. તે મંદિરમાં ઢેઢ જાતિના એક માણસ રહેતા હતા. એ જોઇને પૂજ્યશ્રીએ શ્રાવકા દ્વારા તે માણસને ત્યાંથી અન્યત્ર રહેવાની ગોઠવણ કરાવી આપી. આ બધાં દેરાસરા-ગઢ, વિ.નુ નિરીક્ષણ કરીને પૂજ્યશ્રી મૂછાળા મહાવીરજી જવા માટે નીચે ઉતર્યાં. નીચે ઉતરવાની કેડી એટલી સાંકડી અને વિકટ હતી કે-ચાલતાં ચાલતાં સ્હેજ પણ શરતચૂક થાય, તેા મુશ્કેલીના પાર ન રહે. એવા વિકટ રસ્તે મૂછાળા મહાવીરજી પધાર્યા, ત્યાં યાત્રા કરીને ઘાણેરાવ પધાર્યાં. ૧૫ માસ સ્થિરતા કરી. ત્યારબાદ પૂજયશ્રી સાદડી પધાર્યાં. ત્યાંથી સંઘસમેત રાણકપુરજી યાત્રાર્થે પધાર્યા. ત્યાં દેરાસરમાં રહેલા તમામ ભાંયરાઓનુ નિરીક્ષણ તેઓશ્રીએ કર્યું. તેમાં રહેલા પ્રતિમાજીના દર્શન કર્યાં. ભાંયરામાં ઘણા સમયથી પ્રતિમાઓ હતી, એટલે તેને લૂણા લાગી ગયેલા, તે જોઇને પૂજ્યશ્રીના મનમાં એ બધા પ્રતિમાઆને ભેાંયરામાંથી બહાર કાઢાવીને દેશઆમાં પધરાવી દેવાના વિચાર આન્યા. પણ તે વખતે દેરીએ જીણું –શીણુ દશામાં હાવાથી તત્કાલ તેમ ખનવું અશકય લાગ્યું. પણ રાણકપુરજીના ઉદ્ધારનુ` બીજ આ વખતે તેઓશ્રીના મનમાં પડયું. પછી સાદડી પધાર્યા, અને સ', ૧૯૭૨નું ચાતુર્માસ તેઓશ્રી સાદડીમાં બિરાજ્યા. પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુમતિવિજયજી મ. આદિ ટીટાઈ ચાતુર્માસાથે પૂજ્યશ્રીની આજ્ઞાથી ગયા. -* [૩૭] જેસલમેર જીહારીએ ચાતુર્માસ પૂર્વે ખાટાદના વતની અગડીયા લવજીભાઇ જીવણલાલ નામના ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી લાવણ્યવિજયજી રાખીને પેાતાના શિષ્ય કર્યાં. અહીં મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને શ્રીભગવતીજી સૂત્રના યાગમાં પ્રવેશ કરાવ્યા. બીજા' મુનિવરોને પણ અન્યાન્ય સૂત્રોના યાગ વહાવ્યા. Jain Educationa International ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી, ત્યારે ઘણેરાવના શ્રીસંઘે આવીને પૂજ્યશ્રીને વિનંતિ કરી કે કૃપાળુ ! આપે ચાતુર્માસ તેા અહીં કયું. બધા લાભ સાડીવાળાને આપ્યા. હવે અમને પણુ કાંઇક લાભ તા અવશ્ય મળવા જ જોઈએ. તેમના આગ્રહ જોઇને પૂજ્યશ્રીએ મુનિશ્રી વિજ્ઞાનવિજયજીને ઘાણેરાવમાં ગણિ–પન્યાસ પદ્મ આપવાને ક્ષેત્રપનાએ નિર્ણય કર્યો. આ વાતની સાદડી–સંધને જાણ થતાં તેઓએ એ મહાત્સવ સાદડીમાં કરવા માટે ઘણા આગ્રહ કર્યાં. પણ ઘાણેરાવના સંઘને આદેશ અપાઈ ગયેા હેાવાથી તેમાં ફેરફાર કરવાની પૂજ્યશ્રીએ ના ફરમાવી. ત્યારે સાદડીના સ ંઘે વિન ંતિ કરી કે : સાહેબ ! ગણિ-પંન્યાસપદ્ય – મહેાત્સવ ભલે ઘાણેરાવમાં થાય, પણ અમને ય કાંઇક લાભ તા મળવા જ જોઈ એ. અહી પણ કાંઇક મહાત્સવના પ્રસંગ યાજાવા જ જોઇએ. For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ જેસલમેર જુહારીએ આથી પૂજ્યશ્રીએ ૫. શ્રી પ્રેમવિજયજી ગણિવરાદિ ૪ પન્યાસવાને સાદડીમાં ઉપાધ્યાય પદવી આપવાના નિણૅય કર્યાં. શ્રીસંઘના આનંદોત્સાહના અવિધ ન રહ્યો, ચામાસા ખાઇ સ. ૧૯૭૩માં પૂજ્યશ્રી સાદડીથી ઘાઘેરાવ પધાર્યાં. ત્યાં મુનિરાજશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને કા. વ. ૬ના રોજ ગણીપદ તથા કા. વ. ૧૨ ના રોજ પ ંન્યાસપદ્મ અણુ કર્યા. એ નિમિત્તના મહાત્સવ શ્રી મૂળચંદજી જાવતરાજજી ખીચીયા તરફથી ઘણા જ ઠાઠમાઠ પૂર્વક ઉજવાયા. બીજા ગૃહસ્થા તરફથી પણ તેમાં નવકારશી-પ્રભાવના વગેરે થયા. ઘાણેરાવથી પૂજ્યશ્રી શ્રીમૂછાળા મહાવીરજી યાત્રાર્થે પધાર્યાં. અહીયા માટે મેળેા હતા. અને એ મેળામાં એક શ્રાવકવયે ગાલવાડના બાવન ગામેાને નિમ ંત્રણ કરીને ખેલાવ્યા હતા. મેળા થયા પછી પુનઃ ઘાણેરાવ થઇને સાદડી પધાર્યા. પં. શ્રી પ્રેમવિજયજી મ. આદિ મુનિવર પણ ટી’ટાઇથી વિહાર કરીને સાદડી આવી ગયા. મંગલ મુહૂતે મ ંગલ દિવસે અઠ્ઠાઇ મહાત્સવ અને ધામધૂમપૂર્ણાંક-૫ ન્યાસશ્રી પ્રેમવિજયજી ગણી, ૫. શ્રી સુમતિવિજયજી ગણી, ૫. શ્રી દશનવિજયજી ગણી, તથા પં. શ્રી ઉદયવિજયજી ગણી, એ ચાર પન્યાસ મુનિવરોને પૂજ્યશ્રીએ ઉપાધ્યાય પદાર્ઢ કર્યો. સાદડીના સકલ સંઘના તથા આ પ્રસંગે અમઢાવાદ, ખંભાત, ભાવનગર, એટાદ વિ. અનેક ગામાના આવેલા પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થાના ઉહ્લાસ અપાર હતા. તીર્થોના ઉદ્ધાર અને તીર્થાંની રક્ષાને જ નિજજીવનનું મુખ્ય ધ્યેય ગણનારા પૂજ્યશ્રીના મનમાં-તેઓશ્રી કાઈ પણ કાર્ય કરતા હોય, પણ અનિશ તીથે†દ્ધારની ભાવના અને ઉત્ક ઢા તા રહેતી જ. એ ભાવના-પ્રેરિત ઉપદેશદાનના પ્રભાવે આ પદવી પ્રસંગે અમદાવાદ-દેશીવાડાની પાળ-ઇંદ્રકાટમાં રહેતા ઝવેરી મેાહનલાલ ગોકળદાસના સુપુત્ર શ્રી કેશવલાલભાઇએ શ્રી રાણકપુરજી મહાતીના જીર્ણોદ્ધાર માટે રૂ. વીશ હજાર આપવાને નિણૅય કર્યાં. શિવગ ંજવાળા શા. મૂળચંદજી ખીચીયા તથા મૂળ ડોડવા-ગામના, પણ કાલિન્દ્રી ગામમાં રહેતા શા. ધ્રુલાચંદજીને ઉપદેશ આપતાં તેમણે રાણકપુરજીની દેરીએ કરાવવા માટે સારી રકમ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને આપી. સાદડીના ચેામાસા દરમ્યાન શિરેાહી સ્ટેટના પાલડીગામના વતની શા. અમીચંદજી તથા શા. ગુલામચંદજી એ એ ભાઈ આ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમની ભાવના પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધગિરિજીના છ ‘રી’ પાળતા સ ંઘ કાઢવાની હતી. એ માટે વિનતિ કરવા તએ આવેલા. પણ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કેઃ “અમેા હજી બે વર્ષ થયા ગુજરાતથી આ તરફ આવ્યા છીએ, અને હજી મારવાડ–મેવાડમાં વિચરવાની ભાવના છે. પણ હમણાં ગુજરાત તરફ જવાની ભાવના નથી. જો તમારે અમારી નિશ્રામાં સંઘ કાઢવા હાય, તા જેસલમેરના સંઘ કાઢો, તા અમારે પણ યાત્રા થાય.” પૂજ્યશ્રીનું આ વચન તરત જ એ બન્ને ભાઈ આએ ઝીલી લીધું–વધાવી લીધું અને તે જ વખતે જેસલમેરના સધ કાઢવાનો નિર્ણય કર્યાં. પ્રયાણનુ મુહૂત' પણ પૂજયશ્રી પાસે નિણી ત કરી લીધું. Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાદ્ પણ–તેઓની ભાવના શ્રીસિદ્ધિગિરિરાજની યાત્રા કરવાની હતી, અને તે આ વર્ષે નહિ થઈ શકે, એટલે તેમણે ગિરિરાજના ભંડાર ખાતે રૂ. ૫૦૦૧ શેઠ આ. ક, પેઢીને મેાકલી આપ્યા. ૧૬૦ કેવી ઉદાત્ત ભાવના ! આપેાઆપ આપણા મુખમાંથી ધન્યવાદના શબ્દો સરી પડે. ત્યારપછી પૂજ્યશ્રી સાદડીથી વિહાર કરીને મેઢેરા-વાલી–સેવાડી-વીજાપુર-રાતા મહાવીરજી –ખેડા-નાણાનાંદીયા-નાની મેાટી પંચતીથી વિ.ની યાત્રા કરતા કરતા પાલડી પધાર્યા, શ્રી અમીચંદ્રજી–ગુલામચંદ્રજીએ સંઘની સવ તૈયારીઓ કરી રાખી હતી. આ બન્ને ભાઈઓ તરફથી પાલડીમાં એક સદાવ્રત ચાલતુ હતું. એમાં નાત-જાતના ભેદ વિના સૌ કેાઇને અન્ન-આદિની સહાય કરવામાં આવતી હતી. એક શુભ દિવસે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છરી' પાળતા શ્રીસ ંઘે તીથ યાત્રા માટે પ્રયાણ કર્યુ. ભેવ જોગાપરા-વા. પાલડી- કોરટાજી થઈ તે સંઘ શિવગ જ પહેાંચ્યા ત્યાં મુનિશ્રી જયવિજયજી મ. તુ સ્વાસ્થ્ય એકાએક બગડ્યુ. તે દિવસે તેઓએ ઉપવાસ કરેલા. દેરાસરે દશન કરીને ઉપાશ્રયે આવતાં જ ચકરી આવી. અને ત્યારપછી ઘેાડીવારમાં જ તે શુભધ્યાન અને સમાધિપૂર્ણાંક કાળધમ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર આદ્ધિ વિધિ થયા બાદ શ્રીસંઘ સાંઢેરા - પાલી–જોધપુર-તિવરી–મ ડેાર-આસિયા-લેાહાવટ વિ. ગામામાં થઇને ક્યાથી આવ્યા. ગામેગામ શ્રીસંઘના ભવ્ય સ્વાગત થતા હતા. લેધી સઘમાં એ પક્ષેા હતા. એક બાજુ ગુલેચ્છા ભાઈ એ અને બીજી માજી આખા સંધ. ગુલેચ્છાએ જ્ઞાતિબહાર કરાયા હતા, તેથી આ પક્ષ પડેલા. આ ઋતુને શમાવવા માટે પ'. શ્રી હર્ષોંમુનિજી મ., રાધનપુરવાળા શ્રી વીરવિજયજી ગણી, ઉકેશગચ્છીય મુનિશ્રી જ્ઞાનસુ દરજી, તથા સ્થા. મુનિશ્રીરાજજી વગેરેએ ઘણી મનહેત કરેલી, પણ તે બધાંને નિષ્ફળતા મળી હતી. મુનિશ્રી જ્ઞાનસુ ંદરજી સંઘમાં સાથે હતા. તેમણે પૂજ્યશ્રીને બધી બીના જણાવીને કહ્યું કે આમાં વચ્ચે પડવા જેવું નથી. કારણ કે ઘણા આવી ગયા, કાઈથી આ કલેશનુ નિવારણુ થઇ શકયું નથી. પણ પૂજ્યશ્રીની બુદ્ધિ અને કુનેહ અસાધારણ હતી. તેઓશ્રીએ બધી વાત જાણી લીધી અને પછી પેાતાની લાક્ષણિક શૈલીથી એવા સચાટ ઉપદેશ આપ્યો કે બન્ને પક્ષના—શ્રી રેખાચંદજી લુંકડ, સૌભાગ્યચંદજી લેચ્છા, વકતાવરમલજી લેાઢા, વિ. આગેવાનાના મન હળવા પડી ગયા. તેમના મન સમાધાન માટે આતુર અન્યા. તેમણે પૂજયશ્રીને વિનવ્યું કે સાહેબ ! આપ આઠ દસ દિવસ અહીં રહીને ઉપદેશ આપશે।, તા જરૂર સમાધાન થઈ જ જશે એટલે પૂજ્યશ્રી સંઘ સાથે ત્યાં સ્થિરતા કરીને પ્રતિનિ સમાધાન માટે પ્રેરક ઉપદેશ આપવા લાગ્યા. પરિણામે-સંઘના કુસંપના મૂળિયાં ઢીલા પડી ગયા. અને છેવટે પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર તથા સંઘમાં આવેલા–સાદડીના શ્રીદલીચ ંદજી, જોધપુરના શ્રીદીપચંદજી વગેરેની મધ્યસ્થતાએ બન્ને પક્ષેા વચ્ચે સમાધાન થઈ ગયું. સંઘમાં એકતા સ્થપાઇ. સંઘમાં શાન્તિ સ્થપાતાં જ એની ખુશાલીમાં જુદા જુદા ગૃહસ્થા તરફથી સ્વામિવાત્સલ્યેા થવા લાગ્યા. એક પછી એક સ’ધજમણુની પરપરા ચાલી, Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર જુહારીએ ૧૬૧ ફલેધીથી નીકળીને સંઘસહિત પૂજ્યશ્રી ખારા-પોકરણ થઈને લાઠી પધાર્યા. અહીં જેસલમેરના મહારાજાને હુકમ થવાથી લાઠીમાં મુકામ ન કરતાં ત્યાંથી આગળ ચાંદડમાં સંઘે પડાવ નાખે. રાજ-ખટપટના કારણે આમ બન્યું હતું. ચાંદડથી વાસણું પધાર્યા. આ રણપ્રદેશમાં પાણીની ખૂબ તંગી હતી. સંઘે વાસણમાં પડાવ નાખે ત્યારે ત્યાંના લેકે કહે તમે અમારું પાણી એક દિવસમાં જ વાપરી નાખશે, પછી અમારે કઈ રીતે દિવસે પસાર કરવા ? સંઘના લકે તૃષાથી વ્યાકુળ થઈ ગયા હતા. પણ સંઘનું પુણ્યબળ કાંઈક જુદું જ હોય છે, એ વાત અહીં સૌને અનુભવવા મળી. સંઘે પડાવ નાખ્યાને ડી વાર થઈ, ત્યાં તે એકાએક વરસાદ તૂટી પડ્યો. ચૈત્ર માસના એ દિવસો હતા. જ્યાં ચોમાસામાં પણ વરસાદના દર્શન દુર્લભ હોય, ત્યાં ભર ઉનાળામાં વરસાદ પડે, એ એક આશ્ચર્ય જ ગણાય ને ? અને વરસાદ પણ કેટલો ? થોડાં છાંટણાં કે ઝરમર નહીં; પણું સંઘના સર્વલકને પડાવ ઉઠાવીને આજુબાજુના મકાનમાં ભરાઈ જવું પડ્યું, એ ધોધમાર. બે ત્રણ કલાક સુધી વરસેલા આ વરસાદે ચારેકેર પાણી જ પાણી ભરી દીધું. આથી ગામમાં તથા સંઘમાં શાન્તિ થઈ, પાણીની તંગી ન રહી, લોકોની તૃષા છીપી, અને સંઘના પુણ્યપ્રભાવની લોકોને ઝાંખી થઈ ત્યાંથી શ્રીસંઘ જેસલમેર તીર્થ પધાર્યો. અહીં રાજ્ય સંઘ ઉપર મુંડકાવેરે નાખવાને વિચાર કર્યો. આપણુ પૂજ્યશ્રીએ એ વેરે ભરવાની સ્પષ્ટ ના જણાવી દીધી. કારણકે–મુંડકા વેરો ભરવાથી કાયમ માટે એક નવી મુશ્કેલી ઊભી થતી હતી. તેઓશ્રીએ સંઘમાં આવેલા અને વિચક્ષણ બુદ્ધિવાળા પ્રેમચંદભાઈ માસ્તરને બોલાવીને આબુના અંગ્રેજ રેસીડેન્ટને તાર દ્વારા આ બાબત જણાવવા સૂચવ્યું. આ વાતની ખબર મહારાજાને પડતાં જ તેઓ સમજી ગયા કે-આ લોકે ગમ ખાય એવા નથી. હવે જે આપણે ઢીલું નહિ મૂકીએ તે રેસીડેન્ટ સુધી વાત પહોંચશે, અને આપણને જ મુશીબત પડશે. આમ વિચારીને તરત જ તેમણે પોતાના દિવાનને શ્રીસંઘ પાસે મોકલ્યા. દિવાનને લઈને સંઘપતિ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ તેમને પ્રાસંગિક ઉપદેશ આપ્યો અને મુંડકાવેરાની માગણી અન્યાયભરી છે, તે પણ સમજાવ્યું. દિવાને પણ ટેટ તરફથી થયેલી એ માગણ છોડી દીધી, સંઘને પ્રવેશ કરવાની રજા આપી, એટલું જ નહિ, પણ સંઘ તથા સંઘવીનું રાજ્ય તરફથી શાલ-દુશાલા આપીને સન્માન પણ કર્યું. સંઘવીએ પણ મહારાજાને નજરાણું ધર્યું. શ્રીસંઘે ઠાઠમાઠ સાથે નગર-પ્રવેશ કર્યો. તીર્થયાત્રા કરી. આ પછી તે મહારાજાએ પિતાના મહેલમાં આવીને ઉપદેશ આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિપૂર્વક આમંત્રણ કર્યું. પૂજ્યશ્રી પણ દીર્ધદષ્ટિથી લાભાલાભની વિચારણા કરીને રાજમહેલે પધાર્યા. મહારાજાને ધર્મોપદેશ આપ્યું. મહારાજાએ પોતાના પંડિતને તૈયાર રાખેલા. તેમણે પૂજ્યશ્રીની પરીક્ષા કરવા માટે ન્યાય-વ્યાકરણ–દર્શનશાસ્ત્ર આદિના ગહન પ્રશ્નો પૂછ્યા. પણ પૂજ્યશ્રીને કાંઈ ઉત્તર શોધવા જવું પડે એમ ન હતું. તેઓશ્રીએ તત્કાલ તેના સચોટ ઉત્તર આપીને તે પંડિતને મુગ્ધ કરી દીધા, ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શાસનસમ્રાટું પછી મહારાજાએ પૂજ્યશ્રીને નમ્રતાપૂર્વક વિનંતિ કરી કે આ પ્રદેશ બહુ જ વિકટ છે. અહીં આવવું ઘણું જોખમભર્યું ગણાય. માર્ગમાં આંધી, વંટોળીયાને તે પાર નહિ. પણ ધર્મના કેઈ અલૌકિક પ્રભાવથી જ આપ તથા સંઘ આ બાજુ નિર્વિદને પધાર્યા છે. માટે હવે અહીં જ સ્થિરતા કરે. આમ મહારાજાને આગ્રહ હોવા છતાંય પૂજ્યશ્રીએ ના જણાવી. આથી મહારાજાએ પૂજ્યશ્રીને પાલખી-છડી-પટાવાળા વિગેરે પિતાના-રાજ્ય તરફથી રાખવા માટે વિજ્ઞપ્તિ કરી. પણ પિતાની સાધુમર્યાદા સમજાવીને પૂજ્યશ્રીએ એ વાતને અસ્વીકાર કર્યો. આથી પૂજ્યશ્રીના શુદ્ધ ચારિત્ર્યબળથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા. જેસલમેરના વિખ્યાત હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથભંડારોનું પૂજ્યશ્રીએ અવલેકન કર્યું. પછી શ્રી સંઘ સાથે બ્રહ્મસાગર-અમૃતસાગર થઈને શ્રીલેદ્રવા પાર્શ્વનાથજી તીર્થ પધાર્યા. ત્યાં યાત્રા કરીને પુનઃ જેસલમેર પધાર્યા. બેએક દિવસ સ્થિરતા કરી, શુભ મુહૂર્ત સંઘવીને તીર્થમાળારોપણ કર્યું. સંઘવીએ પણ અંતરના ઉલ્લાસથી પૂજા-પ્રભાવનાદિક કાર્યો કર્યા. | તીર્થયાત્રા કર્યા પછી શ્રીસંઘ જે રસ્તે આવેલે, તે જ રસ્તે પાછો ફર્યો. માર્ગમાં વાસણ ગામે પૂર્વની જેમ આ વખતે પણ પાણીની તંગી ઊભી થઈ, પૂર્વવત્ વરસાદ આવ્યું, અને પાણીની તંગી દૂર થઈ. જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકવાર ધોધમાર વરસાદ આવે, એ પ્રદેશમાં એક જ મહિનામાં બે વાર ધોધમાર વરસાદ આવ્યો, એ બનાવને લેકે ચમત્કારિક માનવા લાગ્યા. સંઘ ફલેધી આવ્યો, ત્યારે ત્યાંના શ્રીસંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહપૂર્ણ વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ તેને સ્વીકાર કર્યો આ સંઘ કાઢનાર સંઘવી શ્રીઅમીચંદજી-ગુલાબચંદજીની ભાવના દોઢ લાખ રૂા. ખર્ચવાની હતી. પણ સંઘ જેધપુર સુધી આવ્યું ત્યાં યાત્રીઓનું પ્રમાણ ધાર્યા કરતાં ઘણું વધી ગયું. પણ એની સાથે સંઘવી–ભાઈ એની ભાવના પણ દ્વિગુણિત થતી ગઈ. સંઘ જે જે ગામમાં જાય, ત્યાં ત્યાંના સ્થાનિક સંઘ આખા સંઘને નિમંત્રણ આપીને નવકારશી કરીને સંઘ-વાત્સલ્ય કરતા. સંઘવી-ભાઈઓ પણ સ્થાનિક સંઘની નવકારશી પિતાના તરફથી સર્વત્ર કરતા. એમાં ખર્ચ ઘણે થતો એટલે પૂજ્યશ્રીએ સંઘવીને શિરે અધિક ભાર ન પડે, એ હેતુથી કહ્યું કેઃ “મોટા મોટા શહેરોમાં ત્યાંના સંઘને જમાડવાને લાભ બીજા ભાવિકે પણ લઈ શકે છે.” ત્યારે સંઘવી–ભાઈઓએ વિનંતિ કરી કેઃ “સાહેબ ! અમારા પ્રબળ પુણ્યયોગે આવે ઉત્તમોત્તમ લાભ લેવાને અવસર આવ્યો છે, માટે આ બધો લાભ અમને જ લેવા દો.” તેમની ભાવના જોઈને પૂજ્યશ્રીએ સંમતિ આપી. જ્યારે સંઘ પાછે ફલેધી આવ્યું, ત્યારે ખર્ચને અંદાજે રૂ. ૩ લાખને આવ્યા. પણ એ સંઘવી-બંધુઓને ઉત્સાહ તે અપૂર્વ જ હતા. તેઓ વિશુદ્ધ ચિત્તની ભાવનાથી આ બધે લાભ લઈ રહ્યા હતા. અને–પુણ્યમાર્ગે વપરાયેલી લહમી પણ પુણ્યાનુબંધી પુણ્યની લમીને Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર જુહારીએ વધારે જ છે, ઘટવા દેતી નથી. ફલેધીમાં જ સંઘવી ઉપર મદ્રાસથી તાર આવ્યો કે કપૂરના વ્યાપારમાં ૩ લાખ રૂ. ને નફો થયે છે.” સકળ સંઘ સમક્ષ એ તાર જાહેર કરતાં સંઘવી-ભાઈઓએ કહ્યું કેઃ “ધર્મના પ્રભાવે શ્રીસંઘને તમામ ખર્ચ આવી ગયું છે, અને અમારી મૂળ મૂડી તે અકબંધ જ રહી છે.” એટલું કહીને તેમણે ઉમેર્યું: “અમારા માતુશ્રીએ ઘાસના ભારા લાવીને અમારું પિષણ કર્યું છે. કેઈકવાર અમે ઘીની માગણી કરીએ તે અમારા માતુશ્રી કહેતાં કે–આજે તમને ઘી આપું, તો કાલે રોટલાં ક્યાંથી ખાઈશું? આવી અમારી સ્થિતિ હતી. પણ કેઈ શુભ પળે અમને મદ્રાસ જવાની બુદ્ધિ થઈ, અને ત્યાં ભાગીદારીમાં વ્યાપાર કરતાં નફે થયે, પહેલાં જ વર્ષે અમે ૧૫ હજાર કમાયા. એમાંથી છા હજાર અમે પાલિતાણુંમાં ખર્ચા અને છ હજારનું દેવું ચુકવ્યું. બીજા વર્ષે અમે ૨૨ હજાર કમાયા. આમ કમાણી ઉત્તરોત્તર વધતી જ ગઇ. એ બધાય પ્રભાવ ધર્મ ના જ છે. એ લક્ષમી જેમ જેમ અમે ધર્મમાગે ખચી, તેમ તેમ વધતી ગઈ. આ કેવળ ધર્મને જ પ્રભાવ છે. સંઘમાં આવેલા કોઈપણ ભાઈ–બહેને પ્રત્યે અમારા તરફથી કોઈ પણ અવિનય-અપરાધ થયે હોય તે અમે ક્ષમા યાચીએ છીએ.” આ પ્રમાણે ગદ્ગદકઠે નિવેદન કરી, પૂજ્યશ્રીની અનુજ્ઞા લઈને તેઓ સંઘ સહિત પિતાના ગામ ગયા. અને પૂજ્યશ્રી સં. ૧૯૭૩ નું ચાતુર્માસ ફલોધીમાં બિરાજ્યા. [૩૮] પૂજ્યશ્રી અનુભવના મહાસાગર હિન્દુસ્તાનના કેઈપણ શહેરમાં ન હોય એ –એતિહાસિક ઉપાશ્રય અહીં–ફલેધીમાં હતું. તે ૮૪ ગછને ઉપાશ્રય હતો. ચોરાશી ગચ્છમાંથી કોઈપણ ગચ્છના સાધુ આવે, તે આ ઉપાશ્રયમાં ઉતરતા. બીજાં ગામોમાં ઉપાશ્રય તો હોય છે, પણ તે અમુક અમુક ગચ્છના જ. પણ અહીં તે તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, કમળાગચ્છ, વિ. વિવિધ-ગચ્છની માન્યતાવાળા શ્રાવકે રહેતા હોવાથી ઉપાશ્રય પણ ૮૪ ગચ્છને હતો. અને બીજો એક ચૌભુજાને ઉપાશ્રય હતે. ચૌભુજાના ઉપાશ્રયે પૂજ્યશ્રી સપરિવાર ચાતુર્માસ બિરાજ્યા, અને ૮૪ ગચ્છના ઉપાશ્રયે હંમેશાં વ્યાખ્યાન આપતા. ચાતુર્માસ દરમ્યાન ફલોધીના ધનવાન અને આગેવાન ત્રણ ગૃહ-શ્રી માણેકલાલજી કચર, શ્રીશિવલાલજી કેચર, તથા શ્રી શિવદાનજી કાનુગાએ ભાગીરથીના ભવ્ય પ્રવાહ શા પૂજ્યશ્રીના અમેઘ ઉપદેશને ઝીલી લઈને એક એક સ્થાયી–ધર્મકાર્ય કરવા નિર્ણય કર્યો. માણેકલાલજી કેરે તળાવ-કિનારે શ્રી મહાવીર પ્રભુનું નૂતન જિનાલય બંધાવવાનું સ્વીકાર્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શિવલાલજી કાચરે તપાગચ્છના ઉપાશ્રય ખંધાવવાનું નક્કી કર્યું. અને શિવદાનજી કાનુગાએ એક ધમ શાળા બંધાવી આપવાના નિર્ણય કર્યાં. ત્યાર પછી એ ત્રણેય ગૃહસ્થા તરફથી લાધીમાં દેરાસર-તપગચ્છીય ઉપાશ્રય તથા ધર્મશાળા બંધાયા. શાસનસમ્રાટ્ ખરતરગચ્છીય આગેવાન શ્રી સૌભાગ્યચંદજી ગુલેચ્છાને સામાયિક કરવાની રૂચિ ઘણી હતી. તેથી તેઓ પૂજ્યશ્રી પાસે આવીને સામાયિક કરતા. અને કરેમિભ ંતે !' પણ પૂજ્યશ્રીના શ્રીમુખે જ ઉચ્ચતા. હવે-ખરતરગચ્છમાં સામાયિક લેતી વખતે ૩ વાર કરેમિલ તે’ ઉચ્ચરવાના વિધિ છે. જયારે તપગચ્છમાં એક જ વાર ઉચ્ચરવાના વિધિ છે. તદ્દનુસાર પૂજ્યશ્રી એકવાર ઉચ્ચરાવતા. આ જોઈને ખીજાં ખરતરગીય ભાઈ આ સૌભાગ્યચ દજીને એ વિષે ઢકાર કરવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યુ': પૂ. મહારાજ સાહેબના શ્રીમુખે એક જ વખત પણ આવા શુદ્ધ અને પવિત્ર શબ્દો સાંભળવા કયાંથી મળે ? મને તે વાર પણ ‘કરેમિભંતે’ સાંભળીને ખૂબ આહ્લાદ થાય છે.” તેઓશ્રીના શ્રીમુખથી એક આવા હતા એ ભદ્રપરિણામી અને આગ્રહમુકત શ્રાવકેા. લેધીમાં એક આશ્ચર્યકારક ખીના એ બની કે-પૂજ્યશ્રી જ્યારે વ્યાખ્યાન-સમયે વ્યાખ્યાનની શરૂઆત કરે, ત્યારે પાટની સામેની દિવાલના એક નાના ગાખલામાં એક પારેવુ (કન્નુતર) આવીને સ્થિર બેસી જતુ' અને વ્યાખ્યાન પૂર્ણ થાય કે તરત જ ઉડી જતું. આવું એક-બે દિવસ નહિ, પણ પૂજ્યશ્રી જ્યાં સુધી લેાધીમાં રહ્યા, ત્યાં સુધી કાયમ વ્યાખ્યાન સમયે એ પારેવું આવીને વ્યાખ્યાન સાંભળતું. અનેક ગૃહસ્થા તથા મુનિવોએ એ નજરે જોયેલી વાત છે. જોનારાને પ્રતીતિ થતી કે–તિય ચમાં પણ કોઈ પૂર્વ સંસ્કારના પ્રભાવે સંજ્ઞા અને સમજણુ હોય છે. લેાધીમાં રથયાત્રાના રથ-ઇન્દ્રધ્વજ વિ. સાધના નહાતા. તે કરાવવા માટે પૂજ્યશ્રીએ શ્રીસંઘને ઉપદેશ આપ્યા. વિશાળહૃદયી પૂજ્યશ્રીએ વિચાયુ` કે અહી’૮૪ ગચ્છના ઉપાશ્રય છે, સંઘમાં પણ વિવિધગચ્છીય શ્રાવક છે, તેા આ રથયાત્રાના સાજ પણ ૮૪ ગચ્છને થાય, તે ઘણું ઉત્તમ થાય. તેઓશ્રીએ સંઘને એ વિચાર જણાવીને રથયાત્રાને સાજ કરાવવા માટે સર્વાંગચ્છીય ટીપ શરૂ કરાવી. એમાં તપગચ્છ, કમળાગચ્છ વિ. ગાની માન્યતાવાળા ભાવિકોએ સારી રકમ ભરાવી. અહી કમળાગચ્છના યતિશ્રી પ્રેમસુ ંદરજી હતા. તેએ પૂજ્યશ્રીની સેવા માટે આવતા. તપાગચ્છના યતિ શ્રીકેશરીસાગરજી હતા. તે ખૂબ અનુભવી અને વયાવૃદ્ધ હતા. તેઓ પણ પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યબુદ્ધિથી સેવા કરવા આવતા. તપગચ્છના દેરાસરના વહીવટ તેમના હસ્તક હતા, તે પૂજ્યશ્રીએ સ ંઘને સોંપાવી દીધા. અહી યતિએ હસ્તલિખિત પુસ્તકો વેચવા આવતા. મથેણ જાતિના લેાકેા પણ જૂના પુસ્તકે વેચવા આવતા. તેએ તાળી તાળીને પુસ્તકે વેચતા. પૂજ્યશ્રી પાસે તેઓ આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને સરસ્વતીને તાળવાની' ના પાડી, અને લેાકેાની ગણત્રી કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી : અનુભવના મહાસાગર ૧૬૫ વેચવા કહ્યું. પણ અજ્ઞાન લોકોને ફ્લેકેની ગણત્રી ક્યાંથી આવડે? તેઓ તે તોળીને જ વેચવા લાગ્યા. આથી પૂજ્યશ્રીએ શ્રાવકેને ઉપદેશ આપીને તે પુસ્તક ખરીદાવી લીધા. ચાતુર્માસ પૂર્ણ થવાને થોડા દિવસની દિવસની વાર હતી. ત્યારે પૂજ્યશ્રીને મેલેરીયા તાવ આવે શરૂ થયે. આ સમાચાર અમદાવાદ પહોંચતાં શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ સહકુટુંબ ડે. ત્રિકમભાઈને લઈને ફોધી ગયા. ડોકટરે કરેલા ગ્ય ઔષધોપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, એટલે તેઓ મારવાડના તીર્થોની યાત્રા કરીને અમદાવાદ ગયા. ચોમાસા પછી પૂજ્યશ્રીએ બીકાનેર તરફ વિહાર કર્યો. વિહારમાં ફલેધીથી બીકાનેર સુધી શ્રીમાણેકલાલજી કચર, શિવદાનમલજી કાનુગા વગેરે ફલોધીને ૨૫-૩૦ શ્રાવક સાથે રહ્યા. બીકાનેરથી આગળના ગામે બીકાનેરના તપા-ખરતરગચ્છીય આગેવાને પૂજ્યશ્રીને વંદનાથે આવ્યા. ત્યાં પૂજા પ્રભાવના-સ્વામીવાત્સલ્ય વિ. શ્ય. બીકાનેરમાં રાંગડી ચેકમાં ખરતરગચ્છને ઉપાશ્રય હતા. ત્યાં શ્રીપૂજ્યનું જોર ઘણું હતું. તે કારણે-વર્ષો પૂર્વે પૂ. શ્રી આત્મારામજી મહારાજ આદિ મુનિવરે અહીં પધાર્યા, ત્યારે શ્રી પૂજાએ તેઓનું સમિયું થવા દીધું ન હતું. આ વખતે પણ બીકાનેરમાં એવી જ ચર્ચા થવા લાગી. એની જાણ થતાં પૂજ્યશ્રીએ આગેવાનને બેલાવીને કહ્યું કેઃ “તમારે સામૈયા બાબતમાં જરાપણ ગભરાવાની જરૂર નથી. સંઘમાં મતભેદ થાય, એવું કાર્ય કરવાની જરૂર નથી. તમે બધાં સામે આવશે, એ મારું સામૈયું જ છે.” પૂજ્યશ્રીની આવી ઔદાર્ય પૂર્ણ-નિખાલસ દષ્ટિ જોઈને આગેવાનને ખૂબ સંતોષ થયે. તેમણે કહ્યું કે સાહેબ ! આમાં કાંઈ વિચારવાની કે મતભેદ થાય એવી વાત છે જ નહિ, આ તે અમારા સંઘના આનંદની વાત છે. અને અમારે સામૈયું કરવાનું જ છે. બીજે દિવસે પૂજ્યશ્રીએ સપરિવાર બીકાનેરમાં ધામધૂમપૂર્વક સ્વાગત પ્રવેશ કર્યો. અહીં મુનિવર્ય શ્રી અમીવિજયજી મ. આદિ મળ્યા. તેઓ તપગચ્છના ઉપાશ્રયે હતા, અને એ ઉપાશ્રય નાને હતું તેથી તથા ખરતરગચ્છીય સંઘની વિનંતિથી રાંગડીચેકના ખરતર ગચ્છના ઉપાશ્રયે પધાર્યા. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં લેકે સારા પ્રમાણમાં લાભ લેવા લાગ્યા. બીકાનેરમાં શ્રીચાંદમલજી હદ્દા નામે એક પ્રતિષ્ઠિત, ધનવાનું અને આગેવાન ગૃહસ્થ હતા. બીકાનેર-નરેશ તેમને પિતાના કાકા તરીકે માનતા હતા. તેમને વિદ્યાભ્યાસને પણ શેખ હતે. સાહિત્ય-વિષયનું તેમનું જ્ઞાન ઘણું ઊંડું હતું. વિવિધ શાસ્ત્રાભ્યાસના પિતાના શોખને લીધે તેઓએ શ્રીયદયાળ નામના એક વિદ્વાન પંડિતવરને રાખ્યા હતા. તેમની સાથે હંમેશાં તેઓ બે કલાક જેટલો સમય વિદ્યાવિદ તથા ચર્ચા-વિચારણામાં ગાળતા હતા. શ્રીસિદ્ધચક્રજીના નવ પદેના જુદા જુદા વર્ણ શા માટે ? આ પ્રશ્ન તેઓના અંતરમાં કેટલાક સમયથી ઘેાળાતે હતો. તેમણે ઘણું વિદ્વાને પાસે આ પ્રશ્ન રજૂ કરેલે, પણ તેને Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શાસનસમ્રાટ્ ચેાગ્ય ઉત્તર તેમને કયાંયથી મળ્યા ન હતા. તેમને પૂજ્યશ્રીના અસાધારણ અને સશાસ્ત્રવગાડી જ્ઞાનની જાણ થઈ, એટલે તેઓ પેાતાના પડિતજીને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથે વ્યાકરણ, ન્યાય તથા આગમ વિગેરે વિષયેાની ચર્ચા તેઓએ શરૂ કરી. પૂજ્યશ્રીએ પણ તેમના પ્રશ્નોના ઉત્તર આપવા સાથે સામે એવા કૂટ પ્રશ્નો કરવા માંડયા કે ઘડીભર પંડિતજીને પણ જવાબ આપતાં વિચાર થઈ પડયા. પૂજ્યશ્રીની આવી તલસ્પશી છતાં અગવ-વિદ્વત્તા જોઈ ને શ્રીચાંદ્રમલજી તથા પંડિતજીના મન પ્રસન્ન અન્યા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખૂબ બહુમાન જાગ્યું. પછી દ્વ્રાજીએ નવપદના વર્ણ વિષયક પેાતાની વર્ષોની અણુઉકેલ શંકા પૂજ્યશ્રી પાસે રજૂ કરી. પૂજ્યશ્રીએ એના સમાધાનમાં ફરમાવ્યુંઃ સાહિત્યમાં ‘રસ' અને તેના ૯ ભેદ આવે છે. એ ૯ રસના જુદા જુદા વણાં છે. જેમ-શૃંગાર રસના શ્યામ વર્ણ, શાન્ત રસના શ્વેતવણ વિ. જોકે રસ તા અરૂપી છે. બ્રહ્માન દ-આત્માનંદ સ્વરૂપ છે. છતાંય તેના વણુની સાહિત્યકારોએ કલ્પના કરી, તે તે રસથી થતાં તે તે પ્રકારના અનુભવને આધારે. એ જ રીતે અહીં નવપદના જુદા જુદા વર્તા છે. જેમ શ્રીઅરિહંત દેવના વણુ શ્વેત છે. તે એટલા માટે કે અરિહંત પ્રભુ શુકલધ્યાન ધ્યાઈ રહ્યા છે, અને એ શુકલધ્યાનની તેમની અવસ્થાના ખ્યાલ કરવા માટે આપણે તેમને શ્વેતવર્ણ વાળા માની તેમની આરાધના કરીએ છીએ, સિદ્ધ ભગવતના વણું લાલ હાવાનુ કારણ એ છે કે-તે ઉદ્દીપ્ત અગ્નિ જેવા લાલચેાળ બનીને આ કરૂપ કાષ્ઠને ખાળે છે, એ પરિસ્થિતિનું ભાન કરવા માટે એમની આરાધના લાલ વગે કરાય છે. આચાર્ય દેવને પીળા વણ સૂચવે છે કે-આચાય એ શાસનના રાજા છે. રાજા સેાનાના વિવિધ આભૂષણેાથી શેાલતા હાય છે. સેતુ' પીળું હાય છે. આચાય પણુ રાજા હેાવાથી તેમના પીળેા-કનકવણું મનાય છે. ઉપાધ્યાયજીને લીધે વર્ણ કલ્પવાને હેતુ એ કે-નીલમ રત્નની જેમ તે પણ ખૂબ શીતળ અને આલ્હાદક હાય છે, તેમની કાન્તિ-તેજ પ્રશાન્ત હોય છે, નીલમ લીલુ છે. માટે ઉપાધ્યાયજીની આરાધના પણ નીલવણું કરાય છે. સાધુપણું પાળનાર આત્માએ શરીરના તથા વસ્ત્રાદિના ખાહ્યમળથી જુગુપ્સા—દુગચ્છા ન કરાય. તે તે તેનું આભૂષણ છે, આ વાતની કાયમ સ્મૃતિ રહે, માટે સાધુ-પદની આરાધના શ્યામવર્ણે થાય છે. દનપદ સુદર્શન ચક્ર સમુ` છે. એ ચક્ર ઉજ્જવળ હેાવાથી દર્શન પણ શ્વેતવણુ છે. જેમ અંધકારને નાશક પ્રકાશ, એમ અજ્ઞાનનુ નાશક સમ્યગજ્ઞાન. એટલે એ પણ પ્રકાશક હાવાથી શુકલ છે. એ જ રીતે ચારિત્ર અને મેાહ દુશ્મન છે. માહ-અધારાને ઉલેચનાર ચારિત્ર છે. માટે તેની આરાધના ય શુકલવણે થાય છે. અને નિકાચિત-શ્યામવર્ણો કમ–મલને દૂર કરવા માટે તપપદ પણ શ્વેતવર્ણ આરાધાય છે.” ધાર્મિક અને સાહિત્યિક એ ઉભયદૃષ્ટિએ આવું સુંદર સમાધાન મળવાથી ચાંદમલજી અને પડિતજી સાનંદાશ્ચય પામ્યા. તેમેને અપાર સ ંતાષ થયા. ઘણા સમયથી તેમના Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ઃ અનુભવના મહાસાગર ૧૬૭ મનમાં રહેલ શંકા-શલ્યના આજે ઉદ્ધાર થઈ ગયા. તેઓ મેલ્યા કે ઃ મારી પાસે ઘણા વિદ્વાને આવ્યા, પણ કયાંયથી આવા સંતાષકારક ખુલાસા ન મળ્યા. આપ સાહેમને સાહિત્યના આટલા ઊંડા અને અગાધ બેધ છે, તે હું જાણતા ન હતા. પછી તા–તેએ પ્રતિદ્ધિન પૂજ્યશ્રી પાસે આવીને, વિદ્વìાષ્ઠિ કરીને, પૂજ્યશ્રીના જ્ઞાનના લાભ લેવા લાગ્યા. તેઓ પૂજ્યશ્રીના પરમભક્ત બની ગયા. પૂજ્યશ્રીને બીકાનેરમાં ચાતુર્માસ બિરાજવાના તેમણે ઘણા જ આગ્રહ કર્યાં. અહી‘-પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી નંદનવિજયજી મ. ની તિષયત નરમ થઈ. છાતીના દુ:ખાવેા થઈ આવ્યા. આ જોઈ ને જયપુરના રાજવૈદ્ય લક્ષ્મીલાલજીને લઈ ને ચાંદમલજી પૂજયશ્રી પાસે આવ્યા. વૈદ્યરાજે મુનિશ્રીની તખિયત તપાસીને જણાવ્યું કે : આ મહારાજનું હૃદય (Heart) બહુ નખળું છે, માટે હમણાં તેમને બિલકુલ પરિશ્રમ ન કરાવવા. એમને ઢવામાં માણેકભસ્મ વગેરે દ્રવ્યેાની ઔષધિ આપવી પડશે. શ્રીઢઢ્ઢાજીએ તરત જ એ અંગેની સવ વ્યવસ્થા કરવાની નક્કી કરી, પણ પૂજ્યશ્રીએ એ માટે સથા ના પાડીને કહ્યું કે : આવી ભારે દવા હમણાં નથી કરવી, હમણાં તે આપણી ઘરગથ્થુ દવાના ઉપયાગ કરીએ, પછી જરૂર જણાશે તેા વૈદ્યરાજની દવાને ઉપયાગ કરાશે. આ પછી પૂજ્યશ્રીએ મુનિશ્રીન દનવિજયજીને આશ્વાસન આપીને યોગ્ય ઉપચારો શરૂ કરાવ્યા. બીકાનેરમાં એક માસ સ્થિરતા કરી. ધીમે ધીમે તપ્રિયતમાં સુધારો થવા લાગ્યા. એક માસની સ્થિરતા દરમ્યાન આજુબાજુના ગંગાસર, ભીનાસર, વિ. ગામેાના સંઘા પૂજ્યશ્રીના વંદનાર્થે આવતા, અને પૂજા-પ્રભાવના—સ્વામીવાત્સલ્યાદ્વિ ધામધૂમ કરતાં. માજીમાજીનાં જંગલામાં દરોના ઉપદ્રવ થવા અને વધવા લાગ્યા છે' એવી વાત એક દિવસ પૂજ્યશ્રીના જાણવામાં આવી. અનુભવના ઉદ્ગષિ તેઓશ્રીએ તરત જ કહ્યું કે : “થેાડા સમયમાં જ આ ખાજુની હવા બગડવાના સંભવ છે. અહીં પ્લેગના રાગ થવાના સભવ છે. માટે અમારે હવે અહીથી વિહાર કરવા જોઈ એ.’’ આ સાંભળીને ભાવિક શ્રાવકોએ વિનંતિ કરી કે ઃ સાહેબ ! આપ આવે! ભય શા માટે રાખા છે ? અહીંનું વાતાવરણ તે બિલકુલ સ્વસ્થ અને સ્વચ્છ જ છે. આપ વિહાર કરવાની ઉતાવળ ન કરો. પણુ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ તા વિહારના નિ ય જાહેર કર્યાં, અને એક વિસે ત્યાંથી વિહાર કરીને ઉદ્દામસર થઇ દેશનેાક પધાર્યાં. અહીં પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે–બીકાનેરની હવા અગડવા લાગી છે, અને અનેક લેાકેા પ્લેગના ભાગ મનવા લાગ્યા છે. સમજી લેાકેા પૂજ્યશ્રીના અનુભવજ્ઞાનની તથા દીર્ઘદૃષ્ટિભર્યાં પગલાંની પ્રશ ંસા કરવા લાગ્યા. શ્રીઢઢ્ઢાજીએ અહી પણ વૈદ્ય તથા ડોકટરને મુનિશ્રીનૠનવિજયજીની સારવાર માટે મેાકલ્યા. પણ પૂજ્યશ્રીએ તેમની દવા કરવાની સ્પષ્ટ ના જણાવી. કારણ કે–ચાલુ ઉપચારથી વિહાર શાન્તિપૂર્વક અને સારી રીતે કરી શકે એટલે ફાયદો થયા અને થતા હતા. દેશનાકથી નાગેાર તરફ વિહાર કર્યાં. માર્ગોમાં રાજ્યના મેડિકલ ખાતાના માણસે ખીકાનેર તરફથી આવતા તથા તે તરફ જતા લાકોને અટકાવતા હતા. અથવા તે પ્લેગની Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાસનસમ્રાટ્ર્ રસી મૂકીને જ જવા-આવવા દેતા હતા. આમ પ્રવેશમ ધી જેવુ થઈ ગયું હતું. પૂજ્યશ્રી આદિને પણ તેઓએ અટકાવ્યા. પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા કે અમે જૈનમુનિએ આહારવિહારમાં ઘણા નિયમિત તથા કડક હાઈ એ છીએ, માટે અમને જવા દો. ત્યારે તેઓએ જવા દીધા. ક્રમે કરીને નાગાર પધાર્યાં. પ ંદરેક દિવસ સ્થિરતા કરી. ઉપાશ્રયની બાજુમાં એક મેટુ મકાન હતું, તે સંબંધી ઉપદેશ આપતાં તે મકાન તેના માલિક-શ્રાવકે ઉપાશ્રય ખાતે સમણુ કરી દીધું. નાગેારથી વિહાર કરતાં માર્ગમાં ખજવાણા ગામે નાગેારવાળા શા. ભેરૂષક્ષ કાનમલજી સમઢડીયા વંદનાર્થે આવ્યા, ત્યારે પૂજ્યશ્રીએ તેમને પ્રેરણાત્મક ઉપદેશ આપ્યા. પરિણામે તેમણે નાગારમાં તપાગચ્છની વાડી, ધમ શાળા તથા દેરાસર બંધાવ્યા. ખજવાણાથી મેડતા રોડ-શ્રીફલવૃદ્ધિ(ફ્લાધિ) પાર્શ્વનાથના તીથની યાત્રા કરીને મેડતા પધાર્યા. મેડતા રોડમાં સ. ૧૧૮૧માં પૂ. આ. શ્રીધમ ાષસૂરિજીએ શ્રીફલાધીપાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરેલી. ત્યારબાદ સ. ૧૨૦૪માં પૂ. આ. શ્રી વાદિદેવસૂરિજીએ પુનઃ પ્રતિષ્ઠા કરી. મેડતામાં મહાચેાગીશ્રી આનંદઘનજી મ. તથા મહામહેાપાધ્યાય શ્રીયશેાવિજયજી મ. ના નામથી પ્રસિદ્ધ મોટા ઉપાશ્રય છે. કહેવાય છે કે-એ અન્ને મહાપુરૂષ આ તરફ ઘણીવાર વિચરેલા. અહી' પૂ. ઉપાધ્યાયજી મ.એ ઘણા ગ્રંથ રચેલા. અહી` ૧૪ દેરાસરો છે. પૂ. ઉપા. શ્રીધર્મ સાગરજી મ.ના સમયમાં અહીં તપા, ખરતર તથા ઊકેશ ગચ્છીયાના શાસ્ત્રાર્થ થયેલા. જેમાં કહે છે કે-તપાગચ્છને વિજય થયેલા. શ્રી ધસાગરજી મ.ના પરમભક્ત શા. કલ્યાણમલજી કે જેમને ઉપાધ્યાયજી મ. સાથેના અદ્ભુત પ્રસંગ આજે પણ પયુંષણા પ માં ‘ક્ષમાપના' કવ્યના દૃષ્ટાન્ત તરીકે વર્ણવાય છે તેઓ આ મેડતાના શ્રાવક હતા. અહીં' અઢવાડિયું સ્થિરતા કરીને પૂજ્યશ્રી જયતારણ(જેતારણ) પધાર્યાં. અહી જૈનેાની વસતિ ઘણી હતી. ચાર દેરાસરા હતા. અહીં ભંડારમાં સુવર્ણ અક્ષરે લખાયેલ શ્રી ભગવતી સૂત્ર' વગેરે ગ્રંથા હતા. એ સના દશન કરીને ગ્રામનુગ્રામ વિચરતા વિચરતા પૂજ્યશ્રી બિલાડા પધાર્યા. માર્ગોમાં કેકી ગામે તેઓશ્રીને ટલ્લા થઈ ગયા. એક દિવસ તા ૫૦ હલ્લા થઈ ગયા. ખિલાડા ગામે પધારીને ત્યાં ચાગ્ય ઉપચારો શરૂ કર્યા. એથી ધીરેધીરે સ્વસ્થતા આવવા લાગી. ખિલાડામાં પાંચ સુન્નુર–પ્રાચીન જિનાલયા હતા. સ્થાનકમાગી એની વસતિના બાહુલ્યને કારણે દેરાસરની આશાતના થતી જોઈ ને ઉપદેશદાનદ્વારા પૂજ્યશ્રીએ તે ખ'ધ કરાવી. અને જીણુ દેરાસરના ઉદ્ધાર કરાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ [૩૯] કાપરડાને પુનરુદ્ધાર રાજા, વાજાં, ને વાંદરા, ત્રણે સરખા. રાજા કેઈન મિત્ર થયે જાણે નથી. કાચા સુતરને તાંતણે ને રાજાની દોસ્તી, બન્ને સમાન. ક્યારે તૂટે એ ખબર ન પડે. જોધપુર સ્ટેટના બિલાડા પરગણાના સૂબેદાર શ્રીભાનાજી ભંડારીને આ વાતને અનુભવ એક દિવસ થયે. વાત આમ બની. જોધપુર રાજ્યના ૨૨ પ્રગણુઓમાં બિલાડા પ્રગણું ઘણું મહત્વનું હતું. શ્રીકાપરડાતીર્થ એ પ્રગણાનું ગૌરવ હતું. એ પ્રગણાના હાકેમ તરીકે મહારાજા શ્રીગજસિંહજીએ જેનારણના ભંડારી શ્રી ભાનુમલજીને નીમેલા. તેઓ સત્યનિષ–સ્વામિભકત અને પરમજૈન શ્રાવક હતા. વહીવટી કુશળતા અને નીતિમત્તા, તેઓના શ્રેષ્ઠ ગુણે હતા. રાજકારભાર એટલે કુટિલતા અને ખટપટની દુનિયા. એ દુનિયાથી દૂર રહેવા માટે સદૈવ જાગરૂક ભંડારીજી એકવાર કઈક ખટપટના ભોગ બની ગયા. કોક વિદ્મસંતોષીએ મહારાજાના કાન તેમની વિરુદ્ધ ભંભેર્યા. એટલે મહારાજાએ તત્કાલ તેમને પકડી લાવવા માટે માણસો મોકલ્યા. રાજપુરૂષને આવેલા જોઈ તથા તેમની હકીકત સાંભળીને ભંડારીજીનું રૂંવાડું પણ ન ફરક્યું. તેઓ સ્થિતપ્રજ્ઞભાવે તે પુરૂષ સાથે ચાલી નીકળ્યા. રાજપુરૂષય આશ્ચર્ય પામ્યા. તેઓ પ્રાતઃકાળે નીકળેલા. માર્ગમાં સૂર્યોદય થતાં રાજદૂતે પ્રાતઃકર્મ માટે કાપરડાનગરની સીમમાં થંભ્યા. ત્યાં તેઓએ ભંડારીજીને પ્રાતઃક્રિયા કરવા કહ્યું. તેમણે ના કહી. રાજનિકોએ કારણ પૂછતાં જણાવ્યું કે-હું જૈન છું. અને મેં માવજીવ પ્રતિજ્ઞા લીધી છે કે–જિનેશ્વરદેવના દર્શન કર્યા વિના અન્નજળ ગ્રહણ ન કરવા. માટે તમે શિરામણું કરી લે, મારે નથી કરવું. ભંડારીજી! ગમે તેમ તેય આપ અમારા ઉપરી છે. આપના વિના અમે કેમ ભેજન કરી શકીએ ? આપ અહીં બેસો, હું હમણાં જ કાપરડાનગરમાં જિન-મૂર્તિની તપાસ કરી આવું. સૈનિકના નાયકે કહ્યું. અને તરત જ તે સેંકડો ધનાલ્યોથી ભરપૂર અને લાખો રૂપિયાના કવિક્રયવાળા કાપરડાનગરમાં ગયે. તપાસ કરતાં એક ઉપાશ્રયમાં એક યતિવર પાસે મતિ હોવાનું તેણે જાણ્યું. તરત જ તે પાછો આવ્યો, ને ભંડારીજીને ત્યાં લઈ ગયો. ભંડારીએ પ્રભુદર્શન તથા ગુરૂવંદન કર્યા. યતિજ જ્ઞાની હતા. તેમણે ભંડારીજીની સર્વ બીના જાણી. અને સ્વરોદયશાસ્ત્રના આધારે કહ્યું કે “તમારે ગભરાવું નહિ. તમારી પાસે સાચી છે, અને હંમેશાં સાચને જ વિજય થાય છે.” યતિવરના આશીર્વાદ લઈને તેઓ જોધપુર દરબારમાં પહોંચ્યા. સંદિગ્ધ મહારાજાએ ૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શાસનસમ્રાટું તેમને વહીવટ વિષયક પૂછપરછ કરી. ભંડારીએ ચગ્ય અને સાચા જવાબ આપતાં મહારાજાની નારાજી દૂર થઈ. તેઓએ પ્રસન્ન થઈને તેમને ૫૦૦ રૂપ્રિમુદ્રાઓની બક્ષિસ સાથે તેમના અધિકારમાં બઢતી આપી. આથી તેમના શત્રુઓ ભેંઠા પડ્યા. ભંડારીજી પણ આ વાતને હર્ષશેક ન કરતાં એને ગુરૂકૃપા તથા પિતાના નિયમને પ્રભાવ સમજ્યા. પિલાં રાજપુરૂષો કે-જેઓ તેમને લેવા ગયેલા અને જેમના મનમાં ભંડારીજીને શિક્ષા થવાની ખાત્રી હતી, તેઓ પણ તેમના નિયમને તથા નિયમ પાલનની દઢતાને પ્રભાવ જોઈને છક થઈ ગયા. ત્યાંથી પાછાં ફરતાં ભંડારીજી કાપરડામાં પેલા યતિજી પાસે ગયા અને સર્વ હકીકત જણાવીને કાંઈ કાર્યસેવા ફરમાવવા માટે સવિનય પ્રાર્થના કરી. યતિજીએ ફરમાવ્યું: ભંડારીજી! બિલાડા પ્રગણાના આ ધનાઢ્ય શહેરમાં એકપણ જિનાલય ન હોય, તે શોચનીય ગણાય. જે કે–અહીં પૂર્વે જિનાલય હતું, પણ યવનેએ તેને ધ્વંસ કર્યો છે, માટે એક જિનાલય બંધાવો. પરમશ્રદ્ધાવંત ભંડારીજીએ આ વાતને સહર્ષ વધાવતાં કહ્યુંઃ ગુરૂજી! આપનું વચન ‘તહતિ છે, દેરાસર બાંધવા માટે આ ૫૦૦ મુદ્રા હું અત્યારે જ સમર્પણ કરૂં છું. જ્ઞાની તિવયે એ થેલી ઉપર વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ કર્યો. પછી તે થેલી ભંડારીને આપતાં કહ્યું: “આમાંથી તમારે જોઈએ એટલા રૂપિયા નીકળશે. પણ ધ્યાન રાખજે કે-આ થેલીને કદી પણ ઊંધી વાળતા નહિ.” યતિજીની વાત સ્વીકારી, થેલી લઈને તેઓ જેતારણ ગયા. અને યતિજીની સલાહ અનુસાર કુશળ શિલ્પી-સોમપુરા પાસે શુભમુહૂર્ત કાપરડાજીમાં જિનાલયને પાયે નખા. ત્યારબાદ તેમણે સોમપુરા શ્રીજોરાજીને બેનમૂન જિનાલય બાંધવાને હુકમ કર્યો. જેરાએ તે સ્વીકારીને અપૂર્વ-પ્રાસાદ બાંધવા પૂર્વે છ માસ સુધી દેશાટન કર્યું. ગામ ગામના જિનાલયની બાંધણીના નકશા કર્યા. રાણકપુરજીનું દેરાસર તેમને ખૂબ ગમ્યું. તારણ આવીને તેમણે ભંડારીજીને કહ્યું : રાણકપુરના જેવું જ દેરાસર બાંધું ? જવાબ મળે રાણકપુરજી જેવું જ બાંધે તે તમારી અને મારી વિશેષતા શું ? કઈ નવીન પ્રકારનું બાંધે. શિલ્પી કહે તે રાણકપુરમાં ત્રણ મજલા છે. હું અહીં ચાર માળનું બાંધીશ એટલે વિશેષતા થશે. તરત જ તેમને હુકમ મળી ગયે કે-ગમે તેવું બાંધે પણ અપૂર્વ બાંધે. એ અનુસાર સં. ૧૬૭૫માં જિનાલયના કાર્યને શુભારંભ થયે. સેમપુરા જોરાજી નિપુણ હતા. તેમણે શિલ્પશાસ્ત્રના આધારે અને ઈષ્ટબલના પ્રવેગથી મિત્રીપૂર્ણ ભાવનાથી કાર્ય– પ્રારંભ કર્યો. મંદિરનું મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં કર્યું. દ્વાર–રચનાની વિશિષ્ટતા એ હતી કે–મંદિરની સન્મુખ બહાર જમીન પર ઊભેલો માણસ અથવા તે જ સ્થાને હાથી પર બેઠેલે માણસ પણ પ્રભુદર્શન કરી શકે. મંદિરનું કામ ઝડપી ચાલવા લાગ્યું. ગુરૂકૃપાથી ધનની તે તંગી હતી જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ કાપરડાના પુનરૂદ્ધાર : ૧૯૧ કા'માં ઘણી સ્મૃતિ રાખવા છતાંય ત્રણ વર્ષ માં—આ ચૌમુખા જિનમદિરમાં મૂળ ગર્ભ ગૃહ, ૪ ખાના ૧૨ ગવાક્ષ, શિખરના ત્રણ ખંડ અને મૂળ ગભારાની ચારે તરફ્ છ ખંડ, ૪ વિશાળ ર’ગમંડપ, શાલભ'જિકાઓ, મુખ્યદ્વાર પર ૪ દેરીઓ વગેરે તૈયાર થઈ શક્યુ હતુ, અને હજી કામ ચાલુ હતું. પણ ધાયું ધરણીધરનું થાય'. સૌના ઉત્સાહ વચ્ચે કામ ચાલતું હતું ત્યારે કુદરતની ઈચ્છા કાંઈ ઓર જ હતી. બન્યું એવું કે-એકવાર રાજ્યના કા પ્રસંગે બહાર જતી વખતે ભંડારીજીએ ઊંઘી ન વાળવાની સૂચના સાથે થેલી પેાતાના સુપુત્ર શ્રીનરસિંહજીને આપી. નરસિંહજી ચતુર હતા, છતાં ભંડારીજીના મનમાં આ વાતની ફિકર રહ્યા કરતી. નરિસ ંહજી ઘરના તથા દેરાસરના કાર્ય -એજ કુશળતાપૂર્વક વહેતા હતા. પણ એકવાર એમાં શૈથિલ્ય આવી ગયુ. મજૂરાને સમયસર પગાર ન ચૂકવવાથી તે તગાદો કરવા લાગ્યા. આથી કંટાળીને તેમણે વ્યગ્રતામાં જ થેલી ઊંધી પાડી દીધી. પૈસા તે પગાર ચુકવાય એટલા નીકળ્યા, પણ એ સાથે જ તેમને વાસ્તવિકતાનુ` ભાન થયું. તેઓ ખૂબ સંતપ્ત બન્યા. પેાતાની ભૂલને તેમને પારાવાર પસ્તાવા થવા લાગ્યા. તેઓએ યતિજી પાસે જઈ ને વ્યતિકર જણાવ્યા અને કહ્યુ` કેકૃપા કરીને આ થેલીને પુનઃ મંત્રસિદ્ધ મનાવે. યતિવયે સાંત્વના આપતાં કહ્યું: “તમારે આમાં ચિન્તા કરવાની જરૂર નથી. જે થવાનું હતું તે થયું. તમે તેા નિમિત્તમાત્ર છે. અને હવે પુનઃ આ થેલી મ ંત્ર-સિદ્ધ ન બની શકે. કારણકે જો એ સચાગ હાત તેા તમારાથી આવી ભૂલ જ ન થાત. માટે હવે આગ્રહ ન કરશે.” યતિવરના આ વચનાથી નરસિહજી આશ્વસ્ત બન્યા, પણ તેમને ઉદ્વેગ એ ન થયા. આ બાજી-ભંડારીજી સ્વકાર્ય પતાવીને પાછા ઘરે આવ્યા. તેમણે બધી વાત જાણી. તેએ યતિજી પાસે ગયા, ત્યારે તેમણે તેમને હવે પ્રતિષ્ઠા કરવાના આદેશ આપ્યા. તેઓએ પ્રતિષ્ઠાની તૈયારી પ્રારંભી. પ્રથમ પ્રશ્ન ઊભા થયા મૂતિ કઇ અને કચાંથી લાવવી ? પણ એના નિકાલ આવતાં વાર ન થઈ. કારણકે-એ દિવસેામાં ત્યાંની એક કુમારિકાને સ્વમ આવ્યું કે: ‘ગામ બહાર કેરના વૃક્ષ પાસે એક ગાયનું દૂધ કાયમ આપમેળે ઝરી જાય છે, એ જમીનમાં શ્રીસ્વય’ભૂપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, અને તે કાલે બહાર નીકળશે.” સવારે આ સ્વસની વાત કુમારિકાએ પ્રેાતાના પિતાજીને કરતાં તેઓએ તત્કાલ ભડારીજી તથા યતિવય ને એ વાત જણાવી. ભ’ડારીજી પણ સંઘ એકત્ર કરીને વાજતે ગાજતે તે સ્થળે ગયા. જ્યાં ગાયનું દૂધ ઝરતું હતું, ત્યાં જઈને પ્રાર્થના કરી કે હે પ્રભો ! સકલસંધ દર્શન માટે આતુર છે, માટે આપ દર્શન આપે. અને એકાએક ચમત્કાર સજાયા. જમીનમાંથી શ્રી સ્વયંભૂપાર્શ્વ પ્રભુ સહિત ચાર જિનખિ ં પ્રગટ થયા. સૌ દશ`ન કરીને કૃતકૃત્ય બન્યા. પ્રતિમાઓને મહાત્સવપૂર્વક ગામમાં-જિનાલયે લઈ જવામાં આવ્યા. કહેવાય છે કે આ ચારે મૂર્તિએ એક જ સમયે બનેલી તથા સમાન (નીલ) વી હતી. તેમાંથી ૩ સ્મૃતિએ જોધપુર-સાજત અને પીપાડ એ ત્રણ ગામામાં (૧–૧) પધરાવવામાં આવી, અને સ્વયંભૂપાર્શ્વનાથની પ્રતિમા કાપરડાજીમાં બિરાજમાન કરવામાં આવી. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રા આવી અલૌકિક અને ચમત્કારિક મૂર્તિ મળવાથી ભંડારીજીના હું ના પાર ન રહ્યો. એ મૂર્તિને મૂળનાયકજી તરીકે સ્થાપવાનું નક્કી થયું. પ્રતિષ્ઠા પ્રસ ંગે દેશદેશાવરના લેાકને નિમંત્રણ પાઠેવવામાં આવ્યા, અને મહેાત્સવ શરૂ થયા. ૧૭૨ સકળસંઘની સમતિ અને સહાયતાથી સ. ૧૬૭૮ની વૈશાખી પૂનમે મહાન્ ઉત્સવ સહિત એ જિનમદિરની તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રભુ-પ્રતિષ્ઠાના મહાન્ લાભ શ્રીભ’ડારીજીએ લીધા. જોકે સૌ કોઈ ની ઇચ્છા અને કાળજી નિયત મુહૂતૅ અને નિયત શુભલગ્ન પ્રતિષ્ઠા કરવાની હતી. પણ ભવિતવ્યતાના કેાઈ વિચિત્ર સચૈાગે પ્રતિષ્ઠાના શુભલગ્નમાં કઈક ફેરફાર થઈ ગયા, જેના ખ્યાલ કેાઈનેય રહ્યો નહિ. ભડારીજી તથા તિવરની ભાવના આમ સફળ બની. કાપરડાજી એક મહાન્ અને બેનમૂન તીર્થ તરીકે વિખ્યાત થયું. વીસમા સકાના અમુક વર્ષ સુધી આ તીર્થની અને આ નગરની આબાદી સારી રહી. પણ ત્યારપછી એની પડતી થવા લાગી. નગર ગણાતું કાપરડા ગામડું બન્યું. સમૃદ્ધ શ્રાવકોના આવાસેાથી રમણીય કાપરડામાં ફક્ત એક જ જૈનનુ ઘર રહેવા પામ્યું. વ્યાપારવણજ ભાંગી પડ્યા. તીની દેખરેખ જોઈએ તેવી નહેાતી થતી. દેરાસર અતિજીણુ થતુ ગયુ, અને તીની આશાતના પણ વધતી ગઈ. દેરાસરના પૂઢિશાના મંડપમાં ઉત્તર-દક્ષિણમાં એ માટી દેરી હતી. તેમાં ચામુંડામાતાની અને ભૈરવજીની મૂર્તિ એ ખરતરગચ્છવાળાએ અધિષ્ઠાયક તરીકે પધરાવેલી, પણુ કાલાંતરે તે અધિષ્ઠાયક- એ જાટલેાકેાના પરિગૃહીત અને માન્યતાવાળા થઈ ગયા. જાટમાછીમારો વિ. લેાકે પેાતાના ખાળાના વાળ ત્યાં-ભૈરવજી સામે જ ઉતરાવવા લાગ્યા. એટલું જ નહિ, પણ પેાતાના તહેવારના દિવસે ભૈરવજીને દારુ (મદિરા) પણ ચડાવવા લાગ્યા. વળી ચામુંડા આગળ ખકરાના વધ કરીને તેના ભાગ પણ ધરાવવા લાગ્યા. દેરાસરની આનાથી વધુ ભયાનક આશાતના શી હાઈ શકે ? ઘેાર અંધકારમાં અબુજી થતાં ટમટમિયાની જેમ કચારેક ખિલાડા તથા પીપાડ ગામના શ્રાવકો અહીં આવતા અને પ્રભુપૂજાદિ કરી જતા. એટલુ' વળી સારૂં' હતું. એમને આ ઘાર આશાતના નિવારવાની ભાવના ઘણી થતી, પણ તે કઈ કરી શકતા નહેાતા. કારણ કેજાટલેાકાની વાતમાં માથું મારવાની કોઈની તાકાત નહાતી. એટલે આવી આશાતના સાંખ્યા સિવાય છૂટકો જ નહાતા. પણ પ્રકૃતિના નિયમ છે કે-વદ પછી શુદ આવે જ આવે.' અહી પણ એમ જ બન્યું. પૂજ્ય પંન્યાસ શ્રી હર્ષ મુનિજી મ. એકવાર અહી પધાર્યાં. તીની આ અવદશા જોઈને તેમના દિલમાં પારાવાર ખેદ થયા. તેમણે તીર્થાહારપ્રેમી શેઠ લલ્લુભાઈ ને ઉપદેશ આપીને આ તીર્થાંના ઉદ્ધાર માટે દશેક હજાર રૂપિયા અપાવ્યા. જોકે-આટલા રૂપિયાથી કાંઈ ઉદ્ધાર થાય તેમ નહાતા, તેાય સમયસર આવેલા એ રૂપિયા ઘણા ઉપયોગી થઈ પડયા. પણ એથીય એ તીની આશાતના ન જ નિવારાઈ. તે તા પૂર્વવત્ ચાલુ જ રહી. અને આથી વધુ દ્વવ્યસહાય ન મળવાથી જિનચૈત્ય વધારે જીણું થતું ગયું. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ કાપરડાના પુનરુદ્ધાર - ૧૭૩ આ દિવસેામાં આપણા મહાન ચરિત્રનાયકશ્રી કાપરડાજીથી છ ગાઉ દૂર આવેલા બિલાડા ગામમાં બિરાજતા હતા. લાધી ચેામાસું કરી, મીકાનેર-નાગાર-મેડતા-જેતારણ થઈ ને તેઓશ્રી બિલાડા પધાર્યા હતા. બિલાડાના આગેવાન શ્રાવક શ્રી પનાલાલજી શરા વગેરેને લાગ્યું કે-પૂજ્યશ્રી એક સમર્થ શાસનનાયક મહાપુરૂષ છે. તેઓશ્રી જો આ તીના ઉદ્ધારનું કાર્ય હાથમાં લે, તે જરૂર થઈ જાય. આ વિચારથી તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને સ વગતથી પૂજ્યશ્રીને વાકેફ કરીને વિન ંતિ કરી કે : આપ સાહેબ અહીં પધાર્યા છે, તે એકવાર કાપરડાજી પધારો. આપના ઉપદેશથી એ તીના ઉદ્ધાર થઈ જાય તે ઘણું સારૂ. પૂ. ધસૂરિ મ., પૂ. મેાહનલાલજી મ., જેવા મુનિપ્રવ। અહી' પધારી ગયા છે, પણ હજી સુધી કાંઈ બન્યુ નથી. પણ હવે આપશ્રી કાપરડાજી પધારે!, ઉદ્ધાર કરાવેા, અને ઘાર આશાતના નિવારા. તીર્થોદ્ધારને પાતાનું પરમધ્યેય માનનારા પૂજ્યશ્રીએ એ વાત સ્વીકારી, અને બે-ચાર દિવસ પછી કાપરડાજી પધારવાનું નક્કી કર્યું. આ વખતે જોધપુરના વતની શ્રીકાનમલજી પટવા, શ્રી સમરથમલજી, શ્રી જાલમચંદજી વકીલ વિ. આગેવાને પૂજ્યશ્રીના વંદનાર્થે ખિલાડા આવ્યા. માર્ગમાં તે શ્રી કાપરડાજીની યાત્રા તથા ત્યાં પ્રભુજીની પૂજા કરી, વરખ છાપીને આવેલા. પૂજ્યશ્રીના દન–વંદન કરી, ઉપદેશ શ્રવણુ કરીને તે જોધપુર ગયા. આ પછી ચારેક દિવસ બાદ પૂજ્યશ્રી-સપરિવારે કાપરડાજી તરફ વિહાર કર્યાં, સાથે ખિલાડાના પચીસેક ગૃહસ્થેા હતા. બિલાડાથી ચાર ગાઉ દૂર આવેલા ‘ભાવી' ગામમાં ત્યાંના શ્રી જાવતરાજજીએ સર્વ સમુદાયની ખૂબ અનુમેદનીય ભક્તિ કરી. ત્યાં એક દિવસ રહીને ખીજે દિવસે કાપરડાજી પધાર્યા. કાપરડાજીમાં દેરાસરની ફરતા વિશાળ ગઢ છે. અને તેમાં ચારે તરફ વિશાળ ચેક છે. મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર ક્રિશાનું છે. પણ તે બંધ રહેતું હતું અને પૂર્વદિશાના દરવાજો ચાલુ હતા. તેની અંદર બન્ને બાજુ મેટા દરીખાના હતા. તેમાં એક એક ઓરડી હતી, તે પણ જીણુ થયેલી. ત્યાં અવગ્રહ માંગીને પૂજ્યશ્રીએ ઉતારે કર્યાં. પછી સૌ દેરાસરે ગયા. નીલવર્ણા અને અદ્ભુત શ્રીસ્વયંભૂપાર્શ્વનાથના દન કરીને સૌએ અનહદ આલ્હાદ અનુભવ્યે. જમીનથી ૯૫ ફુટ ઊંચા-શિખરબંધી અને ચાર માળના આ ચતુર્મુખ પ્રાસાદમાં શ્રી સ્વયંભૂપાર્શ્વનાથની એક જ પ્રતિમા હતી. જોધપુરના ગૃહસ્થાએ ચારેક દિવસ પૂર્વે જે આંગી-પૂજા કરેલી, તે જ અત્યારે વિદ્યમાન હતી. ત્યાર પછી કેાઈએ પણ ન્હવણ કે પૂજા કરેલ નહિ. દેરાસર અતિજીણું બનેલુ હતું. ચારે તરફ્ કબૂતર વિ. પંખીઓએ માળા કર્યાં હતા. તેમની હગાર અને પીંછાના ઢગેા સર્વત્ર પથરાયેલા હતા. એક દેરીમાં ચામુંડાજી, તથા બીજીમાં ભૈરવજી પણ પૂજ્યશ્રીએ જોયા. આવી જી દશા તથા ઘાર આશાતના જોઈ ને પૂજ્યશ્રીનું હૃદય દ્રવી ઉઠયું. તેએશ્રીના હૈયામાં આ તીના ઉદ્ધારની ભાવના જાગી. સૌ પ્રથમ તેએશ્રીએ બિલાડાવાળા પાસે દેશસર તેમજ ધમ શાળાના કબજે લેવરાવી લીધા, નિયમિત પૂજા-સેવા પ્રવર્તાવી, અને વહીવટ Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શિાસનસમ્રાટ તથા દેખરેખ માટે “શ્રીકાપરડા તીર્થ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની મંગળ સ્થાપના કરી. પાલીના શ્રીફુલચંદજી નામના એક ગૃહસ્થને પેઢીમાં મુનીમજી તરીકે રાખી લીધા. તેમણે પણ ત્યાં આવીને કાયમી પ્રભુપૂજા શરૂ કરી. ગઢના પ્રવેશદ્વારની ઓરડીઓ સાફ કરી ત્યાંદરખાનામાં જ પેઢીની ગાદી બીછાવી. દેરાસરનું સમારકામ શરૂ કરાવ્યું. તેઓ નીડર તથા કડક સ્વભાવના હોવાથી જાટકે તેમને આમ કરતાં અટકાવી ન શક્યા. ત્યારબાદ પૂજ્યશ્રી પુનઃ બિલાડા પધાર્યા અને ત્યાંથી સોજત થઈને પાલી પધાર્યા. પાલી–શ્રીસંઘની આગ્રહપૂર્ણ વિનંતિથી સં. ૧૯૭૪ નું ચાતુર્માસ ત્યાં કરવાનું સ્વીકાર્યું. ચોમાસા પૂર્વે–ઘાણેરાવવાળા શ્રીમૂળચંદજી જાવંતરાજજી અહીં પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા, અને તેમણે વિનંતિ કરી કે સાહેબ આપ અહીં પધાર્યા છે, તે મારી ભાવના છે કે-આપશ્રીની નિશ્રામાં એક અઠ્ઠાઈ મહોત્સવ તથા નવકારશી કરવાને લાભ મને મળે. પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “તમારી ભાવના ઘણી ઉત્તમ છે. પણ શ્રીકાપરડાજીના ઉદ્ધારમાં પણ તમારે લાભ લેવાને છે.” સાહેબ! આપનું વચન મારે પ્રમાણ છે. પણ મારી આ ભાવના મને પૂર્ણ કરવાની ૨જા આપ.” એટલે પૂજ્યશ્રીએ સંમતિ આપતાં મૂળચંદજીએ પાલીમાં ઘણા ઉલ્લાસથી અઠ્ઠાઈમહોત્સવ તથા નવકારશી વિ. શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. આ પ્રસંગે તેમના ભાગીદાર શ્રી જસરાજજી અનેપચંદજી, સાગરમલજી પિરવાળ તથા સલેરાજજી વિ. આવેલા. તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી કાપરડાજી માટે રૂ. સાડા ત્રણ હજાર નોંધાવ્યા. મૂળચંદજીએ સાડા સત્તરસે રૂપિયા આપ્યા. બિલાડાવાળા પનાલાલજી વગેરેએ પણ ટીપમાં સારી રકમ નોંધા વતા લગભગ છ હજારની ટીપ થઈ આ બાજુ-ચોમાસામાં અમદાવાદથી શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ પૂજ્યશ્રીને વાંદવા માટે આવ્યા. તેમને ઉપદેશ કરતાં તેઓએ રૂ. ૩ હજાર જીર્ણોદ્ધાર માટે આપ્યા. એટલે કુશળ સોમપુરા દ્વારા કાપરડાઇને જીર્ણોદ્ધાર શરૂ થયો. ચારે મજલે પ્રતિમાજી સ્થાપન થઈ શકે, તે માટે પબાસણ-ગાદી વગેરે વ્યવસ્થિત કરવામાં આવ્યું. હવે-શ્રી પનાલાલજી, શ્રી ધૂલાચંદજી રાંકા, ગજરાજજી સીંધી, જાલમચંદજી વકીલ, વગેરે જુદા જુદા ગામના અગ્રણી ગૃહસ્થ પાલી આવ્યા, અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કે – ચોમાસા પછી આપ સાહેબના પવિત્ર હસ્તે જ આ તીર્થની પ્રતિષ્ઠા થવી જોઈએ. પ્રતિષ્ઠાની વાત વિચારતાં પૂજ્યશ્રીના ચિત્તમાં એવી ભાવના થઈ કે “કાપરડાજીની ઉન્નતિ તથા પ્રસિદ્ધિ સવિશેષપણે ત્યારે જ થાય કે જ્યારે કઈ ભાવુક આત્મા સંઘ લઈને ત્યાં જાય, અને હજારો આત્માઓ એ તીર્થની યાત્રા કરે. કારણ કે-સંઘમાં આવેલા હજારો આત્માઓના હૃદયમાં તીર્થનું જ એક ધ્યાન હેય, અને તે ધ્યાનના પ્રભાવે એ તીર્થક્ષેત્રનું માહાસ્ય પણ જાગૃત બને.” અને–“કાદશી માવના , fસમિતિ તાદશી.” જેવી જેની ભાવના, સિદ્ધિ પણ એને એવી મળે જ. પૂજ્યશ્રીની આ પવિત્ર ભાવના સદ્યઃ ફળી. ફધીવાળા શ્રાવકવર્ય શા. કિશનલાલજી સંપતલાલજી કે જેઓ પાલીમાં રહેતા હતા, તેમને કાપરડાજી Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ કાપરડાના પુનરુદ્ધાર : ૧૭૫ તીર્થં-યાત્રાના છ–રી પાળતા સંધ કાઢવાના ઉપદેશ આપતાં તેઓએ તરત જ અનેરા આનંદથી એને વધાવી લીધેા. પૂજ્યશ્રીની આજ્ઞા ‘તઽત્તિ' કહીને સ્વીકારી લીધી. સંઘ કાઢવા જેવી તેમની આર્થિક પરિસ્થિતિ નહતી. આ મામત પાલીના શેઠ શ્રી ચાંદમલજી છાજેડ પાસેથી પૂજ્યશ્રીએ જાણી. એટલે તરત જ તેઓશ્રીએ કિશનલાલજીને એલાવીને સમજાવ્યા કે ‘ઘર ખાળીને તીરથ કરવાનુ” કાણે કીધુ ? યથાશકિત કરી પચ્ચક્ખાણુ, એ છે જિનવરજીની આણુ.’ તમારી ભાવના સાચી અને પૂરેપૂરી છે, તે હું જાણુ છું. પણ હવે તે યોગ્ય અવસરે જોયું જશે, હમણાં રહેવા દે.” પણ આવેલા અવસર જવા દે તા કિશનલાલજી શાના ? તે તે પેાતાની સંધ કાઢવાની ભાવનામાં મક્કમ જ રહ્યા. તેમણે પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી કે કૃપાળુ! મારા આવા સદ્ભાગ્ય કયાંથી ? મને આવે અવસર કયારે મળશે ? આપ કૃપા કરીને મને સંમતિ આપે. ખર્ચની કેાઈ ચિન્તા નથી. તેમની પૂર્ણ ભાવના જોઈને પૂજ્યશ્રીએ અનુમતિ આપી. સંઘ કાઢવાના મંગળ દિવસ નકકી કરવામાં આવ્યે. ચાતુર્માસ-પૂર્ણાહુતિના દિને કાર્તિકી પૂનમે પૂજ્યશ્રી સ ંઘસમેત ગામ બહાર તળાવ પાસે આવેલી ટેકરી પર શ્રીસિદ્ધગિરિજી જીહારવા પધાર્યા. તે દિવસે ત્યાં બિરાજીને ખીજે દિવસે ત્યાંથી ગુંદાજ પધાર્યાં. અહી* પૂજ્યશ્રીના લઘુ ગુરૂબધુ વયેવૃદ્ધ ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજને ન્યુમેાનિયા થઈ ગયા. ઘણા ઔષધેાપચાર કરવા છતાંય તેમની તબિયત સારી ન થઇ, અને તે ત્યાં સુદર નિર્મામણા સાથે કાળધમ પામ્યા. પૂજ્યશ્રીને એક અનુભવી અને આખા ગચ્છને સાચવનાર, પ્રેમાળ ગુરૂમ ના વિયેાગ થયા. વિયેાગ હુ'મેશાં દુ:ખજનક તા હોય જ છે, પણ શાસ્ત્રવારિધિના મરજીવાઓને સુજ્ઞ પુરુષોને એ દુઃખ વૈરાગ્યપેાષક અને ત્યાગવક જ મને છે. ગુદાજથી વિહાર કરીને ખાંડ ગામે પધાર્યા. અહીંના સંઘમાં કુસંપ હતા, તે ઉપદેશ દ્વારા દૂર કરાભ્યેા. તેના હર્ષોંમાં શ્રીસ ંઘે મહેાત્સવ તથા સ્વામિવાત્સલ્યા કર્યાં. અહી' પૂજ્યશ્રીની તખિયત નરમ થઈ. તાવ-શરદીના ઉપદ્રવ થઈ આવ્યેા. અમદાવાદથી શેઠ માકુભાઈ, શેઠ પ્રતાપશી માહાલાલભાઈ વિ. ડો. છાયાને લઈ ને આવ્યા. ડૉ. દ્વારા ચૈાગ્ય ઉપચાર કરાવીને તેઓએ અમદાવાઢ પધારવાની વિન ંતિ પૂજ્યશ્રીને કરી. શેઠ અંબાલાલ સારાભાઈ ને પણ આવવા માટે તાર આવેલ, પણ પૂજ્યશ્રીએ ના પડાવી, આ વાતની જાણ ખિલાડાવાળા શ્રીપનાલાલ છગજરાજજી વગેરેને થતાં જ તે તત્કાલ ત્યાં આવી પહોંચ્યા અને પૂજ્યશ્રીને હાલ ગુજરાત તરફ ન જવા, અને કાપરડાજીની પ્રતિષ્ઠા કરાવવા માટે વિનવવા લાગ્યા. ખરાખર આ જ વખતે પાલડીવાળા સંઘવી શેઠશ્રી ગુલામચંઢજી ત્યાં આવેલા. તેમની ભાવના હતી કે–જેસલમેરતીના સંઘ કાઢ્યો, તેના ઉદ્યાપન નિમિત્તે પાલડીમાં પૂજ્યશ્રીમાનની નિશ્રામાં મહેાત્સવ કરાવવે. તેમણે આ બધી વાત જાણી. જોધપુર સ્ટેટમાં વિખ્યાત ગણાતા શ્રીપનાલાલજી (બિલાડાવાળા) તથા શ્રી ચાંદમલજી (પાલીવાળા) વગેરે ‘પૂજ્યશ્રી પ્રતિષ્ઠા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ १७१ શાસનસમ્રાટું કાપરડાછ નહીં પધારે એ વિચારથી ત્યાં ગળગળા થઈ ગયા હતા. તેમની આંખે આંસુ ભીની થઈ ગઈ હતી. એ જોઈને ગુલાબચંદજીએ પૂજ્યશ્રીને વિનતિ કરી કે સાહેબ ! કાપરડાજીની પ્રતિષ્ઠા તે આપે જ કરાવવી જોઈએ. ત્યારે પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “જો તમે પ્રતિષ્ઠા કરાવતા હે તે હું જરૂર વિચાર કરૂં તરતજ તેઓએ ઉલ્લાસભેર કહ્યું સાહેબ ! આપનું વચન મારે શિરોધાર્ય છે. આપના શુભાશીર્વાદથી પ્રતિષ્ઠા મારે જ કરાવવાની છે. પણ ગુલાબચંદજી!” પૂજ્યશ્રીએ તેમને ફરી કહ્યું. “કાપરડા ગામમાં મીઠું પણ નથી મળતું, અને પ્રતિષ્ઠામાં ૧૦-૧૨ હજાર માણસો થવાના. ૧૨ દિવસને મહોત્સવ કરવાને, અને હંમેશાં બે ટંક સંઘજમણુ કરવા પડે. વળી-ચાર મજલે પ્રતિમાજી પધરાવવાના છે, તે પણ લાવવાના છે.” જવાબમાં ગુલાબચંદજી કહે: “સાહેબ ! વીશે ટંકની નવકારશીને તથા પ્રતિષ્ઠાને તમામ આદેશ શ્રીસંઘ મને આપે, એવી મારી વિનંતિ છે.” એટલે તે જ વખતે શ્રીસંઘે તેમને પ્રતિષ્ઠાને આદેશ આપે, અને પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ પ્રતિષ્ઠામાં પધારવાનું સ્વીકાર્યું, સૌને આનંદનો અવધિ ન રહ્યો. સંઘવી શ્રી ગુલાબચંદજીની ભવ્ય ભાવનાને--અનુપમ શ્રદ્ધાને સારાયે સંઘ અનુમોદી રહ્યો-ધન્ય ભાવના ! ધન્ય શ્રદ્ધા ! ધન્ય ભકિત ! હવે પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમની વિચારણા ચાલી. સં. ૧૯૭૫ના મહાશુદિપને મંગલકારી દિવસ પ્રતિષ્ઠાદિન તરીકે નિયત કરવામાં આવ્યું. બીજા પ્રતિમાજીની તપાસ શરૂ કરાઈ. પૂજ્યશ્રી સાદડી પધાર્યા. ત્યાંથી પ્રતિમાજી જેવા માટે રાણકપુર પધાર્યા. પણ ત્યાંથી પ્રતિમાજી લેવાનું ઠીક ન લાગ્યું. - અમદાવાદ-શેખના પાડાના શ્રી બાલાભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી પોતાના જિનાલયમાંથી અમુક પ્રતિમાજી આપ્યા. બીજાં પ્રતિમાજી પાનસરથી લાવવામાં આવ્યા. પાલીના નવલખાના દેરાસરમાં સંપ્રતિ મહારાજાના સમયની શ્રીશતિનાથપ્રભુની એક નયનરમ્ય મૂતિ હતી. તે મૂર્તિ દક્ષિણ તરફના એક ગૃહસ્થ પાંચ હજાર રૂ. આપીને પણ લઈ જવા ઈચ્છતા હતા, પણ મારવાડના આ મહાતીર્થને ઉદ્ધાર થતો હોવાથી શ્રીસંઘે પૂજ્યશ્રીના સદુપદેશથી એ પ્રતિમાજી ત્યાં–કાપરડાજી માટે આપ્યા. (અલૌકિક અને પ્રભાવશાળી આ બિંબ નીચેના મજલામાં પૂર્વસમ્મુખ મૂળનાયક તરીકે (ચૌમુખજીમાં) બિરાજમાન છે.) આમ કુલ ૧૭ મૂર્તિએ લાવવામાં આવી. - પૂજ્યશ્રી સાદડીથી ખારચી વગેરે સ્થળોએ થઈને સોજત પધાર્યા. આ બીજુ-પાલીથી શ્રીકીશનલાલજી તરફથી કાપરડાજી-તીર્થયાત્રા માટે છે “રી' પાળતા સંઘનું મંગળ પ્રયાણ થયું. સંઘ સેજત આવી પહોંચતાં, ત્યાંથી પૂજ્યશ્રી–સપરિવાર સંઘ સાથે બિલાડા પધાર્યા. દેરાસરમાં રહેલા ચામુંડાજી તથા ભૈરવજીને ત્યાંથી સ્થાનાન્તર કરાવવાનું શ્રીપનાલાલજીએ માથે લીધેલું. પણ તે કાર્ય હજી થયું નહતું. હવે તે કાર્ય પૂજ્યશ્રી ત્યાં પધારે Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ કાપરડાને પુનરૂદ્ધાર ૧૭૭ પછી થાય, તે એગ્ય ન જણાયાથી પૂજ્યશ્રી બિલાડામાં ત્રણ દિવસ વધુ રોકાયા. તે દરમિયાન પનાલાલજીએ કાપરડાજી જઈને ચામુંડાજીને સ્થાનાંતર કરાવવાનું એક કાર્ય પતાવી દીધું. આ બહુ જ મુશ્કેલ કામ હતું. જાટ લોકોની સામે બાથ ભીડવાની હતી. તેમના ભારે વિરોધ અને તોફાન વચ્ચે પણ અદ્દભુત બાહોશીથી પનાલાલજીએ આ કાર્ય પાર પાડ્યું. ત્યારપછી પૂજ્યશ્રી તથા શ્રીસંઘ કાપરડાજી પધાર્યા. તીર્થયાત્રા કર્યા બાદ પૂજ્યશ્રીના શુભહસ્તે શ્રીકિશનલાલજીને તીર્થમાળારેપણુ-વિધિ થયે, અને તે પછી સંઘ પાછા પાલી સુખરૂપ પહોંચી ગયા. શ્રીકિશનલાલજીની નિર્મળ ભાવના આજે પૂર્ણ થઈ. શુદ્ધ મનની શુભભાવનાનું શુભફળ પણ જરૂર મળે છે. કિશનલાલજીની અતિઉચ્ચ ભાવનાનું શુભ પરિણામ અતિ–ઉત્તમ આવ્યું. બન્યું એવું કે તેમના સસરાને સંતાનમાં માત્ર એક પુત્રી જ હતી. તેના લગ્ન તેમની (કિશનલાલજીપી) સાથે થયેલા. તેઓ (કિશનલાલના સસરા) સિંધ-હૈદ્રાબાદમાં વ્યાપારાર્થે વસતા હતા. પાંચ લાખ રૂા. ની મિલકત તેમની પાસે હતી. તે મિલકત કોને આપવી ? એ વિચારથી તેઓ પોતાના ગેત્રના છોકરાઓને ગળે લેવા માટે પિતાને ત્યાં રાખતા, પણ મન ન માનતાં તેઓ તેમને ગોદે ન લેતા. એક છોકરાના નામે તો વીલ પણ તૈયાર કરેલું, પણ પછી તે રદ કર્યું. છેવટે તેમને લાગ્યું કે-હવે મારે મૃત્યુ કાળ નજીક આવે છે, ત્યારે તેમણે પોતાની પુત્રી સુંદરબાઈ (કિશનલાલજીની પત્ની)ના નામે એ સઘળી મિલકત કરી દીધી. વીલ પણ કરી દીધું. ત્યારપછી થોડા વખતમાં તેઓ સ્વર્ગ સ્થ થયા પછી એ પાંચ લાખની મિલકત કિશનલાલજીને મળી. આ પ્રસંગે કિશનલાલજીએ નિરભિમાનપણે અને ચઢતે પરિણામે કહ્યું કેઃ ધર્મ અને ગુરૂદેવ પ્રત્યેની શ્રદ્ધાને જ આ ઉત્તમ પ્રભાવ છે.” જોકેએ પણ તેમની ઉચ્ચ ભાવનાને અનુદી. તેમના ભાગ્યને અભિનંછું. અહીં–કાપરડામાં પ્રતિષ્ઠાની તૈયારીઓ તડામાર થવા લાગી–પ્રતિષ્ઠા-પ્રસંગની શ્રીસંઘનિમંત્રણ પત્રિકાઓ પ્રાંતે પ્રાંત મોકલવામાં આવી, પ્રતિષ્ઠાનો લાભ લેવા આવેલા હજારે ભાવિકને નાના મોટા તંબૂ-રાવટીઓ તથા શમિયાણઓમાં ઉતારે આપવામાં આવ્યું. આખરે-પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયું. શ્રી બ્રહનંદ્યાવર્તપૂજન વગેરે મંગળ વિધિવિધાને અને પૂજા-સંઘજમણ આદિ મંગળ કાર્યોમાં મહોત્સવના દિવસે પસાર થવા લાગ્યા. મેરૂપર્વત અને સમવસરણની મનહર રચના કરવામાં આવી હતી. જાટ લોકોના રોષને પાર ન હતો, તેઓ ટેળે વળીને હાથમાં હથિયારો લઈને તેફાન મચાવવા-નુકશાન કરવા માટે આમતેમ ફરવા લાગ્યા. રંગમાં ભંગ પાડવાની તેમની બુરી મુરાદ હતી. શ્રીપનાલાલજી વિ. આગેવાનોને તથા પૂજ્યશ્રીને હેરાન કરવા તેઓ તૈયાર થઈ ગયા હતા. આથી પૂજ્યશ્રીને અહીં પ્રાણુન્ત કચ્છમાં મૂકાવું પડેલું. પણ અહીં બિલાડાથી શસ્ત્રસજજ પિોલીસ લાવીને ગોઠવેલી હતી, અને દેરાસર તથા ગઢની પાસ સખ્ત જાપ્ત રાખવામાં આવ્યો હતો. વળી બિલાડાના હાકેમ શ્રી બહાદરમલજી, તથા ફોજદાર શ્રી જેઠમલજી પણ મહોત્સવ દરમ્યાન હાજર રહેલા. એટલે તેઓ કાંઈ કરી નહોતા શકતા. હજી દેરાસરમાંથી ભૈરવજીનું સ્થાનાંતર કરાયું નહોતું. ઓચ્છવ દરમ્યાન નવગ્રહાદિ પૂજનનો વિધિ ચાલુ હતા, ત્યારે એક માણસ તે ભૈરવ પાસે પિતાના છોકરાના વાળ ઉતરા ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શાસનસમ્રા વવા આવ્યું. એ જોઈને પૂજ્યશ્રીએ શ્રાવકોને કહ્યું: “જ્યારે પ્રતિષ્ઠાની આવી વિશુદ્ધ અને મંગળ ક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે પણ આવી આશાતના થઈ રહી છે, તે પ્રતિષ્ઠા પછી સૌ સૌના સ્થાને જશે ત્યારે શું નહિ થાય ? પછી તે આ જાટ લેકે પાછા ભૈરવજીને પૂર્વની જેમ જ દારૂ ચડાવશે. માટે આ આશાતનાનું નિવારણ થવું જ જોઈએ.” આથી-જાટ લેકેનો ઉગ્ર વિરોધ તથા કૂર રોષ હોવા છતાંય રીતેરાત તે ભૈરવજીને ત્યાંથી લઈને બાજુના ઉપાશ્રયમાં પૂર્વસ્થિત ભૈરવની સાથે પધરાવવામાં આવ્યા. આમ થવાથી જાટલેકેની ધમાલ દ્વિગુણિત બની. પણ પૂરતા સંરક્ષણ અને સખ્ત જાપ્તાને લીધે તેઓ એક પણ માણસને કે દેરાસરને કાંઈ નુકશાન ન કરી શક્યા. જોકે– ચામુંડાજીના સ્થાનાન્તર પછી જાટ લોકેએ પનાલાલજી ઉપર ફેજદારી કેસ માંડેલે. એ કેસ ત્યાં તંબૂમાં બિલાડાના હાકેમ તથા ફેજદાર સમક્ષ ચાલેલે. પણ એ કેસમાં તેઓ ફાવ્યા નહિ. હાકેમ સાહેબે જણાવ્યું કે-” જૈનોના કબજાના અને જૈનોને માન્ય ચામુંડામાતા કે ભૈરવજીને જૈન ફેરવી શકે છે, બીજે સ્થળે પધરાવી શકે છે.” આથી જાટલેકેના હાથ હેઠા પડ્યા. સં. ૧૯૭૫ના મહાશુદિ પાંચમના પવિત્ર દિવસે ઘણા જ ઉત્સાહ અને ઉલ્લાસથી સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. ચારે મજલે થઈને કુલ ૧૮ પ્રભુજી, તથા શ્રી પાર્શ્વયક્ષ, પદ્માવતી માતા, વગેરેની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. પ્રતિષ્ઠા પછીનુંમૂળનાયક શ્રીસ્વયંભૂપાશ્વનાથ ભગવાનનું દિવ્ય તેજ હજારે મન-નયને આકષી અને આંજી રહ્યું. પ્રતિષ્ઠાના તમામ ખર્ચને મહાન લાભ સંઘવીશ્રી અમીચંદજી તથા ગુલાબચંદજીએ લીધે. ર૩ ટંકની નવકારશી તેમના તરફથી થઈ. તેમણે ૨૪ ટંકને આદેશ લીધેલે, પણ પીપાડના એક સ્થાનકમાગી ભાઈને લોભ લેવાની ખૂબ જ ભાવના થતાં તેમની વિનંતિથી તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી તેઓએ એક ટંકની નવકારશીને લાભ તેમને આપે. બાકી ૨૩ ટકની નવકારશીઓ તેમણે જ કરી. શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ અહીં રૂા. ૩૦ હજાર ખર્ચા. મોટા–ચબૂતરાને જીર્ણોદ્ધાર, એક નો બંગલો અને એક નવી ધર્મશાળા, તેમણે કરાવ્યા. (અને લગભગ પ્રતિષ્ઠા પછી) ૨૦ વર્ષ પર્યન્ત વરસગાંઠને મેળા-મોત્સવને લાભ પણ તેઓએ જ લીધા.) શ્રી પનાલાલજી શરાફ, જાલમચંદજી વકીલ વગેરે અગ્રણીઓને તન-મન-ધનને સાકાર સંપૂર્ણ પણે હતો. અપૂર્વ ઉમંગ સહ પ્રતિષ્ઠા નિર્વિઘપણે થઈ. પ્રતિષ્ઠાના દિવસે અષ્ટોત્તરી મહાસ્નાત્ર ભણુઈ ગયું. સ્વામીવાત્સલ્ય આનંદથી પતી ગયું. કુંભ-નવગ્રહાદિકને વિસર્જન વિધિ વિ. તમામ કાર્ય શાંતિથી થયા, અને લોકે પણ હવે વિખરાવા લાગ્યા. એ વખતે “પાસેના ભાવી ગામમાં ૪૦૦ જાટ લેકે ભેગા થયા છે, અને હથિયારોથી સજજ બનીને અહીં–કાપરડાજીમાં આવીને તોફાન મચાવવાના છે. દેરાસરને પણ નુકશાન કરવાના છે. અને આ તે હલકી પ્રજા કહેવાય, શું કરે તે કાંઈ કહેવાય નહિ.” આ રીતના ચેકકસ સમાચાર આવ્યા. એટલે તરત જ ગઢ બહારના તમામ તંબૂ-રાવટી-શમિયાણુઓ સંકેલી લેવામાં આવ્યા, અને ગઢ બહાર રહેલા તમામ લોકો, તથા પૂજ્યશ્રી આદિ મુનિવરો પણ ગઢમાં આવી ગયા, Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ કાપરડાને પુનરૂદ્ધાર ૧૭, બિલાડાથી શ્રીપનાલાલજીના કુટુંબીઓએ માણસ મોકલીને કહેવરાવ્યુંઃ જાટલેકેના ભયંકર તેફાનમાં તમારે ત્યાં રહેવાની જરૂર નથી. તમે જલદી અહીં આવી જાવ. જવાબમાં તેમણે કહેવરાવ્યું કેઃ “મારે દેહ પડે તો ભલે પડે, પણ અત્યારે હું બિલાડી નહીં જ આવું. પૂ. આચાર્ય મહારાજાદિને આવા સંગમાં અહીં મૂકીને મારાથી અવાય પૂજ્યશ્રીએ પનાલાલજીને કહ્યું: “તમે જરાય ચિંતા કરશે નહિ. કાંઈ થવાનું નથી. પણ તમારે તમારા રક્ષણ માટેના સાધને અહીં તૈયાર રાખવા ઉપગ રાખ જોઈએ.” “સાહેબ! પનાલાલજીએ કહ્યું-હમણુ જ તમામ સાધનો અહીં આવી જવાના જ છે? અને થોડીવારમાં તે બિલાડાના એક “રાવણે નામે ગૃહસ્થ તલવાર-ઢાલ–બંદૂક વિ. હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા. કાપરડાજીથી સાત ગાઉ દૂર, “બિલાડામાં તેઓ કઈ રીતે ગયા, અને તમામ સાધને લઈને તે જ વખતે પાછા કાપરડાજી કઈ રીતે આવ્યા ? એ પ્રશ્નને ઉકેલ તો તેઓ જ કરી શકે. ત્યાર પછી હથિયાર લઈને પનાલાલજી વિગેરે ગઢ ઉપર ચડી ગયા. અને ડીવારમાં તે જાટલેકેના હથિયારબંધ ટેળાંઓ હકારા-પડકારા કરતા આવી પહોંચ્યા. સાંજને સમય હતો. અંધકાર સર્વત્ર વ્યાપી રહ્યો હતો. કાચાપોચાની છાતી બેસી જાય, એ આ દેખાવ હતે. ગઢના દ્વાર બંધ હોવાથી જાટલેકે ગઢની ચેતરફ ઘેરે નાખીને પથરાઈ ગયા. ગઢ ઉપર તથા નીચે બન્ને પક્ષવાળાએ બંદુકના ભડાકાઓ કરવા લાગ્યા. આ તરફ આપણું પનાલાલજી વિ.એ અગમચેતી વાપરીને અગાઉથી જ એક બાહોશ માણસને જોધપુરના. મહારાજા પાસે રક્ષણ આપવા માટેની વિનંતિ કરવા મોકલેલો. એટલે ત્યાં શ્રી જાલમચંદજી વકીલના પ્રયાસથી ૪૫ ઉંટસ્વાર પોલીસ તત્કાલ-રાતોરાત કાપરડાજી આવી પહોંચી. આવતાવેંત જ તે હથિયાર ચલાવવા લાગી, તોફાની જાટલેકેની ધરપકડ શરૂ કરી, અને તેમના મચરકા (જામીન) પણ લેવા માંડી. જાટે પણ પોલીસને જોઈને આમતેમ નાસભાગ કરવા માંડયા. થોડીવારમાં તે ત્યાં સંપૂર્ણ શાન્તિ સ્થપાઈ ગઈ. જાણે કાંઈ બન્યું જ નહેતું. કઈ માણસને કે દેરાસરને અંશમાત્ર પણ નુકશાન થયું નહિ, અને દેવ-ગુરુધર્મના પ્રબળ પુણ્યપ્રભાવનો જયજયકાર વર્તાય. બીજે દિવસે દ્વાદુઘાટન વિધિ પણ અનેરા ઉલ્લાસથી થયે. પૂજ્યશ્રીમાનના અંતરમાં હર્ષને મહાસાગર ઊછળી રહ્યો. તેઓશ્રીના પુનિત હસ્તે આજે એક મહાન્ તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. તેઓશ્રીને ઉપદેશ, પ્રેરણા અને પ્રાણુન્ત કષ્ટ સહીને પણ કરેલા આશાતના નિવારણના પ્રયાસ આજે ફળદ્રુપ બન્યા. ઉદ્ધરવા ધારેલા અનેક મહાતીર્થો પૈકીના એક મહાતીર્થને સાંગોપાંગ ઉદ્ધાર આજે તેઓશ્રીના પવિત્ર હસ્તે થયે. શરીર પ્રત્યે કેળવેલી સંપૂર્ણ નિર્મોહ દશાને લીધે જ આ તીર્થને ઉદ્ધાર તેઓશ્રી કરી શક્યા. કારણકે–આ તીર્થોદ્ધારમાં સહન કરેલું પ્રાણુન્ત કચ્છ તેઓશ્રીએ પોતાના જીવનમાં આ પૂર્વે કે આ પછી કદી અનુભવ્યું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ જાટલેાકેાએ ઘણી ધમાલ કરી છતાં તેમની કારી ન ફાવવાથી છેવટે તેમણે જોધપુર દરબારી કોટ માં દાવા માંડ્યો. જૈને વિરુદ્ધ કેસ ચાલ્યા. જૈનો તરફથી જોધપુરના વિખ્યાત વકીલ શ્રીજાલમચંદ્રજી વિગેરે-કે જેએ પૂજયશ્રીના અનન્ય ભક્ત હતા, તેએ ઊભા રહ્યા. જાટલાકા પુરવાર ન કરી શક્યા કે-‘કાપરડાનું મંદિર એ જૈનેતર મ ંદિર હતું અને છે !” એટલે ન્યાયા ધીશે જજમેન્ટ આપતાં જણાવ્યુ` કે—આ (કાપરડાનુ) જૈનોનું જ મદિર છે, અને ચામુડા માતા તથા ભરવજી પણ જૈનોના જ દેવ છે, એમાં કાઇ સંદેહ નથી. અને તેથી હવે બીજા કાઈને પણ આ મંદિરમાં હસ્તક્ષેપ કરવાના અધિકાર નથી,’’ મહિમાના તથા ૧૨૦ આથી જાટલેાકેાનુ' જૂઠાણુ. જગજાહેર થયું. નવાષ્કૃત મહાતીના પૂજ્યશ્રીના અખંડ તપસ્તેજના પ્રભાવ સૌને પ્રત્યક્ષ જોવા મળ્યા. : ઊકેશગચ્છીય મુનિવર શ્રી જ્ઞાનસુંદરજી મ. લખે છે કેઃ हाय, "जीर्णोद्धारका कार्य प्रारम्भ हो गया था परंतु अधूरा काम होने से पहले का सब किया कराया जीर्णोद्धार भी सफाया होने लगा । टीपें इत्यादि टूटने लगी और यह जोर्ण मन्दिर गिरने की हालत में हो गया । उस समय कुदरत ने एक व्यक्ति के हृदयमें जीर्णोद्धार करने की भावना पुनः उत्पन्न की। यह व्यक्ति थी जैन शासन के उज्ज्वल सितारे तीर्थोद्धारक प्रबलप्रतापी जैनाचार्य श्री विजयने मिसूरीश्वरजी महाराज ! आपकी शुभ दृष्टि इस तीर्थकी ओर हुई । जब आपने स्वयं पधार कर इस मन्दिर को देखा तो आपके रोमांच खड़े हो गये । सहसा आपके अन्तःकरण से यह ध्वनि प्रस्फुटित हुईहमारे तीर्थोंकी आज यह दशा ! आपने मन ही मन दृढ़ संकल्प किया कि बिना इस तीर्थका जीर्णोद्धार कराये मैं गुजरात में प्रवेश नहीं करूँगा । दृढप्रतिज्ञ आचार्यश्रीजी अपने वचन पर तुले रहे। यों तो आपने और भी कई तीर्थों का जीर्णोद्धार करवाया था परंतु वहां तो सब साधनों आपको अनुकूल थे । द्रव्य सहायकों की भी पुष्कलता थी । जिससे उन तीर्थो का जीर्णोद्धार सानन्द समाप्त हुआ था, परन्तु यहां का वातावरण तो कुछ और ही था । जीर्णोद्धार के साधनों को यहाँ जुटाना जरा टेढी खीर थी । कार्यकर्ताओं की शिथिलता, द्रव्य का अभाव, जैनियोंकी बस्ती का उस ग्राममें कम होना आदि कई बाधाएं उपस्थित थीं । दशा यहाँ तक सोचनीय थी कि आपके ठहरने के लिये भी कोई स्थान नहीं था । यहाँ तक कि आपको कईबार तम्बू और साईवानमें ही रहने को स्थान मिला। यह मन्दिर जैनेतर जनता के हस्तगत होनेवाला था । आचार्यश्री की पक्की लगन को देखकर उनके जीमें यह विश्वास हो गया कि अब यहाँ का जीर्णोद्धार अवश्य हो के रहेगा | कापरडाजी को आसपासकी जैनेतर जनताने इनके विपक्ष में आन्दोलन करने के लिये अपना जोरदार संगठन किया । सिवाय आचार्यश्री की शक्तिके और किसकी सामर्थ्य थी कि उनके समक्ष ठहर सके । विपक्षियोंने अधिक विघ्न उपस्थित किये | वादानुवाद इतना बढ़ गया कि अन्त में इसका एक मुकदमा चला। जिनकी कार्यवाही जोधपुर की अदालत में होनी प्रारंभ हुई । जोधपुरके जैन वकोलोंने उस समय जी जान से सहायता दी। उपद्रवियों का इतना होंसला बढ़ गया कि यहाँ कुछ दिनों के लिये तथा शान्तिरक्षा के लिये पुलिस भी रखनी पड़ी। १. प्राचीन तीर्थ श्री कापरडाजी का सचित्र इतिहास पृष्ठ ५०,, - कर्ता - ज्ञानसुन्दरजी । Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાલવીયાજીના ગુરુજી ૧૮૧ अन्तमें आचार्यश्री के तपतेजके प्रतापसे सत्य ही की विजय हुई । न्यायाधीशने प्रकट किया कि “इसमें कोई सन्देह नहीं कि यह जैनियों का ही मन्दिर है। दूसरे किसी को भी इसमें हस्तक्षेप करने का किसी भी प्रकार का अधिकार नहीं है।" वि. सं. १९७५ का माघ शुक्ला ५ को (वसंतपंचमी) शुभ मुहूर्त और शुभलग्नमें आचार्यश्रीके वासक्षेपपूर्वक मूलनायक श्री स्वयंभू पार्श्वनाथ भगवान की मूर्ति (नीलवर्ण) जो पहले से ही विराजमान थी और १७ बिम्ब आचार्यश्री की अनुग्रह कृपासे खभात या अहमदाबाद और पालीसे मंगवाए गये थे, इस प्रकार १८ मूर्तियों (चार मंजिलोंमें १६ तथा मूल गभारे की दो ताकोमें २) की बड़ी समारोह से प्रतिष्ठा करवाई गई। महोत्सव का वर्णन अकथनीय है । इस पवित्र तीर्थ के जीर्णोद्धार व पुनः प्रतिष्ठा के कार्यके नायक तो तीर्थोद्धारक जैनाचार्य श्री श्री १००८ श्री विजयनेमिसूरीश्वरजी हैं । आपश्रीने अनेक कठिनाईयों का सामना करते हुए इस कार्य के लिये बद्धपरिकर हो पूर्ण रूपसे प्रेरणा और प्रयत्न कर आशातीत सफलता प्राप्त की। तीर्थके आधुनिक अभ्युदयका प्राथमिक श्रेय आपश्री જો ઈ છે ” જય કાપરડા ! જય સ્વયંભૂ પાર્શ્વનાથ ! જ્ય શાસનસમ્રાટું ! [૪૦] માલવીયાજીના ગુરૂજી શ્રી કાપરડા તીર્થના ઉદ્ધાર અને તેની પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ ઘણેરાવના વતની શ્રી કિશનલાલ નામક એક ભાઈને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કમળવિજયજી રાખીને પિતાના શિષ્ય મુનિશ્રી રૂપવિજયજીને શિષ્ય કર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી પાલડી પધાર્યા. અહીં શ્રી અમીચંદજી-ગુલાબચંદજી સંઘવીએ પિતાની ભાવના પ્રમાણે મહત્સવ–સ્વામીવાત્સલ્યાદિ કાર્યો કર્યા. પાલડીથી આબુતીર્થ થઈને પાલનપુર પધાર્યા. અહીં શેઠશ્રી વેણીચ દ સુરચદ આદિ વંદનાથે આવ્યા. પાલનપુરથી અનુક્રમે કલ પધારતાં ત્યાં શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ વ વંદન કરવા આવ્યા. આ વખતે શેઠશ્રી સારાભાઈ એ સવિનય પૂછયું કે : સાહેબ ! આપશ્રી મેવાડ - મારવાડની ભૂમિને પવિત્ર કરી આવ્યા, તે શ્રી કેસરીયાજી તીર્થો પણ પધાર્યા હશે ? પૂજ્યશ્રીએ કહ્યું: તું સંઘ કાઢ, અને સંઘ સાથે અમને શ્રી કેસરીયાજીની યાત્રા કરાવ. આ સાંભળીને સારાભાઈએ શુકનની ગાંઠ વાળતા કહ્યું ઃ કૃપાળુ ! આપનુ વચન મારે તહત્તિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ લાલથી શેરીસા-સાખરમતી થઈને શહેરમાં-પાંજરાપાળે મહાન આડંબર સાથે પૂજ્ય શ્રીએ પ્રવેશ કર્યાં. દશ નાથી એના ઉલ્લાસ અદ્દશ્ય હતા. શ્રીસંઘની વિજ્ઞપ્તિથી રા'. ૧૯૭૫નુ આ ચેમાસુ ક્ષેત્રસ્પર્શનાએ અમદાવાદમાં કરવાની જય મેલાવી. ૧૮૨ આ ચામાસામાં શેઠશ્રી દલપતભાઇ મગનભાઈના ધર્મ પત્ની શ્રીલક્ષ્મીભાભુએ પૂજ્યશ્રીની પુનિત નિશ્રામાં ખહારની વાડીમાં શ્રીપંચમ'ગલમહાશ્રુતસ્કંધઉપધાનતપની આરાધના દશેરાથી શરૂ કરાવી. એમાં અમદાવાડના અગ્રણીઓ સહિત ૭૫ પુરૂષા તથા બીજા બહેના મળીને કુલ ૪૫૦ લગભગ આરાધકો જોડાયા. તળાજામાં શ્રીપાર્શ્વનાથપ્રભુની મૂર્તિ નીકળેલી, તેને માટે તાલધ્વજગિરિ ઉપર નૂતન દેરાસર બંધાવી તેમાં પ્રભુને પધરાવવાની ભાવના ત્યાંના સંઘને થતાં ત્યાંના આગેવાના -શ્રી કેશવજી ઝૂ ંઝાભાઈ વગેરે અમદાવાદ-પૂજયશ્રી પાસે આવ્યા. અને પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં એ ભાવના જાહેર કરી. પૂજ્યશ્રીએ શ્રીલક્ષ્મીભાભુને (સ્વ. શેઠ દલપતભાઇ મગનભાઈ-હુડીસી ગ કેસરીસીગવાળાના ધર્મ પત્ની) ઉપદેશ આપતાં તેઓએ એ વાત સહુ માન્ય કરી. અને ૧૫ હજાર રૂપિયામાં શ્રીસ ંઘ સમક્ષ તેમને દેરાસરના આદેશ આપવામાં આવ્યે. ચાસાસુ પૂર્ણ થયે સ. ૧૯૭૬માં પાંચ ભાઈ એને દીક્ષા આપી. ગારિયાધારના એ ભાઈ એ શ્રી હેમચંદભાઈ તથા જેશી ગભાઇ, પૂજ્યશ્રીના સંસારપક્ષે સગા ભાણેજ હતા, તેમને તેમજ એક કપડવંજના, એક ઘાણુરાવના, અને એક અદરખાના—એમ કુલ ૫ ભાઈ આને દીક્ષા આપી. પાંચેયના નામે અનુક્રમે-મુનિશ્રી હિરણ્યવિજયજી, ગીર્વાણુવિજયજી, વિદ્યાવિજયજી, માનવિજયજી, તથા ધનવિજય મ. રાખીને ચારને સ્વશિષ્ય બનાવ્યા અને વિદ્યાવિજયજીને મુનિશ્રી નંદનવિજયજી મ.ના શિષ્ય કર્યો. ઉપધાનતપના ઉદ્યાપનસ્વરૂપ માળારાપણુ મહેાત્સવ ઉજવાયા પછી શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઇને શ્રીકેસરીયાજીતી ના છરી' પાળતા સંઘ કાઢવાની ભાવના થઇ. તેઓએ એ માટે શ્રીનગરશેઠ પાસે સંઘ સમક્ષ આદેશ લીધા, અને પૂજ્યશ્રીને સંઘમાં પધારવા વિનંતિ કરી, ચાતુર્માસ પૂર્વે કલેાલમાં પૂજ્યશ્રીએ તેમને કહેલાં વચને આજે ફલસ્વરૂપે પરિણમ્યા હતા. પાષવદમાં પૂજયશ્રીની નિશ્રામાં એ છ ‘રી’ પાળતા સ ઘે યાત્રાર્થે પ્રયાણ કર્યું. અમદાવાદથી ચાંઢખેડા વિ. થઈ ને સંઘ શ્રીશેરીસાતીથે આવ્યા. અહીં' પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ તથા શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ મળીને આ તીમાં નૂતન જિનાલય અંધાવવાના વિચાર નક્કી કર્યાં. ત્યારબાદ જમીન નક્કી કરીને શુભમુહૂતે જિનાલયનું ખાત મુહૂત કરવામાં આવ્યું. પાછળથી સારાભાઈ ને સુવાંગ જિનાલય પેાતાના તરફથી જ અંધાવવાની શુભભાવના થતાં તેમણે એ જિનાલય પેાતાના તરફથી બંધાવ્યુ, અને એમાં લગભગ ૩ લાખ રૂપિયા ખર્ચ્યા. શેરીસાથી લાલ-પાનસર વગેરે ગામાને પાવન કરતા કરતા સઘ મહેસાણા આવ્યા. અહીંયા મહા સુદ ચેાથે ૪ નવદીક્ષિત મુનિવરાને વડીીક્ષા આપી. મુનિશ્રી હિરણ્યવિજયજી મ.ની તમિયત અસ્વસ્થ હૈાવાથી તેમને અમદાવાદ રાખેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ માલવીયાજીના ગુરુજી ૧૮૩ મહેસાણાથી સંઘ શ્રીતારંગાતીથે પહોંચ્યું. ત્યાં ૩ દિવસ યાત્રા કરીને ઈડર ગયે. ઈડરમાં દરેક દેરાસરના વજારોપણને મહત્સવ ઉજવાયો. ઈલાદુર્ગા (કિલ્લા) ઉપર આવેલા શ્રીશાન્તિનાથ પ્રભુના દર્શન-પૂજન કર્યા. ત્યાંથી પોશીના તીર્થે આવ્યા. પિશીનામાં દિગંબરોના વધુ રને લીધે આપણા દેરાસરના પ્રભુજીના ચક્ષુ-ટીકાઓ તેઓએ ઉતારી લીધા હતા, અને તે ફરી ચડાવવા દેતા ન હતા. આ વાત ત્યાંની પેઢીના માણસોએ પૂજ્યશ્રીને જણાવતાં પૂજ્યશ્રીએ કહ્યું : અહીંયા દિગંબરેને શે અધિકાર છે? તમે અત્યારે જ પ્રભુને ચક્ષુ-ટીકા ચઢાવી દ્યો. પેઢીમાં તત્કાલ ચક્ષુ-ટીકા હાજર ન હતા. કારણ કે એ દિગંબરે ઉપાડી ગયેલા. પણ સંઘમાં કેટલાક ગૃહસ્થ પાસે હતા, તે મેળવીને દરેક પ્રભુજીને ચઢાવવામાં આવ્યા. આ જેઈને દિગંબરો શેઠશ્રી સારાભાઈ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે : હવે અમને દશનને અંતરાય થશે. એથી અમારે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે, કારણ કે–ચક્ષુવાળા દેવના દર્શન અમારાથી થાય નહિ. સારાભાઈ તેઓને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ કહ્યું : “આપણે આવતી કાલે પણ અહીં જ રહેવું છે, અને દિગંબના દેરાસરમાં પણ પ્રભુજીને ચક્ષુ-ટીલા ચઢાવીને દર્શન કરવા છે. કારણ કે-ચક્ષુ વિનાના પ્રભુના દર્શન કરવાથી અમને પ્રાયશ્ચિત્ત આવે. વળી અમે તે ચક્ષુ વગરનાને ચક્ષુ આપીએ છીએ. જ્યારે તમે દિગંબરે તે ચક્ષુ હોય એનાય લઈ લે છે.” આ સાંભળીને દિગંબર વિલે મોઢે ચાલ્યા ગયા. અને આ પછી તેઓ ઠંડા પડયા. પ્રભુજીને ચઢાવેલા ચક્ષુ-ટીકા કાયમ રહ્યાં. અને દિગંબરોને આપણું દેરાસરમાં થતે પગપિસારો પણ બંધ થયો. ત્યારબાદ શ્રી સંઘ અનુક્રમે કેસરિયાજી તીર્થે પહોંચ્યા. ત્યાં શ્રી કેસરિયા-આદિનાથ પ્રભુની પ્રાચીન અને શ્યામવર્ણી ભવ્ય પ્રતિમાના દર્શન-પૂજન કરીને સકલ સંઘ કૃતકૃત્ય બન્ય. સંઘવી શેઠશ્રી સારાભાઈને પૂજ્યશ્રીએ વિધિપૂર્વક તીર્થમાળારોપણ કર્યું. ત્યાર બાદ ૧૦ દિવસની સ્થિરતા કરીને સંઘે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં ટીટેઈ ગામે ઉદયપુરને સંઘ પૂજ્યશ્રીને ત્યાં પધારવાની વિનંતિ કરવા આવ્યો. તેમના અતિઆગ્રહથી પૂજ્યશ્રી સપરિવાર ત્યાં પધાર્યા. સંઘની વિનંતિથી આગામી ચાતુર્માસ પણ ત્યાં કરવાનું નકકી કર્યું. ચોમાસાને હજી ત્રણેક માસની વાર હોવાથી પૂજ્યશ્રી આજુબાજુના પ્રદેશમાં વિહરવા પધાર્યા. જુદા જુદા ગામમાં વિહરતા પૂજ્યશ્રી નાઈ ગામમાં પધાર્યા. આ ગામ સ્થાનકવાસીઓની “વિલાયત” તરીકે ઓળખાતું હતું. મૂર્તિપૂજકનું ફક્ત એક જ ઘર હતું. પણ પૂજ્યશ્રીના અમૃતમય વાણીપ્રવાહથી પ્રતિબોધ પામીને અહીંના શ્રી અખેચંદજી, ચાંદમલજી વગેરે ઘણા ગૃહસ્થોએ મૂર્તિપૂજાને શુદ્ધ માર્ગ સ્વીકાર્યો. અને પૂજ્યશ્રી પાસે નાણ મંડાવીને શ્રી સમ્યકત્વ સાથે અન્ય વતી પણ ઉચ્ચર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ આ વિહારમાં ઉદ્દયપુરના અનેક ધનિક ભાઇએ પૂજ્યશ્રીની સાથે રહ્યા હતા. પૂજ્યશ્રીની અમેઘ પ્રેરણા પામીને તેએએ શ્રી જૈન શ્વે. મૂ. પૂ. એસેસિએશન એફ મેવાડ” નામની એક સુંદર સ'સ્થા સ્થાપી. મેવાડ પ્રદેશમાં દેરાસરોની રક્ષા કરવી, એ આ સ ંસ્થાનું મુખ્ય ધ્યેય હતું. આ સ ંસ્થાના સભ્ય તરીકે મારવાડ-મેવાડના અનેક ગામેાના આગેવાને -ગૃહસ્થા જોડાયા. આથી એની સ્થિતિ દરેક પ્રકારે સદ્ધર બની. એનુ કેન્દ્ર ઉયપુર ખાતે રહ્યુ. આ સસ્થાના માધ્યમે એના સભ્યાએ મેવાડના બે ત્રણ ગામેામાં દેરાસરામાં જિનમૂર્તિની થઈ રહેલી આશાતનાનું ત્યાં જઈને નિવારણ કર્યું. અને એ દેરાસરા તથા મૂર્તિ એના કબ્જે પણ લઈ લીધેા. ૧૨૪ ત્યારબાદ પૂજ્યશ્રી એકલિંગજી થઇ દેલવાડા પધાર્યા. આ દિવસેામાં મેવાડના જ કેાઈ ગામમાં પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીવિજ્ઞાનવિજયજી મહાજે અમદાવાદ-ખેતરપાળની પાળના હેવાસી અને દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રી કાન્તિભાઈ નામના એક કિારને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કસ્તૂરવિજયજી મ. રાખ્યું. ઉદયપુરના વતની શ્રી જીતમલજી નામના એક ભાઈને પણ પ્રવજ્યા લેવાની ઉત્કટ ભાવના થતાં તેઓ પૂજ્યશ્રી પાસે દેલવાડા આવ્યા. પણ તેમના ભાઇ ભૂરમલજીએ એ માટે રજા ન આપી, અને તે તેમને પાછા લઇ જવા માટે આવ્યા. પણ જીતમલજીની મક્કમતા તથા એસોસિએશનના પ્રમુખ શ્રીચતુરસિંહજીની સમજાવટથી તેએએ દીક્ષા માટે સમતિ આપી, અને ઉદયપુરમાં દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિન ંતિ કરી. પૂજ્યશ્રી પણ ઉયપુર પધાર્યા. ત્યાં ઠાઠમાઠ પૂર્વક જીતમલજીની દીક્ષા કરી. મુનિશ્રીજીતવિજયજી મ. નામ રાખીને તેમને પેાતાના શિષ્ય અનાવ્યા. આ વખતે મુનિરાજશ્રી વલ્રવિજયજી મ. (આ. શ્રીવિજયવલ્લભસૂરિજી મ.) શિવગંજથી છ‘રી’ પાળતા સંઘ સમેત શ્રીકેસરિયાજીની યાત્રાએ જતા હતા. તે માગ માં ઠેરઠેર પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે મૂર્તિપૂજક બનેલા તરાપ'થી તથા સ્થાનકવાસીઓને તથા તેમની ધ શ્રદ્ધા અને ગુરૂભક્તિ વગેરેને નિહાળતા નિહાળતા ઉદયપુર આવ્યા. આ નિહાળીને તેઓના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે ઘણું બહુમાન ઉત્પન્ન થયેલુ. પૂજ્યશ્રીના દશ`ન કરવાની ભાવનાથી તે સંધસહિત ઉદયપુર આવ્યા. પૂજયશ્રી પણ ત્યાં ધમ શાળામાં બિરાજતા હતા. સ્થાનિક સ ંઘે તેઓનુ સ્વાગત કર્યું, અને તેઆને તથા સંઘને ચાગ્ય સ્થાને ઉતાર્યાં. શ્રીસંઘે તેમને માંગલિક પ્રવચન આપવાની વિનંતિ કરતાં તેઓએ (શ્રીવલ્લભવિજયજી મ. એ) નમ્રભાવે કહ્યું કે; અહીંયા (શહેરમાં) પૂજ્ય આચાય ભગવંત બિરાજે છે, તેમની અનુજ્ઞા લીધા વિના મારાથી વ્યાખ્યાન ન વંચાય.’ એટલે શ્રીસ ંઘના કથનથી તેએ તથા સકલસંઘ પૂજ્યશ્રી પાસે-ધમ શાળાએ આવ્યા. ત્યાં પૂજ્યશ્રીની અનુમતિ મેળવીને તેએએ સંઘને મંગલાચરણુ સંભળાવ્યું, અને પછી તે પાતે ઉતર્યાં હતા તે સ્થાને ગયા. અપેારના સુમારે તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા, પૂજ્યશ્રી સાથેની તેમની આ પ્રથમ મુલાકાત હતી. તેઓના દિલમાં શાસન અને સંધ માટે ફઈક કરી છૂટવાની તમન્ના હતી. પ ંજાબમાં તેએના ઉપદેશથી ઘણાં શાસનના કાર્યોં થયેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ માલવીયાજીના ગુરુજી તેઓ ઉદયપુર ત્રણ દિવસ રહ્યા. તે દરમ્યાન સમસ્ત સંઘમાં એ બન્નેય મહાપુરૂષોના મિલનથી અપૂર્વ આનંદ વ્યાપી રહ્યો હતા. તેઓએ પૂજ્યશ્રી સાથે વિવિધ વિષયાને લગતી વિચારણા કરી, અને પેાતાની શાસનેાન્નતિની ભાવના સવિનય વ્યકત કરતાં કહ્યું કે : આપશ્રીએ જેમ તીર્થોદ્ધારનું કામ ઉપાડ્યું છે, તેમ શાસનાદ્ધારનું કામ પણ આપે જ ઉપાડવુ જોઈ એ. પૂ. શ્રી મૂળચંદજી મ., પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. પૂ. શ્રી આત્મારામજી મ. આદિ મહાપુરૂષોના જેટલે પ્રભાવ શ્રીસ ંધ પર પડતા હતા, તેટલા પ્રભાવ આજે નથી પડતા. એનુ કારણ સાધુઓના પારસ્પરિક મતભેદો છે. આપશ્રી અમદાવાદના શેઠિયાઓ દ્વારા એક સાધુસ ́મેલન ભરાવા, તેા શાસનને ઘણું! જ લાભ થાય. સકલ સાધુ–સમુદાય એકત્ર ન થાય, તેા આપશ્રી જેવા મોટા આચાય–પ્રવરા એકત્ર થઇને પણ શાસનને હિતકર વ્યવસ્થા સ્થાપે.” તેની શાસન સેવાની દાઝથી ભરેલી આ વાત સાંભળીને પૂજ્યશ્રી ઘણા સંતુષ્ટ થયા, અને કહ્યું કે; “તમારૂં કથન બિલકુલ સમુચિત છે, અને સંમેલન માટે હું અમદાવાદ ગયા પછી ચેાગ્ય કરીશ.” ૧૮૫ આમ ત્રણ દિવસ સુધી સ્વજનના મેળાપ સમા આનંદ માણીને તેઓ સઘ સાથે કેસરીયાજી તરફ ગયા. સ. ૧૯૭૬ના ચાતુર્માસના મંગલ પ્રારંભ થયા. પૂજ્યશ્રીની ધમ°દેશના-રૂપ ગંગામાં અનેક પુણ્યવાન્ આત્માએ સ્નાન કરવા લાગ્યા. ‘શ્રીપન્નવા સૂત્ર’ની દેશના પૂજ્યશ્રીએ શરૂ કરી. ઉદયપુરના મહારાણા શ્રી ફત્તેહસિહજી, એક તેજસ્વી, ગુણિયલ અને ગુણાનુરાગી રાજવી હતા. પૂજ્યશ્રીના ગુણાનું વર્ણન તેઓએ કર્ણાપક સાંભળેલું. તેથી પૂજ્યશ્રીના દન કરવાની તેઓને ભાવના થઇ. પ્રથમ તેા તેઓએ પેાતાના અંગત મત્રી (Private Secretary) શ્રીřોહકરણુજીને પૂજ્યશ્રીના પરિચય તથા સમાગમ કરવા માટે મેાકલ્યા. ફોહકરણજી રાજ-મંત્રી હાવા સાથે સ ંસ્કૃત-પ્રાકૃતના ઉચ્ચકક્ષાના વિદ્વાન અને સહૃદય પુરૂષ હતા. દર્શનશાસ્ત્રમાં તેમને ઘણા રસ પડતા. તે પ્રતિદિન પૂજ્યશ્રી પાસે આવીને જૈન તથા અન્ય દનાના મૌલિક સિદ્ધાન્તા સમજતા, જૈન દનનુ તાર્કિક દૃષ્ટિએ જ્ઞાન મેળવવા માટે તેમને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજવિરચિત ‘ધર્માંસંગ્રહણી' નામક ગ્રંથ વાંચવાની ઈચ્છા થઈ. પૂજ્યશ્રીને એ માટે વિનતિ કરતાં પૂજ્યશ્રીએ એ કાય મહેાપાધ્યાય શ્રીઉદ્દયવિજયજી ગણીને સોંપ્યું. ઉપાધ્યાયજી મ. પણ તેને એ જૈનદર્શનના મહાન્ ગ્રંથનું વિશદ રીતે અધ્યયન કરાવવા લાગ્યા. શ્રીફત્તેહકરણજી જેટલા જ્ઞાની હતા, એટલા જ નમ્ર અને જિજ્ઞાસુ હતા. તેઓ નિયત કરેલા સમયે હમેશાં આવી જતા. રાજ્ય તરફથી પાલખી-વાહન આદિની સગવડ મળી હાવા છતાંય તેઓ પેાતાના નિવાસસ્થાનથી ધર્મશાળા સુધી ઉઘાડા પગે ચાલીને જ આવતા. તેઓ માનતા હતા કે—વિદ્યા પ્રત્યે સંપૂર્ણ` વિનયભાવ હોય, તા જ વિદ્યા મળે અને ક્ળે છે. રાજ્યના એક નિષ્ઠ અને વિદ્વાન અધિકારીમાં આવી જિજ્ઞાસા અને નમ્રતાનુ મિશ્રણ જોઈને લેાકેાને ‘સાનામાં સુગંધ'ના મેળ લાગતા હતા. २.४ Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાહ્ પૂજ્યશ્રીના અસામાન્ય ગુણેાથી તે પૂર્ણ પણે આકર્ષાયા હતા. અને તેથી જ એ ગુણ્ણાનુ વન તેઓ મહારાણા સાહેબ આગળ મુકત કઠે કરતા. આથી મહારાણા સાહેબે તેમને કહ્યું કેઃ તમે મહારાજજીની અહીં-રાજમહાલયે સમહુમાન પધરામણી કરાવેા. ૧૨૬ કૂત્તેહકરણુજીએ એકવાર અવસર જોઇને પૂજ્યશ્રીને રાજમહેલમાં પધારવા માટે મહા રાણા તરફથી વિન‘તિ કરી. પણ પૂજ્યશ્રીએ રાજમહાલયે જવાની અનિચ્છા બતાવી. મહારાણાએ કહેવરાવ્યુ કે, શ્રીહેમચંદ્રસૂરિજી મ., અને શ્રીહીરવિજયસૂરિજી મ; વગેરે આચાય ભગવંતા રાજમહાલયે પધાર્યાંના દૃષ્ટાન્તા આવે છે. તેમ આપશ્રી પણુ જરૂર પધારીને રાજમહેલને પાવન કરો. જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યુ કે: “એ બધા તો મહાપુરુષા હતા. હું તે તેમની પાસે એક સામાન્ય સાધુ છું, અને તેના ચરણની રજ છું. એ મહાપુરુષોનું અનુકરણ મને ન શાલે.” ફત્તેહકરણુજીએ કહ્યુંઃ સાહેબ ! વમાનમાં પણ શ્રીવિજયધમ સૂરિજી મ; શ્રીસાહનવિજજી મ; વગેરે રાજમહાલયે પધાર્યા છે. તેમ આપ પણ પધારે. પૂજ્યશ્રીએ કહ્યું : “મિનસ્જિદોન્ન” જુદી જુદી રૂચિવાળા જીવા હોય છે. જેને જેમ રૂચે તેમ કરે. પણ રાજમહેલે જવા માટે મારી ઇચ્છા થતી નથી.’ આ જવાબે મહારાણાશ્રીના મનમાં પૂજ્યશ્રી પ્રત્યેના સદ્દભાવમાં અપૂર્વ વૃદ્ધિ કરી. તેઓએ પાતાના પાટવીકુમાર યુવરાજશ્રી ભૂપાલકુમારસિહજીને પૂજ્યશ્રીના દશને જવા પ્રેરણા કરી. યુવરાજશ્રીએ પણ પૂજ્યશ્રીના દર્શનના તથા ઉપદેશશ્રવણના લાભ આનંદપૂર્વક લીધા. આ ચામાસામાં–ભારતના વિખ્યાત દેશનેતા, અસામાન્ય વિદ્વાન્ અને કાશીમાં હિન્દુવિશ્વવિદ્યાલયના સ’સ્થાપક પંડિતશ્રી મનમેાહન માલવીયાજી એકવાર રાજયના મહેમાન તરીકે આવેલા. તેમના એક પુત્ર શ્રીરમાકાન્તજી ઉદયપુરના મુખ્ય ન્યાયાધીશ હતા. એક દિવસ માલવીયાજીએ મહારાણાને પૂછ્યું: ‘અહી' કાઈ એવા વિદ્વાન પુરૂષ છે, કે જેમની વિદ્વત્તાના લાભ લઈને આન ંદિત બનીએ મહારાણાએ કહ્યું: ‘અહીં જગતના મહાન વિદ્વાન જૈનાચાયં શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ બિરાજે છે. તેઓની વિદ્વત્તા અજોડ છે.' આ સાંભળીને માલવીયાજી પૂજ્યશ્રી પાસે આવ્યા. પ્રથમ-દર્શને જ તેને પ્રતીતિ થઇ કે–મહારાણાની વાત સથા સત્ય જ છે. તેઓ પૂજ્યશ્રી પાસે કલાર્કા સુધી બેઠા, અને તત્ત્વચર્ચા કરી. ત્યારપછી તા તેઓ ઉદયપુરમાં રહ્યા ત્યાં સુધી પ્રતિનિ પૂજ્યશ્રી પાસે આવીને વિદ્વાષ્ઠિ કરતા. પૂજ્યશ્રી સાથેની તેની ચર્ચામાં ધ શાસ્ત્ર-રાજનીતિ-સ્પૃશ્યાસ્પૃશ્ય વિચાર વગેરે અનેક વિષયાની મુક્ત-મને વિચારણા થતી. આ વિચારણાઓમાં પૂજ્યશ્રીની પ્રતિભા, વિદ્વત્તા, અને ઉદાર–દ્વીધ દૃષ્ટિ ોઈને માલવીયાજી પૂજ્યશ્રીને ‘ગુરૂજી' કહીને સખાધવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવશાળી વ્યક્તિત્વઃ ૧૮૭ આ પછી તેઓ અમદાવાદમાં-સં. ૧૯૭૭માં તથા ૧૯૭૮માં એમ બે વાર આવેલા. છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ વિ. અનેક પ્રેફેસરો તથા વિદ્વાને તેમની સાથે હતા. તે વખતે-હિંદુધર્મ તથા જૈનધર્મમાં સ્પૃશ્યાસ્પૃશ્યવાદના અસ્તિત્વ બાબતમાં અનેક તાત્વિક વાતે થયેલી. એ વિષયમાં પં. શ્રીઉદયનાચાર્યની “ચાર કુમાર્જાિના સાક્ષિપાઠ પણ પૂજ્યશ્રીએ બતાવેલા. આ સિવાય–જૈન મુનિઓના આચારવિચારે-વેચ, પાદવિહાર, તપશ્ચર્યા, ભિક્ષાચર્યા, બ્રહ્મચર્ય વિ. ની વાતો પણ થયેલી. બ્રહ્મચર્યના પ્રભાવનું પ્રતિપાદન કરતાં આપણા પૂજ્યશ્રીએ યેગશાસ્ત્રના प्राणभूतं चरित्रस्य, परमब्रह्मकारणम् । समाचरन् ब्रह्मचर्य, पूजितैरपि पूज्यते ॥ चिरायुषः सुसंस्थाना, दृढसंहनना नराः । તે શિવનો મહાવી-મચુક્ષતા ” ઈત્યાદિ કે ફરમાવતાં માલવીયાજી ખૂબ ખુશ થયા, અને ધગશાસ્ત્ર-ગ્રન્થની માગણી કરી. પૂજ્યશ્રીએ પણ તરત જ ભંડારમાંથી તે ગ્રંથ કઢાવીને માલવીયાજીને અર્પણ કર્યો. આ વખતે માલવીયાજીએ અત્યંત આગ્રહ સાથે વિનંતિ કરતાં કહેલું: “ગુરૂજી! આપ જરૂર કાશી પધારે. આપના શ્રાવકની જેમ હું પણ આપને ભક્તિપૂર્વક કાશી લઈ જઈશ.” ઉદયપુરનું ચાતુર્માસ પૂર્ણ થયે શ્રી ઉજનલાલજી-ફરહલાલજી લુણાવતને પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીરાણકપુરજીનો સંઘ કાઢવાની ભાવના થતાં તેમની વિનંતિથી એ છે “રી પાળતા સંઘ સાથે પૂજ્યશ્રી રાણકપુરજી પધાર્યા. ત્યાં આ વખતે ભેંયરાઓમાંથી પ્રાચીન પ્રતિમાઓ બહાર કઢાવી. સાફ કરાવીને ફરતી દેરીઓમાં પણદાખલ બિરાજમાન કરાવ્યા. [૪૧] પ્રભાવશાળી વ્યક્તિત્વ: રાણકપુરજીની યાત્રા કરી, ગેલવાડ–શિવગંજ-શિરેહી વગેરે સ્થળોએ વિચારીને પૂજ્યશ્રી જાવાલ પધાર્યા. ત્યાં બેએક માસ રહીને સાધુઓને વિવિધ આગમ સૂત્રોના વેગ વહાવ્યા. ગામ બહાર-વાડીમાં આરસપહાણનું દેરાસર નિર્માઈ રહ્યું હતું. વાડીના અગ્રભાગમાં એક ધર્મશાળા જેવું સ્થાન બનાવવામાં આવ્યું. અહીં શા. મનરૂપમલજી ગુલાબચંદજી તથા શા. મૂલચંદજી વનાજીએ પૂજ્યશ્રી પાસે આવીને વિનંતિ કરી કે સાહેબ ! અમારે કરવા યોગ્ય કેઈ ઉત્તમ ધર્મકાર્ય આપ કૃપા કરીને ફરમાવે, કે જે કાર્યમાં અમે અમારું ધન ખચીને કૃતાર્થ થઈએ. પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “ “રી પાળતા સંઘ સહિત તીર્થયાત્રાને લાભ અનુપમ છે. સંસારને પાર પમાડે એનું નામ તીર્થ. એની યાત્રા એ સમકિતના પાંચ ભૂષણેમાંનું એક Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શાસનસમ્રાર્ ભૂષણ છે. જે ભાવિક આવી–સમકિતના ભૂષણુસમી તીર્થયાત્રાને છરી' પાળતા સંઘ કાઢે, તે સંઘવી–સંઘપતિ' પદ્મના ભેાકતા અને. આ પદ ચક્રવતીની કે ઈન્દ્રની પદ્મવી કરતાં અનેક ગણું ઉચ્ચતમ છે. અને આ પદને નિળભાવે ધારણ કરનાર આત્મા સમ્યક્ત્વની શુદ્ધિ મેળવવા સાથે તી કરનામકમપણું ખાંધવાને સમર્થ થાય છે. માટે તમારી ભાવના હોય તે। શ્રી સિદ્ધાચળજી આદિ તી યાત્રાના સંઘ કાઢવાના વિચાર કરો.” કચેા પુણ્યશાળી જીવ આ અમૃત વચનેાને શિરાધાય ન કરે ? ઉપર્યુ કત ખતે ગૃહસ્થાએ તત્કાલ હ પુલકિત હૈયે આ વચનાને મસ્તકે ચડાવ્યા, અને સઘ કાઢવાના નિર્ધાર કર્યાં, તત્કાલ સ ંઘની તૈયારી આદરી દીધી. એટલું જ નહિ, પણ પૂજ્યશ્રીને પણ સંઘમાં પધારવાની આગ્રહભરી વિનતિ કરી. તેમની ઉત્કટ-શુભભાવના જોઈ ને પૂજ્યશ્રીએ એના સ્વીકાર કર્યાં, અને એક શુભમુહૂર્ત તેઓશ્રીની પાવનનિશ્રામાં છરી' પાળતા સંધ શ્રીસિદ્ધાચલજી તી તરફ જવા વિદાય થયા. માર્ગોમાં જીરાવલાજી તીર્થે ૩ દિવસ સ્થિરતા કરીને ધ્વજ-ઈંડારાપણુ મહેાત્સવ ઉજજ્ગ્યા. ત્યાંથી અનુક્રમે આબૂ-અચળગઢની યાત્રા કરીને શ્રીસંધ કુંભારિયાજી તીથે આવ્યા. અહીં ૩ દિવસ સ્થિરતા કરી, અને તે દરમ્યાન-દાંતા મહાજન હસ્તક રહેલા આ તીથ ના વહીવટ શેઠ આ. કે. પેઢીને સોંપાવીને, જીણુ અનેલા આ તી નેા ઉદ્ધાર નવાદિત શિલ્પી– સામપુરા શ્રી પ્રભાશંકર એઘડભાઈ પાસે શરૂ કરાવ્યો. પૂજ્યશ્રીને વર્ષોથી કાંઈક અંગત કાર્યસેવા ફરમાવવા માટે વિનવતા જાવાલના શ્રીસંઘે આ વખતે પણ તે માટે વિનંતિ કરેલી. પણ નિઃસ્પૃહ-શેખર પૂજ્યશ્રીએ પેાતાના અંગત કારૂપ તીર્થોદ્ધારમાં યથાશક્તિ ફાળે આપવાને ઉપદેશ આપ્યા. પરિણામે શ્રી કુ ંભારિયાજી તીર્થંના ઉદ્ધારમાં જાવાલ- સંઘે લગભગ ૭૦ હેન્દર રૂ. આપ્યા. કુંભારીયાજીથી તારંગા–સિદ્ધપુર-મેત્રાણા વ. તીર્થો અને ગામેાની યાત્રા કરતા કરતા સંઘ ચારૂપ તીથે આવ્યા. ચારૂપ તી ભૂમિ હતી. અહીં પ્રાચીન અને અલૌકિક પ્રભુજી હતા. પણ દેરાસર નાનું-ઘર દેરાસર જેવું હતું. અહીં એક ભવ્ય દેરાસર બંધાવવું, એવી શ્રીસંઘની ભાવના હતી. પણ એ સફળ નહાતી થતી. અને સફળતા આપવા માટે સ ંધ ાઈ મહાપુરુષની રાહમાં હતા. ત્યાં આપણા પૂજ્યશ્રી આ સોંઘ સાથે પધાર્યા. શ્રીસ ંઘે ભેગા થઇને તેઓશ્રીને આ ખાખત વિન ંતિ કરી, આથી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં એ માટે પ્રેરક ઉપદેશ આપ્યા. ‘દિવસે ચમકેલી વીજળી નિષ્ફળ ન જાય' એમ પૂજ્યશ્રીના ઉપદેશ વચના ય અમેઘ જ બની રહેતા. અહીંયા જિનાલય માટે સુંદર રકમ (ટીપ) થઈ. ત્યારપછી ત્યાંના વહીવટદારાએ ત્યાં શિખરખ ધી જિનાલય ખંધાવ્યું.... ચારૂપથી પાટણ થઈને શ્રીશ ખેશ્વર તીર્થ પધાર્યા. ત્યાં ચારેક દિવસ રહીને સ ંઘે પૂજાપ્રભાવનાદિ કરવાપૂર્વક પ્રભુભકિત કરી. સ ંઘપતિએ પૂજ્યશ્રીના હસ્તે તી માળ પહેરી, Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવશાળી વ્યક્તિત્વ ૧૮૯ અહીં અમદાવાદના સંઘ અમદાવાદ પધારવાની વિન ંતિ કરવા આવતા પૂજ્યશ્રી ભાયણીશેરીસા થઈ ને અમદાવાદ પધાર્યા. અને સંઘ ઉપાધ્યાય શ્રી દનવિજયજી મ. (આ. વિજય દર્શનસૂરિજી મ.)ની નિશ્રામાં પાલિતાણા ગયા. શેરીસા તીથે નૂતન જિનાલયનું કામ ચાલુ થઈ ગયું હતું. પૂજ્યશ્રીના કથનાનુસાર દેરાસરની માંધણી (ભૂમિગૃહ સમેત, થરવટવાળી) થતી હતી શ્રી સંઘની વિનંતિથી સં. ૧૯૭૭નું' આ ચાતુર્માસ તેએશ્રી અમદાવાદમાં બિરાજયા. આ વર્ષે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળ હિંંદભરમાં ચાલતી હતી. રાષ્ટ્રીય મહાસભાનુ અધિવેશન અમદાવાદમાં થવાનું હતું. આ વખતે અમદાવાદના હાઈકમિશ્નર તરીકે પ્રાટ્ સાહેબ' નામે એક અંગ્રેજ અધિકારો હતા. તેમના સાંભળવામાં પૂજ્યશ્રીની ખ્યાતિ આવી. તેમણે પેાતાના અંગત સલાહકાર શ્રી વાડીલાલ કુસુમગર અને ચીમનલાલ કુસુમગર નામના બે ભાઈ એ કે જેએ જૈન શ્રાવકો હાવા સાથે મુત્સદ્દી અને બુદ્ધિશાળી હતા, તેઓને પૂજ્યશ્રીને મળવાનુ` સૂચન કર્યું. તદ્દનુસાર તેમણે પૂજ્યશ્રી પાસે આવીને વિનતિ કરી કે : — સાહેબ ! કમિશ્નર સાહેબ આપના દર્શનની અભિલાષા રાખે છે. આપ તેમના ખ'ગલે પધારશે ? પૂજ્યશ્રીએ જવામમાં જણાવ્યું કે : “તેઓ રાજ્યના એક અધિકારી છે. તેઓને એવી જરૂર હોય નહિ. તેમ અમે પણ ત્યાગી સાધુ છીએ, અમારે પણ એવી જરૂર નથી.” આમ એ ત્રણ વાર તેએએ પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા માટે પ્રયાસ કર્યો. પણ પૂજ્યશ્રીએ સ્પષ્ટ ના જણાવી. આથી તેએએ કહ્યું : તે સાહેબ ! કમિશ્નર સાહેબ આપની પાસે આવવા ઇચ્છે છે. આપ પાટ ઉપર બિરાજે, અને તેઓ ખુરશી પર બેસે એમાં કાંઈ ખાધ નથી ને ? “હું તો મારા જમીન પરના આસને જ બેસુ છુ. રાજા-મહારાજા, ૫. માલવીયાજી, ભૂલાભાઈ બેરિસ્ટર કે ચીમનલાલ સેતલવાડ વગેરે દર્શાનાથે યા મળવા આવે છે, તેએ પશુ મારી સામે નીચે જ મેસે છે. હા ! અમારા શ્રાવકે તેમના વિવેક જરૂર સાચવે છે. જો કમિશ્નર સાહેબને અહીં આવવાની ઇચ્છા હોય તેા તેઓ ખુશીથી આવી શકે છે.” પૂજ્યશ્રીએ સ્પષ્ટ અને નિભ પ્રત્યુત્તર આપ્યું. આ જવાબ લઈને તે ગયા. ત્યાર પછી થાડા દિવસે માઃ— પૂજ્યશ્રી બહારની વાડીએ બિરાજતા હતા, ત્યારે સવારના લગભગ દશ વાગે એકાએક કમિશ્નર સાહેબ આવ્યા. પૂજ્યશ્રી વાડીના પ્રવેશદ્વાર ઉપરના હુઠીભાઈ શેઠના ખંગલાની ઉત્તર તરફની છેલ્લી ભુરજીમાં બિરાજેલા હતા. આ વખતે તેએશ્રીની પાસે ઉપાધ્યાય શ્રી ઉયવિજયજી મ. તથા મુનિશ્રીન’નવિજયજી મ., તેમજ શ્રાવકમાં શા. વાડીલાલ આપુલાલ કાપડિયા બેઠા હતા. કમિશ્નર તે સડસડાટ ઉપર ચડી ગયા, અને તેએ પાતાની હેટ (hat) ઉતારીને ખૂટ (Boot) પહેરેલે પગે એરડામાં પ્રવેશવા ગયા. એ જોઇને તે વખતે કુદરતી રીતે જ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શાસનસમ્રા આવી ચડેલા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈને પૂજ્યશ્રીએ સૂચના કરી કે તેમના પગમાંથી બૂટ કાઢી નાખો. - સારાભાઈ તેમ કરવા ગયા, તે કમિશ્નરે કહ્યું કે હું હેટ (hat) ઉતારીને આવ્યો છું. હવે બૂટ કાઢવાની જરૂર નથી. આ સાંભળીને પૂજ્યશ્રીએ કહ્યું “જે ધર્મસ્થાનમાં જઈએ તેની મર્યાદા જાળવવી જ જોઈએ. તમારા ચર્ચમાં કઈ હેટ પહેરીને આવે તે તમે તેને અંદર જવા દો ખરા ?” કમિશ્નરે પણ જાણે આજે પૂજ્યશ્રીની બુદ્ધિમત્તા જેવા જ આવ્યા હોય તેમ જવાબ આપે કે : “હા ! હું તે તેને જરૂર જવા દઉં. ના પાડું જ નહિ.” તરત જ પૂજ્યશ્રી બેલ્યા નથી માનતે કે તમે તમારા ચર્ચમાં હેટ પહેરીને આવે તેને જવા દે. છતાં એકવાર માની લે કે હેટ પહેરીને આવનારને પણ તમે ચર્ચમાં જવા દે, પણ આવનાર વ્યક્તિ જે સભ્ય હોય તો તે સામા ધર્મસ્થાનની મર્યાદાને માન આપીને જ આવે.” આ સાંભળતાં જ હજી સુધી ઉંબરા વચ્ચે ઊભા રહેલા કમિશ્નરે પિતાને કાન પકડીall Right બોલીને પિતાની મેળે જ બૂટ કાઢી નાખ્યા. પછી અંદર આવી, પગે લાગીને પૂજ્યશ્રી પાસે બેઠા. કમિશ્નરને પૂજ્યશ્રી પાસે આવવાનો ઈરાદે એ હતો કે દેશમાં જ્યારે ગાંધીજી વગેરે નેતાઓ બ્રિટિશ ગવર્નમેન્ટ સામે સત્યાગ્રહાદિ કરી રહ્યા હતા, ત્યારે આવા-વિશાળ જૈન સંઘના નેતા-ધર્મગુરૂને તે માટે શું અભિપ્રાય છે, તે જાણી લે. જે તેઓ ગાંધીજીની વિરૂદ્ધમાં હોય તે આ રીતે તેમના વિચારો જાણી લેવા. આમ કરવાથી ગુરૂવચનને અનુસરનારી મહાન જૈન કેમને ટેકે સરકારને મળે. બ્રિટિશ સરકાર સદૈવ સજાગ રહેતી. દેશના-પ્રાંતના કે શહેરના કયા ખૂણે શું બની રહ્યું છે? અને ક્યાં કેવી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે? તેની માહિતી સરકાર સદા મેળવતી રહેતી. એથી જ કમિશ્નર પૂજ્યશ્રી પાસે આવ્યા હતા. તેમણે સૌ પ્રથમ પ્રશ્ન કર્યો: “મેં સાંભળ્યું છે કે આપ ગાંધીજીની વિરુદ્ધ છે?” પ્રશ્ન ગંભીર હતે. પૂજ્યશ્રીએ પણ ગંભીરતાથી એને ઉત્તર આપતાં કહ્યું : “કેઈને પણ અવર્ણવાદ ન બેલ, એ અમારે સામાન્ય ધર્મ છે. તેમાંય રાજા કે દેશનેતાને અવર્ણવાદ કે વિરોધ અમારે હોય જ નહિ. ફકત અમારા ધર્મસિદ્ધાન્તના વિરોધી વિચારમાં અમારે વિરોધ થાય, તે તે સ્વાભાવિક છે. બાકી તમારી (બ્રિટિશ સરકારની) કરશાહી સારી છે, એટલે અમારો વિરોધ છે, એવું નથી.” શું કઈ રાજા જુલ્મી હોય, ધર્મને નાશક હોય, તે તેને પણ અવર્ણવાદ તમે ન બેલે? તેને વિરોધ પણ ન કરે ?” કમિશ્નરે ને પ્રશ્ન કર્યો. પૂજ્યશ્રીએ કહ્યું: “જ્યાં લે (Law) હોય ત્યાં એકસેશન (exception) હોય જ. ઉત્સર્ગ હોય ત્યાં અપવાદ હોય જ, અને એકસેપ્શન વિના લે કદી પણ જીવી શકે જ નહિ.” Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવશાળી વ્યક્તિત્વ પૂજ્યશ્રીને આ ટૂકે પણ માર્મિક ઉત્તર સાંભળીને કમિશ્નર ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેઓ આ રહસ્યભર્યા જવાબથી મુક્ત–મને હસ્યા, રાજી થયા. ત્યારપછી અનેક રાજકીય-ધાર્મિક બાબતે ચર્ચાણી. તીર્થોના હકક અંગે પૂજ્યશ્રીએ કમિશ્નરને કહ્યું: “જેને દરવર્ષે સરકારને ઈન્કમ (Income) વગેરેના કરોડો રૂપિયા ભરે છે. છતાં કદી જૈનોએ સરકાર પાસે જે. પી. જેવા ઈલ્કાબ કે માન મરતાબાની માંગણું નહિ કરતાં કેવળ પ્રાણથી યે પ્યારા તીર્થોના તેમજ ધર્મના સંરક્ષણની જ માંગણી કરી છે. જૈનોનું વર્ચસ્વ ઓછું નથી. વસતિગણત્રીમાં જેની જે સંખ્યા હોય છે, તે કરતાં તેઓની દશગણી લાગવગ છે. એક નાના ગામમાં સો ઘરની વસતિ હય, અને જૈનનું એક જ ઘર હોય, પણ એ સેએ ઘરે ઉપર એક જૈન–ઘરનું જ વર્ચસ્વ હોય છે. અને જેને હંમેશાં દરેક ઠેકાણે રાજ્ય અને રાષ્ટ્રને વફાદાર જ હોય છે. આવા અમારા જૈનેના-સમેતશિખર, શત્રુંજય, ગિરનાર, વગેરે અનેક તીર્થોના અમારા વારસાગત હકકોના સંરક્ષણની જવાબદારી સરકારની છે.” આ બધી યુકિતસરની વાત કમિશ્નરે પણ કબૂલી. પૂજ્યશ્રીની અસામાન્ય પ્રતિભા અને બુદ્ધિમત્તાની ઊંડી છાપ તેમના મન પર પડી. ત્યારપછી તેઓ પૂજ્યશ્રીની રજા લઈ, પ્રણામ કરીને ત્યાંથી બહાર નીકળ્યા. બહાર જતાં સારાભાઈ વાને તેમણે કહ્યું કે-“આવી જમ્બર એનજી અને વર્ચસ્વવાળી વ્યક્તિને પરિચય થવાથી મને ઘણું જ સંતોષ થયો.” આ પછી થોડા જ દિવસોમાં નિવૃત્ત થઈને ઈગ્લાંડ (England) જતી વખતે કાર્ય કારી કમિશ્નર તરીકે રાજકેટના “શ્રી ગોસળીયા સાહેબને પિતાને હોદ્દો સેંપીને તેઓ ગયા. અંગ્રેજ અધિકારીઓની એક પદ્ધતિ હતી કે તેઓ પોતાના અધિકાર-સમય દરમ્યાન કાળી અને ધળી નેંધપેથી (Black & white Diary) બનાવતા. દેશના રાજ્યવિધી માણસોના નામ અને તેના કામની નેંધ તેઓ બ્લેક ડાયરીમાં કરતાં. અને વ્હાઈટ ડાયરીમાં સારા-સરકારને ઉપયોગી થાય એવા માણસેના નામ-કામની નોંધ કરતા. જ્યારે તેઓ સ્વદેશ જવાના હોય ત્યારે પિતાના અનુગામીને હોદ્દો સંપતી વખતે એ બે ડાયરીઓ પણ સોંપી દેતા. કમિશ્નર પાટુ સાહેબે પણ આવી ડાયરીઓ ગેસળીયાને સેપેલી. એકવાર કપડવંજના શેઠશ્રી શામળદાસ નથુભાઈના બાહોશ મુનીમ શ્રીવલ્લભદાસભાઈ કે જેઓ ભારે વિચક્ષણ, મુત્સદ્દી હવા સાથે શ્રીગોસળીયાના અંગત મિત્ર હતા,–તેઓ તેમને મળવા ગયેલા. વાતવાતમાં ગેસળીયાએ પૂછયું : “તમારા જૈનોમાં શ્રીનેમિસૂરિજી કોણ છે? વલ્લભદાસે કહ્યું : “તેઓ જૈનોના સૌથી મોટા ધર્મગુરુ છે. આપે કેમ પૂછયું?” ત્યારે તેમણે કહ્યું : “શ્રી પ્રાસાહેબ એમને માટે હાઈટ ડાયરીમાં નેધી ગયા છે કેશ્રી નેમિસૂરિજી જેવી જમ્બર એન (energy)વાળી અને પ્રભાવશાળી વ્યક્તિ હજી સુધી મેં જોઈ નથી.” આ સાંભળીને વલ્લભદાસે તેઓને પૂજ્યશ્રીની પ્રતિભાથી માહિતગાર કર્યા. આ ઉપરથી જણાય છે કે-ફક્ત એક વારના અને તે પણ સ્વલ્પ સમયના પરિચયે પણ એક ઉચ્ચ કક્ષાના અમલદારના હૃદય ઉપર પૂજ્યશ્રીની પ્રતિભાનું કેવું નિર્મળ પ્રતિબિંબ પડયું હતું ? For Personal and Private Use Only Jain Educationa International Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શાસનસમ્રા આ માસામાં તળાજાવાળા શા. કેશવજી ઝુંઝાએ પૂજ્યશ્રી પાસે આવીને વિનંતિ કરીકે સાહેબ ! તાલધ્વજગિરિના નવા દેરાસરને આદેશ લહમીભાભુને ૧૫ હજારમાં આવે છે, પણ હવે તે કાર્ય તેટલી રકમમાં નહિ થઈ શકે. માટે વધુ રકમની વ્યવસ્થા કરી આપવાની વિનંતિ કરવા અમે આવ્યા છીએ. પૂજ્યશ્રીએ શેઠશ્રી લાલભાઈ ભોગીલાલને બોલાવીને આ વાત જણાવી. અને આ માટે નવી ટીપ કરવા સમજાવ્યા. પણ તેઓએ ટીપ કરવાની ના પાડી. હવે બન્યું એવું કે-મારવાડ-(શીરેહી) પાલડીવાળાં સંઘવી શ્રી અમીચંદજી-ગુલાબચંદજી પૂજ્યશ્રીના વંદનાર્થે આવેલા. તેમને ઉપદેશ આપતાં તેમણે તળાજાના આ દેરાસર માટે પણે લાખ રૂપિયા આપવાની ભાવના દર્શાવી. પૂજ્યશ્રીએ તુર્તજ લાલભાઈને બેલાવીને આ વાત જણાવતાં કહ્યું કે હવે જે તમારી ભાવના હોય તે વધુ રકમ આપ, અથવા આ ભાઈને આદેશ આપે. એટલે લાલભાઈએ વિનંતિ કરી કે સાહેબ! આ આદેશને લાભ લીમીભાભુને મળ્યો છે, તે એમને જ લેવા દો. પછી તેઓ તથા શેઠ જગાભાઈ ભોગીલાલ, એ બન્ને ભાઈઓએ પિતાના ૧૦ હજાર રૂ. દેરાસરના ભૂમિગ્રહ માટે આપ્યા. લહમીભાભુએ પણ બીજા ૨૫ હજાર રૂ. આપ્યા. આ પછી પણ લક્ષ્મીભાભુએ સારી રકમ આપી. કુલ ૧ લાખ ૩ હજાર રૂ. આપીને એ દેરાસરને સર્વ લાભ તેમણે જ લીધો. ચેમાસા બાદ પૂજ્યશ્રી શેરીસા પધાર્યા. ત્યાંથી ડાંગરવા જઈને ત્યાંના દેરાસરમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. અહીંયા ઉપાશ્રય નહોતે. અહીંના શ્રાવકેએ વિનંતિ કરી કે ઃ ગુરૂભગવંત! આપના સુપસાયથી અહીં દેરાસર તે થયું, પણ કઈ મુનિભગવંતે અહીં પધારે તે તેમને ઉતરવાની વ્યવસ્થા કઈ રીતે કરીએ? અહીં ઉપાશ્રય નથી. પૂજ્યશ્રીએ તેમની વિનંતિ અનુસાર ઉપદેશ આપીને સ્વામીનારાયણ મંદિરની વાડીની જમીન વેચાણ લેવરાવીને તેમાં શ્રીતત્ત્વવિવેચક સભાના સભાસદો તરફથી એક નાને ઉપાશ્રય બનાવરાવ્યો. સં. ૧૯૭૮ ના આ વર્ષે એક ગૃહસ્થને દીક્ષા આપી, તેમને મુનિશ્રી નંદનવિજયજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી સમવિજયજી નામે સ્થાપ્યા. - શેરીસાથી તેઓશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈને આગ્રહથી તેઓશ્રી શાહીબાગમાં આવેલા સર ચીમનલાલ હ. સેતલવાડના બંગલે બિરાજ્યા. સર સેતલવાડ અહીંયા તેઓશ્રીને મળવા આવેલા. તે વખતે તેઓશ્રીએ તેઓને શ્રી શત્રુંજય, ગિરનાર, તારંગા. સમેતશિખર વ. જૈનતીર્થોને પરિચય તથા પ્રાચીન-નવીન ઈતિહાસ સારી રીતે સમજાવેલ. તે તીર્થો અંગે તે તે રાજ્ય સાથેની તથા દિગંબર સાથેની ચાલુ તકરારેમાં સાચી માહિતી મેળવવાને સર સેતલવાડ ઉત્સુક હતા, ત્યારે જ પૂજ્યશ્રીએ તેઓને આ ઈતિહાસ-દર્શન કરાવ્યું, એથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. તેઓએ કહ્યું કે : “જૈનતીર્થો સંબંધી સ્પષ્ટ અને મુદ્દાસરને ઈતિહાસ-પરિચય મને આજ સુધીમાં કોઈ એ કરાવ્યું નથી, આજે આપશ્રીએ પૂર્ણ રીતે કરાવ્યો છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવશાળી વ્યકિતત્વ ૧૭ સર સેતલવાડના બંગલે એક માસની સ્થિરતા પછી પૂજ્યશ્રી પુનઃ શેરીસા તીર્થે પધાર્યા. શેરીસા તીર્થ અને શ્રીશેરીસાપાર્શ્વનાથ ભગવાન પ્રત્યે તેઓશ્રીના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા હતી. શેરીસાથી માતર તીર્થે પધાર્યા. અહીં સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનું ભવ્ય બાવન જિનાલયયુક્ત ચૈત્ય હતું. તેની ૫૧ દેવકુલિકાઓ અતિજીર્ણ થવાથી તેને ઉદ્ધાર કરવાને ઉપદેશ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈને આપતાં તેઓએ એ સહર્ષ વધાવી લીધે, અને છણેદ્વાર શરૂ કરાવ્યું. માતરમાં ખંભાતને શ્રીસંઘ ચોમાસા માટે વિનંતિ કરવા આવતાં તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યા, અને સં. ૧૭૮ નું માસું ત્યાં બિરાજયા. ખંભાતથી એક માઈલ દૂર શકરપરા નામનું ગામ છે. ત્યાં શ્રી સીમંધરસ્વામી તથા શ્રીચિંતામણિપાર્શ્વનાથના બે દેરાસર હતા. તે બન્ને જીર્ણ થવાથી તેને ઉપાડી લેવા, અને તેમાંના પ્રતિમાજીને ગામમાં લાવવાની શેઠ કસ્તુરભાઈ અમરચંદ વગેરેની ભાવના હતી. પણ પૂજ્યશ્રીએ તેઓને તેમ કરતાં અટકાવ્યા. અને શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ વ. ને તેના જીર્ણોદ્ધાર માટે પ્રેરણું કરી. તેઓએ તે પ્રેરણાને ભકિતપૂર્વક અંગીકાર કરીને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું. આથી બધા પ્રતિમાજી મહારાજને ત્યાં જ રાખવામાં આવ્યા. - આ ચાતુર્માસમાં ઉપાધ્યાય શ્રી ઉદયવિજ્યજી મ. ના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રીકીતિ વિજ્યજી મ. કાલધર્મ પામ્યા. વિદ્વાન તથા લઘુવયસ્ક મુનિરાજને આમ અચાનક વિયોગ થાય, એ દુ:ખજનક હતો. પણ કાળ આગળ સૌ નિરૂપાય હતા. તેઓની સ્મૃતિ રાખવા પૂજ્યશ્રીની ઈચ્છા થતાં તેઓશ્રીએ શકરપુરામાં એક સુંદર ગુરુમંદિર બનાવવાની પ્રેરણા શેઠ શ્રી કસ્તૂરભાઈ અમરચંદ વગેરેને કરી. તેઓએ પણ પૂજ્યશ્રીના માર્ગદર્શનાનુસાર ગુરુમંદિર બંધાવવું શરૂ કર્યું. તેમ જ શકરપુરાના દેરાસરના વિશાળ ચેકમાં શેઠશ્રી દલસુખભાઈ કસ્તુરચંદ તથા શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈના મુનીમજી-પેથાપુરવાળા શા. અમથાલાલ જુમખરામે ધર્મશાળા બંધાવી. - આ સિવાય-માણેકકમાં આવેલ શ્રી ચિંતામણિપાર્શ્વનાથ અને શ્રી આદીશ્વર (ભેંયરામાં) ભગવાનનું દેરાસર, બળપીપળાનું દેરાસર, તેમજ સંઘવીની પિળનું દેરાસર, વગેરે દેરાસર જીર્ણ થયા હતા. તીર્થ સ્વરૂપ આ પ્રાચીન જિનાલયેની આવી દશા જોઈને જીર્ણોદ્ધારને પિતાનું મુખ્ય લક્ષ્ય માનનારા આપણા પૂજ્યશ્રીને આત્મા દ્રવી ઉઠયો. તેઓશ્રીએ અમેઘ ઉપદેશદાનમાં જીર્ણોદ્ધારનો મહિમા વર્ણવતાં ફરમાવ્યું: - “અનેક નવા જિનાલ બંધાવે, પણ તે કરતાં એક જીર્ણચૈત્યને જે જીર્ણોદ્ધાર કરાવે, તે તેનું ફળ અનેક ગણું છે.” - જીર્ણોદ્ધારની પૂજ્યશ્રીએ-ઉપદેશેલી આ મહત્તાને સમજનાર શેઠશ્રી માણેકલાલભાઈ વગેરે ગૃહસ્થાએ એકત્ર થઈને એ બધાં દેરાસરનું ઉદ્ધાર-કાર્ય ઉપાડી લીધું. પૂજ્યશ્રીને ગ્રંથ-સંગ્રહ અણમેલ અને અનુપમ હતો. પણ એની વ્યવસ્થા તથા સુરક્ષા માટે કોઈ સ્થાન ન હતું. એ માટે પૂજ્યશ્રીના ઉપદેશ અનુસાર ખારવાડામાં “શ્રીવિયનેમિસૂરિ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાસનસમ્રાટ જ્ઞાનશાળા બંધાવવામાં આવી. જીરાવલાપાડામાં પણ એ જ હેતુથી શ્રીવૃદ્ધિને મ્યુદયયશકીતિશાળા નામે એક ભવ્ય ઉપાશ્રય ઘાણે રાવના શા. મૂળચંદ જાવંતરાજ, તથા શેઠ માકુભાઈ, શા. ચુનીલાલ ભગુભાઈ, શા. છગનલાલ અમરચંદ વગેરે શ્રમણે પાસકો તરફથી તૈયાર થયા. શા. ચુનીલાલ ભગુભાઈને નિયમ હતું કે-પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાનતપ ન કરાવું, ત્યાં સુધી મીઠાને મૂળથી ત્યાગ. છેલ્લા સાત વર્ષથી આ નિયમ હતે પણ ગ જામતા ન હતા. આ વખતે તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરીને ખંભાતમાં ઉપધાન કરાવવાનું નક્કી કર્યું. તદનુસાર ચાતુર્માસના અંતે ઉપધાનતપને પ્રારંભ પૂજ્યશ્રીએ કરાવ્યું. આ આરાધનામાં અમદાવાદવાળા શા. ગોકળદાસ અમથાશા વ. તથા ખંભાતવાળા ૫૦ પુરૂષે, તેમ જ ૨૫૦ બહેને જોડાયા. ઉપધાન પૂર્ણ થયે માળારોપણ મહોત્સવ ઉજવાયો. ત્યારપછી સંસારના અનેકવિધ અનુભવથી ઘડાયેલા અને પૂજ્યશ્રીની અમોઘ દેશનાના પ્રભાવે સાચા વિરાગ્યથી સુવાસિત અંત:કરણવાળા પાંચ પ્રૌઢ ગૃહસ્થાએ પૂજ્યશ્રી પાસે પ્રવજ્યા અંગીકાર કરી. શ્રીગોકળદાસ અમથાશાહ, બોટાદના શા. હેમચંદ શામજીના મોટા સુપુત્ર શ્રીસુખલાલભાઈ (મુનિશ્રાનંદનવિજ્યજી મ. ના વડીલ બંધુ), ધોલેરાના બે ગૃહસ્થ, તથા એક જામનગરના ભાઈ, એ પાંચેય દીક્ષા લેનારના નામ અનુક્રમે-મુનિશ્રી સુભદ્રવિજયજી, સુમિત્રવિજ્યજી, અમરવિજયજી, ઉદ્યોતવિજ્યજી, અને વીરવિજયજી મ. રાખવામાં આવ્યા. શકરપુરાના દેરાસરને જીર્ણોદ્ધાર પૂર્ણ થવાથી તેમજ નૂતન ગુરુમંદિર પણ તૈયાર થઈ જવાથી વૈશાખમાસમાં એ સર્વને પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રીસંઘે ઉજવ્યો. ગુરુમંદિરમાં શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગુરુભગવંતની મૂર્તિઓ તથા સ્વ. મુનિશ્રી કીર્તિવિજયજી મ.ની ચરણપાદુકા પધરાવવામાં આવી. પૂજ્યશ્રીન પટ્ટધર શિષ્યરત્ન-મહેપાધ્યાયશ્રી દર્શનવિજ્યજી ગણી, તથા મહેપાધ્યાય શ્રી ઉદયવિજયજી ગણ, કે જેઓ સમ્યમ્ જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોથી દેદીપ્યમાન હતા, તેઓને આચાર્ય પદવીથી અલંકૃત કરવા માટે શ્રીસંઘની વિનંતિ થતાં પૂજ્યશ્રીએ વૈશાખ વદિ ૨ ના મંગલ દિવસે તેઓ બન્નેને ચતુર્વિધ સંઘ સમક્ષ “આચાર્ય પદ’ સમર્પણ કર્યું, અને ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ આચાર્યશ્રીવિજ્યદર્શનસૂરિજી, તથા સિદ્ધાન્તવાચસ્પતિ ન્યાયવિશારદ આચાર્યશ્રીવિજયેદસૂરિજી તરીકે જાહેર કર્યા. આ પ્રસંગે શ્રીસંઘે અષ્ટાપદજીમેરૂપર્વત આદિની મરમ રચના કરવા સાથે અષ્ટાહ્નિકા મહત્સવ ઉજળે. સ્વામીવાત્સલ્ય, નવકારશી વ. પણ આઠેય દિવસમાં ક્ય. આ પછી પૂજ્યશ્રીને ઠઠ્ઠા-માતરાની ઉપાધિ થઈ જતાં કેટલાંક ડોકટરે એ મૂત્ર–ગ્રંથિ હોવાને હેમ નાખે. એટલે શેઠ શ્રી માકુભાઈ અમદાવાદથી સિવિલ સર્જન કર્નલ ડો. કૂકને તથા ડે. છાયાને લઈને ખંભાત આવ્યા. તેમણે બરાબર તપાસીને રિપોર્ટ આપે કે–પ્રેટેટ ગ્લેન્ડ જેવી કેઈ ચીજ નથી જ. આ સાથે ઠઠ્ઠા-માતાના વ્યાધિના ઉપચારે પણ સૂચવ્યા. આ વખતે માકુભાઈએ અમદાવાદ પધારવાની વિનંતિ Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત કુનેહ-દઢ આત્મબલ ૧૫ કરતાં પૂજ્યશ્રી વિહાર કરી, પેટલાદ-માતર–ખેડા થઈને અમદાવાદ પધાર્યા. શરીરની અનુકૂળતા માટે શ્રાવકની વિનંતિ થવાથી સં. ૧૯૭૯નું એ ચાતુર્માસ પૂજ્યશ્રી અમદાવાદ-ખાનપુરમાં શા. હીરાલાલ પાંચાના બંગલે બિરાજ્યા. [૪૨] અદ્દભુત કુનેહ-દઢ આત્મબલ બાહુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિંહજી દુગડ કે જેઓ જૈનધમી મહારાજા હતા. તેઓ પગપાળા હિંદુસ્તાનના પ્રવાસે નીકળેલા. તેઓ અમદાવાદ આવ્યા, ત્યારે પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા. શ્રીસમેતશિખરજી તીર્થની વહીવટી દેખરેખ તેઓ કરતા હોવાથી તે તીર્થ અંગે દિગંબર સાથે ચાલતા ઝઘડા માટે કેટલીક વિચારણાઓ પૂજ્યશ્રી સાથે કરવાની હતી. એ વિચારણા માટે પૂજ્યશ્રી પાસે તેઓ બેઠા, તે દરમ્યાન પૂજ્યશ્રીને ઠલ્લાના વ્યાધિને લીધે પંદરેક વાર ઠલે જવું પડયું. એ જોઈને મહારાજાએ પોતાની સાથે પ્રવાસમાં રાખેલા હોમિયોપેથી ડોકટર પાસે પૂજ્યશ્રીની તબિયત તપાસાવરાવીને ગ્ય ઔષધ અપાવ્યું. એ ડેકટરે બે પડીકીઓ આપી. એક તે દિવસે અને બીજી ત્યારપછી આઠમે દિવસે લેવાની હતી. પણ પૂજ્યશ્રીને એક પડીકીથી જ આરામ આવી ગયે. ઘણા દિવસથી આહાર ન લેવાતે, તે પણ તે દિવસે લેવા, અને ગેસ–ઠલ્લા વિ. તમામ શાંત થઈ ગયું. ત્યારબાદ મહારાજાશ્રી પૂજ્યશ્રી સાથે વિચારણા કરી, પૂજ્યશ્રીનું માર્ગદર્શન મેળવીને પોતાના પ્રવાસમાં આગળ વધ્યા. ચાતુર્માસ-સમાપ્તિ થતાં એ ચાતુર્માસ પરાવર્તન પૂજ્યશ્રીએ નાગજી ભૂધરની પોળમાં શેઠ દલાભાઈ ગિરધરલાલને ત્યાં કર્યું. તેમણે તે પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ તથા અમદાવાદના સંઘની નવકારશી વિ. કાર્યો કર્યા. નાગજી ભૂધરની પિળમાં મુનિરાજેને ચાતુર્માસિક સ્થિરતા માટે અને ગૃહસ્થને આરાધના કરવા માટે ઉપાશ્રય ન હતું. આ ખામી સૌને ખટકતી હતી. પૂજ્યશ્રીના ધ્યાનમાં એ ખામી આવતાં તેઓશ્રીએ એ માટે પિળના રહીશ શ્રીસાંકળચંદભાઈ વકીલના ધર્મપત્ની શ્રીચંપાબેનને ઉપદેશ આપે. ચંપાબેને પિતાને અભાગી માનવાપૂર્વક એ ઉપદેશને ઝીલી લઈને પળના નાકે આવેલું પોતાનું મકાન શ્રી સંઘને ઉપાશ્રય માટે સમર્પણ કર્યું. એમાં સાધુ મહારાજેન ચમાસાં થવા લાગ્યાં. ત્યારબાદ શેષકાળમાં પૂજ્યશ્રી શાહીબાગમાં શેઠ મણીલાલ મનસુખભાઈના બંગલ સમય રહીને શેઠ હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીમાં બિરાજ્યા. આ વર્ષે મહાપ્રભાવશાલી પૂજ્ય ગણિવર શ્રીમૂળચંદજી મહારાજશ્રીના શિષ્ય આચાર્ય શ્રીવિજ્યકમળસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પં. શ્રી મોહનવિજયજી ગણને નાગજી ભૂધરની ૧ અત્યારે એ સ્થાને ભવ્ય ઉપાશ્રય થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શાસનસમ્રાટ્ પાળમાં મહાત્સવ સાથે સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની આરાધના કરાવવાપૂર્વક પૂજ્યશ્રીએ સૂરિપદ પ્રદાન કર્યુ અને આચાર્ય શ્રીવિજયમેાહનસૂરિજી તરીકે સ્થાપ્યા. જીર્ણોદ્ધાર અને તી યાત્રા એ પૂજ્યશ્રીને અતિપ્રિય હતા. ધર્મકાર્ય કરવાની ભાવનાવાળા ભાવિકને તેઓશ્રી એ માટે ખાસ ઉપદેશ આપતા. આ વખતે પણ ઝવેરી મેાહનલાલ ગેાકળદાસને તીથ યાત્રાના છરી' પાળતા સંઘ કાઢવા માટે ઉપદેશ ફરમાવ્યેા. છરી' પાળ સઘની મહત્તા અને સંઘપતિપદ્યનું સૌભાગ્ય સમજનાર શ્રી મેાહનભાઇએ પૂજ્યશ્રીને કહ્યુ· : કૃપાનિધિ ! આપશ્રી જો સંઘમાં પધારો તા સંઘ કાઢવાના અમારા ઉચ્છ્વાસ અપાર રહે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “ભાઈ ! શારીરિક પ્રતિકૂળતાને કારણે હું તેા નહિ આવી શકું. પણ શ્રીદશ`નસૂરિજી આદિ આવશે. તમે ઉત્સાહથી સંઘ કાઢો, મહાન્ લાભ મેળવે.” પૂજ્યશ્રીના આ વચનને શિરોધાય કરીને મેાહનભાઇએ પૂજ્યશ્રીના પટ્ટધર આ. શ્રી વિજયદૅશનસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શ્રીસિદ્ધાચલજી તીના છરી’ પાળતા સંધ કાઢ્યો. તળાજામાં ગિરિવર ઉપર શ્રીલક્ષ્મીભાભુ તરફથી ખ ંધાતું જિનાલય તૈયાર થયું હોવાથી ત્યાંના સંઘે તથા શ્રીલક્ષ્મીભાભુએ તેની પ્રતિષ્ઠા માટે પૂજ્યશ્રીને વિન ંતિ કરી. પૂજ્યશ્રીએ સંઘ સાથે પાલિતાણા ગયેલા આ. શ્રીવિજયદશનસૂરિજી મ. ને પ્રતિષ્ઠા કરાવવાની આજ્ઞા ફરમાવતાં તે તળાજા ગયા. ત્યાં નવીન દેરાસરમાં શ્રીપાશ્ર્વ'પ્રભુ આદિ જિનબિબેની, તેમજ તીર્થંધિનાયક સાચાદેવ શ્રીસુમતિનાથ દાદાની ટુકમાં નવનિર્મિત શુરુમ ંદિરમાં–શ્રીગૌતમ સ્વામીજી, શ્રીહેમચંદ્રાચાય, શ્રીવૃદ્ધિચદ્રજી મ. આદિ ગુરુ ભગવતાની મૂર્તિઓની પ્રતિષ્ઠા વૈશાખ શુદ ૧૦ના દિવસે કરાવી. અહી" અમદાવાદમાં પાંજરાપાળના ઉપાશ્રયે–માગશર માસથી શ્રીભગવતીજી સૂત્રના ગ વહી રહેલા મુનિશ્રી નંદનવિજયજી મહારાજને પૂજ્યશ્રીએ વૈશાખ શુદ દશમે ગણિષટ્ટ તથા વૈશાખવદ છઠ્ઠું પંન્યાસપદ અર્પણ કર્યાં. આ પ્રસ`ગે ઉપાશ્રયની જોડેની જગ્યામાં (જ્યાં હાલ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે ત્યાં) સિદ્ધાચલજી આદિ તીર્થોની ભવ્ય રચનાઓ રચવામાં આવેલી, અઠ્ઠાઈ મહેાત્સવ પશુ ભારે ઠાઠ સાથે ભાવિકાએ ઉજજ્યેા. આ પઢવીના વિધાનસમયે વિખ્યાત વિદ્વાન્ પ્રેા. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સાદ્યન્ત હાજર રહ્યા. શ્રીધ્રુવને પૂજ્યશ્રી ઉપર અપાર સદ્ભાવ હતા. જૈનદશનના અધ્યયન-અધ્યાપન કે લેખન કાર્ય માં કયારે પણુ-કાંઈપણ શકા થાય તે તે તરત જ શ્રીઅમૃતલાલ બાપુલાલ કાપડિયાને સાથે લઈ ને પૂજ્યશ્રી પાસે આવતા અને તે શંકાનું સમાધાન મેળવી લેતા. ‘સ્યાદ્વાદમંજરી’ના અંગ્રેજી અનુવાદ કરતી વેળાએ તેએ અનેક વાર પૂજ્યશ્રી પાસે આવીને શકાઓના નિરાકારણા મેળવી ગયેલા. તેમણે આ પદવીપ્રદાનની મંગળક્રિયા જોઇને તથા પદવી લેનારને અપાતી હિતશિક્ષા સાંભળીને ખૂબ આનદ અનુભવ્યેા. તેમણે પૂજ્યશ્રીને કહ્યું : “આવે! પદવીદાન-વિધિ તા મે' આપની પાસે અને પ્રથમવાર જ જોયા. પદવીપ્રદાન તે સત્ર આવી રીતે વિધિપૂર્ણાંક જ થવું જોઇએ. અમારે પણ અમારા (કેાલેજોના) પદવીદાન-સમાર ભામાં આવે। વિધિ દાખલ કરવા જોઈ એ, અને પદવી લેનારને તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવી છે, તેને ખ્યાલ આપતી શિખામણ પણ આપવી જ જોઈ એ.’’ Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત કુનેહ-દૃઢ આત્મબલ ત્યારબાદ સ. ૧૯૮૦ નું ચાતુર્માસ પણ પૂજ્યશ્રી અહારની વાડીના પ્રવેશદ્વાર ઉપરના શ્રી હુઠીભાઈ શેઠના બંગલામાં બિરાજ્યા. એની નીચેના ભાગમાં કવિસમ્રાટ્ શ્રી ન્હાનાલાલ દલપતરામ સહકુ ટુંબ રહેતા હતા. પૂજ્યશ્રીની પ્રતિભાથી તેમજ વિખ્યાત વિદ્વત્તાથી તેઓ સુપરિચિત હતા. અને એ જ કારણકે પૂજ્યશ્રીના શ્રીમુખે ‘ગણુધરવાદ' નુ શ્રવણુ કરવુ, એ જીવનના અપૂર્વ લ્હાવા છે, તેઓ ૧૯૭૮ માં એ માટે જ ખાસ ખભાત ગયેલા, અને પૂજ્યશ્રીના ‘ગણધરવાદ’ સાંભળીને ઉપર્યુકત વાતની વાસ્તવિકતા ઊંડા સતાષ સાથે અનુભવેલી. અહી' તેઓ હમેશાં પૂજ્યશ્રી પાસે આવતા, અને સંસ્કૃત સાહિત્ય-કાવ્ય-રસ તથા વેદાન્તસાંખ્ય દર્શીન વિ. વિધવિધ જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા-વિચારણા કરતા. આ વખતે પણ તેઓએ ફરીવાર પૂજ્યશ્રીના ગણધરવાદને અણુમેલ શ્રવણ--લાભ લીધા. પૂજ્યશ્રીના અજોડ ગુણા પ્રત્યે તેમના દિલમાં ઘણા જ અહેાભાવ હતા. બહારની વાડીના દેરાસરની સ્થાવર મિલ્કતાના તથા ભંડારના નાણાં વિ. ના વહીવટ વ્યવસ્થિત કરવાનું કામ નિવૃત્ત ન્યાયાધીશ શ્રીનમ દાશ ંકરભાઈને સોંપાયેલું. આ કામના વ્યવસ્થિત ઉકેલ એકલે હાથે લાવવા મુશ્કેલ જણાતાં તેમણે મહાકવિ શ્રી ન્હાનાલાલભાઈ ને પૂછ્યું : “જૈને માં કોઈ એવી તટસ્થ અને સમજદાર વ્યકિત છે કે જે આ મામલાના ઉકેલ લાવી શકે ?” ૧૯૩ ત્યારે મહાકવિએ પૂજ્યશ્રીનુ નામ જણાવ્યું. એટલે નમદાશંકરભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ પણ નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઇ, વકીલ કેશવલાલ પ્રેમચંદ, શેઠ જેશીગભાઇ (વાડીવાળા), અને શેઠ હઠીસિંહના કેસરીસિંહના કુટુ બીજના સાથે ચેાગ્ય વિચારવિનિમય કરીને તમામ ગુ ંચા અદ્ભુત કુશળતાથી ઉકેલી સૌના મનના સુંદર સમાધાન કર્યાં, અને વ્યવસ્થા તથા વહીવટ માટે ‘શેઠ હઠીસિંહ કેસરીસિ ંહ ટ્રસ્ટ”ની સ્થાપના કરી. ચેામાસા પછી તત્ત્વવિવેચક સભાના સભાસદ શ્રી જમનાદાસ હીરાચંદ્ર ઘેવરીયા તથી નીકળેલા શ્રી શેરીસાતીના છ‘રી’ પાળતા સંઘમાં પૂજ્યશ્રી સપરિવાર પધાર્યા. અહીં યાત્રા કરી પાનસર ગયા. ત્યાં પંદરેક દિવસ સ્થિરતા કરી. આ સ્થિરતા દરમ્યાન આચાર્ય શ્રી વિજયદાન સૂરિજી મ., તથા તેમના શિષ્ય મુનિશ્રીપ્રેમવિજયજી મ. (સ્વ. આ. શ્રીવિજયપ્રેમસૂરિજી મ.) આદિ તથા વાચનાચાર્ય શ્રીમાણિકયસિસૂરિજી મ. આદિ પણ અહીં આવેલા. તેઓ સૌ પૂજ્યશ્રી પાસે આવ્યા અને કલાકો સુધી વિવિધવિષયક વિચારણા કરી. પાનસરથી પૂજયશ્રી ડાંગરવા પધાર્યાં. આ. શ્રી દનસૂરિજી મ. ના શિષ્યરત્ન (બેાટાદના) મુનિશ્રી ગુણવિજયજી મ. ને અહીં ન્યુમેનિયા થઈ ગયે. સારવાર સારી ર તે કરવા છતાંય તેઓ એ તાવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તે નાની વયના અને વિદ્વાન્ હતા. તેમણે ‘હૈમધાતુમાળા' નામે ગ્રંથની રચના કરી છે. ડાંગરવાથી વિહાર કરીને પૂજયશ્રી ભાયણી પધાર્યાં, ગત ચાતુર્માસ પાટણમાં રહેલા પૂજ્યશ્રીના શિષ્ય ૫.શ્રીવિજ્ઞાનવિજયજી ગણિવરાદિ પણ અહી. પૂજ્યશ્રીને આવી મળ્યા. તેઓએ જોધપુરના એક ગૃહસ્થને દીક્ષા આપેલી, અને મુનિશ્રી વલ્લભવિજયજી મ. નામ રાખીને પેાતાના શિષ્ય કર્યાં હતા. શ્રીવલ્લભવિજયજી મ. પૂજયશ્રીની ભક્તિમાં અવિરત તત્પર રહેતા Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાસનસમ્રા, યણમાં પાંચ દિવસ રહીને મણુંદ પધાર્યા. અહીંયા ચાણસ્માના શ્રીસંઘની ચાણસ્મા પધારવાની આગ્રહભરી વિનંતિ થતાં ચાણસ્મા પધાર્યા. ચાણસ્મા આવ્યાના બીજે દિવસે પૂજ્યશ્રીને અણુઉતાર વિષમજ્વર લાગુ પડે, તે સતત બે અઠવાડિયા સુધી રહ્યો. સાથે હરસ-મસાને પણ વ્યાધિ હતો. તેથી હંમેશાં લોહી પડતું. આ કારણે ઘણું અશક્તિ તથા બેચેની થઈ આવી. આ બધાના ઉપચાર માટે અમદાવાદ-પાટણ વગેરે ગામના શ્રાવકે નામાંકિત ડોકટર મણિભાઈ તથા ડો. છાયા વગેરેને લઈને આવ્યા. પણ પૂજ્યશ્રીએ દઢ નિશ્ચયથી કઈ પણ દવા લેવાની ના ફરમાવી, અને કહ્યું કે–ઉકાળેલું અને અરધું બળેલ પાણી સિવાય કઈ ચીજ મારે લેવી નથી. માટે મને કઈ દવા આપશે નહિ. વૈધકના ઉચ્ચ કોટિના ગ્રંથ “ભાવપ્રકાશમાં વિષમજવરવાળાને અરધું બળેલ જળ પરમ ઔષધ કહેલ છે. પણ આથી શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે શ્રાવક તથા ડે. છાયા વગેરે નિરાશ થઈ ગયા. પૂજ્યશ્રીના દઢ આત્મબલથી તેઓ સુપરિચિત હતા, પણ તેઓશ્રીના આ દર્દીને તેઓ સત્વર દૂર કરવા ઈચ્છતા હતા. પરંતુ પૂજ્યશ્રીના દઢ નિર્ધાર પાસે તેઓ નિરૂપાય હતા. પાટણને ડે, હજારીએ કહ્યું: “દઢ આત્મબળવાળા પુરૂષને દવાની જરૂર ન હોય. તેઓ તે આત્માના ગબળથી જ પિતાના રોગને દૂર કરશે.” નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ ખાસ મુંબઈથી હોમિયોપેથી ડોકટરને લઈને આવ્યા, પણ ૧૪ મે દિવસે જ તાવ ઉતરી જવાથી તેમની દવાની પણ જરૂર ન પડી.પૂજ્યશ્રીનું દઢ આત્મબળ જીતી ગયું. તાવ ઉતરી ગયે, પણ નબળાઈ હજુ ઘણી હતી. એથી તથા સ્થાનિક સંઘની વિનંતિથી સં. ૧૯૮૧નું આ ચાતુર્માસ પૂજ્યશ્રી ચાણુરમામાં બિરાજ્યા. ધીરે ધીરે પૂજ્યશ્રીના શરીરમાં શક્તિ આવતી ગઈ. નબળાઈ તથા મસાને વ્યાધિ ઓછાં થતાં ગયાં. દરમ્યાન-પૂજ્યશ્રીના એક શિષ્યરત્ન મુનિશ્રી વિદ્યાવિજયજી મ. (કપડવંજવાળા) માંદગીના ભોગ બન્યા. ઔષધોપચારાદિ સર્વ રીતે કાળજી કરવા છતાંય આયુષ્ય પૂર્ણ થવાથી તેઓ સમાધિભાવે કાળધર્મ પામ્યા. આ પછી તેમની સ્મૃતિનિમિત્તે તેમના અગ્નિસંસ્કાર-સ્થળે બે ખેતર જેટલી જમીન (ગામ બહાર-ટેશન પાસે) પૂજ્યશ્રીના સદુપદેશથી શિહી-પાલડીવાળા સંઘવી અમીચંદ ગુલાબચંદજી તરફથી શ્રીસંઘે ખરીદી લીધી. એ જગ્યામાં “શ્રીવિદ્યાવાટિકા' નામની એક વિશાળ વાડી બનાવીને તેમાં સંઘવી ભાઈઓ તરફથી શ્રી આદીશ્વર પ્રભુનું એક નાનુંનાજુક દેરાસર બંધાવવામાં આવ્યું. આ ઉપરાંત યાત્રાળુઓને ઉતરવા માટે “વિદ્યાશાળા નામનું મકાન, તથા જામનગરવાળા શેઠશ્રી પોપટલાલ ધારશી તરફથી “શ્રીવિયનેમિસૂરિજ્ઞાનશાળા બંધાવવામાં આવ્યા. વળી–પૂજ્યશ્રીની સેવામાં ૪૦ વર્ષથી રહેલ પાલિતાણાના નારાયણ સુંદરજી નામના માણસની યાદ કાયમ રાખવા શ્રીસંઘને ઈચ્છા થતાં શ્રીસંઘે આ વાડીમાં શાંતિભુવન” નામે એક સુંદર હોલ બંધાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત કુનેહ–દૃઢ આત્મબલ જે સ્થાને મુનિશ્રી બનાવવામાં આવી. અને ગઢ કરવામાં આન્યા. ૧૯૯ વિદ્યાવિજયજી મ. ના અતિમ સૌંસ્કાર થયેલા, ત્યાં એક દેરી ઉયપુરવાળા શેઠશ્રી રાશનલાલજી ચતુર તરફથી વાડીને ફરતા ચામાસુ પૂર્ણ થવાની સાથે દેરાસર તૈયાર થઈ જવાથી તેની પ્રતિષ્ઠા કરવાનુ નક્કી થયુ. ખીજે કયાંયથી પ્રાચીન પ્રભુ-પ્રતિમા ન મળવાથી શ્રીઆદીશ્વર, શ્રીપુંડરીક–સ્વામી, શ્રીગૌતમસ્વામી આદિ ૪ નૂતન ખિએની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા માગશર-માસમાં મહેાત્સવપૂર્વક પૂજ્યશ્રીએ કરાવ્યા. અને દેરીમાં સ્વ. મુનિશ્રી વિદ્યાવિજયજી મ. ની ચરણુ પાદુકા પધરાવી. આ પ્રતિષ્ઠા મહેાત્સવમાં સૌ પ્રથમ ૨૯૧ પૂજન તથા ૨૯૧ હામ સાથે બૃહન્ન દ્યાવત પૂજન' પૂજ્યશ્રીએ કરાવ્યુ', પ્રવર્તાવ્યુ.. ચેામાસા પછી સ’. ૧૯૮૨માં-વિદ્યાવાડીના નિર્માણ સમયે પૂજ્યશ્રી તે સ્થળે તંબૂમાં બિરાજતા. ત્યારે તેઓશ્રીની પાસે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના તમામ વહીવટદારશ આવેલા. નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈ કે જેઓએ પેઢીના પ્રમુખ તરીકે સુંદરતમ કાર્યવાહી બજાવી હતી, અને પેઢીના વહીવટના દરેક તીર્થોના સેંકડા વર્ષોથી ચાલ્યા આવતા હુકાને સપૂર્ણ કાળજી અને કુનેહથી સાચવી રાખ્યા હતા, તેમને હવે નિવૃત્ત થવાનું હાવાથી તે અંગે, તથા તેમના સ્થાને કેની નીમણુંક કરવો, તે વિચારણા માટે તેઓ પૂજ્યશ્રી પાસે આવેલા. પૂજ્યશ્રી સમક્ષ સર્વ પ્રકારની વિચારણા કર્યા પછી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ને પેઢીના પ્રમુખપદે સ્થાપવાના નિય થયા. આ ઉપરાંત આ વખતે શ્રીસિદ્ધાચલજી તીના મુડકાવેરા મામત પણ કેટલીક વિચારણાઓ થઈ. પ્રતિષ્ઠા પછી વિહાર કરી, વડાવલી-ગાંભુ થઇને મોઢેરા પધાર્યાં, ગાંભુમાં આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિજી મ. સપરિવાર વંદ્યનાથે આવી મળ્યા. મેાઢેરાથી શંખેશ્વર તીથે' પધાર્યાં. અહી' પાટણના શ્રીસ`ઘ પાટણ પધારવાની વિનતિ કરવા આવ્યા. શેઠશ્રી નગીનદાસ કરમચંદને ઉદ્યાપન-મહાત્સવ કરવાના હોવાથી તેમને ઘણા આગ્રહ થતાં, એ વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી પાટણ પધાર્યા. પાટણમાં તેઓશ્રીની પાવન નિશ્રામાં શ્રીનગીનભાઈ તરફથી અનેક ચલરચનાએ તથા ઉજમણાં સહિત અઠ્ઠાઇ મહાત્સવ ઉજવાયા. આ મહાત્સવ પાટણ માટે અભૂતપૂવ હતા. ચાણસ્માથી શ્રી ભગવતીસૂત્રના ચાગ વહી રહેલા પેાતાના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી પદ્મવિજયજી મ.ને અહીં પૂજ્યશ્રીએ ગણિ–પંન્યાસપ૬ અણુ કર્યાં. આ પછી–સંધની વિજ્ઞપ્તિથી સ. ૧૯૮૨નુ ચૈામાસુ પાટણ-મહેતાના પાડામાં બિરાજ્યા. શેઠશ્રી નગીનભાઈના મનમાં તીર્થયાત્રાના છ રી’ પાળતા સઘ કાઢવાની ભાવના હતી. પણ પાટણના શા. હેમચંદ મહનલાલ નામના એક ઓસવાળ ભાઈ ને વીશાશ્રીમાળીજ્ઞાતિએ વીશાશ્રીમાળી જ્ઞાતિમાં દાખલ કર્યો હૈાવાથી સંઘમાં તથા જ્ઞાતિમાં બે પક્ષ પડી ગયેલા. તેમાં જો એકત્ર થાય, તે સંઘની Àાભા વધે, એ વિચારથી શ્રીનગીનભાઈ વગેરેએ પૂયશ્રીને એ વાત જણાવી. પૂજ્યશ્રીએ શેઠ ભેાગીલાલ લહેરચંદ વિ. અગ્રણીઓને ઉપદેશ ફરમાવીને આ ઝઘડામાં લવાદ તરીકે નીમ્યા. તેમણે પણ પૂજ્યશ્રીના માર્ગદર્શનાનુસાર વ્યાખ્યાનમાં ચેાગ્ય નિય આપીને, સકલ સંઘમાં એકચ સ્થાપ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શાસનસમ્રાટું સં. ૧૯૮૨ના આ વર્ષે–નગરશેઠ પ્રેમાભાઈ વગેરે જૈન સંઘના આગેવાનોએ કર્નલ જે. ડબલ્યુ વોટસન (પ. એ. કાઠિયાવાડ)ની દરમ્યાનગીરીથી પાલિતાણાના ના. ઠાકર શ્રી માનસિંગજી સાથે કરેલા સં. ૧૯૪રના રખોપા કરારની ૪૦ વર્ષની મુદત પૂરી થતી હતી. તેની વિચારણા અંગે તથા દિગંબર સાથે ચાલતા સમેતશિખર વિ. તીર્થોના કેસ આદિને અંગે નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ વગેરે આગેવાની કમિટિ પૂજ્યશ્રી પાસે વારંવાર આવતી અને મેગ્ય માર્ગદર્શન મેળવતી. રપ કરારમાં નકકી થયા મુજબ-મુદ્દત પૂરી થયે એ રકમમાં ફેરફાર કરાવવાને બન્ને પક્ષકારો પૈકી હરકેઈ પક્ષકારને છૂટ હતી.” આથી આપણે મુદત પૂરી થવાના એક વર્ષ પૂર્વે જ રખે! રદ કરાવવા માટે પ્રયાસ શરૂ કરેલા. પણ ઠારશ્રીએ પણ રખેપાની ચાલુ રકમમાં વધારો કરવા માટે ગવર્મેન્ટમાં માગણી કરી હતી. એટલે ગવર્મેન્ટ પણ મુદત પૂરી થયેથી રખેવા અંગે નિર્ણય જાહેર ન થાય, ત્યાં સુધી યાત્રિકોની નોંધ કરવાની રજા ઠાકરશ્રીને (તેમની-માગણી મુજબ) આપી. આથી જૈનો અને ઠાકરશ્રી વચ્ચે વર્ષોથી બગડતો આવેલે સંબંધ વધારે બગડવા લાગે. સમસ્ત ભારતવષય જેન સંઘ સરકારના તથા ઠાકરના આ પગલાંની વિરુદ્ધ બન્યા. વળતાં પગલાં લેવા માટે શેઠ આ. ક. ની પિઢીએ પૂજ્યશ્રીના કુનેહભર્યા માર્ગદર્શન તળે જોરદાર કાર્યવાહી શરૂ કરી. સરકારને અરજીઓ તથા મેમોરિઅલ મોકલવા શરૂ થયા. અને સરકારે ઠાકોરને યાત્રાળુઓ પાસેથી મુંડકાવેરો લેવાને આપેલી રજાના વિરોધમાં-તીર્થના સુરક્ષણાર્થે સમગ્ર જૈનસંઘે એકમતે નિર્ણય લીધે-કે-જ્યાં સુધી આ અન્યાયી રિવાજ બંધ ન થાય, ત્યાં સુધી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે જવું નહિ. આ અપૂર્વ અને જબરદસ્ત અસહકાર તા. ૧ લી એપ્રિલ સને ૧૨થી શરૂ થશે. પ્રત્યેક જૈન આ અસહકારના પાલનમાં ચુસ્ત અને મકકમ રહ્યો. આપણા આ અસહકારનું ફળ એ આવ્યું કે–પે. એજન્ટે ઠારશ્રીને યાત્રિકોની સંખ્યા સેંધવાને આપેલી રજા, તેમજ યાત્રિકોની ગણત્રી માટે ઠાકારશ્રીએ ગોઠવેલાં થાણું–અફસરે, ઘડેલા નિયમ-ધારાઓ, વિ. સર્વ તદ્દન નિરુપયોગી થઈ પડયું. કારણકે-પાલિતાણામાં યાત્રા માટે એક પણ યાત્રાળુ આવતો ન હતો. સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી વિહાર કરી ગયા હતા. હંમેશાં યાત્રિકેથી ઉભરાતાં ગામના રસ્તાઓ, ધર્મશાળાઓ, તળાટીને વિભાગ, તથા ગિરિરાજના માર્ગો, અત્યારે સૂમસામ-નિર્જન અને નીરવ બની ગયા હતા આપણે પૂજ્યશ્રી ઉપરના એક પત્રમાં આ. શ્રી વિજય મેહનસૂરિજી મ., કે જેઓ યાત્રા-ત્યાગના પૂર્વ દિવસે જ યાત્રા કરીને પાલિતાણાથી વિહાર કરી ગયા હતા, તેઓ લખે છે કે – તા. ૧ લી એપ્રિલથી પાલિતાણામાં એક પણ જાત્રાળુ નથી. તેમ હજુ સુધી એક પણ પાસ થયેલ નથી. સાધુ-સાધ્વીઓ પણ બધા વિહાર કરી ગયા છે. કેઈ ઘરડી-ન ચાલી શકે તેવી બે પાંચ સાધ્વીઓ બાકી હશે.” અને આ રહ્યો રાણપુરથી પ્રગટ થતાં તે વખતના) “સૌરાષ્ટ્ર પત્રને ૩૧ મી માર્ચ તથા ૧ લી એપ્રિલને આંખે દેખ્યા અને વાસ્તવદર્શી અહેવાલને એક ભાગઃ૧– ૧ ૪-૪-૧૯૨૬નો અંક, Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અદ્દભુત કુનેહ-દઢ આત્મબલ શિહોર રહેશને સ્વયંસેવકના પટ્ટા પહેરેલા જેન જુવાનીયાઓ ચોતરફ આંટા મારી રહ્યા છે. જેનોએ યાત્રા બંધ કરવી જોઈએ, કૃપા કરીને એકત્રીશમીની સાંજે પાલિતાણા ખાલી કરજે.” વગેરે આજીજીઓ કરી રહ્યા છે. યાત્રાળુઓની લાગણીમાં દર્દીને પાર નથી. “યાત્રા બંધ' એ એમને મન મૃત્યુ જેવું લાગે છે. પણ રાજાની ગુલામી સ્વીકારી લેવી, એ વાત એમને એથીયે શરમભરેલી છે, એવી સ્વયંસેવકોની દલીલ તેઓ માન્ય રાખે છે.” ગઈ કાલે સાંજે પણ અમે તળાટી જોઈ હતી. આજે પણ અમે તળાટી જોઈ. એ ખદબદતી માનવતા ક્યાં અને આજની આ સુનસાન સ્થિતિ ક્યાં ? લાડવા વેંચવાની આખી પ્રવૃત્તિ બંધ છે. કોઈ માણસનું મોટું-વેચનારાનું કે લેનારાનું-ત્યાં નથી. પાણીની પરબ નથી કે નાસ્તાની દુકાને નથી. નથી ઓળીવાળા. પેલી કુલ વેચનાર માળ નથી. તળાટીની આખી ભૂમિ આજે ખાવા ધાય છે, સેગન ખાવા એક મનુષ્ય નથી. યાત્રિક કે યાત્રિક ઉપર નભતા કે માનવી બચ્ચે આજે નથી દેખાતો. પાલિતાણાની આજ્ઞા સામે શાંત અસહકાર કરતો પ્રત્યેક માનવ આજે તળાટી છોડી ગયા છે. ઉડે છે કાગડા આજે થતું.........” પણ અહીંયા બીજું કાંઈક છે. પીળા ડગલાવાળા પાલિતાણા રાજ્યના સિક્કા ધરાવનાર ચાર પિલિસે અમને જોઈને પિતાના પટ્ટા સમારતા તૈયાર થઈ ગયા. ત્રણ બીજા પટ્ટાવાળા જેવા માણસ અને એક ટિકિટ કલેકટર, આટલા માણસે કઈ ભૂખ્યું જાનવર શિકારની રાહ જેતું બેઠું હોય તેમ આંખો ફાડી બેઠા હતા. પણ અમે તે એમનું ખાજ નહોતા. અમે મુંડકાવેરે આપવાવાળા નહી, અમે તે પાસવાળા. “કેમ ભાઈ, મુંડકવેરાવાળી કેટલી ટિકિટ ચેક કરી ?” “એક પણ નહી” “આવી અમારા જેવી કેટલીક ? આ તમે લાવે છે એ જ.” રાજ્ય નાખેલે મુંડકાવેરે આમ નાસીપાસ થતા હતા. તેથી જાણે શરમાતા હોય તેમ એ લેક બિચારા જાણે પ્રાર્થના કરતા હોય ને–કઈ આવો–અમારા રાજ્યની આબરૂ બચાવો.” ડુંગરનાં ડાં પગથીયાં ચડ્યા. હજી તળાટીના માણસે અમારી નજરે પડતા હતા. અમે માનવ સમુદાયની દષ્ટિ–મર્યાદામાં હતા. એ સ્થિતિ ન ટકી. ચઢાવ અને વળાવ પછી તળાટી દેખાતી બંધ થઈ. અમારી એકલતા અમને સાલવા લાગી. નથી ઉપર કઈ દેખાતું, નથી નીચે કોઈ દેખાતું. બધું મનુષ્યહીન સૂનસાન લાગે છે.” જાણે અમારા અંતરને વિષાદ એક કરાવવા આવ્યું હેય તેમ, હ હ કરતે એક મેરલે, અને ત્રણ ચાર હેલા અમારી બાજુમાંથી નીકળ્યા. બેલાઈ જવાયું : Good we have got some companions at least. પણ નહીં. તેણે પણ ડુંગર ચડવાની ના પાડી. જૈન કેમે શું પશુપંખીઓ ઉપર પણ પિતાની આજ્ઞા છેડી છે? શું તેઓ માત્ર અમને એમ કહેવા આવ્યા હતા કે અમે પણ ચડતા નથી, તમે ચડશે નહીં.” બાપુ મોરલા ! અમે જૈનકેમની આજ્ઞાના દ્રોહી તરીકે નથી આવ્યા. અમે તે અમારી ફરજ બજાવવા-સ્થિતિ નિહાળવા આવ્યા છીએ. અમે આગળ વધ્યા.” ૧. ભાતું આપવાની २६ Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શાસનસમ્રાટું કેલંબસે નવી દુનિયા ધી કાઢી ત્યારે પહેલ વહેલું માનવી દેખીને તેના સાથીઓએ A man ! A man ! માણસ ! માણસ ! એવી જેમ બૂમ મારી હતી, તેમ અમે પણ હકારી ઉઠ્યા. અને એમને મળવાને આતુરતાભર્યા પગલાં ભરવા માંડ્યા. આખરે માણસ જાતના એ પહેલાં મોઢાં અમે જોયા. અમે છાપાવાળા એટલે વાતોડિયા તે ખરા જ ને ? અમારો ધંધો જ વાતો મેળવવાને. એ કાંઈ ભૂલાય ? અમે વાતે ચડ્યા. એ પાંચે વેઠીયાઓ હતા. (રાજના).” ચાલતાં સામે એક ડાળી આવતી હતી. ચાર જણાએ ઉપાડી હતી. આ શું? નીચે તે કહેતા હતા ને કેઈ નથી ગયું ? અમારા સાથીએ કહ્યું કે એ તો રેવન્યુ કમિશ્નર સાહેબ જેવા લાગે છે. એ જ નીકળ્યા. અરસપરસ નમન કર્યું. પિતે મુંડકાવેરા સંબંધની વ્યવસ્થા કરવા પધાર્યા હતા. અમારા સાથીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યાઃ “ઉજજડ ગામની જમીન માપવા પધાર્યા હતા !” આ ઉપરથી અસહકારને ખ્યાલ આવી શકે છે. પણ-આમ થવાથી તે પિ. એજન્ટ ચીડાયા. અને તેમણે (સી. સી. ટસને) ૬ મહિને ફેંસલે આ કે:-“જૈનોએ ઠાકરશ્રીને વાર્ષિક ૧ લાખ રૂપિયા રખોપા તરીકે આપવા.' તેમના મનમાં એમ કે-આ ઠરાવથી જેને ગભરાશે, અને અસહકાર છેડશે. પણ એમની એ ધારણું ખટી ઠરી. આપણે અસહકાર વધુ ઉગ્ર બન્યું. અને સંતોષકાષ્ઠ સમાધાન ન થાય ત્યાં સુધી એ અસહકાર એ જ રીતે ચાલુ રાખવાને નિર્ણય લેવા. શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ શાન્તિદાસ આશકરણ વગેરે મહારથી ગૃહસ્થની એક તીર્થરક્ષક કમીટિ સ્થાપવામાં આવી. અને સમગ્ર સંઘમાં તીર્થરક્ષાની ભાવનાથી પ્રેરાયેલા ભાવિકે વિવિધ તપત્યાગ-આરાધનામાં જોડાઈ ગયા. - હવે – પૂજ્યશ્રીની ભાવના જુદી જ હતી. વર્ષોથી ચાલી આવતી પાલિતાણા રાજ્યની . આ રોકટોકને મિટાવવા તેઓશ્રીએ જુદે જ માગ વિચારેલો. અને તે એ હતો કે-- ભાવનગર સ્ટેટની હદમાં તળાજા-કદંબગિરિ થઈને રહિશાળા આવવું. ત્યાં શેઠ આ. ક. ની માલિકીની પુષ્કળ જમીન છે, તેમાં ૧૦૦ ઓરડાની વિશાળ ધર્મશાળા બાંધવી (હિશાળા ગામ એજન્સીની હકુમતનું હોવાથી ત્યાં પાલિતાણું સ્ટેટ કાંઈ કરી શકે તેમ ન હતું). રોહિશાળાની પ્રાચીન પાજે થઈને ગિરિરાજ ઉપર યાત્રાળે ચડવા-ઉતરવાનું રાખવું.૧ જે કે-આ રસ્તે અમુક પગથીયાએ જીર્ણ હતા, પણ તેનું સમારકામ કરી લેવાય તેમ હતું. એ રસ્તે અર્ધા ડુંગરે આવેલ કનીરામના કુંડ સુધી એજન્સીની હકુમત અને હિશાળાના કામળીયા દરબારોની માલિકી હતી, અને પછી પાલિતાણાની હકુમત હતી. પણ આપણને આ માગે પાલિતાણા સ્ટેટના રક્ષણની જરૂર ન હોવાથી તે રખેવું માગી શકે તેમ ન હતું.” ૧ ગિરિરાજની ૪ પાગ. જયતલાટીની મુખ્ય પાગ, ઉત્તર સન્મુખ. શેત્રુજીની પાગ પૂર્વ સન્મુખ. ઘેટીની પાગ પશ્ચિમ સન્મુખ, અને રોહિશાળાની પાગ દક્ષિણ સન્મુખ, ત્રણ ગાઉની પ્રદક્ષિણા તથા ૯૯ યાત્રા કરનારાઓ રહિશાળાની પાળે ઉતરે છે, અને ત્યાં પ્રાચીન દેરીમાં પાદુકાના દર્શન કરી, પાછાં ગિરિરાજ ઉપર ચઢી જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ અનુમેદનીય યાત્રા સંધ ૨૦૩ આમ થવાથી પાલિતાણા રાજ્યની વર્ષાં જૂની અને કાયમની હેરાનગતિ મટતી હતી. લોકા કાયમ પૂર્ણ યાત્રા કરી શક્તા હતા. દીઘ’દૃષ્ટિભર્યા આ વિચારથી પ્રેરાઈ ને પૂજ્યશ્રીએ અગ્રણી શ્રાવકને એ માટે ઉપદેશ ફરમાવતાં તેઓએ એને સહર્ષ સ્વીકાર કર્યાં. અને એ વિચારને અમલી બનાવવાના ચક્રો ગતિમાનૢ થયા. રાધનપુરવાળા શા. કમળશીભાઈ ગુલાબચંદ વગેરેને રાહિશાળા પાગના રસ્તા જોવા તથા ઉપર કનીરામના કુંડ પાસે દેરાસર– ધમ શાળા આદિનુ ખાતમુહૂત કરવું, એ વિચારથી મોકલવામાં આવ્યા. આમ થવાથી ગિરિરાજની યાત્રા માટે કાયમને માટે રાડિશાળાની પાગના માર્ગ નકકી થવાનું વાતાવરણ દેશભરમાં પ્રસરી ગયું. આમ-આ રસ્તા અંગેની પૂર્ણ તૈયારી કરી રાખવા છતાંય સહિતચિ ંતક પૂજ્ય શ્રીમાની તથા આપણા આગેવાન શ્રેષ્ઠિવĆની ભાવના ખરી કે:-- અને ત્યાં સુધી ઠાકેારશ્રી સાથે સમાધાનને માર્ગ લેવા, જેથી ઠાકારશ્રી અને જૈનો વચ્ચેના સંબંધ કાયમ જળવાઇ રહે. અને એ રીતે જાત્રા ખુલ્લી થાય તે બન્ને પક્ષને આનă મંગળ થાય. અને જો સમાધાનના માગ કોઈ રીતે ન જ નીકળે, તા પછી પાલિતાણાથી યાત્રા બંધ કરવી અને રોહિશાળાથી કાયમી યાત્રાના પ્રબંધ કરવા. [૪૩] અનુમેદનીય યાત્રા સંઘ અહી...–પાટણમાં ચાતુર્માસ પૂર્ણ થયે શેઠશ્રી નગીનદાસ કરમચંદે છરી’ પાળતા સંઘની તૈયારી આદરી. મુંડકાવેશને કારણે શ્રીસિદ્ધગિરિરાજની યાત્રાના ચાલુ વિરહકાળમાં પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રીરૈવતાચલ(ગિરનાર) તીથ તથા કચ્છ-ભદ્રેશ્વરતીર્થાંના સંઘ કાઢવાનું નક્કી થયું. શ્રીગિરનાર એ તીર્થધામ સારઠનુ એક ગરવું તી છે. શુદ્ધ-બ્રહ્મચર્યાવતાર ભગવાન્ શ્રીઅરિષ્ટનેમિના દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણુ, એ ત્રણ કલ્યાણકારિ કલ્યાણકા આ મહાતીર્થમાં થયા છે. ભાવિ–ઉત્સર્પિ`ણીકાળના શ્રીપદ્મનાભસ્વામી આદિ ૨૪ તીર્થંકરોની નિર્વાણભૂમિ પણ આ મહાતીર્થં જ છે. અને આ શ્રીરૈવતાચલતી શ્રીસિદ્ધાચલજીના એક શિખર સ્વરૂપ છે. એટલે જ–જેના કાંકરે કાંકરે અનંતા આત્મા મુકિતભાજન અન્યા છે, તે શ્રીસિદ્ધાચલજીની સાક્ષાત્ પના-યાત્રા ન થાય, તેા પણ એના અંગભૂત આ તીર્થની યાત્રાના પવિત્ર લાભ મળશે જ, એવી શુભ ભાવનાથી એ તીથ'ની યાત્રાના નિણૅય લેવાયે. Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શાસનસમ્રા વળી સેરઠદેશના બંધુ સમા અને સોરઠ જેવા જ ગૌરવશાલી કચ્છ દેશનું મહાન તીર્થ ભદ્રેશ્વર છે. એનું અસલ નામ ભદ્રાવતી નગરી. ચરમતીર્થપતિ શ્રી મહાવીરદેવના જીવનકાળ દરમ્યાન એ નગરીનું કચ્છમાં આગવું સ્થાન હતું. સર્વ રીતે સમૃદ્ધ એ નગરી હતી. આ નગરીમાં શ્રીદેવચંદ્ર નામના એક શ્રાવકે ભવ્ય જિનાલય બંધાવી, તેમાં પ્રભુની ગણસંપદાના સ્વામી શ્રી સુધર્માસ્વામી ભગવંતના પવિત્ર હસ્તે અંજનશલાકા કરાયેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી. ત્યારથી એ નગરી તીર્થ તરીકે વિખ્યાત બની. ત્યારબાદ એ નગરીએ. ઘણી ચડતી-પડતીએ જઈ. ભદ્રાવતીમાંથી ભદ્રેશ્વર થયું. દેરાસર ઉપર પણ વિધ્વંસના પડછાયા પડયા. જગપિતા જગડૂશાહના વખતમાં આ નગરી પુનઃ સમૃદ્ધ થઈ અને સં. ૧૬૨૨માં શ્રીસંઘે નૂતન જિનાલયમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુની સ્થાપના કરી. પ્રાચીન મૂળનાયક શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા કે-જે પડતીના કાળમાં એક બાવાના હાથમાં જઈ પડી હતી, તેની પાસેથી મેળવીને નૂતન જિનાલયની ભમતીમાં (૫૧ દેરીઓની મુખ્ય દેરીમાં) સ્થાપવામાં આવી. આ દેરાસરને છેલ્લે ઉદ્ધાર સં. ૧૯માં થયે. આબુ-દેલવાડાની તુલનાએ આવે એવી આ તીર્થની કલા કારીગરી છે. ચાલુ કાળમાં (સં. ૧૯૮૨-૮૩) વિકટમાર્ગ, દૂર દેશ, પૂરતી પ્રતિકૂળતા વગેરે કારણોસર સાધુ-સાધ્વીજીઓ તથા એકલદોકલ ભાવિક ગૃહસ્થ કચ્છના આ પુણ્યતીર્થની યાત્રાએ ન જઈ શકતા. એટલા માટે આ તીર્થની યાત્રા કરવાનું પણ નિણીત થયું. ગામેગામ નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી. અને માગસર વદિ ૧૩ના મંગલદિને શેઠશ્રી નગીનદાસ કરમચંદભાઈએ પૂજ્યશ્રીની પવિત્ર નિશ્રામાં ચતુર્વિધ શ્રીસંઘ સહિત તીર્થયાત્રા માટે મંગલ પ્રસ્થાન કર્યું. નગરબહાર સંઘ ચારેક દિવસ રેકો. પૂજ્યશ્રીના વિવિધ વિષયોને લગતા વ્યાખ્યાને સમસ્ત સંઘને ભારે આલ્હાદ ઉપજાવવા લાગ્યા. . આ સંઘને આંખે દેખ્યો અહેવાલ લખનાર શ્રીયુત મોહનલાલ ચુનીલાલ ધામી લખે છે કે–પિષ શુદિ એકમને દહાડે શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું મહત્વપૂર્ણ વ્યાખ્યાન થયું. આ વ્યાખ્યાન સાંભળવા માટે માનવમેદનીને પાર ન હતું. કેઈ તેમના દર્શનાર્થે, કેઈ વચનામૃતની આશાએ, તે કોઈ તેમને પડકાર ઝીલવા, એમ ઘણુ ભાઈઓ આવ્યા હતા. અમદાવાદના તેમજ બીજા ગામોના શેઠીયાઓ પણ આ વ્યાખ્યાનમાં આવ્યા હતા. જેનેતરવર્ગને પણ સારે જમાવ થયો હતો. મહારાજશ્રીએ આત્મશકિતને વિકાસ અને પ્રતિમાપૂજન ઉપર સચોટ દલીલ સહિત લગભગ ત્રણ કલાક સુધી સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.' પિષ સુદ બીજે સંઘ આગળ વધે. કુણઘેર-જમણપુર-હારજ-મુંજપુર થઈને શ્રીશંખેશ્વરતીર્થ આવ્યો. સંઘમાં પૂજ્યશ્રી સપરિવાર, તેમજ પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી મ. ૧ ક૭–ગિરનારની મહાયાત્રા-પૃ. ૪૪, લેખક શ્રીધામી. Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનીય યાત્રા સંધ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મ, વાચનાચાર્ય શ્રીમાણિક્યસિંહસૂરિજી મ., પં. શ્રીભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા) આદિ અનેક પૂજ્ય મુનિપંગ સપરિવાર પધાર્યા હતા. ભાલ્લસિત હૈયે શંખેશ્વરતીર્થની યાત્રા કર્યા બાદ પૂજ્યશ્રીએ સંઘવીજીને વિધિપૂર્વક તીર્થમાળા-પરિધાન કરાવ્યું. ત્યારબાદ ત્યાંથી પંચાસર-દશાડા થઈને માંડલ-ઉપરીયાળાજી પધાર્યા. માંડળમાં શેઠ આક. ની પેઢીની કમિટિ સિદ્ધાચલજીના પ્રશ્ન અંગે પૂજ્યશ્રી પાસે માર્ગ દર્શન મેળવવા આવી. કમિટિ અને પૂજ્યશ્રી વચ્ચે તે અંગે વિચારણા તથા વાટાઘાટે થઈ. કમિટિએ પૂજ્યશ્રીને સૂચવ્યું કે : “આપશ્રી ધ્રાંગધ્રા પધારશે, તે ત્યાંના દીવાન સાહેબ શ્રીમાનસિંહજી આપની સાથે શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનારજી સંબંધી વાટાઘાટ કરવાના છે. વળી–તીર્થના હકક વગેરે બાબતની માહિતી, તથા સામાને સમજાવવાની શક્તિ, જે આપશ્રીમાં છે, તેવી અન્ય કેઈમાં નથી જ. અને આપશ્રી જે કરશે તે પેઢીને તેમજ હિન્દુસ્તાનના સંઘને માન્ય કરવાનું હોય જ છે.” સંઘ ધ્રાંગધ્રા તરફ આગળ વધે. પિષ વદી એથે ધ્રાંગધ્રામાં પ્રવેશ હતે. અહીં આજુબાજુના તથા દૂરના ગામોમાંથી હજારો લેકે આ વિશાલ તીર્થયાત્રાસંઘના દર્શનાર્થે ઉમટયા હતા. ગામ બહાર એક માઈલ દૂર સંઘ આવી પહોંચતાં, ત્યાં દિવાન સાહેબ શ્રીમાનસિંહજી કે જેઓ પૂજ્યશ્રીના પરમ અનુરાગી ભકત બન્યા હતા. અને પૂજ્યશ્રીને “ગુરૂજી માનતા હતા, તેઓ અન્ય રાજ્યાધિકારીઓ તેમજ ધ્રાંગધ્રાને શ્રીસંઘ વિ. આવી પહોંચ્યા. પૂજ્યશ્રીના દશન-વંદન કરીને સંઘવીજીને મળ્યા. ત્યાર પછી વિશાળ છતાં સુવ્યવસ્થિત સામૈયું શરૂ થયું. એ સામૈયાનું વર્ણન કરતાં “શ્રી ધામી લખે છે – ગામથી એક માઈલ દૂરથી વરઘોડો ચડવાને હોવાથી બે એક માઈલ સુધી સડક પર બંને બાજુ માણસની હાર ખડી થઈ ગઈ હતી. વરઘોડામાં પ્રથમ સંઘવીશ્રીનો નિશાનડંકે હતું. ત્યારપછી સ્ટેટનું વિશાળ મિલિટરી બેન્ડ હતું. એની પાછળ સ્ટેટના પાયલ સૈનિકની એક સશસ્ત્ર ટુકડી હતી. પાછળ કાઠિયાવાડના પાણીદાર ઘેડાઓ નચાવતા સ્ટેટના સ્વાર હતા. ત્યારપછી કુણઘેરીઆ ગુર્જરવીરે, તેની પાછળ ઘેડાગાડીઓની લાંબી કતાર અને શણગારાયેલા સાંબેલાઓ પાછળ સંઘવીજીને સુંદર સીગરામ ચાલતું હતું. એની પાછળ ધ્રાંગધ્રાના સ્વયંસેવકોની વિશાળ ટુકડી હતી. ત્યારબાદ સંઘપતિની પુત્રી શ્રી કલાવતીબેન સબેલા તરીકે શોભી રહ્યા હતા. આની પાછળ પચાસ વેલંટીયરની ટુકડી હતી. આ પછી વળી સ્ટેટનું એક સુંદર બેન્ડ હતું. અને પાછળ આચાર્ય મહારાજ શ્રીવિજય. નેમિસૂરીશ્વરજી, આચાર્ય મહારાજ શ્રીવિજ્યનીતિસૂરીજી, આચાર્ય શ્રીદર્શનસૂરિજી, આચાર્યશ્રી ઉદયસૂરિજી, પં. શ્રીભક્તિવિજયજી તેમજ બીજા મુનિમંડળ સહિત લગભગ પોણસો સાધુમહારાજાઓને વિશાળ સમુદાય ચાલ્યું જતું હતું. ત્યાર પછી સંઘવીજી અને તેમના બંને ભાઈઓ તથા કુટુંબ, તેમની બાજુમાં ધ્રાંગધ્રા સ્ટેટના દિવાન સાહેબ તથા અન્ય અમલદારો, ત્યારબાદ ધ્રાંગધ્રાના આગેવાન જૈન ગૃહસ્થ અને ભાવનગર, જામનગર, વેરાવળ આદિ ગામના શેઠીયાઓ, આ ઉપરાંત સંઘના તેમજ બીજા જેવા આવેલા ભાઈઓની અપાર સંખ્યા હતી. આ વરઘેડાની લંબાઈ એટલી વિશાળ થઈ હતી કે જાણે કઈ નદી મંદ મંદ ગતિએ વહી For Personal and Private Use Only Jain Educationa International Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શાસનસમ્રાટ્ રહી ન હાય ! આ વરઘોડા રેલ્વે પુલ વટાવીને ગામના દરવાજા પાસે પહોંચ્યા, ત્યાં સ્ટેટના મદમસ્ત હાથી ઊભા હતા, અને તે પર 'સુવર્ણ જડિત અખાડી શેાલી રહી હતી. આ હાથી પર સંઘપતિના અને પુત્રો સેવંતીલાલ તથા રસિકલાલ પ્રભુજીની પ્રતિમા લઈને બેઠા. અને એ હાથી વરઘેાડા સાથે લીધા. પાછળ સંઘવીશ્રીના પત્ની કેસરમ્હેન અને સ્ત્રીમડળ સાધ્વીશ્રીઓના સમુદાય સાથે ચાલી રહ્યા હતા. સંઘની આવી મહાત્ ભવ્યતા નિરખી જોનારા ભાઈઓના હૈયામાંથી અચાનક એલાઈ જવાતું કેઃ—“આ સંઘ નથી પણ ઈંદ્રની સ્વારી છે’૧ સામૈયામાં વચમાં વચમાં દિવાન સાહેબ પૂજ્યશ્રીની બાજુમાં વિનયપૂર્વક ચાલતા. ચાલુ સામયામાં જ તેએએ રાજ્યના હાઈ પોલિસ કમિશ્નર શ્રી દાદભાસાહેબ બાલાવ્યા અને કહ્યુ : દાદભા સાહેબ ! આજે આપણા રાજ્યમાં સ ંઘની પધરામણીની ખુશાલીમાં નામદાર મહારાજા સાહેબ તરફથી ફરમાન છે કે ૧. આપણા રાજ્યના કેદીઓની દરેકને એક માસની સજા માફ કરવી. અને એક માસની સજાવાળા કેદીઓને મુકત કરવા. ૨. જ્યાં સુધી આ સંધ અત્રે રહે ત્યાં સુધી આ શહેરમાં પશુવધ કરવા નહી'. તેમજ કાઈપણ વિદેશીને તેની ખાસ અગત્ય હાય તા પણ તેને આ સ્થળેથી તે મળી શકશે નહીં.” આ રીતે સ ંઘની પધરામણીની ખુશાલીમાં ના. મહારાજાશ્રીની આજ્ઞાથી શ્રીદિવાનસાહેબે તત્કાલ એ પવિત્ર ક્રમાના બહાર પાડયા. ત્યારપછી આ ભવ્યતમ સ્વાગત યાત્રા દેરાસરે દર્શન કરીને સંઘના પડાવે ઉતરી. અહી સંઘ ૩ દ્વિવસ રહ્યો. ખીજા દિવસે ના. મહારાજાને સંઘવી તથા સ્થાનિક સંઘ તરફથી, અને સંઘવીજીને સ્થા. સંઘ તરફથી માનપત્ર આપવાના મેળાવડા ચેાજાયા. આ પ્રસ ંગે ના. મહારાજાએ ધ્રાંગધ્રા સ્ટેટમાં નીચેના ૧૨' દિવસ (હુંમેશ) અમારિ પાળવાનું' ક્રમાન કર્યુ. : ૧. નામદાર મહારાજા રાજસાહેબ બહાદુરના શુભ જન્મદિવસ. ૨. નામદાર મહારાજકુમાર સાહેબને જન્મદિવસ. શુભ ૩. શેઠ નગીનદાસ કરમચંદે કાઢેલ સંઘે ધ્રાંગધ્રા શહેરમાં મુકામ કર્યાના દિવસ પાષ વઢી ૪. ૪, મહાશિવરાત્રિ. ૫, રામનવમી. ૬, ચૈત્ર શુદી પૂર્ણિમા ૭, શ્રીકૃષ્ણ જયંતી. ૮. પર્યુષણના પહેલા દિવસ. ૯, ભાદરવા શુદ ૧. ૧૦, ભાદરવા શુદ ૪. ૧૧, કારતક શુદી પૂર્ણિમા. ૧૨, મકર સંક્રાંતિ.૨ આથી સકળ શ્રી સંઘમાં તેમજ પ્રજામાં નિરવધિ આનંદ વ્યાપી ગયા. ૩ દિવસ ધ્રાંગધ્રામાં રહીને સ`ઘે કચ્છ તરફ પ્રયાણ કર્યું. આ વખતે પૂજ્યશ્રીને સઘમાં પધારવાના સંઘવીજીના અતીવ આગ્રહ હતા, જ્યારે ખીજી બાજુ શ્રીદિવાન સાહેબની આગ્રહુંપૂર્ણ વિન`તિ હતી કે-ધ્રાંગધ્રામાં સ્થિરતા કરો, ૧ એજન પૃષ્ઠ-૬૩-૬૪. ૨ એજન-પૃ. ૯૫. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ અનુમેાદનીય યાત્રા સંધ ૨૦૭ છેવટે શારીરિક અનુકૂળતા તથા તીરક્ષા વિ. કારણેા વિચારતાં લાભાલાભની દૃષ્ટિએ પૂજ્યશ્રી ધ્રાંગધ્રામાં વિરાજ્યા, અને સ ંઘે આગળ પ્રયાણ કર્યું. આ વખતે સંઘમાં ૬૫ મુનિરાજો, ૨૬૭ સાધ્વીજીએ, ૫૮૫ ગાડી-માટરવાળા, ૪૨૮ નાકરચાકરા, ૮૦ ચેકીયાત, ૨૫૦ છ રી’ પાળતા ભાવિકા, ૨૬૦૦ યાત્રિકા, ૪૮૦ ગાડીમેટર–સિગરામ વિ., આ સિવાય રૂપાનું જિનમ ંદિર, તંબૂ-પાલ-શમીયાણા વિ. અનેક સાધનસામગ્રી હતી. ધ્રાંગધ્રામાં પૂજ્યશ્રીએ ૧ માસ સ્થિરતા કરી. તે દરમ્યાન શ્રીદિવાન સાહેબ સાથે તીર્થના હકા, જૈનોના મૂળ ગરાસિયા રાઇટ વિ. ખાખતામાં ખુલ્લા દિલે વિચારણા થઈ. સચાટ દલીલે અને વ્યાજખી મુદ્દાએ (Points) સમજાવવાથી દિવાન સાહેબ પણ કબુલ થયા કેશ્રાવકની મૂળગરાસિયા સ્ટેટસની માંગણી તદ્દન વ્યાજમી છે. શેઠ આ. ક. ની તી રક્ષક કમિટિ પણ અહી' બે-ત્રણવાર આવી. સરકાર સાથે સમાધાનીની વાટાઘાટો ચાલુ જ હતી. ધ્રાંગધ્રાનરેશ નામદાર શ્રીઘનશ્યામસિંહજી અહાદુર પણ પૂજ્યશ્રીના ને તથા વ્યાખ્યાનશ્રવણ માટે ત્રણેક વાર આવ્યા હતા. એક પ્રસંગે દિવાન સાહેબે પૂજ્યશ્રીને વિનતિ કરી કે ઃ ‘અહી રાજ્યની અનેક જગ્યાએ છે, તે પૈકી જે જગ્યા આપશ્રી પસ ંદ કરો તે જગ્યા ધકા માટે રાજ્ય અપણુ કરે.' પૂજ્યશ્રીએ આ માટે સ્પષ્ટ ના ફરમાવી. અમદાવાદમાં શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈના ધર્મ પત્ની શ્રીમાણેકબેનને પાતે કરેલી તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય ઉદ્યાપન-મહેાત્સવ ઉજવવા હતા. તેમજ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ એ નવપદજીની આળી આર ંભેલી. તેમની ભાવના આગામી ચૈત્રી એળી પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધવાની હતી. તેથી તેઓ પૂજ્યશ્રીને અમદાવાદ પધારવાની વિનંતિ કરવા આવ્યા. એમની વિનતિને સ્વીકાર કરીને પૂજ્યશ્રી ધ્રાંગધ્રાથી અમદાવાદ પધાર્યાં. આ વખતે સકલસ'ઘ તેઓશ્રીના સ્વાગતે ઉમટયા હતા. અન્ય સમુદાયના મુનિવરો પણ સામૈયામાં આવ્યા હતા. પૂજ્યશ્રીના દનની તેા પડાપડી થઈ રહી હતી. ઘર આંગણે આવેલી ગ’ગામાં ન્હાવાના લ્હાવા કાણુ જતા કરે ભલા ? પૂજ્યશ્રી પાંજરાપેાળ–ઉપાશ્રયે બિરાજ્યા. અહીં તેએાશ્રીની સામે શાસનના મહત્ત્વના પ્રશ્નો તથા કાર્યો ખડા થયા. પણ તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિ-કુનેહ એક પછી એક સઘળા પ્રશ્નોને હલ કરવા લાગી, અને સ કાર્યો વ્યવસ્થિત રીતે થવા લાગ્યા. ચૈત્ર માસમાં પૂજ્યશ્રી માધુભાઈ શેઠના બંગલે પધાર્યાં. ત્યાં તેઓશ્રીના સાંનિધ્યમાં શેઠશ્રી આદિ ઘણા ભવ્યાત્માએ વિધિપૂર્વક શાશ્વતી ઓળી આરાધવા લાગ્યા. આળી પૂર્ણ થયા પછી શેઠશ્રી જમનાભાઈના ધર્મપત્ની શેઠાણી માણેકબહેને અનેરા ઉત્સાહથી ઉજમણાંની તૈયારી આરંભી, નગરશેઠશ્રી કસ્તૂરભાઇ મણીભાઈ વગેરેએ એ તૈયારીમાં ૧ એજન-પૃ. ૧૮૪ Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શાસનસમ્રાટ રસપૂર્વક ભાગ લીધે, અને મહત્સવની તમામ વ્યવસ્થા તેમના માર્ગદર્શન અનુસાર થવા લાગી. શાહીબાગમાં આવેલા તેમના આલીશાન બંગલાના ચોકમાં વિશાળ મંડપ બાધી, તેમાં ઉજમણુના ૩૪ છોડની ગોઠવણી કુશળતાપૂર્વક કરવામાં આવી. શ્રીસિદ્ધાચલજી, ગિરનારજી, મેરૂગિરિ, સમવસરણ તથા પાવાપુરી, એમ પાંચ મનહર અને સ્થાયી રચનાઓ કરવામાં આવી. સંઘ નિમંત્રણ પત્રિકા સર્વત્ર મોકલવામાં આવી અને વૈશાખ માસમાં આ મહોત્સવને શુભારંભ થે. વિવિધ પૂજાએ, પ્રતિદિન સ્વામિવાત્સલ્ય, નવકારશીઓ, ભવ્ય જળયાત્રા, રથયાત્રા, અને અષ્ટોત્તરી મહાસ્નાત્ર-આ બધા કાર્યક્રમ ભારે ઠાઠમાઠ સહ સંપન્ન થયો. - સિદ્ધચક્ર મહાપૂજન પણ આ મહોત્સવમાં સર્વ પ્રથમ ભણાવવામાં આવ્યું. આ માટે ખાસ શેઠશ્રી જમનાભાઈ તરફથી શ્રી સિદ્ધચકયંત્રનું ચાંદીનું માંડલું, તેમજ જુદી જુદી જાતિના સાચા રત્ન થી જડિત નવ કળશ વગેરે ઉત્તમ કટિની સામગ્રી પૂજ્યશ્રીની સૂચનાનુસાર બનાવરાવવામાં આવ્યા હતા. (આ બધું આજે પણ મોજુદ છે.) આ મહાપૂજન વિધિ પૂજ્ય શ્રીમાનની દેખરેખ નીચે તેઓશ્રીના બહુશ્રુત પટ્ટધર શિષ્યરત્નએ તૈયાર કરેલ, તે વિધિ અનુસાર આ મહાપૂજન આ મહત્સવમાં ભણાવાયું. પાંચ રચનાઓ એટલી આકર્ષક અને હૂબહૂ બની હતી કે પ્રેક્ષકો મહોંમાં આંગળા નાખી જતાં. શ્રી સિદ્ધાચલજીની રચનામાં જે પ્રમાણે ગિરિરાજ ઉપર ટુંકે–દેરીઓ–દેરાસર છે, તે જ પ્રમાણે સઘળી ગોઠવણ કરવામાં આવેલી. આથી પ્રેક્ષકને થતું કે જાણે હું સાક્ષાત ગિરિરાજની યાત્રા જ કરી રહ્યો છું. આમ પાંચેય રચનાઓએ જનગણમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દર્શન માટે આખાયે મહત્સવ દરમ્યાન દિવસ-રાત દર્શકની ભીડ જામેલી રહેતી. ‘સેનામાં સુગંધ'ની જેમ આ ઉજમણુની સાથે બીજો પ્રસંગ બને. આચાર્ય શ્રી વિજયસૂરિજીના બહુશ્રુત પટ્ટધર શિષ્ય પંન્યાસશ્રી નન્દનવિજયજી ગણિવરને પૂજ્યશ્રીએ ઉપાધ્યાયપદ તથા આચાર્ય પદથી અલંકૃત કર્યા. ઉપાધ્યાયપદ વૈશાખ શુદ ૭ મે આપીને તેઓને સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની ઓળીમાં પ્રવેશ કરાવ્યું હતું. શ્રમણ ભગવાન મહાવીરદેવના કેવળજ્ઞાન કલ્યાણકને એ પવિત્ર દિવસ હતે. હજારની સંખ્યામાં જનસમૂહ હાજર હતે. વિશાળ મંડપ પણ અત્યારે નાને લાગતું હતું. છતાંયે એકેએક વ્યક્તિ સાંભળી શકે એવા સ્પષ્ટ અને વિશુદ્ધ ક્રિયા-ઉચ્ચારે ઉચ્ચરી રહેલા પૂજ્યશ્રીએ વૈશાખ શુદિ ૧૦ મે શ્રીનંદનવિજયજી મ. ને આચાર્ય પદારૂઢ કર્યો. અને સિદ્ધાન્ત માર્તડ, કવિરત્ન, ન્યાયવાચસ્પતિ, શાઅવિશારદ આચાર્યશ્રીવિજયનન્દનસૂરિજી મ. તરીકે જાહેર કર્યા. નૂતન સૂરિરાજને સકલ સંઘ હર્ષનાદ અને જયનાદથી વધાવી લીધા. તેઓને ચારિત્ર ગ્રહણ કર્યું ૧૪ વર્ષ થયા હતા. અને તેઓની વય ૨૮ વર્ષની હતી. જોકેત્તર જિનશાસનની આ એક ખૂબી છે કે–અહીં વયમાં કે કેવળ સંયમ પર્યાયમાં વૃદ્ધ હોય, તેને જ યોગ્ય નથી ગણાતા. કિંતુ જે જિનપ્રવચન-વર્ણિત ગુણે મેળવવામાં તથા કેળવવામાં ઝડપી અને વિશિષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનીય યાત્રાસંધા ૨૦૯ પ્રગતિ કરે, તે જ આવી મહાન જવાબદારી માટે યોગ્ય ગણાય છે. નૂતન સૂરિવરશ્રીમાં આવી ગ્યતા આપણા પૂજ્યશ્રીએ પિતાના જ્ઞાનચક્ષુ વડે જોઈ હતી. અને તેથી જ તેઓશ્રીએ તેમને આ મહત્ત્વનું પદ સમપ્યું હતું. ગુખ પૂનાથાજો, મુળજુ ન દ જિ ન ર યથા - આ પદવી નિમિત્તે શ્રી જૈનતત્ત્વવિવેચક સભા તરફથી નવકારશી થઈ. આચાર્ય પદાર્પણ દિને ધ્રાંગધ્રાના દિવાન શ્રીમાનસિંહજી ખાસ કામળી ઓઢાડવા માટે આવ્યા હતા. આ ઉદ્યાપન-મહોત્સવનું રેચક વર્ણન “શ્રીજૈનધર્મપ્રકાશ' માં આ પ્રમાણે મળે છે : શ્રી અમદાવાદ ખાતે ઉદ્યાપનને અપૂર્વ મહત્સવ– “આ ઉદ્યાપન મહેમ શેઠ જમનાભાઈના ધર્મપત્ની માણેકબેને કરેલા વીશસ્થાનક, નવપદ, અને જ્ઞાનપંચમી સંબંધી તપને અંગે કરવામાં આવ્યું હતું. તે ત્રણે તપની સંખ્યા પ્રમાણે કુલ ૨૦-૯-૫ છેડ કરવામાં આવ્યા હતા. તેમાં નવ છોડ ઝીક ચળકના ભરાવેલ ઘણું સુંદર હતા. તમામ છોડમાં ઉપકરણો પણ બહુ કિંમતી મૂક્યા હતા. સિદ્ધચક્રનું મંડળ દ્વણું ઝવેરાતથી બહુ સુંદર બનાવ્યું હતું. છેડની પાછળ કાચની બહુ સરસ ગોઠવણ કરવામાં આવી હતી. ત્યાં મધ્યમાં સમવસરણ ગોઠવ્યું હતું. બાજુના ભાગમાં બીજા મંડળમાં શ્રીસિદ્ધાચળજીની બહુ સુંદર રચના કરવામાં આવી હતી. ઉપરના ભાગમાં તમામ દેરાસર વિગેરે પત્થરના જ બનાવ્યા હતા. તમામ પાગે, રસ્તાઓ, વિસામાઓ વિ. તળાટી સુધી અને ચારે બાજુએ બતાવ્યા હતા. રોશનીની ગોઠવણ અંદર અને બહાર એટલી બધી અને સરસ રીતે કરવામાં આવી હતી કે માત્ર તે જેવા સારૂ પણ હજારે જૈનેતરો રાત્રિએ આવતા હતા. છે. શુ. ૩ ને દિવસે પ્રભુ પધરાવી મહોત્સવ શરૂ કરવામાં આવ્યું હતું. શુદિ ૯ મે જળયાત્રાને વરઘેડે બહુ વિસ્તારવાળે અને અનેક પ્રકારની સામગ્રી સંયુકત ચડાવ્યું હતું. ધ્રાંગધ્રા સ્ટેટના બે બેન્ડ ખાસ આવેલા હતા. શેઠજી માણેકલાલભાઈ રથ હાંકવા બેઠા હતા. આ મહોત્સવમાં તેમણે અગ્રભાગ લીધેલ હોવાથી મહોત્સવની શોભામાં વૃદ્ધિ થઈ હતી. બહારગામથી ધ્રાંગધ્રાના મે. દિવાન સાહેબ વિ. જેને તેમજ જૈનેતર પ્રાણા તરીકે તેમજ મહત્સવના દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. સુદ ૧૦ મે ને શુદિ ૧૧ શે નવકારશી કરવામાં આવી હતી. બાકીના દિવસોએ પણ સ્વામીવચ્છલ તે શરૂ જ રાખેલા. જેને લાભ સારા લેવાતું હતું. શુદિ ૧૦ મે આ. મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરે પંન્યાસજી નંદનવિજયજી, જેઓ શ્રીવિદયસૂરિજીના શિષ્ય છે અને ઘણું વિદ્વાન થયેલા છે, તેમને આચાર્ય પદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. આ પ્રસંગે પણ પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવનાએ છ શ્રીફળની થઈ હતી. આચાર્યપદારેહણની ક્રિયા મહારાજશ્રીએ બહુ કુટ રીતે કરાવી હતી. જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયો હતે. - શુદિ ૧૧ શે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. તેમાં ફળ-મેઘની સામગ્રી બહુ ઉંચા પ્રકારની મેળવી હતી. દરેક સ્નાત્રે સેનામહોર મૂકવામાં આવતી હતી. આ ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શાસનસમ્રાટ પ્રસંગે જીવદયા નિમિત્તે અમદાવાદ-પાંજરાપોળમાં રૂ. ૫૧૦૦૦ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સ્નાત્ર ભણાવવામાં આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિ વિ. એ બહુ સારે ભાગ લીધે હતે. શેઠાણી માણેક બહેને આ મહોત્સવ ઘણા ઉદાર દિલથી કર્યો છે. તેમાં બે લાખ ઉપરાંત ખર્ચ થયાને સંભવ કહેવાય છે. મળેલી લક્ષમી સાર્થક પણ એવી રીતે વપરાય ત્યારે જ થાય છે.' એકંદર-આ આખાયે મહોત્સવ જૈન જનેતર વર્ગમાં પ્રભુના શાસનની લોકોત્તરતા અને મહત્તા માટે અસાધારણ સદૂભાવ અને અનુમોદના જન્માવી ગયો. [૪૪] સીમલા-કરાર સં. ૧૯૮૩નું આ વર્ષ “ભીને દુકાળ' લઈને આવ્યું હતું. મેઘરાજાની વણમાગી મહેર પૃથ્વી પર ઉતરી હતી. ચાતુર્માસના પ્રારંભથી જ બારે મેઘ હેલીબંધ વરસવા લાગ્યા. પૃથ્વી જાણે પાણીમય થઈ ગઈ. નદીઓ પણ ગાંડીતુર થઈ હતી. એનાં ભયંકર ઘોડાપૂર કેટલાંયે ગામ-ગામડામાં ફરી વળ્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ન ખાવાનું, ન રહેવાનું, કે ન સૂવાનું ઠેકાણું. લાખો લોકો ઘરબાર વિનાના-નિરાધાર થઈ ગયા. પશુઓની તે વાત જ શી કરવી ? લાખેણું પશુ-ધન આ હોનારતમાં સાફ થઈ ગયું. આ ભયાનક જળહોનારત આજે ‘૮૩ના જળપ્રલયના નામે સુપ્રસિદ્ધ છે. આ વખતે આપણું પૂજ્યશ્રી પાંજરાપોળ ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજતાં હતાં. આચાર્યશ્રી વિજય મોહનસૂરિજી મહારાજ સપરિવાર પણ સાથે હતાં. ૮-૮ દિવસ પડતી એકધારી વર્ષા–હેલીને લીધે મુનિવરોએ ઉપવાસ-છ-અટ્ટમ આદિ વિવિધ તપશ્ચર્યા આદરી. આ ભયંકર પ્રલયને ભોગ બનેલા સેંકડો માનવેને દરેક રીતે સહાય કરવા માટે. સર્વત્ર તન-મન-ધનના પ્રયત્ન શરૂ થયા. કરૂણના પરમ આગાર પૂજ્યશ્રીએ પણ આ પ્રસંગે સહાય કરવા માટે વ્યાખ્યાનમાં ભારપૂર્વક ઉપદેશ ફરમાવ્યું. સૌના હૈયાં દયા તે બનેલાં જ, તેમાં પૂજ્યશ્રીને અમેઘ ઉપદેશામૃતની વૃષ્ટિ થઈ. પરિણામે સહાયક ફંડ શરૂ થયું. પૂજ્યશ્રીના પરમ ગુણાનુરાગી શેઠ શ્રી માણેક્લાલ મનસુખભાઈએ ૩૦ (ત્રીસ) હજાર રૂ. આપીને ફંડની શરૂઆત કરી. અન્ય સદ્દગૃહસ્થોએ પણ યથાશક્તિ ફાળે બેંધાવવા માંડયો. જોત-જોતામાં જ ત્રણ લાખ રૂપિયાનું ફંડ એકત્ર થયું. ૧ જૈનધર્મ પ્રકાશ, સં. ૧૯૮૩ જે. For Personal and Private Use Only Jain Educationa International Page #250 -------------------------------------------------------------------------- ________________ સીમલા-કરાર ૨૧૧ વ્યવસ્થિત રીતે વિભાગ પાડીને પ્રલયગ્રસ્ત વિસ્તારના ગામોમાં લેકેને સહાય કરવા માટે માણસે રવાના કરવામાં આવ્યા. અનાજ, કપડાં આદિ જીવન જરૂરિયાતની વિવિધ સામગ્રી એકત્રિત રૂપિયા દ્વારા અગણ્ય લેકેને પૂરી પાડવામાં આવી. શ્રી જૈન તત્વ વિવેચક સભાના સભ્યએ માનવરાહતના આ પ્રસંગે અપૂર્વ ઉમંગથી ભાગ લીધે. પૂજ્યશ્રીની પ્રેરણાદોરવણી આ સર્વેમાં અગ્રેસર હતી. આ રકમમાંથી અમુક રૂપિયા બચ્ચા. તે રૂપિયાને જૈન સહાયક ફંડમાં ફેરવીને તેને ઉપયોગ દુઃખી જેનોને મદદ આપવામાં કરવાનો નિર્ણય લેવાયે. આ માટે એક ખાસ કમિટિ નીમાઈ. અને એ કમિટિ દ્વારા આ બચેલી રકમમાંથી વર્ષો પર્યન્ત અનેક સાધર્મિક ભાઈઓને જરૂરી સહાય કરવામાં આવી. આમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણા જ મુખ્ય કારણ હતી. આ બધાંની સાથે-સાથે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે “આખા અમદાવાદમાં એક પણ જૈન ભેજનશાળા નથી. તેથી બહારગામથી આવનાર શ્રાવકે અને અમદાવાદમાં વસતા નેકરિયાત જૈન ભાઈઓને ધર્મની આરાધના કરવામાં અનુકૂળ એવી એક જેને ભેજનશાળા સ્થાપવી જોઈએ.” દીર્ઘદ્રષ્ટા પુરૂષનાં વિચાર કેવા દુરદશી હોય છે, તે આ ઉપરથી સમજાય છે. પિતાને આ વિચાર પૂજ્યશ્રીએ ઉપદેશરૂપે શ્રાવકવ સમક્ષ પ્રગટ કર્યો. તરત જ શ્રાવકે એ એને અમલ શરૂ કર્યો. સહાયક ફંડમાંથી રૂ. પાંચ હજાર જનશાળા માટે અલગ મૂક્યા. એના વહીવટ માટે અલગ કમિટિ પણ રચી. હવે પ્રશ્ન હતે સ્થાનને. ભેજનશાળા ચલાવવી કઈ જગ્યાએ? પણ એનું ય નિવારણ થઈ ગયું. પાંજરાપોળમાં આવેલી પોતાની વિશાળ જગ્યામાં અમુક ભાગ (પ્લોટ) શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ નજીવું ભાડું ઠરાવીને જોજનશાળા માટે સુપ્રત કર્યો. એ જગ્યામાં કામચલાઉ મકાન ઊભું કરીને તેમાં ભેજનશાળા ચાલુ કરવામાં આવી. સાધર્મિક ભાઈઓની સગવડ અને મદદ માટે જ આ ભેજનશાળા સ્થપાઈ હોવાથી તેમાં જમવાને ચાર્જ તદ્દન અલ્પ રખાય. આ ભેજનશાળા આજે પણ એ જ પ્રમાણે સમયાનુરૂપ સ્વ૫ ચાર્જ થી ચાલ જ છે. અને એનો લાભ સેંકડે જૈન ભાઈઓ કાયમ લે છે. આ પ્રમાણે પૂજ્યશ્રીની શુભ પ્રેરણા અને ઉપદેશથી અમદાવાદમાં એક ચિરસ્થાયી અને યશસ્વી કાર્ય થયું. હવે ચોમાસું પૂરું થવાની તૈયારી હતી. ઘાંચીની પિાળવાળા શા. નગીનદાસ બહેચરદાસના કુટુંબીઓ (શેઠ કસ્તુરચંદ સાંકળચંદની પેઢીવાળા)એ વિનંતિ કરતાં ચાતુર્માસ પરિવર્તન તેમને ત્યાં કર્યું. આ નિમિત્તે તેઓએ અઠ્ઠાઈ મહોત્સવ અને શ્રીસંઘની નવકારશી વગેરે શુભકાર્યો કર્યા. ઢાળની પિળના દેરાસરને જીર્ણોદ્ધાર કેટલાંક વર્ષોથી ચાલુ હતું. તે હવે પૂરે થયે હેવાથી તેની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાંના સંઘને આગ્રહ થતાં પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. અને શુભમુહૂર્ત મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે શેઠ કાળીદાસ ધેળીદાસે શ્રી સંઘની નવકારશી કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાર્ મહામાસમાં મસુર (દક્ષિણ ભારત)ના વતની શેઠ અમુલખ તારાચંદના સુપુત્ર શ્રી ગાવિંદભાઈને ૫૯ વષે દીક્ષા લેવાની ભાવના થતાં તેઓને પૂજ્યશ્રીએ દીક્ષા આપી, ને સ્વશિષ્ય તરીકે ‘મુનિશ્રી સંપત વિજયજી” નામે સ્થાપ્યા. ૧૬ વર્ષે દીક્ષા પાળી તેઓ ખંભાતમાં સ્વગ વાસ પામ્યા. ૨૧૨ સં. ૧૯૭૮માં પૂજ્યશ્રી માતર તીથે પધારેલા. ત્યારે ત્યાંના ભવ્ય જિનાલયની પણુ દેરીએ અતિજી ણ થઈ હેાવાથી તેના ઉદ્ધાર કરવાના સદુપદેશ તેઓશ્રીએ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ ને આપેલા. તેઓએ પણ એ ઉપદેશ સહુ ઝીલી લઇને તત્કાલ જીÍદ્ધારનુ કાય શરૂ કરાવી દીધેલું. તેમની ભાવના હતી કે મારી હયાતીમાં જ આ કામ પૂરૂ થાય, અને મને આ દેરીઓની પ્રતિષ્ઠાના લાભ મળે. પણ કાળની લીલા અકળ છે. સ. ૧૯૮૧માં જ તેઓ ધ°ભાવના ભાવતાં ભાવતાં સ્વર્ગવાસી અન્યા. આથી તેમના એ મનેાથ પૂર્ણ ન થયા. પણ તેઓના ધર્મનિષ્ઠ ધર્મ પત્ની શ્રી માણેક્બહેને એ અધૂરૂ કાર્ય ઉપાડી લીધુ. હવે એ દેરીએ પૂર્ણ પણે તૈયાર થઇ હતી. એના સ’પૂર્ણ ઉદ્ધાર કરવામાં લગભગ ચાર લાખ રૂપિયાના સદ્વ્યય શેઠશ્રી તરફથી થયેલેા. તે દેરીઓની પુનઃ પ્રતિષ્ઠા કરાવવા માટે શેઠાણીએ તથા શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ પૂજ્યશ્રીને વિનતિ કરતાં પૂજ્યશ્રી સપરિવાર માતમ તીર્થે પધાર્યાં. શુભ દિવસે અ ંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવ શરૂ થયા. બૃહન્નધાવાંઢ પૂજન અને પચકલ્યાણુકના વિધાનપૂર્વક ભારે ઠાઠથી ૫૧ દેવકુલિકાઓમાં પ્રભુ-પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે ખ ંભાતના શ્રીસ ધ પૂજ્યશ્રીને વિન ંતિ કરવા આવ્યો. કારણ કે—મહાપ્રભાવશાળી તીર્થાધિનાયક શ્રીસ્ત ંભનપાર્શ્વનાથ પ્રભુનુ અતિપ્રાચીન જિનાલય જીણું થયેલું. પૂજ્યશ્રીના પ્રેરક ઉપદેશથી તે દેરાસરના પાયામાંથી ઉદ્ધાર કરીને તે સ્થાને ત્રણ શિખર સંયુક્ત નવીન તીર્થં સ્વરૂપ જિનમ ંદિર શ્રીસંઘ તરફથી અધાતુ હતુ. તે હવે સાંગેાપાંગ પૂર્ણ થયુ હાવાથી તેમાં તીર્થપતિ શ્રીસ્ત ભનપાર્શ્વનાથ આદિ જિનમિ ખેાની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું હતુ. તે પ્રસંગે ત્યાં પધારવા માટેની વિનંતિ કરવા શ્રીસધ આવેલે. સંઘની આ ભાવપૂણ વિન ંતિ પૂજ્યશ્રીએ સ્વીકારી, અને માતરથી ખંભાત પધાર્યાં. ખંભાતમાં મહે।ત્સવનું આયેાજન વિશાળ પાયા પર થયું હતું. શ્રી સિદ્ધગિરિજી, અષ્ટાપદજી, સમવસરણ, પાવાપુરી, તથા મેફ઼િરિ, આ પાંચ તીર્થોની અતીવ મનારમ રચનાઓ કરવામાં આવેલી. મહાવિદ ૧૧ શે. આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવના શુભારંભ થયા. સુવિશુદ્ધ વિધિવિધાન માટે પૂજ્યશ્રીમાન્ તથા તેમના શિષ્યરત્ના અજોડ હતા. તેઓના શ્રીમુખે ખેલાતાં પવિત્ર મંત્રાક્ષર વાતાવરણમાં અનેરી દિવ્યતા પ્રગટાવતા હતા. શુભમુહૂર્ત-શુભલગ્ન ૭૫ નૂતન જિનબિંબેની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે થઈ, અને ફાગણ શુદિ ત્રીજના મંગળકારી દિવસે શ્રીસ્ત ભન પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબના ગાદીનશોનિવિધ થયા. સકલસંઘમાં અપાર આનંદ વતી રહી.. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સીમલા-કરાર - ૨૧૩ આ પછી શ્રીસંઘની વિનંતિથી સં. ૧૯૮૪નું એ ચોમાસું પૂજ્યશ્રી ખંભાતમાં બિરાજ્યા. શ્રીસિદ્ધગિરિજીની યાત્રાને ત્યાગ બે વર્ષથી ચાલુ હતે. આ બે વર્ષ દરમિયાન એક પણ જૈન યાત્રિકે પાલિતાણામાં પગ નહેાતે મૂકો. આ અકય અસહકારથી પાલિતાણાના ઠાકારશ્રીની અકળામણને કઈ પાર ન હતા. નામદાર બ્રિટિશ સરકારને પણ આ અસહકારથી ભારે ચિન્તા થઈ હતી. સી. સી. ટસન દ્વારા અપાયેલા ફેંસલાની અગ્યતા સરકારની સમજમાં આવી ગઈ હતી. હવે સરકાર ઈચ્છતી હતી કે-જેને તથા ઠાકરશ્રી વચ્ચેની આ તકરારને ત્વરિત અંત આવે જ જોઈએ, અને આ અસહકાર હટાવ જ જોઈએ. આમ ન થાય તે પરિસ્થિતિ વધારે કથળવાને પૂરેપૂરો સંભવ હતું. કારણ કે–અપીલ કરી કરીને થાકેલે આપણે પક્ષ હવે ઈંગ્લાંડ પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરવાને તૈયારી કરતે હતે. અને એની જવાબદારી હિંદી સરકારને માથે આવી પડે તેમ હતી. તે વખતના બ્રિટિશ હિંદના ઈસરોય લોર્ડ ઈરવીને આ જવાબદારીથી મુક્ત રહેવા માટે બન્ને પક્ષો વચ્ચે સમજતી સાધવા માટે સીમલા ખાતે એક ગોળમેજી પરિષદ (Round Table Conferance) ગોઠવી. તેમાં ભાગ લેવા જૈનેને અને ઠાકૅરશ્રીને તેડાવ્યા. એ કેન્ફરન્સમાં બન્ને પક્ષેએ એકદિલીથી મંત્રણાઓ કરીને પારસ્પરિક મતભેદોનું નિરાકરણ આપ્યું. રખેપાની રકમ પેટે જેને ઠારશ્રીને પ્રતિવર્ષ ૬૦ હજાર રૂપિયા આપે, એવું લૉર્ડ ઈરવીનની સમજાવટથી ઠાકરશ્રી સાથેના સંબંધ સુધરવાની આશાથી આપણુ પક્ષે માન્ય કર્યું. આ કરારની સમયમર્યાદા ૩૫ વર્ષની હતી. આમાં આપણુ પક્ષે–શેઠ કીકાભાઈ પ્રેમચંદ રાયચંદ, નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ અમૃતલાલ કાળીદાસ, શેઠ પ્રતાપસિંહ હલાલભાઈએ તથા સામા પક્ષે ઠારશ્રી બહાદુરસિંગાએ સહી કરી. વિખ્યાત ધારાશાસ્ત્રીઓ સર સી. એચ. સેતલવાડ, તથા શ્રી ભુલાભાઈ જે. દેશાઈની હાજરીમાં આ સહીઓ કરવામાં આવી, અને આ કરારને હિન્દુસ્તાનને ઈસરોય લોર્ડ ઈરવીને મંજુરી આપી. જો કે-આ કરારથી આપણને થયેલું નુકશાન ઓછું ન હતું. છેલ્લાં ૪૦-૪૦ વર્ષથી ફક્ત રક્ષણ માટે ૧૫ હજાર રૂ. ની રકમ આપણે ઠાકોરશ્રીને આપતા હતા. (રક્ષણ માટે દરબારશ્રીએ અમુક ખાસ પિલિસને બંદોબસ્ત કરેલ. ખાસ કરીને આ બંદોબસ્તને ઉપયોગ કરવાની જરૂર પડી જ નહોતી. એટલે હવે આ થડા બંદોબસ્તની પણ આપણને જરૂર નહોતી જ. તેથી તે પેટે હવે એક પાઈ પણ આપવાની રહેતી જ નહોતી.) અને હવે જે આપણને જરૂર નથી, તે રક્ષણના બંદોબસ્ત માટે થઈને આપણે ઠારશ્રીને ૧૫ ને બદલે ૬૦ હજાર રૂપિયા ૩૫-૩૫ વર્ષ સુધી આપવા પડે, એ દેખીતું નુકશાન હતું. અને આટલી રકમ પ્રતિવર્ષ ભરીએ તેય મૂળ ગરાસિયા હકક કે જેને માટે આપણે વર્ષોથી લડતા આવ્યા છીએ. તે તે અલભ્ય જ રહ્યો. આપણને તે અમુક મર્યાદિત હકક જ મળે. આ બધું નુકશાન ઘણું જ ખેદજનક હતું. પણ અન્ય કોઈ ઉપાય ન હોવાથી આપદધર્મ તરીકે આ કરારને સ્વીકાર્યા સિવાય આપણા આગેવાનોને ચાલે એવું નહોતું જ. આ વાત પૂજ્યશ્રી પણ સારી રીતે સમજતા હતા. આપણું આગેવાન શ્રેષ્ઠિવ સર્વ બાબતમાં પૂજ્યશ્રીના અનુભવ અને બુદ્ધિના નિઃસ્વરૂપ માર્ગદર્શન–મેળવતાં. તે અનુસાર જ સર્વ કાર્ય કરતાં, અને તેમ કરવાથી જ તેઓ ફત્તેહ મેળવતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શાસનસમ્રાટું - હવે–આ વખતે આ બધું નુકશાન દેખવા છતાંય આ કરાર કરવામાં આવ્યો, (કરે પડ્યો) તે પછી શ્રીનગરશેઠ વગેરે શ્રેષ્ઠિવને મનમાં લાગ્યું કે- પૂજ્ય મહારાજ સાહેબ આપણા તીર્થો, અને તેના હકકો જાળવી રાખવા માટે અથાગ જહેમત ઉઠાવે છે, અને અસાધારણ બુદ્ધિકુનેહથી સાધવામાં આપણને માર્ગદર્શન કરાવે છે. તેઓશ્રીને આ કરારથી ખરેખર દુખ થયું હશે.” આમ વિચાર આવવાથી એ ગુરૂભક્ત શ્રેષ્ઠિવને આપદુધર્મ તરીકે પણ કરવી પડેલી ભૂલ અંગે ખૂબ લાગી આવ્યું. અને તેમણે (કમિટિએ) પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખ્યો. એ પત્રમાં તેઓએ પૂજ્યશ્રી પાસે અન્તઃકરણપૂર્વક ક્ષમાયાચના કરી. પણ-પૂજ્યશ્રી તે વિશાળ હદયના હતા. તેઓશ્રીને એક સિદ્ધાન્ત હતે કે—પઢી જે કરે, તેને વિરોધ ન કરવો.” અને આ કાર્ય પેઢીએ સંઘના હિતની રક્ષા માટે જ કરેલું. જે તે આ કાર્ય ન કરે, તે સંઘને મુશ્કેલીમાં મૂકાવાને પૂરો ભય હતે. આ સીમલા-કરાર થવાથી શ્રીસંઘના મસ્તક પર બબે વર્ષથી લટકતું દુઃખનું વાદળ દૂર થયું. સંઘ અને સ્ટેટ વચ્ચે પુનઃ સારા સંબંધ સ્થપાયાં. અસહકારનું આંદોલન પૂરું થયું. બે બે વર્ષથી પ્રાણપ્યારા ગિરિરાજના દર્શન અને સ્પર્શન માટે આતુર બનેલા ભાવુકેને મહેરામણ પાલિતાણામાં ઉભરાયે. જાણે તૃષાતુર ચાતકબાળને મનગમત મેહલિયો મળે, હજારો ભવ્યાત્માએ વર્ષથી અનેક પ્રકારના તપ-જપ આદર્યા હતા, તે આજે સફળ થયા. ૨૪ મહિના સુધી વેઠેલા યાત્રા-વિરહના દુઃખને દયાળદાદાના દર્શનથી લેકે વિસરી જ ગયા. અહીં ખંભાતમાં–માસુ પૂર્ણ થતાં શા. તારાચંદ સાંકળચંદ પટવાની વિનંતિથી પૂજ્યશ્રીએ તેમને ત્યાં ચોમાસું બદલાવ્યું. કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગિરિરાજને પટ જુહારતી વેળાએ પૂજ્યશ્રીનું અંતર ગિરિરાજની સ્પર્શના માટે ઉત્સુક અને ઉત્કંઠ બન્યું. દયાળદાદાના દર્શન માટે ગદ્દગદ કંઠે તેઓશ્રી પ્રાર્થના કરી રહ્યા. એ ભાવનામય સ્વરમાં જ તેઓશ્રીએ તે દિવસના વ્યાખ્યાનમાં ગિરિરાજને અને તેની યાત્રા માટે છ રી' પાળતે સંઘ કાઢવાને મહિમા વર્ણવ્યો. અને શ્રી તારાચંદભાઈને આ મહાતીર્થને સંઘ કાઢવાને ઉપદેશ આપ્યો. તારાચંદભાઈએ એ ઉપદેશ ઉલ્લાસપૂર્વક વધાવી લીધે, અને સંઘની તૈયારીઓ આદરી. એક મંગલ-દિવસે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છે “રી પાળતા એ સંઘે ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. સેંકડે કલ્યાણકાંક્ષી આત્માઓ એમાં જોડાયા. ગામેગામ નવકારશી, પૂજા, ભાવના અને વિવિધ આરાધના કરતા-કરાવતે એ સંઘ પાલિતાણા પહોંચે. યાત્રા છૂટી થયા પછી આ પ્રથમ છ “રીપાળ સંઘ હતો. એટલે પાલિતાણામાં આ સંઘનું સ્વાગત અપૂર્વ થયું. પાલિતાણા રાજ્યના દિવાનસાહેબ શ્રી ચીમનભાઈ પણ સામૈયામાં આવ્યા હતા. થોડા દિવસની સ્થિરતા દરમ્યાન શ્રીસંઘે ગિરિરાજની યાત્રાનો-પૂજા ભક્તિને મહાન લાભ લીધે. શુભદિને ૧. પેઢીને પણ સિદ્ધાંત હતો કે-પૂજ્યશ્રીને પૂછયા સિવાય પેઢીનું-તીર્થ અંગેનું કે શાસનનું નાનું પણ કાર્ય ન જ કરવું. તેઓ બંને (પેઢી તથા પૂજ્યશ્રી) આ રીતે એકમમાં ઓતપ્રોત થઈ ગયા હેવાથી જ શાસનના મહાન કાર્યો થવા પામ્યા, એ નિર્વિવાદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સીમલા કરાર સંઘવી શ્રીતારાચંદભાઈ એ પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે તીથ॰માળા પરિધાન કરી. સંધવીજીએ પાલિતાણામાં સંઘની નવકારશી કરી. યાત્રા છૂટી થયા પછીની આ પ્રથમ નવકારશી હતી. પછી સંઘ સ્વસ્થાને ગયા. પૂજ્યશ્રીએ પાલિતાણામાં સ્થિરતા કરી. આ વર્ષે મૂળ પ્રાંતીજના વતની પણુ ખંભાતમાં રહેતા શ્રી માહનલાલ નામે એક ગૃહસ્થને દીક્ષા આપી. મુનિશ્રી મેરૂવિજયજી મ. નામ રાખીને આ. શ્રીવિજયાયસૂરિજી મ. ના શિષ્ય કર્યાં. ૧૫ પાલિતાણા–રાજ્યના દિવાનશ્રી ચીમનલાલભાઈ ખાહેાશ મુત્સદ્દી હતા. જૈનો સાથેના ઝઘડામાં ઠાકર સાહેબે જે જે પગલાં લીધાં, તેમાં તેમની બુદ્ધિ જ અગ્રભાગ ભજવતી. તે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ અવસર જોઈને જૈનાના હક્કો, અને તે માટેની માંગણીઓ સપૂર્ણ વ્યાજબી છે, એ વાતને સમર્થન આપતાં વિશિષ્ટ મુદ્દાઓ (Points) તેમને સમજાવ્યા. મુત્સદ્દી દિવાનજી આ પોઇન્ટો બરાબર સમજ્યા, અને તે અચૈાગ્ય છે એવા પ્રતીકાર ન કરી શકયા. આ વાતચીત પછી દિવાન સાહેબના મનમાં પૂજ્યશ્રીની કુનેહ અને પ્રતિભા માટે અહુમાન પેટ્ઠા થયું. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં તે અવારનવાર આવવા લાગ્યા. એકવાર પાઠશાળાના મેળાવડા યેાજાયા. તેમાં શ્રીદિવાનસાહેબના હાથે માળકાને ઈનામ આપવાનુ' હતું. પૂજ્યશ્રીના વ્યાખ્યાન પછી ઈનામ આપતી વખતે દિવાન સાહેબ દરેક બાળકાને કહેતાં કેમહારાજ સાહેમને વંદન કરીને જાવ.’ દિવાન સાહેબને પૂજ્યશ્રી પ્રત્યેના સદૂભાવ આ પ્રસ`ગ પરથી સ્પષ્ટ જણાય છે, શ્રીકઢ મગિરિની નિકટમાં આવેલા ભંડારિયા ગામમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુનું નૂતન શિખરઅધી જિનાલય તૈયાર થયુ હતું. તેની પ્રતિષ્ઠા કરવાની ત્યાંના શ્રીસંઘની ભાવના થતાં તે પૂજ્યશ્રીને વિન ંતિ કરવા પાલિતાણા આવ્યા. પૂજ્યશ્રીને પણ કબગિરિ જવુ હતુ, એટલે એ વિન'તિના સ્વીકાર કર્યાં, અને રહિશાળા થઈ ને ત્યાં પધાર્યાં. મહેાત્સવપૂર્વક મંગળદિને પ્રભુ-પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તેઓશ્રી કદમગિરિ મહાતીર્થે પધાર્યા. X અગત્યની નોંધઃ સ. ૧૯૮૪ના આ વર્ષે કિંગ ખરા સાથે ચાલતા સમેતશિખર તીથૅના કેસની સમાપ્તિ થઈ. જ્યાં આ ચાવીશીના ૨૦ જિનવરા મેાક્ષપદને પામ્યા છે, તે શ્રી સમેતશિખરના પવિત્ર ડુંગર મોગલ શહેનશાહેાના વખતથી જ આપણી સુવાંગ માલિકીના હતા. પણ પાછળથી પાલગજના રાજાએ જોહુકમીથી તે ડુંગર પર પોતાની માલિકી જમાવી દીધી. મેગલ શહેનશાહતની પડતી અને અ ંગ્રેજોના આગમનથી ફેલાયેલી અંધાધૂંધી એનું કારણ હતી. પાલગ ંજના રાજા પાસેથી આ આખા ચે ડુંગર ખરીદી લેવા માટે સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ એ ભારે જહેમત ઉઠાવી, અને ભારેમાં ભારે ફિ ́મત ચુકવીને સમેતશિખરના આખા ડુંગર શ્વેતાંબર જૈના વતી શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી માટે ખરીદી લીધેા. એ પહાડના તમામ ભાગવટે-ત્યાં દેરાસર માંધવા, સમારકામ કરાવવુ', ત્યાંની આવકના વહીવટ કરવા, વગેરે તમામ ખાખતના અધિકારો આપણા હસ્તક આવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શાસનસમ્રાટ તે પણ મીઠું મીઠું બેલીને પગપેસારો કરે, પછી કુલમુખત્યાર થવા માટે કજિયે કરે, એ જેમને જાતિસ્વભાવ છે, તેવાં દિગંબર બંધુઓ આપણું આ નિરવરોધ અધિકારને ન ખમી શક્યા. તેમણે મનઘડંત પુરાવાઓ એકત્ર કરીને આ ડુંગર પર પોતાને અધિકાર સ્થાપવા પ્રયાસ આદર્યા. સમેતશિખર બાબતમાં તપાસ કરી રહેલ અમલદાર સમક્ષ તેમણે દલીલ કરી કે ઃ અહીંયા પૂજા કરવાને અમારે પણ હક છે. - તેમની ખટપટ અને આવડતને લીધે તેઓ એ હક્ક મેળવવામાં સફળ થયા. અને એ વાત જાણ્યા પછી આપણી ઊંઘ ઊડી. ત્યાર પછી આપણા (વે. જેને) વતી બાલુચર સ્ટેટના ના. મહારાજાશ્રી બહાદુરસિંહજીએ દિગંબરાને પૂજા-હકક રદ કરાવવા માટે હજારીબાગની કેટમાં દા માંડ્યો. મહારાજા બહાદુરસિંહજી પેઢી વતી આ તીર્થની વહીવટી દેખરેખ રાખતાં. કેસ લડતાં થતાં ખર્ચને માટે તેઓ વારંવાર પેઢી પાસેથી રૂપિયા મંગાવતા. પેઢી મેકલે ખરી, પણ ધીમે ધીમે. મોટી રકમ મંગાવી હોય તો નાની રકમ મોકલે. આ શિથિલતાથી રાજાસાહેબને કેસ લડવામાં ઘણું અગવડ પડતી. તેમણે પૂજ્યશ્રીને આ બાબતમાં લક્ષ્ય આપવા–અપાવવા વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ પેઢીના પ્રતિનિધિઓને તે અંગે દુર્લક્ષ્ય ન સેવવા સૂચન કર્યું એટલે પેઢીએ રાજાસાહેબને રકમ મોકલવા માંડી. પણ વધુ પડતી ગણી શકાય એવી આ અને આવી શિથિલતાના પરિણામે હજારીબાગ કેટે જજમેન્ટ આપ્યું કે : “શ્રી અજિતનાથ-સંભવનાથ વગેરે ૨૧ સિવાયના બાકીના તકરારી દેરાસરમાં દિગંબરેને વેતાંબરની મંજૂરી સિવાય પૂજા કરવાને કેઈ હક્ક નથી.” - જે ડુંગરના તથા તેમાં આવેલા તમામ ધર્મસ્થાનના કાયદેસર કુલમુખત્યાર આપણે. જેનો જ હતા, અને દિગંબરોને જ્યાં કોઈ પણ લેવાદેવા નહોતી, તે ડુંગરના ૨૧-૨૧ દેરાસરોમાં પૂજા કરવાના બહાના તળે કાયદેસર રીતે અને સલુકાઈથી દિગંબરે પગપેસારો કરી ગયા. - આ પછી તાંબર અને દિગંબરો વચ્ચેના મમાલિન્યને નાશ થાય એ માટે કલકત્તા અગર દિલ્હી ખાતે બન્ને પક્ષની એક કોન્ફરન્સ (મંત્રણા-પરિષદુ) જવાની વિચારણા ચાલી. એમાં સમેતશિખરજી આદિ તીર્થો માટે ચાલતી તકરારનું સંતોષપ્રદ સમાધાન કરવું, એવી દિગંબરોની દેખીતી મુરાદ હતી. પણ અંદરથી તે તેઓ આ ડુંગરની-તીર્થની સુવાંગ માલિકી પિતાને મળે તે માટે ભેદી ચાલ ચાલી રહ્યા હતા. આપણુ આગેવાને આ ચાલથી તદન અજાણ હતા, એમ તે નહોતું જ. પણ પૂરતી ઉપેક્ષા તે અવશ્ય સેવતાં હતાં. જોકે–અમદાવાદ વગેરે જાગૃત સંઘની નામરજી થવાથી ઉપર્યુક્ત કોન્ફરન્સ તે ન જ ભરાઈ - પણ દિગંબરની ડખલગિરી દિનદહાડે વધતી ગઈ. તેમણે પટણા-હાઈકેટમાં આપણા પર દાવો કર્યો. એ કેસ લાંબો સમય ચાલ્યો. આપણું (વે. જેને) પક્ષમાં પારસ્પરિક મતભેદોએ કુસંપનું વાતાવરણ ખડું કરેલું. આ તીર્થના ચાલુ કેસમાં પણ બે પક્ષ પડેલાં. એક પક્ષ દિગંબર સાથે સમાધાન કરવાના વિચારને હતે. . જૈને તરફથી ઉભેલા બારિસ્ટર મિ. ભુલાભાઈ દેસાઈ એ જ મતના હતા. જ્યારે બીજો પક્ષ કહેતું હતું કે-દિગંબરે સાથે સમાધાન ન કરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સીમલા-કરાર ૨૧૭ આપણુ પૂજ્યશ્રીએ શેઠ માણેકલાલ મહાસુખભાઈ, વકીલ ઇટાલાલ ત્રિકમલાલ, કારભારી નરશીદાસ નથુભાઈ, તથા ઉદયપુરના શ્રીરાશનલાલજી ચતુર વગેરેને લાવીને આ તીર્થ અંગેના આપણું કાયદેસર હક્કની તથા કેસ લડવા માટેના વ્યાજબી મુદ્દાઓની સમજણ આપી. પછી કહ્યું કે : “દિગંબરે સા સમાધાન કરવું એટલે શું ?—જેમને આ તીર્થમાં તલભાર પણ માલિકી-અધિકાર નથી તેમને એ અધિકાર આપણે જ સુપ્રત કરવો, (જેથી અત્યાર સુધી આપણી સચ્ચાઈ પુરવાર કરવા માટે ખર્ચેલા પૈસા તથા લડેલા કેસો નિરર્થક જ ગણાય.) દિગંબરેને આપણું ધર્મસ્થાનમાં ભાગ આપ, દિગંબરેના જ શરતી કથન મુજબ તેઓ કહે તે જ આપણે આ તીર્થમાં પ્રતિમા પધરાવાય, અને તેઓ કહે તેવાં જ ચરણ-પગલાં આપણે પધરાવવા પડે. આવું સમાધાન કરવું એ આપણા માટે ભારે હાનિકારક છે. અને આ સમાધાનથી વિગંબને પૈસા ખરચા વગર અને લેગ આપ્યા વિના જ જોઈતા અધિકાર સસ્તામાં મળી જશે. માટે આ સમાધાનની વાતો જવા દે, અને કેસ લડે. - પૂજ્યશ્રીની આ દીર્ધદષ્ટિભરી સલાહ આગેવાનોના ગળે ઉતરી. અને તેમણે કેઍહાઈઝમાં વિરોધ ઉઠા. કેસ ચાલે. એ કેસને ફેંસલે આ ૧૯૮૪ના વર્ષે આવી ગયે. એમાં આપણે આંશિક વિજ્ય થ. ખાપણી શિથિલતા, આપણું મતભેદે જ આનું કારણ હતાં. દિગંબરેને તે આંશિક પરાજય મળ્યા છતાંય અમુક અંશે પૂર્વના કરતાં અધિક અધિકાર મેળવવાને તેઓ સમર્થ બન્યા હતા, તેથી આનંદ જ હતે. આ કેસ પત્યા પછીના દિવસમાં આ કેસમાં મહત્ત્વને ભાગ લેનાર બાહેશ શ્રાવક વકીલ કેશવલાલ અમથાશાહે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખ્યો હતો, એ પત્રમાં તેઓ આપણું વિજ્યની આંશિકતાના હેતુને ઉલ્લેખ કરતાં જણાવે છે કે - બવેતાંબરમાં ગુજરાતમાં પણ કુસંપ છે, એ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું હતું. આપ જેવા મહાન આચાર્ય દેવ શાસનરથ ચલાવે છે. પરંતુ હાલને નાદાન વર્ગ આપની સલાહ લેતે નહીં હોવાથી તીર્થોનું સંરક્ષણ બરાબર થઈ શકતું નથી. દિગંબરીઓમાં પૈસા છે, વિદ્વાને છે, સંપ છે, એના કરતાં વધારે આપણામાં છે, એ પારા અનુભવ ઉપરથી હું સ્પષ્ટ રીતે કહી શકું તેમ છું. આપણામાં પૈસા છે, વિદ્યા છે, ત્સાહ છે, પરંતુ કહી)ની દુર્લભતા ? ઘણા પૈસા આરામ થાય છે. પરંતુ ધાર્યું કાર્ય નથી થઈ શકતું. કેટલાંક કેસ ન લડવા જેવા લડાય છે. અને પહેલેથી પુરાવે બરાબર કરવું જોઈએ તે પ્રમાણે થતું બચી.” Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ ] સફળતાના પ્રથમ પગથિયે ખરાખર વીસ વર્ષે પૂજ્યશ્રી ક...ખગિરિ પધારી રહ્યા હતા. ૨૦ વર્ષે પૂના એક ધન્યતમ દિવસે આ તીના ઉદ્ધારના શુકનિયાળ શ્રીગણેશ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં મંડાયા હતા. શેઠ આ. ક. . પેઢીના નામે ૯ પ્લેટ અઘાટ વેચાણુ લેવાયા હતા, પૂજ્યશ્રીની પ્રેરણાથી. પૂજ્યશ્રીની ધારણા હતી કે પેઢી આ પ્લેટામાં દેરાસરધમ શાળા વગેરે કરાવશે, અને આ તીથ વિશેષ પ્રકાશમાં આવશે. પણ— આજે ૨૦-૨૦ વર્ષ થઈ ગયા, પૂજ્યશ્રીની એ ધારણા પાર નહાતી પડી. આ વાત પૂજ્યશ્રીના ખ્યાલમાં જ હતી. તેઓશ્રીની વારંવાર પ્રેરણા થવા છતાંય પેઢી તરફથી કશુ જ ન થયું, એટલે જ હવે તેઓશ્રી મક્કમ નિય સાથે આ મહાતીર્થાંમાં પધાર્યા હતા. તેઓશ્રીએ વિચાયુ” કે હવે તેા જુદા જુદા ગૃહસ્થાના નામથી અહીં નવી જમીનેા ખરીદાય, અને તેમાં દેરાસર વિગેરે ખને, તે જ ચેાગ્ય છે. આ અરસામાં શેઠ નગીનદાસ કરમચંă સંઘવી પાટણવાળા, શા. હરિલાલ જીઠાભાઈ ધ્રાંગધ્રાવાળા, શા. પ્રેમજી નાગરદાસ વેરાવળવાળા, વગેરે શ્રાવકા પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યા. પૂજ્યશ્રીએ તેમને શ્રીક બગિરિતીના અદ્ભુત મહિમા, તેની જીણુ દશા, તથા તેના ઉદ્ધારની આવશ્યકતા સમજાવ્યા. નગીનભાઈ એ કહ્યું : સાહેબ ! આવા મહાન્ તીના ઉદ્ધારનું કાર્ય" અવશ્ય થવુ જ જોઈ એ. પૂજ્યશ્રીએ ફરમાવ્યું : તેા હવે આ ઉદ્ધારની પાયાની શરૂઆત તમે જ કરી. દેરાસર માટે જમીન લેવાની વિચારણા ચાલે છે. તરત જ નગીનભાઈ વગેરેએ ૨૦૦૦/- રૂા. આપવાનુ નક્કી કર્યુ અને એની સાથે પેાતાના ઘરદેરાસરમાંથી પણ ૨૦૦૦/- રૂા. આપવાનું કબૂલ કર્યું . એટલે પાયાના પ્રશ્ન-પૈસાના તા હલ થઈ ગયા. આ પછી પૂજ્યશ્રીએ ચૈાક’ના રહીશ સલેાત ગેવરધનદાસ ઝવેરચંદના સુપુત્ર શ્રી વીરચંદભાઈ તથા ‘જેસર’ના વતની વાસા પાનાચંદ કાળીદાસના સુપુત્ર શ્રી અમરચંદભાઇને ખેલાવ્યા. વીરચંદભાઇ ચાક'માં એજન્સીથાણાનાં વકીલ હતા અને અમરચંદભાઈ ‘રાણી' ગામના દરબારના કામદાર હતા. વીસ વ પૂર્વે પૂજ્યશ્રીએ પેઢીના નામે ૯ પ્લાટા લેવડાવ્યા, ત્યારે આ બન્ને ગૃહસ્થાના પિતા હયાત હતા. તેમની રૂબરૂમાં જ તે પ્લાટા ખરીદવામાં આવેલા. પણ હવે તે સ્વગ વાસો બનેલા ડાવાથી તેઓના સુપુત્રાને ખેલાવ્યા. તેઓ મને પણ પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇને આવ્યા. પૂજ્યશ્રીએ પેાતાની મનેાભાવના જણાવીને જમીન લેવાનું કામ તેમને સેાંપી દીધું. તેમણે પણ એ સહર્ષ સ્વીકારી લીધું. સૌ પ્રથમ એ નિય લેવામાં આવ્યા કે—પહેલાં નીચે જ એક દેશસર ખાંધવું. એને માટે લાયક જગ્યાની તપાસ કરવાનું નક્કી થયું. પૂજ્યશ્રીની નજરમાં એક ટેકરાવાળી વિશાળ જમીન વસી ગયેલી. એ માટે તેઓશ્રીએ બન્ને ગૃહસ્થાને ઉપયોગ આપ્યા. પછી તેઓશ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સફળતાના પ્રથમ પગથિયે ૨૧૯ તળાજા તરફ વિહાર કરી ગયા. મહુવા–શ્રીસંઘના આગ્રહથી આગામી ચાતુર્માસ ત્યાં કરવાનું હતું. હજી ચોમાસાને વાર હોવાથી તેઓશ્રી આસપાસના પ્રદેશમાં વિચારવા લાગ્યા. વકીલ તથા કામદાર પણ સ્વસ્થાને ગયા. ............ ..... .............. હવે–બેદાનાનેસમાં એક દિવસવાત ફેલાઈ કે અતીતા કેળીને સ્વમ આવ્યું. શેનું ? તે કે – “એક મોટી જમીન છે. એની અંદર મોટું ગોળ કુંડાળું છે. એ કુંડાળામાં વાણિયાના ભગવાન બેઠા છે. અને આજુબાજુ ઘીના દીવા બળે છે. એ દીવા પાસે ઘી ઢોળાયાના ડાઘાં છે.” (આવું સ્વમ આવ્યું છે.) પછી તે– વાર વાતને લઈ જાય. વાત ફેલાતી “ચેક સુધી પહોંચી. શ્રીવીરચંદભાઈ વકીલે આ વાત સાંભળી. એમણે તુર્તજ જેસર કામદાર અમરચંદભાઈ ઉપર ખબર મોકલ્યા કે હું ત્યાં (બેદાનાનેસ) જાઉ છું. તમે ત્યાં આવે. આપણે આ બાબતની તપાસ કરીએ. થડીવારમાં બંને આવી પહોંચ્યા. તીતા કેળીને મળ્યા. બધી વાત જાણી. પછી પૂછ્યું : અલ્યા! એ સ્વમાવાળી જમીન અહીં ક્યાંય છે કે નહીં ? તમે લોકેએ એની તપાસ કરી? તીતાએ કહ્યું : હા ! અમે તપાસ કરી છે. એક જગ્યા છે. ત્યાં હજી પણ કુંડાળું દેખાય છે. અને ઘીનાં ડાઘાં ય છે. હાલ ! તમને દેખાડું. બધાં પિલી જમીન પાસે ગયા. જોયું તે સાચે જ ગોળ કુંડાળું હતું. અને એની અંદર ઘી ઢોળાયાના ડાઘા પણ સ્પષ્ટ દેખાતાં હતાં. કામદાર અને વકીલ તે તાજુબ થઈ ગયા. આ એ જ જમીન હતી, જે પૂજ્યશ્રીની નજરમાં વસી ગયેલી. બન્ને ગૃહસ્થાએ એ જમીન હવે વહેલી તકે લઈ લેવાની તજવીજ શરૂ કરી. થોડીક પૂછપરછ કરીને જાણી લીધું કે-આ જમીન ૧૯ તાલુકદાર ગરાસિયાઓના ભાગની છે. એક જમીનના બે-ચાર નહિ, પણ ૧૯ ભાગદારે છે. આ બધી વિગત મેળવીને તેઓ બંને પહોંચ્યા-પૂજ્યશ્રી જ્યાં બિરાજતા હતા, તે ગામે. પૂજ્યશ્રીને બધી હકીક્ત વિગતવાર કરી. પૂજ્યશ્રી પણ ખૂબ આનંદિત થયા, અને કહ્યું કે-જે એ જમીન મળતી હોય તે એને માટે જ પ્રયાસ કરે.” પૂજ્યશ્રીના શુભાશીર્વાદ લઈને બંને પાછાં આવ્યા, અને એ જમીન મેળવવા પ્રયાસ શરૂ કર્યો. સૌ પ્રથમ-એ ઓગણીસેય ગરાસિયાના નામ અને ઠામ-ઠેકાણું મેળવ્યા. એમાં સૌથી મુખ્ય તો પૂજ્યશ્રીના પરમભક્ત આપાભાઈ કામળિયા જ હતા. એટલે બન્નેને લાગ્યું કેઆપાભાઈની મદદથી કામ સરળ બની જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શાસન એક પછી એક સૌને મળીને વાત કરી, કે–અમારે આ જમીન વેચાતી લેવી છે. તમારે જોઇએ તે કંમત લે અને અમને આપે. અમારે ત્યાં દેશસર માંધવુ છે. ૧૨૦ પણ આ તેા ગરાસિયાની જાત. મનમાં જો ન ભરાઇ જાય તેા પછી સીંદરી મળે, પણ વળ ન છેાડે, એવી વાત. બધાંએ કહી દીધું કે અમારી ઈચ્છા નથી. આપાભાઈ જેવાં બેચાર જણાની ઇચ્છા હતી. પણ ખધાંએ ના પાડી, ને જો એ હા પાડે તે પછી મારામારી સિવાય બીજી વાત જ ન રહે. એટલે એ બીકે એમણે પણ ના પાડી. ઘણી મહેનત કરી. પણ કેાઈ સમજ્યું જ નહિ. છેવટે અને ગૃહસ્થા આપાભાઈ કામળિયા પાસે ગયા અને તેમને સમજાવીને કહ્યુ : આપાભાઈ ! હવે તે આ જમીન અપાવવી તમારા જ હાથમાં છે. “પણ ભા ! એમાં હું શું કરૂ ? મારા એકલા હાથની વાત હેાત તા આ ઘડીયે જ પતાવી દેત. કોઇને પૂછવાય ના રે'ત. પણ આ ત। ૧૯-૧૯ દરમારાની ઝિયારી જમીન. એમાં મારૂ' એકલનું શુ ચાલે ? હા ! તમે એ બધાંયની મંજૂરી લઇ આવા પછી બચ્ હું પતાવી દૃઈશ.'' આપાભાઈએ કહ્યું. “એ જ પંચાત છે ને ? એ બધાંયને કેટલાં સમજાવ્યા. પણ ન સમજ્યા ત્યારે તમારી પાસે આવ્યા. તમે ગામમાં મોટાં ને તાલુકદાર ગણાવ. એ અઢાર તમારી પાસે ખેલતા વિચાર કરે, અને તેમાંય તમે તે પૂજ્યપાદ ગુરૂભગવ'તના પરમ ભક્ત છે. માટે તમારે આમાં કાંઇક રસ્તા તા કાઢવા જ પડશે.” વકીલ-કામદારે કહ્યુ. ભા ! વાત તો તમારી સાચી. તમને આ જમીન મળે એમાં મારાથી ખનતું હું બધુંય કરૂ'. અરે ! મારી સહી પણ કરી દઉ' દસ્તાવેજમાં. પણ હું માટે તૈય એકલે, ને આલ્યા રહ્યા અઢાર. જો એમને ખબર પડે કે આપાભાઈએ જમીનની મજૂરી આપી દીધી છે, તે તે પછી મારે આંહી ઉભાં રે'વુંય ભારે થઇ પડે. હાં ! એક રસ્તા જડે છે. એ જમીન ન મળે તે કાંઇ નહિ, પણ તમે મારી ભેગાં હાલા. એ જમીનની ખાજુમાં જ મારી સ્વતંત્ર માલિકીની જમીન છે. એ તમને ગમે તે હું આપી ઉ.’ “ આપાભાઈ! અમારે તે। તીતા કાળીનું સ્વપ્નું' સાચું કરવું છે. એ જમીનમાં સાચેસાચ ભગવાન પધરાવીને ઘીના દીવા કરવા છે. જ્યારથી એ સ્વપ્નાની વાત સાંભળી, ત્યારથી પૂજ્ય ગુરૂમહારાજશ્રીજીના મનમાં અને અમારા મનમાં આ એકજ ઝંખના છે. પણ હાલ તે એ તાત્કાલિક શક્ય લાગતુ' નથી. ચાલા ! અત્યારે તમારી જમીન તા દેખાડા. પસંદ પડે તા એ લઈ લઈએ. આજ એ મળશે તે કાલ મૂળ જમીનેય દાદાની કૃપાથી મળી રહેશે.'’ વકીલ-કામદારે કહ્યુ. અને બધાં ઉપડયાં જમીન જોવા. જમીન જોઈ. બન્ને ગૃહસ્થાને ગમી ગઈ. આપાભાઈની પણ રાજીખુશીથી આપવાની ઈચ્છા હતી. એટલે તરતજ વકીલ–કામદાર-આપાભાઈ તથા ચાકના થાણુદાર સાહેષ, શ્રી નરભેરામભાઈ વગેરે પૂજ્યશ્રી પાસે ગયા. પૂજ્યશ્રી અત્યારે ‘દાઠા’ગામે બિરાજતા હતા. ત્યાં અધી વાત રજૂ કરી. પૂજ્યશ્રીએ પણ આપાભાઈની જમીન લેવા અનુમત્તિ સૂચવી. એટલે તે જ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સફળતાના પ્રથમ પગથિયે રા વખતે શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ જગાભાઈ ભેગીલાલ વગેરેના નામને પાકો દસ્તાવેજ કરવામાં આવ્યો. આપાભાઈ પાસેથી એમની જમીન અઘાટ વેચાણ લઈ લીધી. “શુમજી શીઝ' એ ન્યાયે આ જમીનમાં દેરાસર બાંધવાનો નિર્ણય લેવા. (જો કે -હજી પેલી જમીન માટે પ્રયાસો તે ચાલુ જ હતા.) બંને ગૃહસ્થાએ વિનંતિ કરતાં કહ્યું : સાહેબ ! આપની આજ્ઞા હેય તે આ જમીનમાં જિન મંદિરનું ખાત મુહૂર્ત તથા શિલા સ્થાપન કરીએ. તેને માટે શુભ મુહૂર્ત ફરમાવે. પૂજ્યશ્રીએ પણ શુભ મુહૂર્ત કાઢી આપ્યું. મુહૂર્તને મંગલ દિવસ હત-શ્રાવણ સુદ ૧ . (સં. ૧૯૮૫) આ પછી પૂજ્યશ્રીની રજા લઈને તેઓ કદંબગિરિ ગયા. પૂજ્યશ્રી પણ ત્યાંથી વિહાર કરીને મહુવા માસા માટે પધાર્યા. ગત વર્ષે પૂજ્યશ્રી ખંભાતમાં બિરાજમાન હતા, તે વખતે મહુવામાં વસુલાતી ખાતાના અધિકારી તથા મહાકવિ શ્રી દલપતરામ ડાહ્યાભાઈના પુત્ર શ્રી છોટમલાલભાઈ વગેરે પૂજ્યશ્રીની ચોમેર પ્રસરેલી ખ્યાતિથી પ્રભાવિત થઈને પૂજ્યશ્રીની જન્મભૂમિના દર્શન કરવા આવેલા. તેમણે શ્રાવકને ખાસ ભલામણ કરી કે-“મહારાજજી જેવા મહાન પુરુષના જન્મસ્થાનમાં સારામાં સારું કાર્ય કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ પૂજ્યશ્રીને મહવા પધારવાનો વિનંતિપત્ર પણ લખેલો. આ પત્રથી પૂજ્યશ્રીના શિષ્યરત્નના મનમાં પૂર્ણ ભાવના થયેલી કે-આપણે મહુવા જઈએ તે ગુરૂ મહારાજના જન્મસ્થાનમાં કોઈ સુંદર–સ્થાયી કાર્ય કરાવીએ. આજે તેઓની ભાવના સફળ બનાવવાનો અવસર આવી પહોંચ્યું હતું. મહુવામાં પૂજ્ય શ્રી પ્રવેશ થયે, તે દિવસે તેઓશ્રીના શિષ્ય સમુદાયે નિર્ણય કર્યો કે-ગુરૂભગવંતના જન્મસ્થાનના દર્શન કર્યા પછી જ પચ્ચખાણ પારવું. તે અનુસાર–વ્યાખ્યાનાદિ પતી ગયા પછી તેઓ એ પવિત્ર સ્થાનના દર્શને ગયા. એ વખતે તેઓને વિચાર થયો કે-આ સ્થાન ઉપર એક નાનું પણ સુંદર દેરાસર બંધાય તે ઘણું ઉત્તમ. આ વિચાર કરીને તેઓ ઉપાશ્રયે આવ્યા. દેવયોગે આ વખતે શેઠ જમનાભાઈ ભગુભાઈના ધર્મપત્ની શ્રી માણેકબેન તથા શા. દેલતચંદ ગિરધરવાળા બબાભાઈ વગેરે પૂજ્યશ્રીના વંદનાથે આવ્યા. તેઓને આ અંગે ઉપદેશ ફરમાવતાં બબાભાઈએ એક હજાર રૂપિયા આપીને ટીપ શરૂ કરી. અન્ય ગૃહસ્થોએ પણ સારી રકમ નોંધાવતા તે જ વખતે રૂા. પાંચ હજાર એકત્ર થયા શ્રાવણ માસમાં પૂજ્યશ્રીના જન્મસ્થાને જિનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તરફ કદંબગિરિજીમાં શ્રાવણ સુદિ ૧૦ ના મંગલ દિવસે ખનનનું વિધાન ચાલી રહ્યું છે. વિધિકારકે શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક વિધાન કરાવી રહ્યાં છે. લગભગ વિધિ પૂર્ણ થવા આવ્યા છે. For Personal and Private Use Only Jain Educationa International Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શાસનસમ્રાટ છે ત્યાં જ એક દરબાર ખભે છેકે નાખીને ત્યાંથી નીકળ્યા. વિધિનું દશ્ય જોતાં જ એ બરાડી ઉઠયાઃ શું કરે છે. અહીં ? આ તે અહીં દેરાસરનું ખાતમુહૂર્ત કરીએ છીએ, દરબાર ! વકીલ વિ. એ જવાબ આપે. “પણ કેને પૂછીને અહીં કરે છે? અહીં કરવાની તમને રજા કોણે આપી ? અમને આપાભાઈએ કહ્યું કે તમે આ ઠેકાણે કરે, એટલે અમે અહીં કરીએ છીએ.” એમ? તમને આપાભાઈએ કહ્યું? પણ એની આંહીં શી સત્તા છે? આ જમીન એલા આપાભાઈની માલિકીની નથી. આ તે ૧૯ જણાના ભાગની છે. અત્યારે ને અત્યારે અહીંથી ઊભાં થઈ જાવ. નહિતર આ ધોકો જોયો છે? તમને બધાયને ભારે પડી જશે. જો તમારે દેરાસર બાંધવું હોય તે ચાલે, હું તમને બીજી જમીન દેખાડું. ત્યાં તમારે જે કરવું હોય તે કરો. વકીલકામદારે કહ્યું કે દરબાર ! અમે એમજ કરીશું પણ હવે અહીયાં થેડીક ક્રિયા બાકી રહી છે, તે પૂરી કરી લેવા દે. પછી તમે કહે ત્યાં આવીએ, અને ત્યાં વિધિ કરીએ. દરબાર માની ગયા, એટલે વિધિ પૂરો કરીને અને તેની સાથે ગયા. દરબારે એક જગ્યા બતાવીને કહ્યું કે-અહીં તમારે ખાત-બાત જે કરવું હોય તે કરે. તમે કરી લે ત્યાં સુધી હું અહીં ઊભું છું. આ જગ્યા જોઈને વકીલ ને કામદાર સામ-સામું જોતાં મલક્યાં, અને મૂછમાં હસવા લાગ્યા. કારણ કે જેને માટે ઘણી મહેનત કરી, તોય જે જગ્યા ન મળી, તે જગ્યા અનાયાસે મળતી હતી. એટલે એ બંને ખુબ રાજી થયા. મંગલ મુહૂર્તના ફળ મંગલ હોય છે, તેનો આ પ્રત્યક્ષ દાખલે. જે વાંછિત હતું તે જ થયું. પણ-બીજી મુશ્કેલી ઊભી જ હતી. ખાતમુહૂર્તનો શુભ સમય વીતી ગયો હતો. તેના માટેની સામગ્રી ખલાસ થઈ ગઈ હતી. અને પેલા દરબારશ્રી તે હાથમાં છે કે લઈને ઊભા હતા કે–તમે તમારું મુહૂર્ત કરે. પછી જ હું અહીંથી ખસીશ. એને ભીતિ હતી કે-કદાચ આ લોકે પાછાં પેલી જગ્યાએ વિધિ કરી નાખે છે? આ પણ વકીલ અને કામદારને એવું કરવાની જરૂર ન હતી. તેમણે તે તરત જ માણસ મોકલીને ચેકથી જોઈતી સામગ્રી મંગાવી લીધી, અને એ જમીનમાં ખનન-મુહૂર્ત કર્યું. ત્યારબાદ તેઓ બંને પુનઃ મહુવા પોંચ્યા. પૂજ્યશ્રીને બધી વાત જણાવીને કહ્યું : સાહેબ ! આ પ્રમાણે બે ઠેકાણે ખાતમુહૂર્ત કર્યા છે. અને બધું આનંદથી પતી ગયું છે. પૂજ્યશ્રીએ કહ્યું: “જે થાય તે સારા માટે. પણ હવે પહેલું કામ એ કરે-આ જમીન વેચાતી લઈ લે. આપાભાઈ તથા ચેકના થાણદારને આ વાતમાં વચ્ચે રાખવા. એટલે જરૂર ફતેહ થઈ જશે. એ જમાનામાં થાણદાર એટલે શી વાતે ? એનાં નામથી ભલભલાં દરબાર–ઠાકોરે ડરે. એક રાજા જે એને રૂવાબ. એવા થાણદાર સાહેબ આ વાતમાં ધ્યાન આપે, તો પૂજ્યશ્રીના Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સફળતાના પ્રથમ પગથિયે ૨૨૭ કથન મુજબ ફત્તેહ થાય જ. આમ વિચારી પૂજ્યશ્રીની આજ્ઞા લઈને અને ચાક' માન્યા. વકીલનું તે। ગામ હતું. અને પાછાં તે થાણામાં વકીલાત પણ કરતાં. એટલે પૂર્વભૂમિકા નિષ્કંટક જ હતી. તેઓ થાણુદારને મળ્યાં, બધી વાત જણાવીને આમાં સહાય કરવા વિનંતિ કરી. થાણુદાર પણ હતાં ધસી જીવ. જાતે બ્રાહ્મણ હતા. સાથે બુદ્ધિશાળી પણ. નામ હતું નરભેરામભાઈ.ધના કામેામાં સહકાર આપવાનું એમને ગમતું. વળી–પુજ્યશ્રીના પણ તે પરિચિત હતા. એટલે તેમણે આ કાય માં પૂર્ણ સહકાર આપવાની હા કહી. તેમણે-કહ્યું : તમે અને મુખીને મળે. તેને બધી વાતથી વાકેફ કરીને મારી પાસે લાવે. વકીલ અને કામદાર મુખી પાસે ગયા. મુખી એટલે પેાલીસ પટેલ. ગામ આખામાં એની સત્તા, અને એના ઉપર એક થાણુદાર સાહેબ સિવાય ખીજાં કાઈની સત્તા નહિ. આવા એક મુખી હતા. જાદવજી મુખી એમનુ' નામ. એમને બધી વાત બંને જણાએ ક્હી. મુખી એ સાંભળીને થાણુદાર પાસે આવ્યા. થાણુદારે કહ્યુ... કે : મુખી ! આ લેાકા પાસેથી તમે બધી વાત જાણી. હવે એમને એ જમીન અપાવવી છે. અને આવતી કાલે જ એ માટે ત્યાં (બેદાનાનેસ) જવું છે. તે ત્યાં કઈ રીતે જવું ? અને એ જમીન કેવી રીતે મેળવવી ? એની પૂ ભૂમિકા તમે નક્કી કરો. મુખીએ વિચાર કરીને કહ્યુ : જુઓ ! આપણે વે'લ જોડીને જવુ. ૧૫ માણુસનું સીધુ. (રસાઈના સામાન) સાથે લેવું. એક રસોઈ એ બ્રાહ્મણુ પણ લઈ લેવા. ત્યાં જે દરબાર આપણા વધારે વિરોધી છે, એની ડેલીએ આપણી વે'લ છેાડવી. બીજા કાઈ ને ત્યાં નહિ, ત્યાં જઈને આપણે આપણાં તરફથી લાડવાનું જમણુ કરવાનુ. એના ઘરના સને નાતરૂ દઈ ને જમાડવાના. ખસ ! ખાકીનું બધુ હું સભાળી લઈશ.’ બધાંને આ વાત રૂચી ગઈ. વકીલ-કામદારે બધી વસ્તુઓ મંગાવી લીધી. મીજા' દિવસે સાંજે વે’લ જોડીને તેમાં બધી વસ્તુઓ ભરી. થાણુઢાર-સુખી-કામદાર તથા વકીલ વે'લમાં એસીને ચાકથી મેઢાનાનેસ જવા રવાના થયા. રાત પડવા આવી ત્યાં પહાંચી ગયા. અને નક્કી કર્યા મુજબ પેલા માથાભારે દરખારની ડેલીએ વેલ છેાડી. રસ્તામાં આપાભાઈની ડેલી આવી, ત્યાં આપાભાઇને કહેતાં આવ્યા કે આજ તા. અમે અમુક દરબારની મે'માનગતિ માણીશું. પેલા દરબારને ખબર પડી કે-ચેાકના થાણુદાર સા'બ પેાતાના ઘરે પધારી રહ્યા છે, એટલે એ તે દોડતા બહાર આવ્યેા. સાહેબની આગતા-સ્વાગતા કરવા લાગ્યા. રાત પડી ગઈ હતી. એટલે વાળુ પાણી (ભેાજન) તેા કચારના પતી ગયેલા. પણ તાજુ દોહેલ શેડકહું દૂધ લાવીને એણે બધાંને પીવડાવ્યુ, પછી સૌ સૂઈ ગયા. બીજા દ્વિવસે સવારે તક સાધીને જાદવજી મુખી પેલાં દરખારને એક બાજુ લઇ ગયા, અને કહ્યું : “દરખાર ! આજ તે તમારાં ભાગ્ય ઉઘડી ગયાં સમજો. થાણુદાર સાહેબ પાતે તમારા ઘરે વગર નાતરે પધાર્યાં. બીજા નેાતરાં દઈ દઇને થાકી જાય ત્યારે માંડ સાહેબના દન મળે, ને આજે તેા તમારા ઘરે જ એ આવ્યા છે. માટે તમારી તે જનમારી સફળ થઈ ગયા સમજજો. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪ શાસનસમ્રત્ અને આ સાહેબ તમારી પાસે પેલી તીતા કાળીના સ્વપ્નવાળી જમીનની માગણી કરવા આવ્યા છે. એક નાની એવી જમીન માટે સાહેબ જેવામાં સાહેબ તમારા ઘરે આવે, અને તમારી પાસે એની માંગણી કરે, એ શુ' એન્ડ્રુ કહેવાય ? માટે હવે તા તમારે તમારા વિવેક કરવા જ જોઈએ. મારૂ માનતા હા તે સાહેબ પાસેજઈને વગર માગ્યે જ એ જમીન આપવાની હા કહી દો. તા સાહેબ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે. અને એક વાત મને પહેલાં જ કહી દો કે તમારે આ જમીનના ખદલામાં શું જોઇએ છે ? એટલે હું' સાહેબને ખ્યાલ આપી શકું.” એક તા સારઠી માણુસ. એમાંય પાછા ખાપુ, (દવાર) એટલે પૂછ્યુ જ શુ ? એ તા આ સાંભળીને ઘેલા ઘેલા થઇ ગયા. તેમણે કહ્યું કેઃ મુખી ! હું તેા રાજીખુશીથી આ જમીન સાંપી દેવા તૈયાર જ છુ, મારે। મિલકુલ વિરાધ નથી. અને બદલામાં ફક્ત એક કળથી ગાર મને જોઈએ. આહા ! એમાં શું ? તમારે જોઇએ તે ને ૨ મુખીએ પુનઃ પૂછ્યું. હું અપાવુ.લા, ખીજું કાંઈ નથી જોઇતુ ના, ના, મને તેા એક કળશી જાર મળી એટલે ઘણું. એક કળશી જાર એટલે તે વખતે ૨૦ મણ ગણાય. દરબાર તા થાદાર પાસે પહોંચી ગમ ને કહી દીધુ કે ઃ સા'બ ! આપ જે જમીન લેવા માટે આવ્યા છે, એ જમીનની મજૂરી હું આપી દઉં છું.. થાણુદારે તુ ંજ વકીલ અને કામદારને કહ્યું ; નમશ હસ્તાવેજ લાવે, અને આદરમારની સહી લઈ લ્યા. બીજી વાત્ત પછી. એમ જ કરવામાં આવ્યું. એની સાથે એ ખન્નેને કહીને દરબારને એક કળશી જાર પણ અપાવી દીધી. હવે મા એકદમ સરળ થઈ ગયા. આ એક દરબારની ક્ષો મળી, એટલે બધાં ટાક્ષ સહી કરવાના જ. આપાભાઈ એ કહી રાખેલુ કે મારી સહી સૌથી છેલ્લી લેજો. પહેલેથી શા તા આ બધાં પાછાં ઊંધા થશે. ત્યારપછી તત્કાળ ત્યાં જ ભાણુસ દ્વારા બાકીના ૧૮ ગરાસિયાને મેલાવીને બધી વાત સમજાવી. પણ એ બધાં વાત કરતાં થાણુદારના કષ્ણને વધારે સારી રીતે સમજતા હતા, એટલે તરત જ સ'મતિ આપી દીધી. થાણદારે કહ્યુ : ખેલેા ! આ જમીનના બદલામાં તમારે શી ક"મત લેવી છે ? એ અત્યારે જ નક્કી કરીને કહી દે. બધાં દરબારોએ અદરાઅ ંદર વિચારી નક્કી કરીને કહ્યું કે : સાબ ! અમારા ગામમાં સારા એકેય નથી, માટે એક સારી ચારો અંધાવી આપે. એ જ એની કિ ંમત. અમારે રૂપિયા નથી જોઈતા. અધાંની કબુલાત થઈ ગઈ. સહીઓ લેવાઈ ગઈ. વકીલ અને કામદાર પણ ચારા બંધાવી આપવાને કબુલ થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ આપને ઉચિત લાગે છે... ૨૨૫ પછી ટુંક સમયમાં જ જમીનની માપણી કરી અને પાકાં ૪૫ હાથ લાંબી-પહોળી જમીન અઘાટ વેચાણ લઈ લીધી. | દરબારની માંગણી પ્રમાણે ગામમાં એક સુંદર ચરો પણ બંધાવી આપે. એમાં તે વખતે ૪૦૦ રૂપિયાનો ખર્ચ થ. વકીલ તથા કામદાર મહુવા-પૂજ્યશ્રી પાસે જઈ આવ્યા. સર્વ બીના જણાવી. પૂજ્યશ્રીને એથી અપાર હર્ષ થયા. તેઓ શ્રીમાનની વર્ષોની ભાવના આજે સફળતાના પ્રથમ પગથિયે પહોંચી ગઈ હતી. [૪૬] આપને ઉચિત લાગે છે....... જમીન લેવાઈ ગઈ. ખાતમુહુત અને શિલા સ્થાપન તે પ્રથમથી જ થયેલા હતા. હવે એ જમીનમાં ૭૨ જિનાલયના નિર્માણને તથા તેને આદેશ આપવાને વિચાર ચાલ્યા. પ્રથમ તે પૂજ્યશ્રીનો વિચાર એક નાનું સરખું દેરાસર બાંધવાને હતો કે જેથી યાત્રિકોને પ્રભુદર્શન-પૂજનને લાભ મળી શકે. પણ પછીથી એ વિચાર બદલાયે. “શ્રીનાભગણધર ભગવંતના મુખેથી આ ગિરિવરનો મહિમા સાંભળીને શ્રી ભરત મહારાજાએ શ્રીમહાવીર પ્રભુને ભવ્ય પ્રાસાદ અહીં કરાવ્યો હતો.” એ વાત તેઓશ્રીના સ્મરણપથમાં હતી જ. એટલે તેઓશ્રીને લાગ્યું કે એ ભવ્ય પ્રાસાદની સ્મૃતિ કરાવે એ શ્રી મહાવીર પ્રભુને ૭૧ દેવકુલિકાસમેત મહાન પ્રાસાદ બંધાવ. તેમાં ગઈ, ચાલુ, અને આવતી ચોવીશી, વીશ વિહરમાન તથા ચાર શોધતા જિન તેમજ શ્રીગણધરભગવંતની મૂર્તિઓ પધરાવવી. આ ઉમદા વિચાર તેઓશ્રીએ શિષ્યગણને તથા વકીલ, કામદાર અને શેઠ ચીમનલાલ લાલભાઈ (હીરાચંદ રતનચંદવાળા) વગેરે શ્રેષ્ઠિગણુને જણાવ્યું. સૌએ એકી અવાજે એ વધાવી લીધું. સૌને જવાબ હતો : “આપશ્રીમાને બોલ પડે. એ અમારે કરવાનું આ પ્રમાણે મહાપ્રાસાદ બનાવવાનું નકકી થયું. પછી એ જિનાલયના આદેશની વાત આવી. જિનાલયને આદેશ એટલે-એ જિનાલય આદેશ લેનાર ગૃહસ્થ તરફથી બંધાય, મૂળનાયક પ્રભુજી એના નામના ભરાવાય, અને તેમને ગાદીનશીન પણ તે જ કરે. આ મહામૂલે આદેશ લેવા માટે શેઠ માકુભાઈ શેઠ ચીમનલાલભાઈ વગેરે અનેક શ્રેષ્ઠિવરે તૈયાર થયા. અમદાવાદના વતની સ્વ. શા. કરમચંદ કુલચંદ પૂજ્યશ્રીના પરમભક્ત હતા. પૂજ્યશ્રીની સપ્રેરણાનુસાર શેરીસા પાસેના “વામજ ગામમાં એક દેરાસર બંધાવવાની તેમને ભાવના થયેલી. (વામજ ગામમાં જમીનમાંથી પ્રાચીન ભવ્ય જિનબિ બે પ્રગટ થયા હતા.) પણ એ ૧. ૩૦ હાથ લાંબી અને એક હાથ પહોળી જમીન=પાકે એક હાથ લાંબી પહેળી જમીન ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શાસનસમ્રાટ ભાવના અમલી બને તે પહેલાં જ તેઓ સ્વર્ગવાસી બન્યા આથી એ કામ ન થયું. તેમની દેરાસર ખાતાની તે મિલકત સુરદાસ શેઠની પિળમાં રહેતા તેમના સુપુત્રી શ્રીપુંજીબેન દલપતરામ પાસે પડી હતી. એમાંથી પિતાજીની મહેચ્છા પૂર્ણ કરવાની તક તેઓ શેધી રહ્યા હતા. એ અવસરે શ્રીકદંબગિરિતીર્થના પ્રસ્તુત દેરાસરના આદેશની તેમને જાણ થઈ તરત જ તેઓ મહુવા ગયા. ત્યાં પૂજ્યશ્રીને વિનંતિ કરી : “સાહેબ ! અમારે આદેશ લેવાની ભાવના છે. હું આદેશ લીધા વગર પાણી પણ વાપરવાની નથી. આપ સાહેબની કૃપા હોય તે આદેશ મળશે.” પૂજ્યશ્રીએ પુંજીબેનની આદેશ લેવાની દઢ અભિલાષા પારખી. તેઓશ્રીએ સૌને વાત કરી કે : બેલે! તમારા સૌની ઈચ્છા હોય તે આ પુંજીબેનને આદેશ આપીએ. આપણે રૂપિયાનો વિચાર નથી કરવાને. પણ સામી વ્યક્તિની ભાવના જવાની છે. માટે તમારા સૌની ઈચ્છા થતી હોય તે આદેશ આપીએ. સીએ કહ્યું કે સાહેબ ! આમાં અમને શું પૂછવાનું ? આપશ્રીમાન દીર્ઘદ્રષ્ટા છો–મહાપુરુષ છે. આપને જે ઉચિત લાગે તે કરવાનું જ હોય. અને એમાં અમારી સંમતિ જ હોય. આમ સૌની સંમતિ જણાતાં પૂજ્યશ્રીના સાનિધ્યમાં શ્રીકદંબગિરિ તીર્થમાં બંધાનાર ભવ્ય શિખરબંધી દેરાસરને આદેશ શા. કરમચંદ ફુલચંદ વતી તેમના સુપુત્રી શ્રીપુંછ બેનને અપાયે. પુંજીબેનની પ્રસન્નતાને પાર ન રહ્યો. તેમના સ્વર્ગસ્થ પિતાની અને તેમની વર્ષોની શુભભાવના આજે પૂજ્યશ્રીની કૃપાથી સફળ થઈ ખરેખર, મહાપુરુષોની દયાને પ્રકાર કેઈ નિરાળો જ હોય છે. આ પછી એક મંગલમહતે એ જમીન ઉપર શ્રી મહાવીર પ્રભુને મહાપ્રાસાદ નવેદિત શિલ્પી સેમપુરા શ્રીપ્રભાશંકરભાઈ એ ઘડદાસની દેખરેખ તળે બંધાવ શરૂ થયે. એ જિનાલય માટે પ્રાચીન સુંદર પ્રભુપ્રતિમાની તપાસ શરૂ થઈ. પૂજ્યશ્રોની ભાવના હતી કે જ્યાં સુધી શ્રીવીરપ્રભુની પ્રાચીન પ્રતિમા મળી જાય, ત્યાં સુધી નવો ન ભરાવવા. શ્રીવીરપ્રભુની સંપ્રતિ મહારાજાના વખતની સુંદરકાર પ્રતિમા શંખલપુરમાં છે, એ વાત તેઓશ્રીના ધ્યાનમાં હતી. તેઓશ્રીએ શ્રાવકેને તે પ્રતિમા મેળવવાનો પ્રયાસ કરવા ઉપયોગ આપે. અમદાવાદના શા. સારાભાઈ જેશીંગભાઈ તથા સાત ફુલચંદ છગનલાલ વગેરે ગૃહસ્થો ત્યાં ગયા. પૂજ્યશ્રીએ સૂચવેલી મૂર્તિના દર્શન કરીને તેઓ અતિ–આલ્હાદ પામ્યા. સ્થાનિક સંઘ પાસે તેમણે એ મૂર્તિ માટે માગણી મૂકી. ગામના શેઠે સંઘ ભેગો કર્યો. વિચારણપૂર્વક અમુક નકરો લઈને પ્રતિમાજી આપવાનું સંઘે નક્કી કર્યું. બન્ને ગૃહસ્થ બીજે દિવસે પ્રતિમાજીની પૂજા કરીને લઈ જવા તૈયાર થયા. ત્યાં જ એકાએક શેઠે ના પાડી. પ્રતિમાજી આપવાના નથી એમ જણાવ્યું. કુલચંદભાઈ વગેરેએ તેમને ઘણું સમજાવ્યા કે- આ તીર્થના મૂળનાયક થશે. પૂ. ગુરૂમહારાજને ઘણા ગમ્યા છે, માટે તમે આપો. પણ એ લેકે ન માન્યા. છેવટે સંઘે આપેલાં પ્રાચીન પરિકરને વેગન ભરીને તેઓ પાછાં આવ્યા. આ પછી બીજે પણ તપાસ કરી, પણ મનમાની મૂર્તિ ન મળી, એટલે પૂજ્યશ્રીની અનુજ્ઞા લઈને નવી For Personal and Private Use Only Jain Educationa International Page #266 -------------------------------------------------------------------------- ________________ આપને ચિત લાગે તે... ૨૨૭ પ્રતિમા ભરાવવાના નિણય લેવાયા. એ પ્રતિમા મનાવવાના એર જયપુરના કુશળ શિલ્પીને આપવામાં આવ્યે. એણે પણ એર અનુસાર શુભ દિવસે શુદ્ધિ અને વિધિપુરઃસર એ પ્રતિમા ઘડવાના મંગલપ્રારંભ કરી દ્વીધા. આ તરફ મહુવામાં— પૂજ્યશ્રીના પવિત્ર જન્મસ્થાનમાં ખાતમુહૂત થયા પછી દેરાસરનુ બાંધકામ શરૂ થયું. ત્યાં પણ નાનું અને સાદું દેશસર બાંધવાના જ વિચાર હતા. પણ પછીથી પૂજ્યશ્રીના પટ્ટધર ચ્યા. શ્રીવિજ્રાદયસૂરિજી મ. તથા તેમના પટ્ટધર આ.શ્રીવિજયનંદનસૂરિજી મ. ની શુભપ્રેરણાથી ભક્તશ્રાવકોની ભાવનામાં વૃદ્ધિ થતાં બાવન જિનાલયયુક્ત ચાર મજલાનું શિખરમાંધી દેરાસર બાંધવાના નિર્ણય થયા અને એ મુજબ પ્લાન કરીને કામ આગળ ધપાવવામાં આવ્યું. આ ચાતુર્માસની શરૂઆતમાં પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન્ શિષ્ય મુનિશ્રી અમૃતવિજયજી મહારાજને ગણિપદ તથા પંન્યાસ પદ અને મુનિશ્રી લાવણ્યવિજયજીને પ્રવ કપદ આપ્યાં. શ્રીઅમૃતવિજયજી મ. ગયા મહા મહિનાથી શ્રીભગવતીસૂત્રના ચેાગ વહી રહ્યા હતા. પદવીપ્રસંગે શ્રીસ ંઘે ભવ્ય મહાત્સવ ચૈાન્યા. ચાતુર્માસ પછી દેરાસરના કામકાજને અંગે કેટલાક સમય મહુવામાં સ્થિરતા કરી. તે દરમ્યાન—શેઠ કસળચંદ કમળશીના કુટુંબમાં વ્યાવહારિક કારણેાસર વિખવાદ થતાં તેના છાંટા જ્ઞાતિમાં તથા સંઘમાં પણ ઉડ્યાં. આથી સંઘમાં પણ વિખવાદનું વાતાવરણ સર્જાયુ'. એ પક્ષા પડી ગયા. પણ પૂજ્યશ્રીએ અન્ને પક્ષને એકત્ર કરીને શાંતિ તથા સૌંપ જાળવવાના ઉપદેશ કર્યાં. અને નાના નાના હેતુઓને આગળ ધરીને સંઘમાં તથા જ્ઞાતિમાં વિખવાદ ઊભેા ન કરવા સમજાવ્યા. અન્ને પક્ષવાળા પેાતાની ભૂલે! સમજ્યા, કબુલ થયા, અને પૂજ્યશ્રી સમક્ષ પરસ્પરની ક્ષમા યાચીને વિખવાદના અંત આણ્યા. મહુવામાં ‘શ્રીયશેાવિજયજી જૈન ખાલાશ્રમ' બાંધવા માટે કસળચંદભાઈ એ ઉદારદિલે સારી રકમ આપી હતી. એ બાલાશ્રમનુ બાંધકામ આ વિખવાદને લીધે અટકેલુ. પણ હવે તે પૂરૂ કરવાનુ સંઘે કબૂલ્યું. હવે પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. એ પ્રસંગે આ સમાધાનથી ખૂબ આનંદ પામેલા શ્રીકસળચંદભાઈ ને શ્રીસિદ્ધગિરિરાજના છરી પાળતા સંઘ કાઢવાની ભાવના થઈ. પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને એ ભાવનાને દૃઢ બનાવી. એ દૃઢ ભાવનાનુસાર તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ કાઢ્યો. સંઘમાં જોડાયેલા સેકડો યાત્રાળુઓ તપ-જપ-પ્રભુભકિત-શુસેવા આદિ ધમ કાર્યાં કરતાં કરતાં ઉમણીયાવદર, કુંભણુ, ખુંટવડા, સેદરડા, છાપરીયાળી, જેસર, રાજપર, ચાક થઈ ને કદ ંબગિરિજી આવ્યા, ગિરિવરની યાત્રા કરી. પૂજ્યશ્રીના શ્રીમુખે આ તીર્થના મહાન મહિમા શ્રવણુ કરીને સકલ સંઘ પુલકિત બન્યા. ગિરિરાજની છાયામાં નિર્માઈ રહેલાં ભવ્ય દેરાસરને જોઈને સૌ કાઈ પૂજ્યશ્રીના તીĪદ્ધારમય આત્માને અભિવંદી રહ્યા. પૂજ્યશ્રીના કલ્યાણુકર Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ २२८ શાસનસમ્રાટું ઉપદેશને પરિણામે શા. કસળચંદભાઈએ કદંબગિરિજીની તળેટીમાં ભાતાખાતાને એક એારડે બંધાવ્યું. અહીંથી સંઘ પાલિતાણા આવ્યો. ગિરિરાજની યાત્રા કરીને સંઘપતિએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. પછી સંઘ સ્વસ્થાને ગયે. શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈને નવપદજીની શાશ્વતી ઓળીનું આરાધન ચાલું હતું. તેની પૂર્ણાહુતિ આ વર્ષે થતી હતી. તેમને અભિલાષા થઈ કે-પૂજ્યશ્રી આ માસું અમદાવાદમાં કરે, અને તેઓશ્રીની નિશ્રામાં આરાધનાની સમાપ્તિ થાય તે વધારે સારૂં. એથી તેઓ અમદાવાદ પધારવાની વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ એ વિનંતિને સ્વીકાર કર્યો. પછી પાલિતાણાથી કદંબગિરિ જઈ ત્યાંથી ચેક-જાળીલા–ઘેટીને રસ્તે વલભીપુર પધાર્યા. અહીંના નામદાર ઠાકોર સાહેબના ભકિતપૂર્ણ આગ્રહને માન આપીને થોડા દિવસ સ્થિરતા કરી. પછી આગળ વધ્યા. માગમાં ધંધુકા પાસેના ખરડ ગામમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠશ્રી માણેકલાલભાઈએ ઉપાશ્રય બંધાવ્યું. કઠથી ધૂળકા જતાં વચ્ચે આવતાં સરંઢી ગામમાં પણ સાધુ-સાધ્વીઓને ઉતરવાનું કોઈ સ્થાન ન હતું. તે માટે પૂજ્યશ્રીએ ઉપદેશ આપતાં માણેકભાઈ શેઠે ગામમાં એક મકાન વેચાણ લઈને ઉપાશ્રય માટે સમપ્યું. કઠમાં પણ ઉપાશ્રય નાને હેવાને કારણે મુશ્કેલી પડતી. પણ પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રાવકોએ એ ઉપાશ્રયને વિશાલ અને વ્યવસ્થિત બનાવ્યું. મહામંત્રીશ્રી વસ્તુપાળ અને તેજપાળના સમયની ગુજરાતની રાજધાની ધોળકામાં પૂજ્યશ્રી પધાર્યા. ત્યાંના ત્રણ જીણું દેરાસરને ઉદ્ધાર પૂજ્યશ્રીના ઉપદેશથી વિભિન્ન શ્રાવકેએ કરાવ્યું. ત્યાંથી અનુક્રમે સરખેજ પધાર્યા. વચમાં બદરખા તથા કાસીંદ્રાના જીર્ણ દેરાસરેને ઉદ્ધાર તેઓશ્રીના ઉપદેશથી થયે. આ આખાયે વિહાર દરમ્યાન પ્રતિદિન ગામ-બહારગામના સેંકડો ભાવિકે પૂજ્યશ્રીને વંદન કરવા કાજે આવતાં જ રહેતાં. સરખેજમાં સ્વામીવાત્સલ્ય થયું. તેને લાભ હજાર ઉપરાંત ભાવિકોએ લીધે. ત્યાંથી ભવ્ય સામૈયા સહ અમદાવાદ શહેરમાં પધાર્યા. અમદાવાદ પધાર્યા પછી હાંલા-પળના જીર્ણોદ્ધત જિનાલની પ્રતિષ્ઠા કરાવી. ૧૯૮૬ ની સાલનું આ ચાતુર્માસ અમદાવાદમાં બિરાજ્યા. આ માસની એાળી પ્રસંગે શેઠશ્રી માણેકલાલભાઈની વિનંતિથી તેમના બંગલે પધાર્યા. ત્યાં તેઓશ્રીની નિશ્રામાં શેઠ સહિત સેંકડો ભાવિકોએ ઉત્સવ અને વિધિપૂર્વક ઓળીની આરાધના કરી. ચોમાસા પછી એલીસબ્રીજ-કોચરબ વિસ્તારમાં આવેલી જૈન-સોસાયટીમાં રહેતા શ્રાવકેના આગ્રહથી ત્યાં પધાર્યા. શેઠ મણલાલ સુરચંદના બંગલે રહ્યા. વ્યાખ્યાન હંમેશાં ચાલુ રહેવાથી ભાવિકે સારા પ્રમાણમાં લાભ લેતા હતા. અહીં દેરાસર નહતું. એ ખોટ સૌને સાલતી. પણ કઈ પ્રેરક નહતું, એટલે એમ ને એમ ચાલતું હતું, પૂજ્યશ્રીએ ત્યાંના શ્રાવકેને પ્રેરણા કરી. “જૈનને બાળક પ્રભુદર્શનથી વંચિત ન જ રહેવું જોઈએ.” એ વાતને ભારપૂર્વક ઉપદેશી. Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ અનુમેદનાના નિદાન ૨૧૯ આ વાત સૌને અભીષ્ટ જ હતી. પૂજ્યશ્રીના આ ઉપદેશે તેમની સુષુપ્ત ભાવનાને જગાડી. સંઘે દેરાસર બંધાવવાના નિણ્ય કર્યાં. શા. મણીલાલ સાંકળચંદની પેઢીવાળા મણીભાઈ તથા કેશુભાઈ એ અંતરના ઉમળકાથી દેરાશરના આદેશ લીધે. અને એ દેરાસર તેમના તરફથી બંધાવુ શરૂ થયું. આ પછી પૂજયશ્રી શહેરમાં પધાર્યાં. ઘાંચીની શેઠ નગીનદાસ બહેચરદાસવાળા શેઠ ચંદુલાલ દેવશાના પાડાના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરાવી. પાળમાં-વીશા શ્રીમાળી જ્ઞાતિના અગ્રણી ચુનીલાલના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવી. આ ચામાસા પછી કાક વૃદ્ધિ ત્રીજે પૂજ્યશ્રીએ પોતાના શિષ્યરત્ન પન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી ગણિવરને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યાં. અખ’ડ વિનય અને શુકિતમાં તત્પર રહેનારા એ પન્યાસ-મુનિવર આ પદવી માટે પૂરા લાયક જ હતા. આ પ્રસંગે શ્રીસંઘે સુંદર ઉત્સવ ઉજવ્યેા. [૪૭] અનુમેાદનાના નિદાન “તાલાશાહ ! તમારો ભાગ્યવંત પુત્ર આવાં જ જિનાલયેા શ્રીશત્રુ ંજય ઉપર બધાવશે.” પ્રભા !, આચાર્ય શ્રીના વચનાને વિનેાદ સમજેલા તેાલાશાહે કહ્યું ; અમારા એવાં ભાગ્ય કયાં ? એવી શક્તિ કયાં ? એ તા કાઈ મહાભાગ્યશાળીનું જ કામ. “ના,ના તાલાશાહ ! તમે આ વાતને વિના ન સમજશે!. હું સાચે જ કહું છું કે-તમારા કર્માંશા ભારે સૌભાગ્યશાળી છે. એ માટો થઇને અવશ્ય સિદ્ધાચલજી પર આવાં દેરાસરો માંધશે. એમાં મીનમેખ નથી.’’ તેાલાશાહ આન દિવèાર ખની ગયા. નતમસ્તકે તેઓ ખેલ્યાં : કૃપાળુ ! મારેા કર્માંશા આવું મહાકાય કરવા ભાગ્યવંત થાય, એનાથી વધારે રૂડું શું ? આપનાં વચના સફળ અનેા. આપના આશીર્વાદ ફળેા. ચિત્તોડના મહારાજા સંગ્રામસિંહજીના મંત્રી તાલાશાહ અને જૈનાચાય શ્રી ધ રત્નસૂરિજી વચ્ચે ઉપરના વાર્તાલાપ થયેા. તેાલાશાહ એક ધનિક શ્રાવક હતા. વિશિષ્ઠ આવડતને કારણે તે રાજમંત્રીપદે પહોંચ્યા હતા. પણ એથી ધ ભૂલ્યા ન હતા. બલ્કે-ધર્મારાધનમાં સિવ શેષ ઉદ્યમવંત રહેતા હતા. તેમણે ચિત્તોડગઢમાં શ્રીપાર્શ્વનાથ તથા શ્રીસુપાર્શ્વનાથના રમણીયભવ્ય જિનભવના બધાવ્યા હતા. Jain Educationa International ઢોલતાખાદ (દેવગિરિ)થી નીકળેલા છ'રી' પાળતા તીથયાત્રા સંઘમાં આ॰ શ્રીધરનસૂરિજી પણુ હતા. તેએ સંઘ સાથે ચિત્તોડમાં આવ્યા. આ જિનાલયે ના દર્શન કર્યાં. જિનાલયાની રમણીય કારીગરી તથા ગગનેાત્તુંગ ભવ્યતાએ એમની આંખાને આકષી. તેઓશ્રી આનદથી એ જિનાલયા નિરખી જ રહ્યા. સાથે મહામત્રી તાલાશાહ અને તેમના ખાલપુત્ર For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ કર્માશાહ હતા. એકાએક આચાર્યશ્રીની દષ્ટિ કર્માશાના તેજસ્વી લલાટ પર સ્થિર થઈ ગેડી. વાર માટે તેઓ કઈ ગહન વિચારમાં ખોવાઈ ગયા. જ્યારે તેઓ વિચાર–વમળમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમણે તોલાશાહ સાથે ઉપર પ્રમાણે વાતચીત કરી. પછી તેઓ સંઘ સાથે યાત્રાથે આગળ વિહાર કરી ગયા. અહીં કાળક્રમે તેલાશાહ સ્વર્ગગામી બન્યા. પછી તેમના યુવાન અને ધીમાન પુત્ર કર્માશાહને મંત્રીપદ મળ્યું. તેઓ પણ પિતા જેવી જ કુનેહથી કારભાર ચલાવતા હતા. એકવાર-અમદાવાદના સુલતાન મુઝફરશાહનો નાને શાહજાદો બહાદુરશાહ કેઈ કારણે પિતાની સાથે લડીને ભાગીને ચિત્તોડ આવ્યું. સુલતાનનું ફરમાન હતું કે તેને કેઈએ આશ્રય ન આપે,” પણ એ ફરમાનને ગણકાર્યા વિના કર્મશાહે શાહજાદાને આદર સહિત આશ્રય આપ્યો. એને જોઈતી રકમની સહાય કરી. પછી પ્રેમથી સમજાવીને એના પિતા સાથે સમાધાન કરાવ્યું. - હવે જ્યારે એ શાહજાદ અમદાવાદને સુલતાન થયે, ત્યારે તેણે પિતાના પરમ ઉપકારી મિત્ર મંત્રી કર્મશાને યાદ કરીને બોલાવ્યા. અને કહ્યું તમારે જે જાગીર-સંપત્તિની જરૂર હોય તે માગે, હું આપીશ. કર્માશાહ વણિક હતા. તેમને ધનસંપત્તિની કોઈ જરૂર ન હતી. એ તે તેમને ત્યાં વાપરી ન ખૂટે એટલી હતી. તેમને પૂ. આ. શ્રીધર્મરત્નસૂરિજી મ. નું વચન યાદ આવ્યું. તેમણે વિચાર્યું કે સુલતાન જે સુલતાન રીઝ છે, તે આપણું મહાતીર્થ શ્રી સિદ્ધાચલજીના ઉદ્ધારની તથા દેશના જૈન ધર્મસ્થાનના સંરક્ષણની અનુજ્ઞા જ શા માટે ન મેળવવી ? તરત જ તેમણે પિતાની એ માંગ શાહ પાસે રજૂ કરી, શાહ તેમના પર ઘણે પ્રસન્ન હતું. તેણે એ બંને માંગણીઓ મંજૂર કરી. અને તત્કાળ સૌરાષ્ટ્રના સૂબા ઉપર શાહી ફરમાન લખી મેકહ્યું કે “કમશાહને તીર્થોદ્ધાર માટે સર્વ સવલત આપો.” - શાહી ફરમાનથી અતી આનંદ પામેલા કર્માશાહ ત્યાંથી સીધા ખંભાત ગયા. ત્યાં બિરાજતા પૂ. આ. શ્રી વિનયમંડલ સૂરિજીને તમામ પીનાથી વાકેફ કર્યા અને તીર્થોદ્ધારપ્રારંભના મુહૂર્ત તથા વિધિ અંગે પૃચ્છા કરી. આચાર્યશ્રીએ પણ શુભમુહૂર્ત આપવા સાથે કરણીય વિધિ સમજાવ્યું. એ જાણી લઈને કર્મશાહે કુશળ શિલ્પીઓને નિમંત્ર્યા. અને એ શિલ્પીઓ શાસ્ત્રાનુસાર કાર્ય કરે તે માટે, તથા એગ્ય વિધિવિધાન માટે તેઓ તિષ, શિલ્પાદિ શાસ્ત્રોમાં પારંગત શ્રીવિવેકધીરગણિ, તથા શ્રીવિવેકમંડન પાઠકને વિનંતિપૂર્વક પાલિતાણું લઈ ગયા. ગિરિરાજ ઉપર તે મુનિવરની દેખરેખ તથા સૂચનાનુસાર દાદાના જિનાલયને જીર્ણોદ્ધાર શરૂ કર્યો. શ્રી પુંડરીકસ્વામીનું જિનાલય બંધાવ્યું. દાદા આદિનાથ પ્રભુની નૂતન ભવ્ય પ્રતિમા કુશળ કારીગર પાસે શાસ્ત્રોક્ત પ્રમાણયુક્ત બનાવરાવી. જીર્ણોદ્ધાર પૂરો થવા આવ્યું, ત્યારે તેઓએ વિભિન્ન સ્થળોએ બિરાજતાં વિવિધગચ્છીય આચાર્યાદિ મુનિવરોને વિનંતિ કરીને નિમંત્ર્યા. અનેક આચાર્ય ભગવંતેના સાંનિધ્યમાં એ મહાપ્રાસાદમાં પ્રભુની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો મહામહોત્સવ તેમના તરફથી ઉજવાયે. Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ અનુમાનાના નિદાન ૨૩૧ હિંદભરના લાખો ભાવિકે આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત થયા હતા, પ્રતિષ્ઠાકારક આચાર્યો સર્વગચ્છોય હોવાથી આ પ્રતિષ્ઠા કેણે કરાવી? એ મતભેદ ઉભું ન થવા પામે, માટે કર્માશાહે તથા શાસન સુભટ સૂરીશ્વરએ દીર્ધદષ્ટિ વાપરીને દાદાની પલાંઠીના લેખમાં લખ્યું “પ્રતિ તિં સર્વપૂર્ણિમા ” વિ. સં. ૧૫૮૭ની એ સાલ હતી. વૈશાખ વદ છઠને એ મહાન દિવસ હતો. વિ. સં. ૧૯૮૭ના ચાલુ વર્ષે ગિરિરાજ ઉપર દયાળદાદાની પ્રતિષ્ઠા થયાને બરાબર ચારસો (૪૦૦) વર્ષ પૂરા થતા હતા. અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની, શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓની તથા શહેરના અગ્રણીઓની ભાવના થઈ કે-આ ૪૦૦મી વર્ષગાંઠના શુભપ્રસંગે તેની ઉજવણી કરીએ. આ વિચાર આવવાથી શેઠ પ્રતાપસિંહ મેહલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, ગિરધરલાલ છોટાલાલ, જેશંગભાઈ કાળીદાસ, જમનાદાસ હીરાચંદ ઘેવરીયા વગેરે આ બાબતમાં પૂજ્યશ્રીની સલાહ લેવા આવ્યા. પૂજ્યશ્રીએ ફરમાવ્યું કેઃ “આ આપણે મહાન દિવસ છે. આ દિવસે સર્વ પ્રકારના આરંભ–સમારંભે બંધ રહેવા જોઈએ. મલે પણ બંધ રહે. રથયાત્રા તથા સંઘની નવકારશી થાય. જેથી લેકેને પણ ખ્યાલ આવે કે–આજે જેનેને એક મહાન દિવસ છે. પિળના દેરાસરની વર્ષગાંઠ આવે, ત્યારે આપણે પૂજા-જમણ વગેરે કરીએ છીએ, તે આ તે ત્રણ જગતના નાથ પરમદયાળુ દાદા શ્રી આદીશ્વર પ્રભુની વર્ષગાંઠને દિવસ છે, એની ઉજવણી અપૂર્વ રીતે જ કરવી ઘટે.” પ્રતાપસિંહભાઈ કહેઃ વિશિષ્ટ રીતે-આપ ફરમાવે છે તેમ ઉજવણી થાય-કરીએ. પણ મીલે બંધ ન રહે. મીલમાલિકે માને કે કેમ એ એક પ્રશ્ન છે. પૂજ્યશ્રી કહે: તમે પ્રયાસ તે કરી જુઓ. બંધ રહે તે ઘણી સારી વાત. શેઠિયાઓએ મીલમાલિકને મળીને પોતાની ભાવના જણાવી. સાચી ધર્મ–ભાવનાને પડશે એને અનુરૂપ જ પડે છે. મીલમાલિકો તરત માની ગયા. દાદાની વર્ષગાંઠના દિવસે મીલે બંધ રાખવાનું તેમણે સહર્ષ કબૂલ્યું. શહેરના કસાઈએ પણ માની ગયા. - હવે આવી નવકારશીની વાત. દિવસ ટુંકા હતા. ઝડપી નિર્ણય લેવાનો હતે. કોના તરફથી કરવી ? એ વિચાર ચાલતાં પૂજ્યશ્રીએ કહ્યું : “શેઠ માકુભાઈ (માણેકલાલ મનસુખભાઈ) અને શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તષ્ફથી નવકારશી રાખે. એને ખર્ચ બંને ભાગે પડતે વહેંચી લે.” માકભાઈએ “તહત્તિ કહી એને આનંદ સહ સ્વીકાર કર્યો. કસ્તૂરભાઈને બોલાવવામાં આવ્યા. તેમને વાત કહી. પણ નવકારશી કરવા માટે તેમનું મન કાંઈક ઓછું જણાયું. તેમનું કહેવું થયું. અત્યારે ગાંધીજી વગેરે દેશનેતાઓ કેદમાં છે, તે સમયે નવકારશી કરવી યોગ્ય નથી. આના કરતાં સાધર્મિક ભક્તિ માટે કાંઈક કરીએ તે વધારે સારું છે. ૧. સર્વ આચાર્યોએ આ બિંબની પ્રતિષ્ઠા કરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શાસનસમ્રાટું * ત્યારે પૂજ્યશ્રીએ સ્પષ્ટ ફરમાવ્યું કે દેશનેતાઓ કેદમાં છે તે બરાબર છે. પણ તમારા શેઠિયાઓમાં જ વિવાહના-લગ્નના પ્રસંગે ઉજવાય છે, અને સ્વજને-નેહી-સંબંધીઓ માટે જમણમાં પિસ્તાની બરફીએ કરાય છે, ને ખવડાવાય છે. ત્યાં ગ્યાયેગ્યને વિચાર નથી આવતું. અને દાદાની ૪૦૦મી વરસગાંઠની નવકારશી કે જેમાં–ચણુના લાડવા, ચણાના ગાંઠીયા, ચણાનું શાક અને ચણાના લોટની કઢી કરાય છે, અને તમારા એક લગ્નથીયે ઓછું ખર્ચ આવે છે, ત્યાં જ દેશનેતાઓનું બહાનું મૂકાય છે.” પૂજ્યશ્રીની સાચી વાત સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. થોડી વાર પછી શેઠ જેશંગભાઈએ તેડ કાઢતાં કહ્યું કે આપણે બે ટીપ કરીએ. એક ટીપ સાધમિક-સહાયની, ને બીજી નવકારશીની. જેની જેમાં ઈચ્છા હોય, તે તેમાં લખાવે. કસ્તૂરભાઈ કહેઃ “હું મારી મેળે સાધર્મિક-ભક્તિમાં બે હજાર રૂપિયા વાપરીશ. પણ આપણે સંઘમાં વિખવાદ પડે એવું નથી કરવું. સંઘ એકમતથી ને એક વિચારથી જે નકકી કરે તે કરવાનું છે.” આ પછી સૌ છૂટા પડ્યા. નવકારશી અંગે કોઈ નિર્ણય ન લેવાયે, આથી શહેરમાં હા મચી ગઈ કે-કસ્તુરભાઈ શેઠે નવકારશી બંધ રખાવી. આ હોવાથી અગ્રણીઓ અકળાયા. તે જ દિવસે બપોરે શેઠ પ્રતાપસિંહભાઈ હાંફળાહાંફળા પૂજ્યશ્રી પાસે આવ્યા, અને પૂછ્યું : સાહેબ! આ બાબતમાં શું કરવું છે? પૂજ્યશ્રીએ કહ્યું : “શું કરવું કેમ ? નવકારશી કરવાની છે. અને એ માટે ટીપ કરો. પહેલાં દેશવિરતિસમાજ અને યંગમેન્સ જૈન સેસાયટીવાળાને પૂછી લે કે તમારે નવકારશી કરાવવી છે? નહિતર પાછળથી એ લોકો ખાલી જુઠાણું ફેલાવશે.” એ બંને સંસ્થાવાળાને પૂછી લેવામાં આવ્યું. તેમની ના આવતાં પૂજ્યશ્રીની પાસે જ શ્રેષ્ઠિવને એકત્ર કરીને ટીપ કરી, શ્રીતત્ત્વવિવેચકસભા તરફથી નવકારશી કરવાનું જાહેર થયું. બીજા દિવસે વહેલી સવારે શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શા. ગિરધરલાલ છોટાલાલ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમને જોતાં વેંત પૂજ્યશ્રીએ પૂછયું કેમ અત્યારે વહેલા? નવકારશી માટે જ આવ્યા છે ને ? તેમણે હા પાડતાં કહ્યું કે સાહેબ ! નવકારશી ન કરવી એવું કસ્તૂરભાઈનું કહેવું નથી. તેઓ તે એમ કહે છે કે એ માટે પૈસા આપવાની મારી રુચિ નથી. બતે પછી નવકારશીને આદેશ લેવા માટે નગરશેઠ પાસે સૌની સાથે કસ્તુરભાઈએ જવું પડશે, અને નવકારશી-સમયે આવીને પાટ ઉપર બેસવું પડશે. એ નક્કી કરી લાવે.” પૂજ્યશ્રીએ સ્પષ્ટતા માગી. તરત જ તેઓ શેઠ પાસે ગયા, અને નક્કી કરી આવ્યા. વૈશાખ વદ છઠને એક જ દિવસ બાકી રહેલે. એક દિવસ પહેલાં જ આ નક્કી થયું. અમદાવાદના સમસ્ત સંઘની નવકારશીની તૈયારીઓ એક દિવસમાં કેમ થાય? એ વિમાસણ હતી. પણ આખા અમદાવાદને એક રૂપિયામાં જમાડવાની કાબેલિયત ધરાવતાં અમદાવાદના શ્રેષ્ઠિઓ મુંઝાય શાના? શેઠ ચમનલાલ લાલભાઈ વગેરેએ કમર કસીને મહેનત આદરી, ગણત્રીના કલાકમાં તે નવકારશી અંગેની સર્વ સામગ્રી તૈયાર. Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ આદર્શ અનુશાસક ૨૩૭ છે. વ. પાંચમના દિવસે શેઠ કરતુરભાઈની આગેવાની તળે શ્રેષ્ઠિવ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈને ત્યાં આદેશ લેવા ગયા. નગરશેઠે પણ સૌને ચાંલ્લા કરીને શ્રીફળ આપવાપૂર્વક આદેશ આપ્યા. વૈ. વ. ના સવારે નગરશેઠના વડે હજારની માનવ મેદનીની વિશાળ હાજરીમાં ભવ્ય સ્નાત્રોત્સા ઉજવાયે. ત્યારબાદ રથયાત્રા નીકળી. અમદાવાદમાં અભૂતપૂર્વ એ જૈન રથયાત્રા નીકળી પૂજ્યશ્રી વગેરે સેંકડે મુનિરાજ, હજારો ભાવિક આત્માઓ, બેન્ડવાજાં ને નિશાન ડંકા વગેરેથી વરઘેડાનો ઠાઠ અપૂર્વ બન્યા હતા. - સકલસંઘની નવકારશી પણ અપૂર્વ ઉલટભેર થઈ. નવકારશી વખતે શેઠશ્રી કસ્તૂરભાઈ સૌની સાથે ત્યાં આવીને પાટ પર બેઠા. બપોરે શેઠ જેશીંગભાઈની વાડીના શ્રી આદીશ્વરપરમાત્માના જિનાલયમાં નવાણું પ્રકારની પૂજા પણ મહોત્સવની જેમ ભણાવાઈ. ત્યાં તથા ઝવેરીવાડમાં ભોંયરાના શ્રી આદીશ્વરપ્રભુને લાખેણું અંગરચના રચવામાં આવી. એકંદરે એક દિવસની વ્યવસ્થિત ઉજવણું મોટાં મહોત્સવને પણ ઝાંખી પાડે એવી થઈ અને એથી જેનેતરોમાં એની ખૂબ અનુમોદના થઈ. એ અનુમોદનાના નિદાન આપણે પૂજ્યશ્રી જ હતા. [૪૮] આદર્શ અનુશાસક પૂજ્યશ્રીની અનુશાસન-પદ્ધતિ અજોડ હતી. તપાગચ્છાધિરાજ શ્રીમૂળચંદજી મહારાજના વારસારૂપે તેઓશ્રીએ એ મેળવેલી. - સાધુઓને અભ્યાસ કેમ વિકસે-સારે થાય એ બાબતની તેઓશ્રી ઘણી ચીવટ રાખતા. કોઈપણ મુનિ આળસુ ન બને, ભણવામાં કે ચારિત્રારાધનમાં પ્રમત્ત ન બને, એ માટે તેઓશ્રી પૂરતી તકેદારી રાખતાં. તેઓશ્રી સ્વયં સાધુઓને ભણાવતા. કિશતાજુનીય, રઘુવંશ કે તિલકમંજરી-કાદંબરી જેવાં કાવ્યો હોય, પરિભાષબ્દુશેખર જે વ્યાકરણને કોઈ ગ્રંથ હોય, કે આગમ યા દશનશાસ્ત્રને કઈ મહાગ્રંથ હેય, એને એક પ્લેક કે એક ગાથા પણ તેઓશ્રી એવી વિશદ રીતે ભણાવતાં કે-ભણનારને એ આખું કાવ્ય અને આ ગ્રંથ આપમેળે ભણતાં-વાંચતા આવડી જ જાય. સોટી વાગે ચમચમ, ને વિદ્યા આવે રમઝમ' આ વાતને તેઓશ્રી દઢપણે માનતા હતા. ભણાવતી વખતે તેઓશ્રી તરપર્ણના દેરાને પણ ઉપયોગ કરતાં. તેઓશ્રીના વિખ્યાત વિદ્વાન બનેલા એકપણ શિષ્ય-પ્રશિષ્ય એવા નહિ હય, જેણે એ દેરા ન ખાધાં હોય. પણ એ ૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શાસનસમ્રાટ શિક્ષા ખમનારા શિષ્ય આજે કહે છે કે–ગુરૂ મહારાજને એક એક દોરે આજે અમારામાં એક એક વિશિષ્ટ ગુણપણે પરિણમે છે. પૂજ્યશ્રી પાઠ આપતાં હોય ત્યારે મોટાં ધનવાન શ્રેષ્ઠિઓ કે ગામ-પરગામના સંઘ આવીને બેસે તે પણ તેઓશ્રી યથાવત્ પાઠ ચાલુ જ રાખતાં, ને શિક્ષા પણ કરતાં. તેઓશ્રી ભણાવવામાં એટલાં તો એકાગ્ર બની જતાં કે કોઈના આવ્યા–ગયાને પણ ખ્યાલ ન આવત. આવનારને તે પાઠ પૂરે થાય ત્યાં સુધી બેસવું પડે. એ રીતે બેસનારા કેટલાંય ગૃહસ્થાએ પૂજ્યશ્રીની અધ્યાપનશૈલી અને કડક શિક્ષા નજરે જોઈ છે. તેઓ આથી ખૂબ પ્રભાવિત થતાં. પૂજ્યશ્રી દરેક ઠેકાણે ઉપાશ્રયની મધ્યમાં બિરાજતાં. ચારે તરફ વ્યવસ્થિતપણે શિષ્યસમુદાયે બેઠા હોય, ને જ્ઞાને પાર્જનમાં તન્મય હોય. એ દશ્ય જેવું એ પણ અણમોલ લ્હાવે હતે. કેઈ પણ શ્રાવકને એ મુનિવરે પાસે જવાની મનાઈ હતી. દૂરથી વંદન કરી લેવાનું. કેઈવાર શ્રાવક શાતા પૂછે, અને મુનિરાજ ઊંચું જોઈને ધર્મલાભ આપે કે સહેજ વાતચીત કરે, તો એ શ્રાવકને જ પૂજ્યશ્રી ઠપકે આપતાં કે–તારે વાત કરાવીને સાધુઓને બગાડવા છે ? અભ્યાસ કરતી વખતે સાધુઓને વાતે કરાવવાની હોય નહિ. - રાત્રે પ્રતિક્રમણ પછી સર્વ અભ્યાસી મુનિવરોને પુનરાવર્તન-આવૃત્તિ મોડે સુધી કરવાને નિયમ હતો. સહાધ્યાયી મુનિવરે ભેગાં મળીને સ્વાધ્યાય કરે. એ સ્વાધ્યાયરમણમાં રાત્રિના ૧૧-૧૨ વાગી જાય તો પણ ખ્યાલ ન આવે. શિષ્યોનું એકાંત હિત વાંછનારા પૂજ્યશ્રી રાત્રે મેડેથી પિતાની સાથેના માણસ “નારાયણને એકલે કે જા ! જોઈ આવ, બધાં ભણે છે કે વાતે કરે છે ?' નારાયણે પણ ભારે કાબેલ હતા. કોઈને ખબર ન પડે એવી ચુપકીદીથી સર્વત્ર તપાસ કરી આવે. એમાં જે કઈવાર કોઈ સાધુ વાત કરતાં ઝડપાઈ જાય, તે થઈ રહ્યું. પૂજ્યશ્રી તરત જ એને બોલાવે અને કડક શિક્ષા આપતાં કહે કે : “અલ્યા ! બરાબર મહેનત નહિ કરે, નહિ ભણે, તે વાણિયાના રોટલા નહિ પચે. મરીને ભરૂચના પાડા થશે. માટે બરાબર ભણે, બરાબર ધ્યાન રાખે.” એ શિષ્ય પણ એવા વિનયી અને આજ્ઞાપાલક કે એક વારની ટકેર જ એમને બસ થઈ પડે. ફરી કદી પણ એવી ભૂલ તેઓના હાથે ન જ થાય. આ પ્રભાવ હતો પૂજ્યશ્રીની કડક પણ કલ્યાણકારી અધ્યાપન પદ્ધતિને અને કડક આચારપરિપાલનને. એનું જ પરિણામ છે કે—જિનશાસનને નવ નવ આચાર્યો અને અનેક જ્ઞાનીધ્યાની–તપસ્વી મુનિવરે સાંપડ્યા.' સાધુઓને વિવિધ વિષયેનું અધ્યયન કરાવવા માટે પૂજ્યશ્રીએ બિહાર પ્રદેશના ભારતવિખ્યાત પંડિતવર શ્રીશશિનાથ ઝા, વગેરે શાસ્ત્રીઓને ૪૫-૪૫ વર્ષ સુધી રાખેલા. ન્યાયકુસુમાંજલિ, ખંડનખંડખાદ્ય, બાધાંત ગદાધરી સુધીને નવીન ન્યાય, વ્યુત્પત્તિવાદ, ગીતા, અદ્વૈતસિદ્ધિ-શાસ્ત્રદીપિકા, સંમતિતર્ક તથા સ્યાદ્વાદરત્નાકર વગેરે અનેક આકરગ્રંથને કંઠસ્થની જેમ રાખનાર તથા એવાં ગ્રંથો રચનાર એ મહાવિદ્વાન્ શાસ્ત્રીજી પાસે પૂજ્યશ્રીના ૧. પૂજ્યશ્રીની આ અધ્યાપન પદ્ધતિને આજે પણ તેઓશ્રીના શિષ્ય પ્રશિષ્યો તથા પરસમુદાયના સમર્થ સાધુઓ આદરપૂર્વક અને કૃતજ્ઞભાવે સંભારે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ આદર્શ અનુશાસક શિષ્યરત્ના ન્યાય–વ્યાકરણ-સાહિત્ય-ષડ્ઝન વગેરે ગહન વિષયામાં પારગામિત્વ મેળવતાં. શાસ્ત્રીજી પણ આછાં કડક નહાતાં. કોઈ સાધુ ખરાબર ન ભણે, તે તેને તેઓ કડક શબ્દોમાં શિખામણ આપતાં પણ ખચકાતા નહિ. પૂજ્યશ્રીએ શિષ્યાને વ્યવસ્થિત રીતે ભણાવવા માટે એક સુંદર અને સર્વોપયાગી (જનરલ) પાઠ્યક્રમ તૈયાર કરાવ્યો હતા. એ પ્રમાણે ભણનાર-પછી તે મંદબુદ્ધિવાળા હોય કે મેધાવી હાય, પણ અવશ્ય વિદ્વત્તા મેળવવા સમર્થ થતા. ૨૭૫ આ પાઠ્યક્રમ તેએશ્રીએ ૧૯૮૭ના આ ચાતુર્માસમાં પ્રેા. આનંદશંકર બાપુભાઈ ધ્રુવને દેખાડ્યો. આન'દશંકરભાઈ આ દિવસેામાં સ્યાદ્વાદમંજરી'નુ' અંગ્રેજી ભાષાંતર કરતા હતા. એમાં આવતાં સપ્તભંગી- સપ્તનય–નિક્ષેપ–મુ ડકેવલી-શ્રુત્વા કૈવલી-અશ્રુત્વા કેવલી વગેરે વિષયાનુ વિસ્તૃત વર્ણન સમજવા તથા તે વિષયા કયા કયા ગ્રંથામાં કયા સ્થાને ચર્ચવામાં આવ્યા છે, તેની જાણકારી મેળવવા તેઓ ઘણીવાર પૂજ્યશ્રી પાસે આવતા. પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા માટે તેમને ઘણુ બહુમાન હતું. તેએ આ પાઠ્યક્રમ જોઈને ખૂબ પ્રસન્ન થયા. અને પૂજ્યશ્રીની પઠન-પાઠન અંગેની સતત કાળજીની પ્રશંસા કરી. એ પાઠ્યક્રમની તેમણે નોંધ પણ કરી લીધી. આ ચામાસામાં પૂજ્યશ્રીની તથા આચાર્ય શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મ. ની શારીરિક અસ્વસ્થતાને કારણે તેઓશ્રી શાહીબાગમાં આવેલી શેઠ ભેાળાભાઈ જેશી ગભાઈની જાસુદખાઈ સેનેટારીયમના ઉપાશ્રયમાં ઘણી વખત રહ્યા. એકવાર શેઠશ્રી માણેકલાલ જેઠાભાઈ તથા શેઠશ્રી ભાળાભાઈ જેશીગભાઈ એ આવીને પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી કે : આપશ્રી એક સ્થાયી સંસ્કૃત પાઠશાળાની ચાજના અમને સૂચવેા. તે પ્રમાણે અમે એ પાઠશાળા સ્થાપીએ. એમાં એક લાખ રૂપિયા અમે આપીએ અને ખીજા પાંચ લાખ રૂપિયા મુંબઇ જેવા સ્થળેથી એકત્ર કરી લાવીએ. જેથી એ પાઠશાળા યુદ્ધગિરિ જેવાં પવિત્ર સ્થળે કાયમ વ્યવસ્થિત રીતે ચાલુ રહે. પૂજ્યશ્રીને આ વાત સમયાનુસાર ઘણી યેાગ્ય જણાઈ. પણ તે સમયના અમુક સંચાગાના વિચાર કરીને તેઓશ્રીએ એ માટે ના ફરમાવી. આ પછી શેઠ માણેકલાલ જેઠાલાલે સાર્વજનિક ગ્રંથાલય (એમ. જે. લાયબ્રેરી) માટે મેાટી રકમનું દાન કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં શેઠ ચીમનલાલ લાલભાઈની વિન ંતિથી ઠાણાએઠાણું ત્યાં કર્યું. તેમણે પૂજ્યશ્રીની પધરામણીના હ માં અઠ્ઠાઈ મહેાત્સવ કર્યાં. આ વર્ષે પૂજ્યશ્રીના શિષ્યાએ વૈરાગ્યરીંગથી વાસત થયેલા અનેક કિશોર-યુવકે તથા પ્રૌઢ ભાવિકાને ભાગવતી પ્રવ્રજ્યા આપી. પૂજ્યશ્રીના અમેઘ ઉપદેશથી ભાવિત થયેલા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ શ્રીશેરીસાતીના ઉદ્ધાર તન-મન અને ધનના ભાગ આપવાપૂર્વક કરાવી રહ્યા હતા. જોધપુરી લાલ પાષાણજડિત ત્યાંનું નૂતન જિનમદિર લગભગ તૈયાર થવા આવ્યું હતું. એમાં સારાભાઇએ લગભગ ૩૫ લાખ રૂપિયાના સદૂભ્યય કરેલા. તે જિનાલયમાં પ્રભુજીના મંગલ-પ્રવેશ કરા Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શાસનસાદ વવાની તેમની ભાવના થતાં તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે ; આપ સાહેબ ત્યાં પધારો, અને મહાત્વપૂર્વક પ્રભુજીના મંદિર-પ્રવેશ કરાવા. તે અ ંગેનુ' મગલ-મુહૂત પણ ફરમાવેા. પૂજ્યશ્રીએ તેમની વિનંતિ સ્વીકારી. જો કે–તેઓશ્રીએ તેા આ પ્રવેશની સાથે પ્રતિષ્ઠા કરવાની પણ પ્રેરણા આપી. પણ સારાભાઈની ભાવના ઉદાત્ત હતી. તેમના વિચાર હતા કે– દેરાસરની ફરતી સુ ંદર દેરીએ-ખાંધીને ખાવન જિનાલય બનાવવું. પછી પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરાવવી. આ માટે તેમણે જગ્યા પણ રાખેલી. આ ભવ્ય ભાવનાથી તેમણે તત્કાલ પ્રભુ પ્રવેશના શુભ મુહૂત માટે જ પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પ્રવેશનુ મહા-મંગલકારિ મુહૂત કાઢ્યું. પ્રવેશચક્ર તથા વિયાગ સાથેને મહા શુદ્ધિ પાંચમના દિવસ નકકી થયા. સારાભાઇએ એ મુહૂત ને સહર્ષ વધાવી લીધું. મહે।ત્સવની તૈયારીએ આદરી. યેાગ્ય સમયે પૂજ્યશ્રી પણુ વિહાર કરીને શેરીસા પધાર્યા. મહેાત્સવ અંગેના વિધિ-વિધાના શરૂ થયા. કુંભસ્થાપના-નવગ્રહાઢિ પૂજન-નંદ્યાવત પૂજન વગેરે વિશિષ્ટ પૂજને ભણાવા લાગ્યા. સાથે નવ દિવસની નવકારશીઓ પણ નોંધાઈ ગઈ. અને ઘણાં વર્ષથી અપૂજનીય રહેલા પ્રાચીન ખિ`બેની શુદ્ધિ તથા પૂજ્યતા માટેના ગુરૂપરપરાગત ખીજા પણ કેટલાંક વિધાના કરવામાં આવ્યા. જોતજોતામાં પ્રવેશના માંગલકારી દિવસ આવ્યે. અહીં એક ગુંચ ઊભી થઈ હતી. એના ઉકેલ કેાઇનાથી નહાતા થતા. બનેલુ એવુ કે–શ્રી શેરીસાપાર્શ્વ પ્રભુની એ પ્રાચીન પ્રતિમાએ હતી. બંને પ્રાચીન. બંને શ્યામ. તે એક માપની. હવે આ બેમાંથી મૂળનાયક તરીકે કઈ પ્રતિમા–રાખવી, ગણવી ? અને મૂળનાયક તરીકે કોના પ્રવેશ કરાવવા? એ પ્રશ્ન થઈ પડયો. એના ઉકેલ કાઈ ન કરી શકયું. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું ; અને પ્રભુજીના પ્રવેશ કરાવેા.’ એમજ થયું”. સેંકડો ભાવિકાની હાજરીમાં મંગળ વેળાએ વિશુદ્ધ મ ંત્રોચ્ચારપૂર્વક એ બન્ને પ્રભુ-મૂર્તિ એના ગભારામાં પ્રવેશ ાવવામાં આવ્યે. પૂજ્યશ્રી તથા શેઠ સારાભાઈ અમાપ આનંદ અનુભવી રહ્યા હતાં. પ્રભુજીને પખાસણ પર ખરાખર બિરાજમાન કર્યાં ખાદ સકલ સંઘે પૂજયશ્રી સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. વિધિકારકોએ સ્વયેાગ્ય ક્રિયાઓ કરી. પછી સૌ વિખરાયા. પૂજ્યશ્રી આદિ પણ ઉપાશ્રયે પધાર્યા. ફક્ત આ. શ્રીવિજયન દૈનસૂરિજી મ. તથા વિધિકારક શ્રીભાગીભાઈ ગુલાબચંદ અને શેઠ પ્રતાપસિંહ માહેાલાલભાઈ ગભારામાં રહ્યા. તેએ એકત્ર થઇને ક્રિયા અંગેની વિચારણા કરતા હતા. આખા દેરાસરમાં તેમના સિવાય ચેાથું કાઇ ન હતુ. ત્યાં જ—એકાએક અદ્ભુત ચમત્કાર સર્જાય. કારણથી તે અંધે કાર્ય થાય છે. પણ કારણ વિના કાર્ય થાય ત્યારે તે ચમત્કાર કહેવાય છે. અહી પણ એવું બન્યુ. એમાંથી એક પ્રતિમાના અંગામાંથી અમી ઝરવુ' શરૂ થયું'. આધુનિક લોકા કહે છે કે–સેંકડો લેાકેા ભેગાં થયા હાય, તેમના શ્વાસોચ્છ્વાસના કારણે થતા બફારા જ આ કહેવાતાં ‘અમીઝરણાં’ છે. પણ તેમનું માનેલું આ કારણ અહી' ન હતું. આ દેરાસરમાં તે ફક્ત ત્રણ જ વ્યક્તિઓ હતી. માટે જ અઢી કારણ વિનાના કાર્ય સ્વરૂપ ચમત્કાર થયા. પ્રતાપશીભાઈની તથા આચાર્ય મ.ની દષ્ટિ સહસા ત્યાં ગઈ. પાસે જઇને પ્રભુજીને હાથ લગાડચો તા હાથ ભીના ભીના. ભોગીભાઈ એ પણ એ નિહાળ્યું. જેમ સમય વીતતા ગયા, Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ આદર્શ અનુશાસક તેમ અમીઝરણું વધતાં જ ગયા. થોડીવારમાં તે પ્રભુજીને જાણે હમણું જ અભિષેક કર્યો હોય તેવું લાગવા માંડ્યું. આચાર્ય મહારાજ તરત જ પૂજ્યશ્રી પાસે ગયા ને આ વાત નિવેદન કરી. - પૂજ્યશ્રી પણ તરત દેરાસરમાં પધાર્યા. અમીઝરણું નિહાળ્યાં. થોડીવારમાં આ વાત ત્યાં હાજર રહેલા વિશાળ સંખ્યક સંઘમાં ફેલાઈ. સૌ દર્શન માટે ઉમટી પડયા. કેઈકે આ ખબર અમદાવાદ પહોંચાડતાં ત્યાંથી હજારે લેકે આવવા માંડયા. પ્રભુના દર્શન માટે ધસારે થઈ રહ્યો. આ અમીઝરણાં બરાબર બાર કલાક સુધી ચાલ્યાં. એ દરમ્યાન એટલું અમી ઝર્યું કેકળશ તે શું-ડેલ ભરવી હોય તો પણ સુખેથી ભરી શકાય. અમીઝરણામાં અને તેવાં અન્ય ચમત્કામાં શ્રદ્ધા નહિ ધરાવનારે સેંકડો ને આ બનાવને નજરે જોયા પછી પિતાની માન્યતા ફેરવવાની ફરજ પડી. અરે ! ખુદ પ્રતાપસિંહ ભાઈ પણ બોલ્યા કે : જે હું ગેરહાજર હોત ને મને આ વાત કહેવામાં આવી હોત, તો હું ન જ માનત. પણ આ તે નજરે જોઉં છું, એટલે માનવું જ રહ્યું. - સામાન્ય જનસમૂહ સાનંદાશ્ચર્ય ભાવે આ અમીવર્ષણ જેવા માટે તલસતું હતું. પ્રભુના પ્રભાવથી મુગ્ધ થઈ રહ્યો હતો. ત્યારે આપણું પૂજ્યશ્રીનું મન કેઈ અનિર્વચનીય ભાવથી ગદ્ગદ્ બની રહ્યું હતું. તેઓશ્રીની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. મુખમાંથી પ્રભુના સ્તુતિવચને નીકળતા હતા. રોમેરોમ પુલકિત બન્યા હતા. તેઓશ્રીએ ત્યાં ઉપસ્થિત સૌને કહ્યું : “આપણે સૌ દ્વિધામાં હતા કે બેમાંથી મૂળનાયક કયા પ્રભુજી? પણ જુઓ ! પ્રભુએ આપણને નિશ્ચિત કરી દીધા. આ પ્રભુજી જ મૂળનાયક તરીકે બિરાજમાન થશે.” પૂજ્યશ્રીની આ ઊર્મિસભર વાણી સૌએ નતમસ્તકે વધાવી. એ પ્રભુજીને મૂળનાયકજી તરીકે પધરાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ પછી બપોરે અર્ટોત્તરી સ્નાત્ર વગેરે વિધિ અદમ્ય ઉત્સાહથી થયે. આ મહાન કાર્ય પતાવીને પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા. અહીં શેઠ લલ્લુ રાયજીની ડિગમાં શા. ચંદુલાલ લલુભાઈ રાયજી તરફથી નૂતન જિનાલય તૈયાર થયું હતું. તેમાં બહારગામથી લવાયેલા પ્રાચીન પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી, તે માટે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ વગેરેએ વિનંતિ કરતાં પૂજ્યશ્રી પધાર્યા હતા. પ્રતિષ્ઠા અંગે મહોત્સવ ચાલુ હતું. મહા શુદિ દશમે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ દેરાસરનું નિરીક્ષણ કર્યું. રંગમંડપમાં એક ગોખલામાં રહેલું શ્રી નેમિનાથ પ્રભુજીનું શ્યામપ્રાચીન બિંબ તેઓશ્રીએ જોયું. તેઓશ્રીએ પૂછ્યું: આ પ્રભુજી અહીં કેમ મૂકી રાખ્યા છે ? શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેએ જણાવ્યું સાહેબ ! અહીંયા મૂળનાયક તરીકે પધરાવવા માટે આ પ્રભુજી વાલમતીર્થમાંથી અમે લાવેલા. પણ અહીંના પ્રમાણમાં આ પ્રભુજી મોટાં હોવાથી અમે શ્વેત પાષાણના બીજા પ્રભુજી લઈ આવ્યા એથી આ પ્રભુજી હાલ અહીં પણદાખલ પધરાવ્યા છે. કેઈને જરૂર હશે તે આપી દઈશું. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીકદંબગિરિમાં દેરાસર તૈયાર થઈ રહ્યું હતું. રંગમંડપ–ગભારો વગેરે ઘણું અંગ તૈયાર થઈ ગયા હતા. હવે ત્યાં તીર્થની પ્રવૃત્તિ થાય અને યાત્રિકોને પૂજા Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વાસનસમ્રાટ ભકિતને લાભ મળે એ માટે એક પૂજનીય પ્રભુજી પધરાવવાની જરૂર હતી. આ વાત પૂજ્યશ્રીના લક્ષ્યમાં જ હતી. આ શ્રી નેમિનાથની ભવ્ય પ્રતિમા જોતાં જ તેઓશ્રીને એ વાત પ્યુરી આવી. તેઓશ્રીએ કહ્યું. આ પ્રભુજી તમારે આપી દેવાના હોય, તે અમને શ્રીકદંબગિરિજી માટે આપો. કસ્તુરભાઈ આદિ બધાંએ કહ્યું એનાથી વધુ રૂડું શું? આ પ્રતિમાજી ખુશીથી આપ કદંબગિરિજી મોકલી આપો. તત્કાલ એ પ્રતિમાજી ત્યાંથી લઈને શ્રીકદંબગિરિજી તીથે મોકલી અપાયા. ત્યાં બંધાતા જિનાલયના રંગમંડપમાં મધ્યભાગમાં એક પીઠિકા બનાવી તેની ઉપર પધરાવવામાં આવ્યા. આવનાર યાત્રાળુવર્ગ એ પ્રભુની પૂજા-સેવાનો લાભ લેવા લાગ્યા. શ્રીસંઘની વિનંતિથી ૧૯૮૮ની સાલનું આ ચોમાસું પણ અમદાવાદમાં બિરાજવાનું નકકી થયું. પણ વૈશાખમાસમાં એકાએક બેટાદથી આચાર્યશ્રી વિજયનંદનસૂરિજી મ.ના સાંસારિક ભાઈ શ્રીહરગોવિંદદાસભાઈ બોટાદ શ્રીસંઘના આગેવાનોને સાથે લઈને આવ્યા. તેમણે વિનંતિ કરી કે મારા પૂ. પિતાજી (શ્રીહિમચંદ શામજી) વવૃદ્ધ અને પથારીવશ થયાં છે. તેમની અંતરની ભાવના અને ઉત્કંઠા છે કે-આ માસું આપશ્રી બોટાદ કરે, અને મને સમાધિ મળે તેવી આરાધના કરાવે. આ સાંભળીને પૂજ્યશ્રી વિચારમાં પડી ગયા. આદ્રા નક્ષત્ર બેસવાને હવે ફક્ત ૧૩ દિવસની વાર હતી. અને આદ્ર બેઠા પછી તેઓશ્રી વિહાર નહતા કરતાં. ધમ ઉનાળે ધખતે હતે. - થોડી જ વારમાં કાંઈક નિર્ણયાત્મક વિચાર કરી, પ્રતાપસિંહભાઈ વગેરેની સલાહ લઈને તેઓશ્રીએ એમની વિનંતિ સ્વીકારી. સાધુઓને આજ્ઞા ફરમાવી કે આજે સાંજે બોટાદ તરફ વિહાર કરવાને છે. તૈયાર થઈ જાવ. - સાધુઓ પણ ગણત્રીના કલાકમાં તૈયાર થઈ ગયા. તે જ સાંજે પૂજ્યશ્રીએ પાંચકુવાદરવાજાને માગે વિહાર કર્યો. પાંચકુવા કાપડ મહાજનના પ્રમુખ શેઠ પુંજાભાઈ દીપચંદના વિશેષ આગ્રહથી એક દિવસ ત્યાં રોકાયા. શહેરમાં તે આ સમાચાર ફેલાતાં આશ્ચર્ય છવાઈ ગયું. કેઈની કલ્પનામાં ય ન આવે એવી વાત બની હતી. સૌ ધારતાં હતા કે પૂજ્યશ્રીનું આ ચોમાસું અમદાવાદમાં જ થશે. તેને બદલે આ અણચિંતળે ફેરફાર થવાથી લોકો દેવાદેડ દર્શન-વંદનાથે આવવા લાગ્યા. વધુ તો એ આશ્ચર્ય થતું કે-જે પુસ્તક-ઉપાધિ વગેરે ઉપકરણને સાચવીને ગોઠવવા–સાથે લેવા વગેરે તૈયારી કરતાં સહેજે આઠેક દિવસ થઈ જાય, તે બધી તૈયારી આ મુનિવરેએ બે-ચાર કલાકમાં કઈ રીતે કરી ? અને તેઓ વિહાર માટે સજ્જ પણ શી રીતે બન્યા ? આને જવાબ વિચારતાં સૌને થતું કે–સાધુજીવન તે આનું નામ. પાંચકુવા વિસ્તારમાં એક દિવસ રહીને આગળ વિહાર શરૂ કર્યો. ધોળકા-ધંધુકા વગેરે નાના-મોટાં ગામને પાવન કરતાં તેઓશ્રી ઉગ્રવિહાર દ્વારા ફક્ત ૧૨ દિવસે બોટાદ પધાર્યા. ભવ્ય સ્વાગત સહ ચાતુર્માસ પ્રવેશ કર્યો. ચાતુર્માસ શરૂ થયું. જેમને શાન્તિ અને સમાધિમય આરાધના કરાવવા માટે પૂજ્યશ્રી દીર્ધ વિહાર કરીને અહીં પધાર્યા હતા, તે શ્રીહિમચંદભાઈને ત્યાં તેઓશ્રી ઘણીવાર Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ આદર્શ અનુશાસક ૨૩૯ પધારતાં, અને ઉચિત અરાધના કરાવતાં. આથી હિમચંદભાઈને આત્મા ખૂબ પ્રસન્નતા અનુભવવા લાગ્યો. એ આરાધનાથી ઉપજેલી પ્રસન્નતામાં જ તેઓ પર્યુષણ પર્વ આવતાં પૂર્વે સ્વર્ગવાસી બન્યા. અંતિમ-સમયે પૂજ્યશ્રીએ સુંદર નિર્માણ કરાવી. એ સમયની તેમની સમાધિ લેતાં સૌ કોઈને થયું કે-આ આત્મા પિતાનું કલ્યાણ સાધી ગયે. પર્યુષણ પછી શ્રીસંઘે સમવસરણની ભવ્ય રચના કરવાપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો. આઠે દિવસ સંઘજમણ કર્યા. આ વખતે વિશિષ્ટ બીના એ બની કે–વર્ષોથી ચાલ્યા આવેલા તપા-ઢુંઢીયાના ઝઘડાઓ શમી ગયા. બન્ને સંઘમાં સંપ થયો. પૂજ્યશ્રી પાસે તથા વ્યાખ્યાનમાં સ્થાનકવાસી ભાઈઓ આવતાં અને સારે લાભ લેતાં. આ ઉત્સવમાં થયેલી નવકારશીમાં બને સંઘ એક સાથે બેસીને જમ્યા. બેટાદના પરા વિસ્તારમાં લગભગ ૮૦ શ્રાવકેના ઘર હતાં. તેમને ગામના દેરાસરઉપાશ્રય દૂર પડતાં હોવાથી નજીકનાં ધર્મારાધન માટે કાંઈ સાધન ન હતું. એ જાણીને પૂજ્યશ્રીએ દેસાઈ લક્ષમીચંદ ભવાનને ઉપદેશ આપે કે આટલા બધાં જીવોને આરધાન કરાવવાને આ સુંદર અવસર છે. તમે અહીં દેરાસર-ઉપાશ્રય કરાવે. - પૂજ્યશ્રીના આ વચનામૃત તેમણે ઝીલી લીધાં. અને પૂજ્યશ્રીની સૂચનાનુસાર એક વિશાળ જમીન વેચાતી લેવાનું તથા તે જમીનમાં નૂતન શિખરબંધી દેરાસર તેમજ ઉપાશ્રય બાંધવાનું નક્કી કર્યું. શ્રીકદંબગિરિજી તીર્થમાં શ્રી મહાવીર પ્રભુને તેર જિનાલયસમેત પ્રાસાદ તૈયાર થઈ ગયે હતે. તેની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાંનાં વહીવટદારને આગ્રહ થતાં ચોમાસા પછી તે તરફ જવા માટે પૂજ્યશ્રીએ વિચાર કર્યો. પણ એ જ વખતે ધોલેરાનિવાસી દેશી પુરૂ તમદાસ નાગરદાસના સુપુત્રો શ્રીહરિલાલ તથા શ્રી દલીચંદભાઈ તેમજ શ્રાવિંદજી માસ્તરના દીકરા દેશી ચુનીભાઈ તથા શ્રીપાનાચંદભાઈ ઝવેરચંદ ગાંધી તેઓશ્રી પાસે આવ્યા. તેમની ભાવના હતી કે-પૂજ્યશ્રીની નિશ્રામાં લેરાથી શ્રીસિદ્ધગિરિજીને છરી’ પાળતો સંઘ કાઢ. એ માટે વિનંતિ કરતાં પૂજ્યશ્રી ધોલેરા પધાર્યા. ત્યાંથી મંગલમુર્તી આશરે હજારેક ભાવિકોથી પરિવરેલા શ્રીસંઘ ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. સાંઢેડા–હેબતપુર-રતનપુર-નવાગામ-વેળાવદર-મેણુપુર-વળા-ઉમરાળા-સણોસરાબેંઘણવદર–આકેલાલી-જમણવાવ વગેરે ગામને પાવન કરતે, અને ત્યાં પૂજા–પ્રભાવનાદિ ધર્મકાર્યો કરતે સંઘ પાલિતાણા પહોંચ્યા. અહીં સંઘનું ભવ્ય સ્વાગત થયું. ગિરિરાજની યાત્રા કરીને પૂજ્યશ્રીએ સંઘવીને તીર્થમાળા પહેરાવી. શ્રીસંઘને બાર ગાઉની પ્રદક્ષિણા કરવાની ભાવના થતાં તેની સાથે પૂજ્યશ્રી પણ પધાર્યા. – – – – – ૧. અત્યારે તે ઘણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ [૪૯] નમસ્તે કાદુ ! આજે પૂજ્યશ્રીને ગામમાં (બેદાનાનેસમાં) મંગલ પ્રવેશ હતા. નૂતન જિનાલયની પ્રતિષ્ઠ માટે તેઓશ્રી પધારી રહ્યા હતા. નાનું છતાં રળિયામણું એ ગામ જાણે કોઈ મેાટા તહેવાર હાય, તેમ ઉત્સાહના ભવ્ય વાતાવરણથી દીપી ઉઠયું હતું. અમદાવાદના આગેવાન શ્રેષ્ઠિવરેા શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે હાજર જ હતા. એમના આનન્દ્વ માતા નહેાતે. એમાંય કામદાર તથા વકીલ તા આનન્દ્વના મહાસાગરમાં જ મજ્જનાન્મજજન કરી રહ્યા હતા. પેલા દરબરા સામૈયામાં મેખરે હતા. યથાસમય પ્રવેશ થઇ ગયા. દેરાસર જોઈને પૂજ્યશ્રી સતાષ પામ્યા. મંગલાચરણુ ખાદ લેાકેા વિખરાયા. ત્યારપછી પૂજ્યશ્રીની સૂચનાનુસાર શ્રીક’બગિરિજીના વહીવટ માટે ત્યાં એક સ્થાનિક પેઢીની સ્થાપના કરવામાં આવી. એનુ નામ “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધદ્યાસની પેઢી” રાખ્યું. કેવું સુંદર નામ ? જિનના દાસ અતે ધર્મનાદાસની પેઢી એટલે જ જિનદાસ ધર્મદાસની પેઢી. અને સાચે જ-એના વહીવટ કરનાર સગૃહસ્થા પણ શ્રીજિન અને ધમાઁના દાસ-ભક્ત જ હતા. તેથી એ નામ સાર્થક બન્યું. પેઢીના વહીવટ માટે અમદાવાદનિવાસી શેઠશ્રી ચીમનલાલ લાલભાઈના પ્રમુખપણા નીચે વ્યવસ્થિત પ્રતિનિધિમંડળ સ્થાપવામાં આવ્યું. સ્થાનિક પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈ વકીલ તથા શ્રીઅમરચંદભાઈ કામદારની નિયુક્તિ થઈ. અને અત્યારના વહીવટદાર પ્રતિનિધિ શ્રીભગવાનભાઈ મેઘજી સંઘવી (જેસરવાળા) ને પેઢીના મુખ્ય મુનીમજી તરીકે નીમવામાં આવ્યા. * Jain Educationa International * હવે તા અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહાત્સવના દિવસે નજીક આવતા હતા. શેઠશ્રી જિનદાસ ધર્મદાસ તરફથી દેશ-પરદેશમાં શ્રીસ ંઘ નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી. અંજનશલાકા એ જિનશાસનનું પરમ મહત્ત્વ ભયુ· સુવિધાન છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કયાંય અંજનશલાકા થઈ ન હતી. કારણ કે—પાલિતાણામાં વર્ષોં પૂર્વે થયેલી એક-બે અંજનશલાકા વખતે કોઈપણ કારણેાસર મરકીના ભયાનક ઉપદ્રવ થયાં હતા. એથી લાકો અંજનશલાકાના નામથી ફફડતાં. પૂજ્યશ્રીના કેટલાંક તેજોદ્વેષીએએ આ દાખલા આગળ ધરીને લેાકેાને એમ ઠસાવવા પ્રયાસ પણ કરેલા કે-આમાં પણ આવાં ઉપદ્રવા થાય તા શુ ૧ સ. ૧૯૮૯, પેાષવદિ ૭ ના દિવસ ત્યાંના શિલાલેખમાં છે. For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ નમસ્તે કાબ! ૨૪૧ થશે? પણ એમની એ વાત તે સહસ કિરણે તપતાં સૂર્યને ઢાંકવા માટે ધૂળ ફેંકવા જેવી જ બની રહી. પૂજ્યશ્રીના અખંડ બ્રહ્મતેજથી લેકે સુપરિચિત હતા. એથી તેમને કઈ વિદ્ગોને ડર ન હતો, અને એજ કારણે-શેઠ આ. ક. ની પેઢી, બાબુની ટુંક, મોતીશા શેઠની ટુંક, નરશી કેશવજીનું દેરાસર, વગેરે દેરાસરના વહીવટદારોએ પિતપતાના દેરાસરમાં પધરાવવા માટે અનેક નૂતન જિનબિંબ કરાવીને આ મહોત્સવમાં અંજનશલાકા માટે મૂક્યા. ખંભાત મારવાડ-માળવા-મેવાડ વગેરે પ્રદેશના શ્રાવકે એ પણ ધાતુના–પાષાણુના પ્રતિમાઓ આ અંજનશલાકામાં મૂક્યા. નવીન જિનમંદિરની ભમતીમાં ૭૧ દેવકુલિકાઓ હતી. એમાં પણ શિખરબંધી, અને ૨૦ દેરીઓ ઘુમટીવાળી હતી. ૫૧ માં પણ ૧૩ મટી અને ૩૮ નાની દેરીઓ હતી. એ એકાવનેય દેરીઓના તથા તેમાં પધરાવવાના પ્રભુજીના આદેશ શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના પૂ. દાદીમા શ્રીગંગાભાભૂ, પ્રતાપસિંહ મેહલાલ, શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ જેશીંગભાઈ કાળીદાસ, શેઠ ભેળાભાઈ જેશીંગભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ અમુભાઈ રતનચંદ, શેઠ ચંદુલાલ ચુનીલાલ, શેઠ પોપટલાલ ધારશીભાઈ, નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના બહેન શ્રીપ્રભાવતી બેન, નગરશેઠ ચીમનલાલ લાલભાઈના ધર્મપત્ની શ્રીમહાલક્ષ્મીબેન, શેઠ જેશીંગભાઈ ઉગરચંદ, શેઠ ચંદુલાલ બુલાખીદાસ તથા શેઠ હઠીસિંહ કેસરીસિંહના કુટુંબીઓ વગેરે બોટાદ-ભાવનગર-જામનગર-અમદાવાદ-વડેદરા વિ. ગામના શ્રાવકવએ લીધેલા હતા. એક ઘુમટવાળી દેરીને આદેશ પણ અપાયેલ. એ સર્વ સ્થાનમાં પધરાવવા માટેના નવીન જિનબિંબ તથા શ્રીગણધરબિંબે આવી ગયા હતા. અને મૂળનાયક ભગવાન્ ? આપણું શાસનના ચરમ તીર્થપતિઆપણું આસન્ન ઉપકારીત્રણ જગતના નાથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ એમની દિવ્ય છતાં ભવ્યતમ-૪૫ ઇંચ ઊંચી સપરિકર પ્રતિમા જયપુરથી તૈયાર થઈને આવી ગઈ હતી. એનું દિવ્ય અને પ્રસન્ન મુખમંડળ-જાણે શરદ પૂનમને ચંદ્ર જ જોઈ લે. અને એની પાસ વ્યાપેલું દિવ્ય તેજ જાણે એ ચંદ્રની સ્ના. ભાવુક છે તે નિરખતાં જ નહતા ધરાતાં. જાણે અમૃતાસ્વાદને અનુપમ આલ્હાદ અનુભવી રહ્યા હોય. મહાકવિ ધનપાલે કરેલી “રામનિમર” સ્તુતિ અહીં ખરે જ પિતાની સત્યતા પુરવાર કરાવી રહી હતી. આ અલૌકિક મૂર્તિ સહિત લગભગ એક હજાર જિનભૂતિઓ આ મહોત્સવમાં અંજનશલાકા માટે આવી હતી. ૩૧. Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ * શાસનસમ્રાટ આ સઘળાં પ્રતિમાજીની પલાંઠીમાં શિલાલેખ લખવા-કેતરવાનું કાર્ય પૂરઝડપે ચાલુ હતું. એક શુભ ચોઘડિયે શ્રીમૂળનાયક પ્રભુ ઉપર શિલાલેખ કરવાની શરૂઆત કરવામાં આવી. કુશળ કારીગર સ્નાનાદિથી શુદ્ધ થઈને કેતરવા બેઠા. પણ આશ્ચર્ય. ટાંકણું ચાલે જ નહિ. ઘણાં પ્રયત્ન કર્યા. કેમેય ટાંકણું અડે જ નહિ. ટાંકણાની તીક્ષ્ણ ધારને વધુ તેજ કરી. ટાંકણું બદલ્યાં. અરે! કારીગર પણ બદલ્યાં. પણ બધુંય નિરર્થક. શિલાલેખને એક અક્ષર પણ ન જ કેતરા. સૌ વિચારમાં પડી ગયા, ગભરાયા કે આ શું? પૂજ્યશ્રીને જાણ કરવામાં આવી. પૂજ્યશ્રી તરત ત્યાં પધાર્યા. પળવારમાં જ તેઓશ્રી જ્ઞાન-દષ્ટિ વડે બધું પામી ગયા. તેઓશ્રી ત્યાંથી દેરાસરમાં-જ્યાં શ્રીનેમિનાથ પ્રભુ હતા, ત્યાં ગયા અને ભકિતસભર સ્વરે પ્રાર્થના કરી કે પ્રત્યે ! આપને આ તીર્થમાં સુંદર જિનાલય બંધાવીને તેમાં મૂળનાયક તરીકે જ પધરાવવાની અમારી ભાવના છે, તે સફળ બને. હે નાથ ! હવે કૃપા કરો.” આ પછી પૂજ્યશ્રીની સૂચનાથી એ જ કારીગરે લેખ કેતરવા માટે ટાંકણું અડાડયું કે તરત જ અક્ષરે સહેલાઈથી છેતરાવા લાગ્યા. પ્રભુના અલૌકિક પ્રભાવથી સૌ વિસ્મિત બની રહ્યા. દેરાસરની બહાર વિશાળ ચોગાનમાં મોટે મજબૂત મંડપ બાંધવામાં આવ્યું હતું. એ મંડપમાં શાસ્ત્રીય વિધિપુર સર સુવિશાળ વેદિકા રચવામાં આવી. તેની ઉપર આકર્ષક રીતે ૧૦૦૦ પ્રતિમાજી પધરાવવામાં આવ્યા. જેનારા પણ વિચારમાં પડી જતાં કે આ તે પ્રતિમા નગર છે કે શું? મહા શુદિ ૧૩ ના મંગલ દિવસે જલયાત્રા અને કુંભસ્થાપનાના મંગલ વિધાનપૂર્વક ૨૨ દિવસના આ મહામહોત્સવને પ્રારંભ થયે. લોકોને માટેની વ્યવસ્થા અપૂર્વ હતી. શ્રી વકીલ, કામદાર, તથા અન્ય શ્રેષ્ઠિ શ્રાવકેએ એને માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ વાત સં. ૧૯૮૯ (ઈ.સ.૧૯૩)ની સાલની છે. મહા-ફાગણ માસમાં આ મહોત્સવ ઉજવાયો હતો. તે વખતે ત્યાં હેમાભાઈ શેઠની ધર્મશાળા સિવાય બીજું એકે ય સ્થાન નહિ. હાલ જ્યાં પેઢી બેસે છે, તે ઓરડાઓ હતા. તેમાં પૂજ્યશ્રી સપરિવાર બિરાજતા હતા. આ સિવાય ઉતારા માટે અન્ય સ્થાન હતું નહિ. અને મહોત્સવ પ્રસંગે હજારો માણસો ત્યાં આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે તે ૨૫ હજારની મેદની એ તીર્થમાં એકત્ર થયેલી. એ બધાને ઉતરવા માટે ૩૦૦ ઉપર તે પાકી–કંતાનની ઓરડાઓ બાંધી હતી, અનેક તંબૂ, શમિયાણું તથા રાવટીઓની સુંદર સગવડ કરી હતી. આ તંબૂ-શમિયાણું વગેરેની રાજસી સગવડ ભાવનગર સ્ટેટના નામદાર મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી તથા તેમના મુખ્ય દિવાન સર પ્રભાશંકર પટ્ટણી સાહેબ કે જેઓ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા, તેમના તરફથી મળી હતી. બીજી પણુ-જમણુની–પાણીની સર્વ સગવડ સંપૂર્ણપણે ત્યાં કરવામાં આવેલી. આવાં જંગલમાં પણ મંગલસમી આ અદ્ભુત સગવડ તથા વ્યવસ્થા જોઈને લેકે મેંમાં આંગળ નાખી ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ નમસ્તે કદંબ ! ૨૪૩ એક બાજુ–વિશાળકાય મંડપમાં પ્રભુની સન્મુખ પૂજ્યશ્રીમાન, આચાર્યશ્રી વિજયસૂરિજી મ. આ. શ્રી વિજયનંદન સૂરિજી મ. આદિ મુનિભગવંતે તથા વિધિકારકે વિશુદ્ધ અને પવિત્ર વિધિવિધાને કરાવી રહ્યા હતા. આજે સિદ્ધચક્ર પૂજન તે કાલે બ્રહનંદ્યાવતપૂજન. આમ વિવિધ પૂજને અને પછી પ્રભુજીના જગજજંતુહિતકારક પાંચ કલ્યાણકેના મહાન વિધાને કમસર ચાલી રહ્યા હતા. જાણે ત્યાંની દુનિયા દિવ્ય અને મંત્રમય બની ગઈ બીજી બાજુ-હંમેશાં નવકારશી (સંઘજમણુ) થવા લાગી. આજે આ શેઠ તરફથી તે કાલે વળી બીજા શેઠ તરફથી—એમ બાવીશ નવકારશીઓ થઈ કે ખાતાં થાક્યા. જોતજોતામાં ૨૦ દિવસ ઉત્સાહ ને ઉલ્લાસમાં વહી ગયા. એકવીસ-ફાગણ શુદિ બીજને મહાન દિવસ આ આજે–અંજનશલાકાનું સર્વોત્કૃષ્ટ વિધાન થવાનું હતું. અરૂપીમાં રૂપને આરેપ કરવાને હતે. સિદ્ધમાં સાધ્યપણાની સમાપ્તિ કરવાની હતી. ધાતુ-રત્ન-પાષાણુમય પ્રભુપ્રતિમામાં પ્રાણની પ્રતિષ્ઠા એટલે જ અંજનશલાકા. જિનશાસનમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ અને મહત્વપૂર્ણ વિધાન એટલે જ પ્રાણપ્રતિષ્ઠા. આજે એ જ વિધાન અહીં થવાનું હતું– જિનશાસનના શિરતાજ મહાસત્ત્વશાલીતપાગચ્છાધિરાજસાક્ષાત બ્રહ્મમૂર્તિ સમા આપણુ મહાન સૂરિરાજના પવિત્ર હસ્તે. નેબત-શરણાઈ વગેરે વિવિધ વાજિંત્રોના મધુર અને કોમળ સૂરે વાતાવરણની મંજુલતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. લેકોના હૈયામાં હર્ષ અને કુતૂહલની મિશ્ર લાગણી પ્રકટ સ્વરૂપ લઈ રહી હતી. અને–મહાનું પવિત્ર પળે અંજન વિધાન(પ્રભુનું કેવળજ્ઞાન કલ્યાણક) નિર્વિઘપણે થયું. જિન ભગવાનમાં જ્ઞાનની અનંત જોત પ્રગટી, અને સમસ્ત જગત કો' અનિર્વચનીય આનંદની લાગણી અનુભવી રહ્યું. હજારે લેકેના કંઠમાંથી જયજયના ગગનભેદી નાદ નીકળી રહ્યા. આજે શેઠ ચંદુલાલ બુલાખીદાસ–અમદાવાદવાળા તરફથી નવકારશી થઈ. આ અંજનશલાકાની આગલી રાત્રે ભયાનક વાવાઝોડું થયું. એવો ભયંકર વંટોળી ઊડ કે તંબૂ-રાવટી-કંતાનની ઓરડીઓ વગેરે અસ્તવ્યસ્ત થઈ ગયું. જોકે તે આ વંટોળીયાની ખબર જ ન હોય, તેમ જ્યાં ત્યાં સૂતા હતા. જાણે કેઈએ અવસ્થાપિની નિદ્રાને પ્રયોગ કર્યો હોય. પણ આ વંટેળીયો શમી ગયા પછી પૂજ્યશ્રીએ પોતાના બહુશ્રુત શિષ્ય આ. શ્રીઉદયસૂરિજી મ. ને પ્રશ્ન કર્યો : “ઉદયસૂરિ ! આ કેઈ જેગ હતો ખરો ?” તેમણે કહ્યું : “હા સાહેબ ! આ જોગ હતું. અને હજી સવારે સાડા પાંચ વાગે આ જોગ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ સાયનસમર્ તરત જ પૂજ્યશ્રીએ પેાતાની પાછલી માજુએ સૂતેલા શ્રી ફુલચંદભાઈ છગનલાલ સલેાતને(એટાદવાળા) હાક મારી : અલ્યા ફુલચંદ ! જાગે છે ? ૨૪૪ ફુલચંદભાઈ જાગતા જ હતા. જ્ઞાની ગુરૂ-શિષ્યના રહસ્યમય વાર્તાલાપ તેમણે સાંભળેલા. તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, ને કહ્યું : જી સાહેબ ! ફરમાવે. પૂજ્યશ્રીએ કહ્યું : જા ! મધે તપાસ કરી આવ. બધું સલામત છે ને ? ફુલચંદભાઇ ચારે તરફ આંટા મારી આવ્યા. ખધુ અસ્તવ્યસ્ત હતું. લાકે! પ્રગાઢ નિદ્રામાં અને વેરવિખેર દશામાં પડચા હતા. તે બધુ જોયું. પણ તેએ પ્રતિમાવાળા મ’ડપમાં ન જઇ શકયા. પૂજ્યશ્રી પાસે આવીને વાત કરી. પૂજ્યશ્રીએ કહ્યું : જા ! નદનસૂરિશ્તે ઉડાડ, શ્રીનંદનસૂરિજી મ. ઉઠીને આવ્યા એટલે પૂજ્યશ્રીએ અનેને કહ્યું : 'તમે બંને મંડપમાં જઈ આવેા.” અને ગયા. મંડપમાં સત્ર ફ્રી આવ્યા. પણ કયાંય ઉની આંચ નહેાતી આવી. એટલે નિરાંત અનુભવી. પૂજ્યશ્રીને એ જણાવ્યું. આ પછી શ્રી ઉદયસૂરિજી મ. તથા શ્રીનંદનસૂરિજી મ, એ બંને સૂરિવાએ દેરાસરમાં શેષ આખી રાત્રિપર્યંત વિશિષ્ટ મંત્રજાપ કર્યાં. સવારના પાંચ વાગ્યા. લગભગ મંડપના થાંભલે થાંભલે પાંચ-પાંચ-સાતસાત માણસેાને ગેાઠવી દેવામાં આવ્યા. તેઓ તે તે થાંભલાને મજબૂત રીતે પકડીને ઊભા. બરાબર સાડા પાંચ વાગ્યા ને ભયંકર વટાળીચે વછૂટયા-વાવાઝોડું ફુંકાયું. જો થાંભલાદીઠ માણસાની ગાઢવણી ન કરી હોત તેા મડપ વેરિવખેર થઇ જાત. સાથે પ્રતિમાજીને પણ નુકશાન થાત. અર્ધા કલાક એ વંટાળીયા એકધારા રહ્યો. પછી એકાએક જેમ આવેલે તેમ ચાલ્યા ગયા. પૂરતી સાવધાની રાખી હાવાથી જરા પણ નુકશાન ન થયું. ત્યારપછી જ પૂજ્યશ્રી, બંને સૂરિવાં અને ફુલચંદભાઇ વગેરેએ નિરાંતના દમ લીધો. ફાગણ સુદ ૩— આજે પ્રભુજીને ગાદીનશીન કરવાના હતા. પ્રથમ તે। દેરાસરજીના મંડપમાં પરાણાદાખલ બિરાજમાન શ્રીનમિનાથ પ્રભુને ત્યાંથી પ્રભુજીની આજ્ઞા યાચવાપૂર્વક ઉત્થાપવાની ક્રિયા કરવામાં આવી પણ આશ્ચય — પ્રભુજી ત્યાંથી ખસ્યા જ નહિ. ઘણી મહેનત કરી, પણ નિષ્ફળ. છેવટે પૂજ્યશ્રી ત્યાં પધાર્યાં. તેઓશ્રીએ શુદ્ધભાવપૂર્વક ગદ્દગદ કંઠે પ્રભુની સ્તુતિ અને વિન`તિ કરી કે : હે નાથ ! આપના મહિમા કાનાથી અજાણ્યા છે ? આપ જ્યારથી અહીં પધાર્યા, ત્યારથી દિનપ્રતિદ્દિન આ મહાતીર્થના ઉદ્ધારનુ” મહાકાય સરલતમ જ ખનતું જાય છે. એ આપના જ અચિંત્ય પ્રભાવ છે. હે દેવાધિદેવ ! આપ અમારી વિનતિ સ્વીકારા. અમે અહીંયા આ તીર્થમાં ગિરિરાજ ઉપર નૂતન જિનાલય બંધાવીને તેમાં આપને મૂળનાયક તરીકે બિરાજમાન કરીશું, માટે હે નાથ ! અમારા પર કૃપા કરીને આજ્ઞા આપે! અને ગિરિરાજ ઉપર પધારે.’' આ સ્તુતિ પૂર્ણ થતાં વાર જ ગિરિરાજ ઉપર પૂજયશ્રીના ઉપદેશ Jain Educationa International હજારો લોકોના આશ્રય વચ્ચે પ્રતિમાજી ઊંચકાયા. અનુસાર બાવન જિનાલય ખંધાતું હતું. તેની કેટલીક For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ નમરતે કાદંબ ! ૨૪૫ દેવકુલિકાએ તૈયાર થઇ ગઈ હતી. તેને આદેશ પણ ભાવિકોએ લીધેલ હતા. એમાંની એક દેરીમાં આ પ્રભુજીને વિધિપૂર્વક પાણાદાખલ પધરાવ્યા. ત્યારબાદ શુભલગ્ન શ્રીમહાવીરસ્વામિપ્રાસાદ અપરનામ શ્રીકદ ખવિહારપ્રાસાદમાં (મંડપ તથા ગભારામાં) અને તેની ભમતીની દેરીઓમાં યથાસ્થાને અનેક પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં મૂળનાયક શ્રીમહાવીર સ્વામી પ્રભુ તથા તેમની આજુબાજુના ૧ શ્રી આદીશ્વર, ૨ શ્રી સ ંપ્રતિજિનેશ્વર, આ ત્રણ પ્રભુની પ્રતિષ્ઠા શ્રીપુંજીબેને કરી. તેમની ભાવના તેમના સ્વગીય પિતાજીની મન: કામના આજે પરિપૂર્ણ થઈ. તે પેાતાને કૃતકૃત્ય માની રહ્યા. ગભારામાં–મડપમાં તથા ભમતીની દેરીએમાં પધરાવવાના અન્ય સવ પ્રભુજીના ગાદીનશીનિવિધ તે તે આદેશ લેનાર સગૃહસ્થાએ પાતાના વિશાળ પરિવાર સાથે કર્યાં. પ્રતિષ્ઠા સમયે માનવમેદની તેા માતી ન હતી. ચારેકાર માણસ જ માણસ. જાણે માનવાનેા મહેરામણ ઉભરાયા. જી મુખ્યદં પુળ્વાદ’, ને ‘પ્રોયન્તાં પ્રોયન્તાં” ની પાવન ઘાષણા ચારે તરફ વ્યાપકરૂપે થઈ રહી હતી. અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ તે વખતે વિમાનમાં આરૂઢ થઈને ગગન—ગાખથી વિવિધ પુષ્પાની વૃષ્ટિ કરી વાતાવરણને સુવાસિત બનાવતા હતા. પ્રભુજી ગાદીનશીન થયા પછી એક અદ્ભુત બનાવ બન્યા. મૂળનાયક પ્રભુજીની મૂર્તિ માંથી બ્ય અમી ઝરવા લાગ્યા. હજારા આંખાએ ભક્તિ અને કુતૂહલ સાથે એ અમીવર્ષ ણુ નિહાળ્યુ. આ પછી પ્રભુજીનું અલૌકિક સ્વરૂપ જોયુ હાય તા— જળહળાયમાન દેહકાન્તિ નેત્રોને આંજતી હતી. મુખકમળ તેા હસુ હસું થઈ રહ્યું હતું. જાણે હમણાં જ ભગવાન્ મેલી ઉઠશે—એવું લાગતુ. પ્રતિષ્ઠાના દિવસે શ્રીપુ જીબેન તરફથી ગામધુમાડા મધ રાખવામાં આવ્યેાગામ ઝપે ચેાખા કરવામાં આવ્યા. લગભગ ૨૫ હજાર માણસાએ તેના લાભ લીધા. પ્રભાવનાની વ્યવસ્થા તેા અપૂર્વ જ હતી. શ્રીફળની પ્રભાવના રાખી હતી. મેાટા ચાકમાં શ્રીફળના ઢગલા કરવામાં આવ્યે. નાના શે! ડુંગર જ ખડા થઇ ગયે! સમજો ને ! અને તેમાંથી દરેક વ્યકિત સ્વયં એક શ્રીફળ લઈ લે. આ ઉપરથી જ કલ્પી શકાય છે કે ત્યાં તે વખતે કેટલી માનવમેદની એકત્ર થઈ હશે ? પ્રતિષ્ઠા થયા પછી શ્રીજિનદેવાધિષ્ઠિત એક ખવિહાર પ્રાસાદને રમણીય દેખાવ અપૂર્વ આલ્હાદક હતા. એના ગગનતલસ્પશી (શખર ઉપર લહેરાઈ રહેલી મનોહર ધ્વજા ભાવિકાને મન સાક્ષાત્ જિનેશ્વરદેવની કીતિધ્વા જ હતી. મઢ–શીતલ સમીરની પ્રેરણાથી વાગી રહેલી, શિખરના ઉત્તુંગ દંડ ઉપર ઝૂલી રહેલી નાની નાની ક ંકિણીઓના સુમધુર રણકારથી નીરવ ગગનમાં અણુકલ્પી કોમળતા વ્યાપી રહી હતી. ૧. ગઈ ચાવીશીના ચોવીશમા જિનેશ્વર. Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ શિખર પર એક નયનરમ્ચ મત્ત મયૂર બેઠા હતા, અને પેાતાના સુમધુર કેકારવથી વાતાવરણમાં અદ્ભુત પ્રસન્નતાના પમરાટ પ્રસરાવી રહ્યો હતા. આ અનુપમ દૃશ્ય જેણે જોયું હશે, તે એને પેાતાની જિન્દગીભર નહીં જ ભૂલી શકે. ૨૪૬ અને–સંપૂર્ણ જિનાલયનું વિહં’ગમ દશન કરીએ તે સાચે જ શ્રીનાભગણધરદેવના ઉપદેશથી શ્રી ભરત મહારાજાએ અહીયા ગિરિરાજ ઉપર ધર્મદ્યાનમાં અંધાવેલ ચરમતીપતિ શ્રીવીર પરમાત્માના ગગનાન્તુંગ મદિરની સ્મૃતિ થતી હતી. આ સમયે દૂર સુદૂર કાઈ ભક્ત કવિના કેલિ કડમાંથી મધુર લેકાવલિ સરી રહી હતીઃ कदाऽहं कादम्बे विमलगिरिशृङ्गारतिलके, वसानः सन्तापं त्रिविधमपि तीव्रं प्रशमयन् । परात्मन्यात्मानं समरसविलीनं च विदधत् समाने सोsहं - ध्वनित हृदयोऽशेष दिवसानू ॥ नमस्ते कादम्बा मर नर नमस्याय च नमोनमस्ते कादम्बाधरितपरतीर्थाय च नमः । नमस्ते कादम्बावनितलललामाय च नमो नमस्ते कादम्बादद्भुत गुणनिधानाय च नमः ॥ એક મંગલકાર્યની સમાપ્તિ પણ અન્ય મંગલકાયની શરૂઆતથી જ થાય છે. અહી પણ એવું બન્યું. ગિરિશજ ઉપર શ્રીઆદિનાથ પ્રભુનું નૂતન જિનાલય અધાતુ હતુ. તેના આદેશ પ્રતિષ્ઠાના દિવસે આપવાના હતા. રાત્રે પ્રતિક્રમણ થયા પછી સૌ શ્રેષ્ઠિવર્યાં પૂજ્યશ્રીના સાંનિધ્યમાં એકત્ર થયા. એ બધામાં એક શ્રીતારાચંદજી મેાતીજી પણુ હતા. તે જાવાલ (રાજસ્થાન)ના વતની હતા. તેમની પાસે તે વખતે સ્થાવર-જંગમ સર્વ મળીને કુલ ૮૦ હજાર રૂપિયાની મિલકત હતી. તેમને આ આદેશ લેવાના ભાવ જાગ્યા. તેમની ભાવના તે। શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠ કરવાની હતી. પણ એ માટે તે મેાડા પડયા હતા. આદેશ પુંજીબેનને અપાઇ ગયેલા. એથી હવે કઈ પણ રીતે આ જિનાલયના આદેશ લેવા જ, એવા નિર્ણય કરીને તે પૂજ્યશ્રી પાસે બેઠા. પૂજ્યશ્રી તેમની સાચી ભાવના જાણી ગયા હતા. અંતરના ભાવ કઢી અછતાં રહે ખરા ? આદેશ કેટલામાં આપવા ? એની વિચારણા ચાલી. ત્યારે તારાચંઢજી ખેલ્યા : ૨૧ હજાર રૂપિયા. પૂજ્યશ્રીએ કહ્યું: ભાઈ ! આ તે! ડુંગર ઉપર શિખરખ ધી દેરાસર થવાનુ છે, એ ૨૧ હજારમાં ન થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ નમસ્તે કા ! આ સાંભળતા તારાચંદ્રજી કહે: તા ૩૧ હૅજાર. પુન: આગ્રહ થયે! કે આગળ વધા. તેમણે છેલ્લા આંક ખાલી દીધા : ૪૧ હજાર રૂપિયા. હવે અદરાઅંદર વિચારણા ચાલી. શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પ્રતાપસિંહ માહેાલાલભાઈ વગેરે કહેઃ ૪૧ હજારમાં આવેા આદેશ ન અપયા. તત્ત્વવિવેચક સભાના સભ્યા ટીપ કરે, ને સભાના નામે આદેશ લે. ૨૪૭ શેઠ માણેકલાલભાઈ એ ટીપની શરૂઆત કરી. રૂ. ૫૧ હજાર નોંધાવ્યા. વળી તેમણે પ્રતાપસિંહભાઈ દ્વારા રૂ. ૬૫ હજારમાં પોતાની સ્વતંત્ર માગણી પણ મૂકાવી. આ વખતે પૂજ્યશ્રી એલ્યા : તમે તા કરોડપતિ છે. તમે ગમે તેટલી મોટી રકમ આપે, તે પણ તે તમારી મિલકતના સહસ્રાંશ પણ નથી. જ્યારે આ તારાચંદ્રજી તે પેાતાની સમગ્ર મિલકતમાંથી અધ ભાગ (એક દ્વિતીયાંશ) આપવા તૈયાર છે. માટે એની ઉચ્ચ ભાવના જોતાં આ આદેશ એમને જ આપવા ઉચિત છે. મેલેા આદીશ્વર ભગવાન્ની જય. બધાંએ આ જયકાર ઝીલી લીધેા. સૌ તારાચંદજીના ભાગ્યને અભિન'દી રહ્યા. તારાચંદ્રજીના ઉલ્લાસ અવનીય હતા. તેઓ હર્ષાશ્રુથી પૂજ્યશ્રીના ચરણ પખાળી રહ્યા હતા. * ચૈત્ર માસની શ્રીનવપદજીની શાશ્વતી આળી નજીક આવતી હતી. શ્રીનવપદ આરાધક સમાજ'ના ઉપક્રમે એ એળીની આરાધના પ્રતિવષ જુદા જુદા તીર્થસ્થળે વિભિન્ન સગૃહસ્થાના સહકારથી થતી હતી. એ મુજબ આ આળી શ્રી તાલધ્વજગિરિ (તળાજા) તીથ'માં કરવાના નિ ય થયા હતા. સ’સ્થાના પ્રમુખ શ્રીનગીનદાસ કરમચંદ સંઘવી વગેરે ગૃહસ્થાને આ આરાધના પૂજ્યશ્રીની પુણ્યનિશ્રામાં કરાવવાની ભાવના થઇ. તેમણે એ માટે પૂજ્યશ્રીને વિનતિ કરી. એટલે પૂજ્યશ્રી તળાજા પધાર્યાં. નિમંત્રણપત્રિકા દ્વારા સકલશ્રીસંઘને આમંત્રણ પાઠવવામાં આવ્યું. સેંકડો ભાવિકો ત્યાં એકત્ર થયા, ને વિધિપૂર્વક ઓળીનું આરાધન કર્યું. નવે દિવસ પૂજા-પ્રભાવના થઇ. આ પ્રસ ંગે મહુવા તથા ભાવનગરના શ્રીસ ંઘા ચામાસાની વિનતિ કરવા આવ્યા. અન્ને સઘ પેાતાને ત્યાં પધારવાના આગ્રહ કરવા લાગ્યા. મહુવામાં જિનાલયનું કાર્ય ચાલતું હાવાથી ચામાસા પૂર્વે એકવાર મહુવા જઈ આવવાની પૂજ્યશ્રીની ભાવના હતી. એથી મહુવાવાળાએ વધારે જોર કર્યું". ત્યારે ભાવનગરના સ ંઘે કહ્યું કે : આપશ્રી મહુવા જરૂર પધારે, પણ પછી ભાવનગર પધારવાનું જ છે. ત્યાં પધાર્યા સિવાય ચામાસાના નિર્ણય નહિ લેતાં, એવી અમારી વિનંતિ છે. એમાં વાત માનીને પૂજ્યશ્રી મહુવા પધાર્યાં. દેરાસરનું કામ ચાલુ હતુ. દેરાસરની જોડેનુ' એક જીણુ મકાન શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા માટે શ્રીતત્ત્વવિવેચક સભાએ ખરીદેલુ. તેનું સમારકામ પણ ચાલતું હતું. તે ખધાંનું નિરીક્ષણ કરીને તેઓશ્રી ત્યાંથી ભાવનગર પધાર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪. • શાસનસમ્રાટ પૂજ્યશ્રી ભાવનગર પધારે છે, એવા સમાચારથી જ સમસ્ત સંઘમાં અપાર હર્ષ વ્યાપી ગ. સંઘે અનેરા આડંબરથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. નગર-પ્રવેશ થયા બાદ મારવાડીના વંડે પૂજ્યશ્રીએ મંગલ-પ્રવચન ફરમાવ્યું. સર્વમંગલ થયા પછી તરત જ સમગ્ર સંઘે ચોમાસા માટે આગ્રહ કરવા માંડે. પૂજ્યશ્રીએ ધીરજ ધરવા કહ્યું, ત્યારે સંઘે પિતાને મક્કમ નિર્ણય જણાવ્યું કે : આજે ચોમાસાની ય ન બોલાય ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. છેવટે ક્ષેત્રસ્પર્શનાએ ત્યાં ચોમાસું કરવાનું પૂજ્યશ્રીએ સ્વીકાર્યું. ઉપાશ્રય જયજયકારથી ગાજી ઉઠો. શહેરભરમાં આનંદનું વાતાવરણ થયું. પૂજ્યશ્રી સાથે વિશાળ મુનિ પરિવાર હતું. તેમજ વ્યાખ્યાન શ્રવણ માટે આવનાર વિશાળ જનસમુદાયને સમાવેશ આ ઉપાશ્રયમાં નહોતો થતા એટલે પૂજ્યશ્રી સમવસરણને વંડે પધાર્યા, ચોમાસું ત્યાં જ બિરાજ્યા. માસા દરમ્યાન સર પ્રભાશંકર પટ્ટણી વગેરે રાજ્યાધિકારીઓ અવારનવાર પૂજ્યશ્રીના દર્શનાર્થે આવતા હતા. અષાડ માસમાં પ્રવર્તક મુનિશ્રી લાવણ્યવિજયજીને ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ કરાવે. તેમને ચોમાસા પછી દાદાસાહેબની વાડીમાં મહત્સવપૂર્વક ગણિ-પંન્યાસપદ આપ્યાં. ત્યારબાદ શ્રીનવખંડા પાપ્રભુની યાત્રા કરવા માટે ઘોઘા પધાર્યા. ーメーメーメーメー [ ૫૦ ] ઐતિહાસિક મુનિ સંમેલન સમસ્ત જૈનસંઘ અત્યારે મતભેદ અને વિચારભેદભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. સંઘમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણનું વાદળ છવાયું હતું. દિવસે દિવસે એ વધતું જતું હતું. આનું મુખ્ય કારણે સંઘની ઉપેક્ષાવૃત્તિ હતી. દેવદ્રવ્યને પ્રશ્ન સંઘ માટે ભયપ્રદ નીવડ્યો હતે. કેટલાંક સ્વતંત્ર વિચારકે દેવદ્રવ્યના મનફાવતા અર્થ કરીને એને શાસ્ત્ર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસરણનો ઓપ આપવામાં પાછું વાળીને નહોતા જોતાં. આથી સંઘમાં પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકામાં ભંગાણ પડયું. પારસ્પરિક વિરોધો વધ્યા. પક્ષો પડ્યા, રૂઢિવાદી પક્ષ અને સુધારાવાદી પક્ષ એવાં નામો અપાયાં. આ વિખવાદનો લાભ કેટલાંક એવાં તત્ત્વએ લીધે કે–જેઓ શાસ્ત્રાધ્યયન કરીને તે જ શાસ્ત્રોના શબ્દોને સ્વકલ્પિત અર્થવાચક બનાવી બાળજીના અણઘડ માનસમાં ઠસાવવા લાગ્યા હતા. અને પિતાની જાતને ક્રાંતિકારી કે સુધારક તરીકે ઓળખાવતા હતા. આ કહેવાતા ક્રાંતિકાર ઉપર શ્રીસંઘે કડક હાથે કામ ચલાવ્યું, અને તેમને સંઘવ્યવહારથી જુદા કરવા સુધીની શિક્ષા પણ કરી. આમ થવાથી સંઘસત્તા શી વસ્તુ છે ? અને સંઘ તથા શાસ્ત્રવિદ્ધ બેલવાના કે વર્તવાના ફળ કેવાં હોય છે? એ સૌને સમજાયું. Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક મુનિસંમેલન ૨૪૯ અમુક વર્ગમાં શિષ્યમોહ પણ અમર્યાદ બન્યું હતું. એના ફલસ્વરૂપે બાલદીક્ષાનું પ્રકરણ ઈતિહાસમાં ઉમેરાયું. જ્યારે વડોદરા રાજ્ય બાલદીક્ષા–પ્રતિબંધક ધારો પસાર કર્યો, ત્યારે પણ કેટલાંક તે બેજવાબદારીના ખ્યાલોમાંથી જ બહાર નહોતા નીકળતા. આથી કહેવાતા સુધારકોને તમારો જોવા મળતો હતો. એ તમાશાને તેઓ એવાં તે શબ્દદેહ આપવા લાગ્યા કે-એની અસરરૂપે બીજા રાજ્યમાં પણ દીક્ષા પ્રતિબંધક બિલના ભણકારા વાગવા લાગ્યા. હંમેશાં નક્કર કરતા પિલાંને અવાજ જોરદાર હોય છે, એ નિયમ અહીં બરાબર અનુભવાતે હતા. અને આ બધી ધમાલ-ધાંધલ નિહાળી નિહાળીને તટસ્થ હિતચિંતક વર્ગ પૂરો ત્રાસી ગર્યો હતો. સર્વ-શાસનની સ્વલ્પ પણ નિંદા કે હિલના તેઓ સ્વમમાં પણ નહોતા ખમી શક્તા. છતાં આજે એવો અવસર આવ્યો હતો કે–તેમને રાતદિવસ આ તકરારે અને તેથી થતી હિલનાઓ નજરે જેવી અને સહેવી પડતી હતી. અને તેથી જ તેમના દુઃખને પાર ન હતા. આવી જ એક તટસ્થ વિચાર ધરાવનાર વ્યક્તિ શ્રીયુત મોતીચંદ ગિરધરભાઈ કાપડિયાસેલીસિટર આ પરિસ્થિતિથી થાકીને આપણું પૂજ્યશ્રીને એક પત્રમાં લખે છે કે - મુંબઈનું આ ચાતુર્માસ બગડવામાં બાકી રહી નથી. ચારે તરફ લેકે આ વખત આરૌદ્ર ધ્યાન કરે છે, અને દિન ઉગે અનેક હેન્ડબોલે અને લેખો બહાર પડે છે. કેટલાક હેતુસરના અને ઘણું અંગતષના લેખો આવે છે. એટલે જનતા તે જરૂર મૂંઝાય એવી પરિ. સ્થિતિ થઈ છે. આગેવાને પક્ષમાં વહેંચાઈ ગયા છે, એટલે સત્ય કરતાં પક્ષ વધારે બળવાન થઈ પડ્યા છે. અહીં તો શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ કહેતા હતા તે પાકકો પાંચમો આરે હુંડાઅવસર્પિણી વતી રહ્યો છે. અત્યારે એ સ્થિતિમાંથી નીકળી શકાય તે માગ નથી. અન્ય ધમમાં વગોવણી ખૂબ થઈ છે અને થાય છે. અને એના નાયક તે સુખેથી જોયા કરે છે. આમાં શાસનની દાઝ જેવી ચીજ નથી. અંગત માનાપમાન, પૂર્વકાળના વૈર અને પટ્ટધરના પૂંછડાં વધારે આડા આવતા હોય તેવું દેખાય છે. જે થાય તે જોયા કરવા જેવી સ્થિતિ થઈ રહી છે. કઈ પડકાર પાડી બેસાડી દે તેવી સમર્થ વ્યક્તિ મુંબઈમાં નથી. જૈન ધર્મ કે કેમનું લાગતું હોય તેને કોઈ સાંભળે તેમ નથી, પવન સદ્ધ કુંકાય છે. એ ઉપર ઉપરનું તોફાન છે કે તળીયા સુધી છે તે સમજાતું નથી. પણ અત્યારે તે મહાખેદ થાય તેવી દશા વતી રહી છે. આપના જેવા કેઈ માર્ગ બતાવે તો રસ્તો થાય. સાંભળતા તો ઘાયું હશે, અવસર જોઈ રહ્યા હશે. વખત જોઈ કાંઈ કરશે તો હજુ પણ શાસન બચશે. નવયુગના હાથમાં પ્રેસ અને પ્લેટફોર્મ છે. જુનાને તેને ઉપયોગ આવડતું નથી એટલે ગાળાગાળીએ ચઢી ગયા છે. જ્યાંથી લાભ લઈ શકાય તે જ સાધને જૈનેને હાલ ઉલટાં પડ્યાં છે. સાધુવર્ગ કેમને રસ્તો બતાવે તેને બદલે હાલ તે ઉલટી સ્થિતિ થઈ ગઈ છે. જે હકીકતથી વાકેફ થયા છે તે યોગ્ય કરશે. આપ પ્રત્યે અહીં તે સર્વત્ર માનની નજર સંભળાય છે. Jain Educationa Interational For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શાસનસમ્રાટ અત્ર યોગ્ય કાર્યસેવા લખશે. * સેવક ખેતીચંદની વંદણા” આ પત્રને શબ્દેશબ્દ તત્કાલીન કલેશમય વાતાવરણને તાદશ ચિતાર રજૂ કરે છે. એક તરફ આ બધું ધાંધલ ચાલી રહ્યું હતું, ત્યારે બીજી તરફ– શાસનના સમર્થ હિતચિંતક અને અજોડ દરદર્શિતાવાળા સાધુસંઘના નાયકે અને શ્રાવકસંઘના અગ્રણીઓ પણ સંપૂર્ણ સજાગ હતા. શાસનના નામે થઈ રહેલી અવહેલનાઓ તેમના લક્ષ્ય બહાર ન હતી. તેઓ યોગ્ય અવસરની રાહમાં હતા. છેલ્લાં કેટલાંક વર્ષો થયા સંઘનાયકે એક વ્યવસ્થિત મુનિ સંમેલનની યેજના વિચારી રહ્યા હતા. હવે તે મુનિસંમેલન જ આ પરિસ્થિતિના પ્રતિકાર માટે શક્તિમાન નીવડે તેમ હતું. આ માટે વડીલોમાં પરસ્પર વાટાઘાટ ચાલતી હતી. શાસનમાં સર્વોચ્ચ આપણું પૂજ્યશ્રી હતા. સૌની મીટ તેમના તરફ મંડાયેલી હતી. સૌ દઢપણે માનતા કે–પૂજ્યશ્રી જે આ કાર્ય હાથમાં લે, તે તે અવશ્ય થાય અને સફળ થાય. એ માટે સૌ વારંવાર પૂજ્યશ્રીને વીનવતાં પણ ખરા. પણ પૂજ્યશ્રી દીર્ઘદષ્ટા હતા. કોઈ બાબત તેમની નજર બહાર ન હતી. તેઓશ્રી અવસરની રાહમાં હતા. પરિપકવ અવસરે કરેલા કાર્યનું ફળ પરિપકવ નીપજે છે, એમ તેઓશ્રી દઢપણે માનતા. અવસરને પરિપકવ બનાવવા માટે તેઓશ્રીના પ્રયાસો ચાલુ જ હતા. અન્ય આચાર્ય મહારાજે સાથે તથા સંઘના અગ્રણીઓ સાથે પત્રવ્યવહાર વગેરે દ્વારા વિચારોની આપ લે તેઓશ્રી કરી રહ્યા હતા. છેલ્લાં બેએક વર્ષથી તેઓશ્રીએ જોયું કે-હવે આ કાર્ય કરવાનો અવસર આવી પહોંચ્યો છે. તરત જ તે અંગેના સક્રિય પ્રયાસો શરૂ થયા. ૮૯ ની સાલમાં સંમેલન ભરાય, એવો તેઓશ્રીને વિચાર હતું. પણ એ વર્ષમાં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. વગેરે અનેક મુનિવરે દૂરપ્રદેશમાં વિચરતા હોવાથી નિશ્ચિત સ્થાને સૌનું પહોંચવું અશક્ય જણાતાં એ વિચાર મુલતવી રખાયો. અને ૯૦ ની સાલમાં સંમેલન ભરવાના ચક્રો ગતિમાન થયા. ભાવનગરના ગત ચાતુર્માસમાં આ અંગેના પ્રયત્ન ચાલુ હતા. જુદા જુદા ગૃહસ્થાદિ દ્વારા અન્ય વરિષ્ઠ સૂરિવર્યોના અભિપ્રાય મેળવવામાં આવ્યા. અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈએ ભાવનગર આવીને સંમેલન માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. તેમની સાથે પૂજ્યશ્રીએ સંમેલન અંગેનાં સઘળાં પાસાઓની ઝીણવટભરી વિચારણા કરી અને નક્કી કરવામાં આવ્યું કે વિદ્યમાન તમામ ગચ્છના અગ્રણી આચાર્ય–ઉપાધ્યાયાદિ મુનિરાજે પાસે નગરશેઠ જાતે જઈ આવે, અને સંમેલન માટે વિનંતિ કરી આવે. આ રીતે સંમેલનના વિચારને મૂર્તરૂપ આપવાને નિર્ણય લેવાઈ ગયે. ૧. એક વાત અહીં દયાનમાં રાખવી ઘટે કેસર્વ ગચ્છના સર્વે મુનિરાજો તથા સાધ્વીજીઓ પ્રત્યે નગરશેઠનું હૃદય પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા ધરાવતું હતું. અને એ અતીવ અનુમોદનીય ગણાય, Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક મુનિસંમેલન ૨૫૧ શ્રાવકસંઘના આગેવાન નગરશેઠ કસ્તૂરભાઈ તથા શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ આ કાર્યના સૂત્રધાર હતા. તેઓ બંને સંમેલન ભરવામાં સહમત હતા. પણ ક્યાં ભરવું ? તેમાં મતભેદ થતો હતે. નગરશેઠનું કથન હતું કે-અમદાવાદમાં જ ભરવું. જ્યારે શેઠ કસ્તૂરભાઈનું કહેવું હતું કે-જે અમદાવાદમાં ભરાય, ને તેમાં કદાચ સફળતા ન મળે, તો અમદાવાદને શિરે નામથી આવે. માટે કઈ તીર્થસ્થળમાં સંમેલન યોજવું. બને અગ્રણીઓના વિચાર એક ન થાય ત્યાં સુધી કામ આગળ ધપે તેમ ન હતું. એ અય લાવવા માટે નગરશેઠને લઈને શેઠ પ્રતાપસિંહ માહોલાલભાઈ પૂજ્યશ્રી પાસે ઘોઘા બંદરે આવ્યા. તેમના વિચારે પૂજ્યશ્રીએ બરાબર સાંભળ્યા-જાણ્યા. પછી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શેઠ કસ્તૂરભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેઓની સાથે પણ પૂજ્યશ્રીએ વિચાર વિનિમય કર્યો. જુદાં જુદાં ક્ષેત્રોની વિચારણા કરતાં અમુક પ્રકારની પ્રતિકૂળતા સર્વત્ર જોવામાં આવી. પૂજ્યશ્રીએ તેમના વિચારો જાણ્યા પછી તેમને સમજાવ્યાં કે-“સંમેલન પ્રસંગે સેંકડો સાધુ–સાવીઓ આવે, તેઓને માટે ગોચરી–પાણી વગેરેની સર્વ વ્યવસ્થા અમદાવાદને સંઘ જ સાચવી શકે. આ અને આવી સર્વ સગવડ અમદાવાદમાં છે. માટે સંમેલન ત્યાં ભરવું, એ જ બરાબર જણાય છે.” શેઠે પણ આ વાતમાં સહમતિ આપી. એટલે અમદાવાદને નિર્ણય થઈ ગયે. આ પછી સંમેલનનું શુભમુહૂર્ત કાઢી આપવા નગરશેઠે વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ ફાગણ વદ ૩ નો શુભ દિવસ ફરમાવ્યું. દિવસ નક્કી થતાં જ શ્રીનગરશેઠ સ્વયં તે તે સ્થળે બિરાજતાં તે તે ગચ્છ અને સમુદાયના આગેવાન આચાર્યાદિ મુનિરાજે પાસે જઈ આવ્યા. સંમેલનમાં તેની સંમતિ તેમજ સંમેલનમાં પધારવાની વિજ્ઞપ્તિ કરવાપૂર્વક તેઓના પધારવાનો નિર્ણય મેળવી આવ્યા. સંમેલનને હજી ચાર માસની વાર હતી. એટલે દૂર રહેલા મુનિરાજે પણ નિરાંતે આવી શકે તેમ હતું. હવે ઘામાં પૂજ્યશ્રીના પવિત્ર ઉપદેશના પરિણામે શા. રાયચંદ લલ્લુભાઈને સંઘ કાઢવાના ભાવ થયા. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં છે “રી પાળ સંઘ કાઢ્યો. સંઘ પાલિતાણા આવતા ત્યાં ગિરિરાજની યાત્રા કરી, તીર્થમાળા પહેરાવીને પૂજ્યશ્રી કદંબગિરિજી પધાર્યા. થોડા દિવસ રહીને ઘેટી આવ્યા. નગરશેઠ શ્રીકસ્તૂરભાઈ સંમેલનના નિમંત્રણપત્રને કા મુસદ્દો તૈયાર કરીને અહીં લાવ્યા. પૂજ્યશ્રીએ તે બરાબર તપાસી લીધા પછી તેઓએ તે આકર્ષક ઢબે છપાવીને સર્વત્ર મુનિવરોને મોકલી આપ્યું. મુનિરાજે પણ તે મળતાં પોતપોતાની અનુકૂળતા પ્રમાણે અમદાવાદ ભણી વિહાર કરવા લાગ્યા. પૂજ્યશ્રી પણ ઘેટીથી સેંધણવદર-સણોસરા-વળાના રસ્તે પેલેરા આવ્યા. આ. શ્રી વિજયનંદન સૂરિજી મ. આદિ સાત મુનિવર કંદબગિરિથી શ્રીરૈવતગિરિની યાત્રાએ ગયેલા, તેઓ ત્યાંથી યાત્રા કરીને ગંડલના રસ્તે પૂજ્યશ્રીની સેવામાં આવી ગયા. અહીંથી અનુક્રમે અમદાવાદ પધાર્યા. સંમેલનની હજી વાર લેવાથી થોડા દિવસ શેઠ ભગુભાઈ સુતરિયાના બંગલે બિરાજ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શાસનસમ્રાટ એ દરમ્યાન આ. શ્રીવિજયદાનસૂરિ મ; વિયલબ્ધિસૂરિ મ વિજ્યનીતિસૂરિ મ., વિજયવલ્લભસૂરિ મ. વગેરે સર્વ આચાર્યાદિ મુનિવર સપરિવાર આવી પહોંચ્યા. શ્રીવલ્લભસૂરિજી મ. પાલિતાણાથી અમદાવાદ પધારતા હતા, ત્યારે માર્ગમાં સોનગઢ ગામમાં ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક મુનિશ્રી ચારિત્રવિજયજી મળ્યા. તેમણે આચાર્યશ્રીને સૂચવ્યું કેઃ “મહાભારતના યુદ્ધમાં જેમ કૌરએ કૃષ્ણની સેના માગી, પણ કૃષ્ણ પિતે તે પાંડેના પક્ષે જ રહ્યા. ને છેવટે મહાભારતમાં પાંડવોની જ જીત થઈ તેમ બીજાં ઘણાં એક પક્ષમાં ભલે થઈ જાય. પણ આચાર્યશ્રી નેમિસૂરિજી મ. જે પક્ષમાં હશે, તેને વિજય નિશ્ચિત છે. અર્થાત–તેઓ જે કાર્ય કરવા ધારશે તે જ થશે, એ ધ્યાનમાં રાખજે.” આ પછી શ્રી નીતિસૂરિજી મ. શ્રીવલ્લભસૂરિજી મ., શ્રી વિદ્યાવિજયજી મ. વગેરે મુનિરાજે સંમેલનની સફળતાને વિચાર કરવા માટે અને એક મજબૂત જૂથ ઊભું કરવા માટે દહેગામમાં ભેગા થયા. કેટલાક ઠરાવો પણ કર્યા. પણ ત્યાંથી તેઓ અમદાવાદમાં આવ્યા, ને ત્યાં પૂજ્યશ્રીના વ્યાપક વર્ચસ્વને જોયું, ત્યારે તેઓ સૌને ખાત્રી થઈ ચૂકી કે–શાસનસમ્રાર્ની આગેવાનીથી જ સંમેલન સફળ બનશે, તે સિવાય નહિ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. પણ છાણીથી વિહાર કરીને આવી રહ્યા હતા. એક સમય એ હતો કે શ્રીસિદ્ધિસૂરિ મ., દાનસૂરિ મ, લબ્ધિસૂરિ મ., તથા શ્રીસાગરજી મ. , આદિને પારસ્પરિક સુંદર મનમેળ હતો. પણ પછીથી કેટલાંક કારણસર એ મનમેળનું સ્થાન 'મતભેદ અને મનભેદે લીધું હતું, હવે આ વખતે નગરશેઠની ઈચ્છા એવી કે- પૂજ્યશ્રી તથા શ્રીસાગરજી મ. સાથે જ રહે. તેમણે એ પણ જાણી લીધું કે-શ્રીસાગરજી મ. ની પણ એવી જ ઈચ્છા છે. - પૂજ્યશ્રી તે ઉદારદિલ હતા. તેમના મનમાં મામકા પારકાના ભેદને સ્થાન ન હતું. તેઓશ્રી પણ શ્રીસાગરજી મ. ને સાથે ઉતારવાના વિચારવાળા જ હતા. સાગરજી મ. ના પધારવાના દિવસે શ્રીવિજયદયસૂરિજી આદિ મુનિવરેને તેઓશ્રીએ સામે પણ મોકલ્યા. તેઓ આવી ગયા પછી તેમની સાથે જ નગરપ્રવેશ કર્યો. સૌ પાંજરાપોળ-ઉપાશ્રયે બિરાજ્યા. પૂજ્યશ્રીએ પિતાની વિલક્ષણ બુદ્ધિ, કુનેહ અને દૃષ્ટાન્તરૂપ ધીરજ તથા ઉદારતા વડે આંતરિક મતભેદેને દૂર કરીને સંપનું વાતાવરણ સર્યું. આમ થવાથી શ્રીસાગરજી મ. તથા શ્રીવલ્લભસૂરિજી મ. વગેરે સંતોષ પામ્યા. જે કે-કેટલાંક વિજ્ઞસંતોષી પરિબળ પણ હતાં. તેઓ આ સંમેલનને માટે તે અવ્યવસ્થિત હોવાથી નિષ્ફળ જશે એવી આગાહીઓ ઉચ્ચારતાં ફરતા હતાં. પણ ખરૂં કહે તે મહાન કાર્યો અને મહાન પુરુષની ખરી મહત્તા એના વિરોધી પરિબળે પરથી જ અંકાય છે. આમાં પણ એવું જ બન્યું. એ વિરોધી પરિબળોની પ્રવૃત્તિથીસંમેલન કેવું ભગીરથ કાર્ય છે? અને તેથી જ આ કાર્યને હાથ ધરનાર પુરુષો કેવાં મહાન છે? એ વાત જનતા સારી રીતે સમજતી થઈ. પરિણામ એ આવ્યું કે-લોકોએ વિરોધીઓની અવગણના કરી. નિયત કરેલા ફાગણ વદિ ત્રીજ-રવિવાર તા. ૪-૩-૧૯૩૪ના શુભ દિવસે શ્રીનગરશેઠના વંડાવીલામાં બાંધવામાં આવેલ વિશાળ છતાં સુંદર મંડપમાં શુભ ચોઘડિયે આ ઐતિહાસિક Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ અતિહાસિક મુનિસંમેલન ૨૫૩ મુનિસંમેલનના મંગળ-પ્રારભ કરવામાં આવ્યેા. શરૂઆતમાં સૌની વિનંતિને માન આપીને પૂજ્યશ્રીએ મંગલાચરણ કર્યું. પછી-સંમેલન નિવિદ્મપણે સફળ થાય એ હેતુથી ત્યાં ભવ્ય સ્નાત્ર મહે।ત્સવ ઉજવવામાં આવ્યા. ૪૫૦ આચાર્યાદિ મુનિવરે, ૭૦૦ સાધ્વીજીએ, અને હજારો શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં આ સ્નાત્રોત્સવ અનેરા ઠાઠથી ઉજવાયે. એ પછી શ્રીમાન્ નગરશેઠે પેાતાનું એજસ્વી સ્વાગત-પ્રવચન આપતાં કહ્યું કેઃ— આસન્ન ઉપકારી ચરમતીર્થંકર શ્રીવીરપરમાત્માને, અને અત્રે બિરાજતા તી સ્વરૂપ ચતુર્વિધ શ્રીસ ંઘને ભાવપૂર્વક પ્રમાણુ કરી, અમારા રાજનગરમાં સમસ્ત શ્રીસંઘના વિનતિયુક્ત નિમંત્રણથી કૃપા કરી, દૂર દૂરના પ્રદેશામાંથી-ઉગ્ર વિહાર કરી પધારેલા પૂજ્ય આચાર્ય મહારાજો, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે, આદિ પૂજ્ય મુનિરાજોને અત્રેના સમસ્ત શ્રીસંઘ તરફથી હું હૃદયપૂર્વક આવકાર આપતાં આનંદ પ્રદશિંત કરૂ છુ. પ્રશ્નલ પુણ્યાયે પ્રાપ્ત થાય, એવા આ મહાન્ ઐતિહાસિક પ્રસંગના લાભ અમરા નગરના શ્રીસ ંઘને મળવાથી અમે અમારાં અહાભાગ્ય માનીએ છીએ. નિમંત્રણપત્રિકામાં દર્શાવેલા અનિચ્છનીય વાતાવરણના જે જે નિમિત્તો હાય, તે સર્વેના વિચાર કરી શુદ્ધ શાંતિમય વાતાવરણ ઉત્પન્ન કરવાને આપ સહુ પૂજ્યને પ્રયાસ કરવા મારી વિનંતિ છે. આપના આ પુણ્ય પ્રયત્નમાં આપ સૌ પૂર્ણ સફળ થાઓ, જેથી આપણું મહાન ગૌરવશાળી શ્રી જૈનશાસન વધુ ગૌરવશાળી થાય, અને આ પ્રસંગ એક અજોડ ઐતિહાસિક પ્રકરણ બની રહે. મુનિસંમેલનના કાર્યક્રમમાં આથી અધિક આપશ્રીને કહેવાના અધિકાર મને ન હાય. છતાં આપણી ત્યાગપ્રધાન વીતરાગશાસનની ઉત્કૃષ્ટ આદર્શો સાધુ સંસ્થા આ સંમેલનના પ્રયત્નથી વધુ ને વધુ ઉત્કૃષ્ટ થાય, અને જૈન સમાજ પણ આવી આદશ સાધુ સંસ્થાથી પેાતાની સાચી દિશા પામી, વધુ ને વધુ ઉન્નતિ ક, એવી મારી ભાવના છે. વિનતિરૂપે સૂચના કરૂ છુ કે આ સ ંમેલનના કાર્યક્રમમાં ગચ્છ સામાચારી અને મુહપત્તિના વિષય વિષે ચર્ચા થશે નહિ', એમ હું જ્યારે સગાના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યે હતા, ત્યારે મેં કબૂલ કર્યું છે. તેથી સંમેલનમાં આ વિષયેાની ચર્ચા ના થાય, તેમ કરવા મારી વિનંતિ છે. આ સંમેલનના કાર્યોંમાં જે જે ભાઈ એએ પેાતાની સેવાઓ આપી સહકાર કર્યાં છે, તે સૌને હું આ સ્થળે આભાર માનુ છું. મુનિસ ંમેલનની સફળતા ઈચ્છનારા જે જે સંર્દશાએ મને મળ્યા છે, તે હું આપ સમક્ષ વાંચી સંભળાવું છું. તેની પૂર્ણાહુતિ પછી આપ સૌ પૂજય મુનિરાજોને સમેલન માટેના મંડપમાં પધારી, સ ંમેલનના મ ંગલકાય ની શુભ શરૂઆત વિશાળ હૃદયની ઉદાર ભાવનાથી કરવાને વિનંતિ કરૂ છું. ઉદાર ભાવનાથી થયેલા નિષ્ણુ ચાના પ્રભાવ આપણા જૈનસમાજમાં ચિરકાળ શિરાધાય થઈ રહે. 'તમાં આ કાને લઈને આપશ્રીના સમાગમમાં આવતાં મારાથી કેઈ પણ જાતના અવિનય થયા હાય, તેા તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છુ. જુદાજુદા ગામા યા શહેરામાં બિરાજતા મુનિમહારાજોને હું જ્યારે આમંત્રણા કરવા ગયા હતા, ત્યારે તે સૌ સ્થળેના Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ શ્રીસ ાએ અને અત્યંત ભાવપૂર્ણાંક આવકાર આપેલા છે, તે સૌ શ્રીસંઘાના પણ હું આભાર માનું છું.' પછી બહારગામથી આવેલા સદેશાઓ વંચાયા. અને ખરાખર ત્રણ વાગે આપણા પૂજ્યશ્રીના નેતૃત્ત્વ તળે સમગ્ર સાધુમંડળ સ ંમેલન-મંત્રણા માટે રચાયેલા બંધ મડપમાં પધાયું સાધુગણુ સિવાય તમામ સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સ્વસ્થાને ગયા. શ્રીફળની પ્રભાવના કરવામાં આવી. ૨૫૪ આ સ ંમેલનની વિશિષ્ટતા અને ઐતિહાસિકતા એ હતી કે વત માનમાં કોઈ સભા, મડળ કે કાન્ફરન્સે ભરાય છે, ત્યારે જેમ પ્રમુખ–મત્રી–વ્યવસ્થાપક વગેરેની વરણી કરવામાં આવે છે, તેમ અહી` નહાતુ કરાયું. કોઈ પ્રમુખ નહિ, ને કોઈ મંત્રી નહિ. સૌ મુનિએ પાતપાતાની મર્યાદાનુસાર દરેક વિષયમાં ચારે આપી શકતા હતા. વસ્તુતઃ આ પદ્ધતિ પ્રાચીન તેમજ નિર્દોષ હતી. એનાથી કાઈને કચારેય કટુતા આવવાના સંભવ ન હતા, તેથી જ આ પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે સંમેલન કરવાનુ પ્રથમથી જ નકકી કરવામાં આવેલું. ૩૪ દિવસ પર્યંત ચાલેલા આ સમેલને સવ પ્રથમ ૭૨ અને તેમાંથી ૩૦ મુનિવરેની વિષય વિચારિણી સમિતિ રચી. એ સમિતિએ-દીક્ષા, દેવદ્રવ્ય, સ ંઘ, સાધુઓની પવિત્રતા, તીર્થો, સાધુસ ́સ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ, દેશના, શ્રાવકેાન્નતિ, પર્સ્પર સંપની વૃદ્ધિ, ધમ ઉપર થતા આક્ષેપોને અંગે, ધમમાં રાજસત્તાના પ્રવેશ, આ ૧૧ વિચારણીય વિષયા નક્કી કર્યાં. એ વિષયેા ઉપર ઘણા દિવસ સુધી ચર્ચા-વિચારણા ચાલી. શાસ્ત્રના અર્થો વિચારાયાં, છેવટે એ ૧૧ મુદ્દાઓ વિષે ઠરાવેાના ખરડા ઘડવા માટે આ. શ્રીવિજયનંદનસૂરિ મ; ૫. શ્રીરામ વિજયજી મ., શ્રીપુણ્યવિજયજી મ., અને શ્રીચંદ્રસાગરજી મ., એ ચારની કમિટ રચાઈ. તેમને એ ખરડા ઘડવાનું કાર્ય સુપ્રત થયું. રજૂ અઢી દિવસની વિચારણાને અંતે એ ચારની કમિટિએ પટ્ટકરૂપે ઠરાવેા ઘડી, સ મેલનમાં કર્યાં. એના ઉપર પુનઃ ચર્ચા ચાલી. ઘણા દિવસ વીતી ગયા, તેા ય એને અંત આવે એવું ન જણાતાં સૌએ વિચાર્યું” કે: આના અંત ચર્ચાથી નહિ આવે. માટે આપણા આગેવાન પૂજ્ય પુરુષાને આ પટ્ટકના ખરડા પર વિચારણા કરવાનુ વિનવીએ. તેએ વિચારણા કરીને જે ઠરાવે, તે સંમેલનને માર. આ વાતમાં સૌ સહમત થતાં આપણા પૂજ્યશ્રી, શ્રીસાગરજી મ., શ્રીનીતિસૂરિજી મ., શ્રીજયસિંહસૂરિજી મ., શ્રીવલ્લભસૂરિજી મ., શ્રીભૂપેન્દ્રસૂરિજી મ., મુનિશ્રી સાગરચંદ્રજી મ., શ્રીસિદ્ધિસૂરિજી મ, શ્રીદાનસૂરિજી મ., આ નવ વૃદ્ધ મહાપુરુષને એ મુસદ્દા સેાંપાયા, એ નવ પૂજ્ગ્યાએ દીઘ’દૃષ્ટિભર્યાં વિચાર વિનિમયને અંતે વિચારણીય ૧૧ મુદ્દાએ ઉપર ચારની કિમિટએ ઘડેલા પટ્ટકમાં જ ચાગ્ય સુધારા વધારા કરીને તેને માન્ય રાખ્યું. અને તેની નીચે શ્રીશ્રમણશ્રધના નાયક તરીકે તેઓએ પોતાના હસ્તાક્ષર કર્યાં. ચૈત્રવદિ છઠ (૧૯૯૦) ને એ ઐતિહાસિક દિવસ હતા. ચૈત્ર વદિ સાતમના ચેત્રીસમા દિવસે એ પટ્ટક સ ંમેલનમાં જાહેર કરાયા. સમગ્ર મુનિમડળમાં આથી અપાર આનંદની લાગણી જન્મી. જેને માટે તેઓ દૂર દૂરથી દીર્ઘ વિહાર ખેડીને અમદાવાદ આવ્યા હતા, તે ઐતિહાસિક મુનિસ`મેલન આજે સફળતા સાથે પૂર્ણ થયું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક મુનિસંમેલન ચૈત્ર વદ અગિયારસે વડાવીલામાં ચતુર્વિધ સ ́ધ ભેગા થયા. સવ સાધુ-સાધ્વી મહારાજો અને ગામ-પરગામના હજારો શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યા હતા. તેઓ સમક્ષ શ્રીનગરશેઠે સ ંમેલનના પગરણના પ્રાર’ભથી માંડીને પૂર્ણાહુતિ સુધીની સ` બીનાઓને આવરી લેતું ટૂંકું પણ સચાટ ભાષણ આપ્યુંઃ— પરમ તારક શ્રીતીર્થંકર દેવાથી નમસ્કૃત થયેલા ચતુવિધ શ્રીસ ંઘમાં અગ્રપદે વિરાજતા શાસન રાધારી પરમપૂજ્ય આચાર્ય દેવાદિ મુનિપુંગવા, પૂજ્યશ્રી સાધ્વીજીએ, શ્રાદ્ધગુણવિભૂષિત ભાઈઓ અને બહેન ! ૨૫૫ આપ શ્રમણપ્રધાન ચતુવિધ શ્રીસંઘના દન કરીને હું કૃતાર્થ થાઉં છું. આજના દિવસ શ્રીજૈનશાસનના ઈતિહાસમાં એક પુણ્ય સ્મારક તરીકે ચિરંજીવ રહેશે. છેલ્લાં ઘેાડાંક વર્ષોથી આપણા જૈન સમાજમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણુ ઉત્પન્ન થયુ હતું. આટલું પણ આપણા અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીવીતરાગ શાસનમાં છાજે નહિ, અને પૂજ્યશ્રી મુનિસંઘ એકત્રિત થઈ ને ચર્ચાસ્પદ પ્રશ્નોના નિચા જાહેર કરે તેા એ વાતાવરણને દૂર કરી શકાય, એમ આપણા સમાજના વિચારશીલ મુનિવ અને ગૃહસ્થાને લાગવાથી જુદે જુદે સ્થળે ચાતુર્માસા બિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવચે સાથે જરૂરી વાટાઘાટ (ગૃહસ્થા દ્વારા) ચાલી રહી હતી, અને તેઓશ્રીએ પેાતાનુ સંમેલન ભરવાનું નક્કી કર્યું. હતું. આ શુભ સમાચાર પ્રાપ્ત થતાં ચાલુ વર્ષના કાર્તિક સુદ ૧૩ના આપણા રાજનગરના શ્રીસંઘના આગેવાન ગૃહસ્થાએ મળી પૂજ્ય શ્રીજૈન શ્વેતાંખર મુનિસ ંમેલન ભરવાનું આમંત્રણ કરવા માટે પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે જવાનું નક્કી કર્યુ હતુ. આ નિર્ણુય મુજબ ચાલુ વર્ષના પાષ સુદ ૬ ના રોજ હું અને બીજા ત્રીસ ગૃહસ્થા પાલિતાણા ગયા અને ત્યાં બિરાજતા પ. પૂ. આચાર્યાદિ મુનિવર્યંને મળ્યા. પરમપૂજ્ય આચાદેવ શ્રીમદ્રેમિસૂરીશ્વરજી મહારાજે મુનિસ ંમેલન માટે ફાગણવદ ત્રીજનું મુહૂત કાઢી આપ્યુ. આ પછીથી મુનિસંમેલનમાં પધારવા માટે લાઠીઢડ, સુરત, ધમજ, વઢવાણુ, ખંભાત, પાટણ, ઈન્દ્રોડા, બામણવાડા, ભીનમાલ, સેરીસા, સાણંદ, વીરમગામ, વલાદ, વટવા વગેરે સ્થળે તેમજ અત્રે જુદા જુદા ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય આચાર્ય દેવાદિ મુનિવર્યાંને આમ ત્રણ આપવા કેટલાક ગૃહસ્થા સાથે હું ગયેલા અને દરેક સ્થળે મુનિસ’મેલનને આવકારદાયક જણાવવામાં આવ્યુ અને મુનિસ ંમેલનમાં પધારવાના ચાક્કસ જવાબ પૂછતાં તેઓશ્રીની ધમ મર્યાદાને ચાગ્ય આશાભર્યાં જવાબે મળ્યા હતા. અને આપણે જોઇ શકયા છીએ કે લગભગ બધા મુનિમહારાજાએ અત્રે પધાર્યાં હતા. સાધુસ મેલન ભરવા માટેનુ આપણુ આમંત્રણ સ્વીકારાયા બાદ તેને અંગેની સ ગેાઢવણા કરવા માટે મહા સુદ ખીજના અત્રે મળેલી આપણા શ્રીસંઘની સભામાં સ્વાગત મંડળની નિમણૂક કરવામાં આવી. આ સ્વાગત મંડળે કાર્યંની સુવ્યવસ્થા માટે વૈયાવચ્ચ સમિતિ, સેવાદળ સમિતિ, અને મડળ સમિતિ નીમી હતી. અને આ સમિતિએ આજ સુધી ઘણી ઘણી મીટીંગે ભરી તેમની ફરજ સતાષકારક રીતે ખજાવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ મહાસુદ પાંચમથી નિસંમેલનની નિમ ંત્રણ પત્રિકાએ દરેક પૂ. આચાર્યાદ્રિ મુનિવર્યાંન અની શકયું ત્યાં સુધી ગૃહસ્થા દ્વારા હાથોહાથ પહાંચાડવાની ગાઠવણુ કરવામાં આવી હતી. ફાગણ સુદ્ધ પૂર્ણિમાની રાતના આઠ વાગે શ્રીસંઘની સભા મેળવીને ત્યાં સુધીમાં થયેલુ કાર્ય જણાવવામાં આવ્યું હતું. ૨૫૬ અગાઉથી જાહેર થયા મુજબ ફાગણ વદ ત્રીજના ખારના વિજયમુહૂત માં ચતુર્વિધ શ્રીસ'ધ એકત્રિત થયા હતા. આ પ્રસ ંગે ચારસા ઉપરાંત પૂજ્ય મુનિવર્યાં, સાતસેા ઉપરાંત સાધ્વીજીએ અને અગિયાર હજાર ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓની ભવ્ય હાજરીમાં શરૂમાં મંગલ તરીકે શ્રીસ્નાત્રપૂજા તથા શાંતિકલશ ભણાવવામાં આવ્યા. અને મારૂ આવકારનું ભાષણ તથા સ ંમેલનની સફળતાના સંદેશા વાંચી સ ંભળાવ્યા ખાદ શ્રીસ ંઘે પધારેલા મુનિવર્યાને વંદન કર્યુ. હતું. ત્યારપછી પૂ. મુનિવર્યાં મુનિસ ંમેલન માટે ખાસ ખાંધેલા ભવ્ય મ`ડપમાં પધાર્યા હતા. આ આખાય અનુપમ પ્રસંગ હતા. દરેકની મુખમુદ્રા ઉપર અપૂર્વ આનંદ અને ઉત્સાહ ઝળકી રહેલા જણાતા હતા. જેમણે એ પુણ્ય દૃશ્ય નિરખ્યુ છે, તેમના અંતરપટ ઉપર એ ચિરસ્મરણીય રહેશે, એ નિઃશંક છે. મુનિ સમેલનનું કાય પ્રથમથી જ ખધખારણે ચાલતુ હતુ. અને મારી મારફત સ’મેલન તરફથી જાહેર કરવામાં આવ્યુ` હતુ` કે-‘કાઈ છાપામાં આવતી કેાઈ પણ ખખરાને વજન આપવું નહિ.’ આ ખીના ધ્યાનમાં લઈ આપણા સમાજે નવ આચાર્યાંની કમિટિમાંથી અમુક અમુક આચાર્યાં ઉઠી ગયા વગેરે બિનસત્તાવાર અનુચિત ખખરાથી દોરવાઈ નહિ જતાં, જે શાંતિ રાખી છે, તેને માટે હું આપણા સમાજના ઉપકાર માનુ છું. મુનિસ મેલન શરૂ થયા પછીથી કેટલીક વિચારણા ખાદ ફાગણ વદ પાંચમના રાજ મહેાંતર મુનિરાજોની એક મંડળી નીમાઈ હતી. ત્યારબાદ કાર્યાંની સરળતા માટે ફાગણ વદ આઠમના રાજ ત્રીસ મુનિરાજોની મ`ડળી નીમાઈ. અને તે મંડળીએ નિણૅય કરવા માટે ફાગણ વદ ૧૦ના રાજ અગિયાર મુદ્દાએ વિચારી, તેના ઉપર પેાતાના નિÖયને ખરડો તૈયાર કરવાનુ કાર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયન દનસૂરિજી, પૂજ્ય પંન્યાસશ્રી રામવિજયજી, મુનિમહારાજ શ્રીપુણ્યવિજયજી અને મુનિરાજ શ્રીચદ્રસાગરજી, એ ચાર મુનિરાજોને ચૈત્ર શુદ્ઘ ખીજના રાજ સોંપ્યુ હતુ. જેઆએ એ જ દિવસમાં તેમને તૈયાર કરેલા ખરડા ત્રીસ મુનિરાજોની મંડળીમાં રજૂ કર્યા હતા. આ ખરડા ઉપર વિચારણા કરતાં એક નવી મંડળી નીમવાની જરૂર જણાવાથી—પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આ. શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી, પ. પૂ. આ શ્રીવિજયભૂપેદ્રસૂરીશ્વરજી. પ. પૂ. આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પ.પૂ.આ. શ્રીવિજયનીતિસૂરીશ્વરજી, પ.પૂ. આ. શ્રીવિજયદાનસૂરીશ્વરજીપ. પૂ. આ. વિજયજયસૂરીશ્વરજી, પૂજ્ય મુનિરાજશ્રી સાગરચંદ્રજી, એ નવની સર્વેને બંધનકારક નિણુ યકારી મંડળી ચૈત્ર શુદ ૧૧ના રાજ સર્વ સત્તા સાથે નીમાઈ હતી. આ મંડળીએ ચૈત્ર વદ ૬ સુધી અગિયાર મુદ્દાઓની દીર્ઘ વિચારણા કરીને સર્વાનુમતે કરેલા નિÎયા ચૈત્ર વદ સાતમના રોજ સવારે બધા મુનિરાજો સમક્ષ જાહેર કર્યાં હતા. આ Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ એતહાસિક મુનિસમેલન ૨૫૭ નિર્ણયે હિંદુસ્તાનના સકલ શ્રીસંઘને અત્રે નિમંત્રી પ્રસિદ્ધ કરવાનું આપણે નક્કી કર્યું હતું. પરંતુ-હાલ આપણું શહેરમાં ચાલતાં મેનીનજાઈટીસના ઉપદ્રવને અંગે તેમ કરવું અશક્ય હેઈ આપણે લાચાર છીએ, જેથી આ નિર્ણની નકલ દરેક ગામને શ્રીસંઘને મોકલી આપવાનું નકકી કર્યું છે. આપ સર્વ સમક્ષ તે નિર્ણયે પરમપૂજ્ય આચાર્ય શ્રીમત સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ વાંચી સંભળાવશે. આ ઐતિહાસિક ને યશસ્વી મુનિસંમેલનમાં અનેક વિશિષ્ટતાઓ પૈકીની કેટલીક ખાસ આદર્શરૂપે છે. જેમકે-નવ વૃદ્ધ મહાપુરુષોએ અગિયારે મુદ્દાના નિર્ણયે કાંઈ પણ વિરૂદ્ધતા વિના એક જ મતે કરી ઘણું જ ઉત્તમ દષ્ટાંત પૂરું પાડ્યું છે. સંમેલન પહેલાં અનેક પક્ષભેદ અને વિચારભેદમાં વહેંચાયેલા જણાતા પૂજ્ય મુનિઓએ સંમેલન મંડપમાં તેઓની બેઠક મર્યાદા મુજબ લઈ લીધી હતી. વર્તમાન સમયની પદ્ધતિ મુજબ કઈ પણ પ્રમુખની નિમણુક કર્યા વિના, પરાપૂર્વની શાસ્ત્રીય પ્રથા મુજબ પૂજ્ય આચાર્યાદિ વડીલેની આમન્યા બરાબર જાળવીને તેત્રીસ દિવસ સુધી કાર્ય કર્યું. દરરોજ•પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પુનિત નવકારમંત્રથી મંગળાચરણ કરી, કાર્યની પૂર્ણાહુતિ પણ મંગલાત્મક લેકથી કરતાં. રોજના માત્ર ર થી ૩ કલાક એવાં ફકત તેત્રીસ જ દિવસમાં નિર્ણય કરવા વિષયે તારવ્યા, તે સંબંધી શાસ્ત્રીય ચર્ચાઓ કરી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિચાર્યા, અનેક મંડળીઓ નીમી, અને સર્વાનુમતે સફળ નિર્ણય કર્યો. સંમેલનના મળવા અગાઉ બધા સાધુઓ એકત્રિત થાય, એ શક્ય મનાતું. મળ્યા પછી પ્રેમભાવે વર્તે એ પણ દુઃશક્ય મનાતું, અને છેવટે સર્વાનુમતે નિર્ણ કરી શકે તે અશક્ય મનાતું. પરંતુ આપણે પૂજ્ય મુનિરાજે એ બધી જ માન્યતાઓને તેમની હૃદયની ઉદારતાથી છેટી પાડી છે. એટલું જ નહિ, પણ અમુક સ્વાર્થ ખાતર કિંવા પિતાની માન્યતા બીજાને માથે ઠેકી બેસાડવા ખાતર આ મુનિસંમેલન ઊભું કરાયું છે, એવી વાતે મુનિસંમેલનના સર્વમાન્ય નિર્ણયેથી બિનપાયાદાર કરી છે. હું તે પહેલેથી જ કહેતે આ છું કે, “આપણા સાધુ તે સાધુ જ છે.” કચ્છ-કાઠિયાવાડ-માળવા-મારવાડ-મુંબઈ અને દિલ્હી જેવાં દૂર દૂરના તેમજ નજદીકના પ્રદેશમાંથી સતત અને મુશ્કેલીભર્યો પાદવિહાર કરીને ટૂંક સમયમાં આપણા નિમંત્રણથી મુનિમહારાજેએ તથા સાધ્વીજીઓએ અત્રે પધારી, આપણું શ્રીસંઘને અત્યંત આણી બનાવ્યા છે, ને આજે આપણું રાજનગરને જે સુયશ પ્રાપ્ત થયા છે, તે સર્વ પ્રતાપ આ મુનિ મહારાજે છે. અંતમાં આવાં મહાન ઐતિહાસિક મુનિસંમેલનને નિમંત્રણ કરી, તેની સુવ્યવસ્થા જાળવવી એ અત્યંત કઠિન છતાં જે અપૂર્વ સફળતા મળી છે, તે આપણું શ્રીસંઘના ઉલ્લાસભર્યા સંપૂર્ણ સહકારને જ આભારી છે. જે જે ભાઈઓએ જુદી જુદી સમિતિઓમાં રહીને, અને કેટલાકએ મારી સાથે જ રહીને આ શુભ કાર્યમાં જે સેવાઓ આપી છે, તે સને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.” ૩૩. Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શાસનસમ્રાટ્ આ ભાષણ પછી સમસ્ત સ`ઘ વતી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રીનગરશેઠના પ્રશ ંસનીય અથાગ પ્રયત્નાને બિરદાવ્યા. આ પછી સંધની જાણકારી માટે શ્રીમાન્ સાગરજી મહારાજે ‘સંમેલનના નિણું યાત્મક પટ્ટક' ત્યાં વાંચી સંભળાવ્યેા. પછી એ પટ્ટક નગરશેઠને સોંપતા તેઓએ એ અસલ પટ્ટક શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને સુપ્રત કર્યાં. સંમેલનના નિમ ત્રણથી લઈને પટ્ટક પય તની ઉપયેાગી મમતાની હિંદી તથા ગુજરાતીમાં પુસ્તિકા છપાવવામાં આવી. અને તે ભારતભરના સદ્યાને મેકલી અપાઈ. આમ શ્રીનગરશેઠના શાસનસેવાની તમન્નામૂલક અવિરત પ્રયાસથી, શ્રીસંઘના સહકારથી, તથા આપણા મહાન્ ચરિત્રનોયકશ્રીના બુદ્ધિ-કુનેહ અને ઉદારતાથી ભરપૂર નેતૃત્વના પ્રભાવથી આ ઐતિહાસિક મુનિસ મેલન સફળ બન્યું. [૫૧] આ યુગનું ભગીરથ કામઃ પૂજ્યશ્રીનું ચા ચાતુર્માસ ક્ષેત્રસ્પ`નાએ જાવાલ (રાજસ્થાન)માં કરવાનું નિણી ત થયું હતું. અહીં બહારની વાડીમાં તેઓશ્રીના ઉપદેશથી ખ'ધાઈ રહેલ નૂતન જિનાલય હવે તૈયાર થયું હતું. એમાં પધરાવવા માટે શ્રીસ ંપ્રતિ મહારાજાના સમયની શ્રીઆદિનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા ખંભાતથી લાવવામાં આવેલી. આજુબાજુના એ પ્રાચીન મા પણ શિરાહીથી મળી ગયેલા. એ દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની તથા ચેામાસુ` ખરાજવાની વિનંતિ કરવા અહીંના શ્રીસંઘ ભાવનગર આવેલા. સધની આગ્રહપૂર્ણુ વિનતિના પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પશનાએ સ્વીકાર કર્યાં, અને પ્રતિષ્ઠાના મુહૂત માટે ખીજા વૈશાખ શુદ ત્રીજ (અક્ષયતૃતીયા)ના શુભ દિવસ માન્યેા. શ્રીસ ધે અપાર આનંદથી એ વધાવી લીધે. આ પછી-અમદાવાદથી અને તેટલા વહેલાસર વિહાર કરવાની ભાવના હતી. કારણકે અમદાવાદથી ૧૫૦ માઈલ જેટલે પંથ હતા. ઉનાળા પણ આવતા હતા. પરંતુ– સંમેલનના પ્રસંગ ચેાજાતાં તેઓશ્રી ધારણા પ્રમાણે વિહાર ન કરી શકયા. સદ્ભાગ્યે આ વર્ષે વૈશાખ એ હતા, એટલે કાંઈક નિરાંત હતી. સ ંમેલન અ ંગેની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જતાં પૂજ્યશ્રીએ પ્રથમ વૈશાખ શુક્રમાં પિસ્તાલીશ શિષ્ય-પ્રશિષ્યાના પરિવાર સાથે જાવાલ તરફ વિહાર કર્યાં. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આદ્ધિ મુનિવરે। વિહારમાં પાનસર સુધી સાથે રહ્યા. પાનસરથી તે પુન: અમદાવાદ ગયા, અને પૂજ્યશ્રી મહેસાણા-પાલનપુર-જીરાવલાજીના રસ્તે અનુક્રમે જાવાલ પધાર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ અતિહાસિક મુનિ સંમેલન ૨૫૯ અહીં સંઘે અને ઉમળકાથી સ્વાગત કર્યું. પ્રતિષ્ઠા-ઉત્સવના દિવસો બિલકુલ નજીકમાં આવતા હતા. લોકેને ઉલ્લાસ પણ વધી રહ્યો હતે. આમંત્રણ પત્રિકા સર્વત્ર પાઠવવામાં આવી. પ્રથમ વૈ. વ. ૧૦ થી મહોત્સવનો પ્રારંભ થયે. આઠે દિવસ નવનવાં પૂજા-પૂજન અને પ્રભાવનાઓ થવા લાગ્યા. પંચતીર્થની ભવ્ય રચના ઉત્સવનું આકર્ષણ કેન્દ્ર બની. દ્વિવૈ. શુ. ત્રીજના દિવસે શુભલગ્ન પૂજ્યશ્રીના પુનિત સાંનિધ્યમાં પ્રભુજીની ગાદી સ્થાપનક્રિયા ભવ્ય રીતે સંપન્ન થઈ. પ્રતિષ્ઠા પછી ભિન્નમાલના વતની શા. તારાચંદજી નામના એક ભાવિકને દીક્ષા આપી. મુનિશ્રી પ્રેમવિજયજી નામ રાખીને સ્વશિષ્ટ કર્યા. પછી પૂજ્યશ્રી આબુ-અચલગઢ યાત્રાર્થે પધાર્યા. યાત્રા કરીને પુન: જાવાલ આવ્યા. ચોમાસામાં આ. શ્રીવિદયસૂરિજીના શિષ્ય અને પં. શ્રીઅમૃતવિજયજીના સંસારીપિતા વૃદ્ધ મુનિશ્રી હર્ષવિજયજી મહારાજ પાંચ વર્ષને ચારિત્ર પર્યાય પાળીને અંત વેળાએ સુંદર નિર્ધામણાપૂર્વક કાળધર્મ પામ્યા. તેમણે સં. ૧૯૮૫ માં મહુવા મુકામે દિક્ષા અંગીકાર કરેલી. પાકટ ઉંમરે પણ તેમણે ચારિત્રનું નિરતિચાર પાલન કર્યું. એની અનુમોદના નિમિત્તે જાવાલ-સંઘે તથા તેમના કુટુંબીજનેએ મહોત્સવ કર્યો. ચોમાસું ઉતરવાની તૈયારી હતી, ત્યારે શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ વગેરે શ્રાવકો આવ્યા. અમદાવાદથી શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનાર મહાતીર્થને છરી પાળતે સંઘ કાઢવાની શેઠની ભાવના હતી. યાત્રા-સંઘમાં જોડાયેલા યાત્રિકોને પાળવાના છ નિયમે. એ દરેક નિયમને છેડે “રી” શબ્દ હોય. એટલે એ છ નિયમ પાળનારા સંઘને છે “રી’ પાળતો સંઘ કહ્યો. એમાં–પહેલી “રી એકાહારી. એકવાર આહાર (ભજન) કરે તે એકાહારી. સંઘમાં જોડાયેલે યાત્રિક વિહારની સાથે આહારને પણ નિયમ પાળે. એ નિયમના ફાયદા બે દષ્ટિએ જોઈએ,-ધાર્મિક દૃષ્ટિથી એ નિયમ પાલકને તપશ્ચર્યાને મહા-લાભ મળે. વ્યવહાર દષ્ટિએપગે ચાલનારે તબિયત સ્વસ્થ રાખવા માટે આહારમાં નિયમ રાખવો ઘટે. તે આ એકાશનથી આપમેળે આવી જાય છે. એટલે શરીર પણ નીરોગી જ રહે. બીજી રી’ મેંય સંથારી. ભૂમિ પર કઠેર શય્યામાં સૂએ તે ભૂમિસંથારી. કેમળ શય્યા માનસિક વિકાર જાગૃત કરે. એથી મન અપવિત્ર બને. તીર્થયાત્રિકે તે મનને સદા સાફ રાખવું ઘટે. માટે જ તે ભૂમિશગ્યાને નિયમ પાળે. ત્રીજીરી” પાદચારી. પગપાળા ચાલે તે પાદચારી. શરીરને કસવાનો–ખડતલ બનાવવાને આ ઉમદા ઉપાય છે. અને માત્ર પગે ચાલવાથી જ પાદચારી નથી બનાતું. એણે તે જયણા રાખવી ઘટે. જિનશાસનમાં તો જલેણું એ જ ધર્મ. માર્ગે ચાલ્યા જાય, પણ પગ તળે ઝીણી પણ જીવાત તે નથી દબાતી ને? એને ઉપગ રાખીને યાત્રાળુ ચાલે. ચોથી ? શુદ્ધ સમ્યફવધારી. જૈન યાત્રીના ચિત્તમાં એક જ ભાવ હોય કે તે જ સત્ય છે, અસંદેહ છે, જે જિનભગવાને ઉપદેશ્ય છે. આ નિર્મલ મનેભાવને ધારક શુદ્ધ સમ્યકુવધારી બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ પાંચમી ‘રી’ છે સચિત્તપરિહારી. જયણાને જ નિજધમ માનનારા યાત્રિકે સચિત્તને પરિહાર-ત્યાગ કરવા ઘટે. કોઈના અજાણ્યે પણ વધ થાય, એવી પ્રવૃતિ એ ન કરે ૨૦ અને છેલ્લી-છઠ્ઠી ‘રી’ છે—બ્રહ્મચારી. છ એ ‘રી'માં શિરમેર છે આ ‘રી’. વિષય-વાસનામાં ગળાબૂડ રાચેલા યાત્રિકે યાત્રાના અવસરે વિવેક કેળવવા ઘટે. વિવેકીનુ ચિત્ત વિશુદ્ધ બને છે. વિશુદ્ધ ચિત્તવાળાની વાસનાએ વિલય પામે છે, અને વાસના વિનાના આત્મા નિમ`ળ બ્રહ્મચર્ય નું અધિષ્ઠાન અને જ છે. આ મહાન્ છ નિયમનું પાલન કરનાર યાત્રિકાના સમુદાય મળીને તીથ યાત્રા કરે તે છરી’ પાળતા સંઘ કહેવાય. કાઈ પુણ્યશાળી આત્માને ભાવ થાય કે-યથાશકિત આવા યાત્રાળુઓને હું યાત્રા કરાવું. તે! એ નિમંત્રદ્વારા યાત્રાળુઓને ભેગા કરે, જે યાત્રા કરાવ ને સધપતિ અને, સંઘપતિ એટલે ‘સંઘના પતિ’ નહિ, પણ સ ંઘ જેના પતિ-સ્વામી અન્ય તેસ ઘસેવક. શાસ્ત્રો કહે છે કે : “ઈન્દ્રપદ અને ચક્રવતી પદ્મ પ્રશ'સનીય ખરાં. પણ એથી અધિક શ્લાઘ્ય તા ‘સ’ઘપતિપદ્મ' જ છે. કારણ કે-એ મહાન પુણ્યાયે જ પમાય છે.” પ્રાચીનકાળમાં અનેક પુણ્યાત્માએ આ પદના ભાજન બન્યા છે. સમ્રાટ્ સંપ્રતિ, મહારાજા કુમારપાળ, અને મંત્રીશ્વર વસ્તુપાળ વગેરે એમાં અગ્રેસર છે. એ પુણ્યાત્માઓએ અનેક વાર મહાન્ સંઘયાત્રાએ કાઢેલી. સંઘયાત્રા કાઢવાના ફાયદા અનેકવિધ છે. સૌથી પહેલા લાભ સ ંઘપતિને. કહે છે કે-— આવા સંઘ કાઢનાર આત્મા ચતુર્વિધ સંઘના દર્શન કરીને-ભકિત કરીને ક્રમશઃ તીર્થંકરપદ્મ મેળવવા પણ કિતમાન બને છે. પૂર્વ વર્ણવેલા છ નિયમેાના પાલક યાત્રાળુએને તે અપૂવ આત્મિક લાભ છે જ. એ સાથે એમના મનેાખળની ક્યારેક કસાટી પણ થાય છે. માગ માં એકલાં પડવુ, ભૂલા પડવું, હિંસક વન્યપશુ તથા ચાર આદિના આકસ્મિક ભય, વગેરે અનેક સકામાંથી પસાર થવુ' પડે, એથી એમનુ મનેાખળ મજબૂત અને-નીડર બને. આ પણ એક સુંદર ફાયદા છે. સંઘ જ્યાં જ્યાં જાય, પછી તે ગામડું હાય કે નગર હાય, ત્યાંના જૈન-જૈનેતર લેાકેાના હૈયામાં આ યાત્રિકોને જોઈ ને એક અપૂર્વ ભાવ પેદા થાય છે—અનુમાઢનાના. એના પ્રતાપે કઈક ભદ્રજીવા પેાતાનુ કલ્યાણ સાધી જાય છે. કેટલાંય અધમી એ ધમ'સન્મુખતા મેળવે છે. મિથ્યાત્વીએને પણ સમ્યક્ત્વના સ્પર્શ થાય છે. કાઈ સ્થળે રાજશાસકમાં જિનશાસનના વિરોધી તત્ત્વા હાય, અને તેથી સ ંઘને હાનિ થતી હાય, તેા એનુ નિવારણ આ યાત્રા-સંઘ દ્વારા થઈ શકે. યાત્રિકાની પવિત્ર ભાવના, સંઘપતિની વિલક્ષણ પ્રતિભા, અને ગુરુભગવંતાની અહિંસાપ્રધાન દેશના એ રાજશાસકોના દ્વેષભાવને ડામવા સમથ અને છે. પરિણામે સ્થાનિક જનતાને તથા આગંતુક સ ંઘને વિશિષ્ટ લાળા મળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આ યુગનું ભગીરથ કામઃ ૨૬૧ એક યાત્રા–સઘ નીકળે, તેા સેકડો મારી વગેરે માનવાને વિભિન્ન પ્રકારે રાજીરોટી મળે છે. એથી સમાજને ગરીબવ સારા પ્રમાણમાં પાષાય છે. એ સામાજિક લાભ પણ છે. આધ્યાત્મિક તથા સામાજિક દૃષ્ટિએ આવાં અગણિત લાભ આપનાર મહાન્ સંઘ કાઢવાની ભાવના શેઠ માકુભાઈ ને થઈ હતી. અને એ સંઘ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં નીકળે, એવી ઈચ્છાથી તેએ વિનતિ કરવા જાવાલ આવેલા. તેમણે પૂજ્યશ્રીને અમદાવાદ પધારવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યાં. જો કે-પૂજયશ્રીની પ્રેરણાથી અમદાવાદના તથા મારવાડના ગૃહસ્થા તરફથી શ્રીરાણકપુરજી તી ના જીર્ણોદ્ધાર ચાલુ હતા. તેની પ્રતિષ્ઠા કરવાના વિચાર ચાલતા હતા. એ નિમિત્તે જુદા જુદા ગૃહસ્થા તરફથી નવકારશીએ પણ નાંધાવા લાગી હતી. સાદડી તથા ગોલવાડના સંઘ પ્રતિષ્ઠા માટે પૂજ્યશ્રીને વિન ંતિ કરી ગયેલે. જોધપુરના વકીલ શ્રીજાલમચંદ્રજી વગેરે ગૃહસ્થા પણ વિનતિ કરી ગયેલા કે ‘એક વાર કાપરડાજીની યાત્રાએ પધારો.' પૂજ્યશ્રીની પણ ભાવના હતી કે – મારવાડમાં એએક વર્ષી રહેવું. પણ જ્યાંના અન્નજળ ખળવાન હાય, ત્યાં અવશ્ય જવુ' પડે છે. અહી' પણ એમ જ અન્યું. લાભાલાભના વિચાર કરતાં અમદાવાદ જવું ઉચિત જણાવાથી પૂજ્યશ્રીએ શેઠની વિનતિ સ્વીકારી અને વિહાર કરીને અમદાવાદ પધાર્યા, શેઠશ્રીએ સ ંધની ભવ્ય તૈયારીઓ કરી હતી. શેઠ પ્રતાપસિંહ મેહાલાલ વગેરે શ્રેષ્ઠિવ એમના આ મહાકાય માં સર્વ પ્રકારે સહકાર આપી રહ્યા હતા. આમંત્રણ પત્રિકા સત્ર માકલેલ હાવાથી સંઘમાં જોડાવા માટે ભાવિક વ` ઠેરઠેરથી આવી રહ્યો હતા. માગશર વિઠ્ઠ દશમના દિવસ સંઘના મગલપ્રયાણ માટે નિયત થયા. આ પહેલાં વિશ્નોના વિનાશ માટે શેઠશ્રીએ હન દ્યાવત્ત પૂજન કરાવ્યું, અને તી યાત્રાના વિધિ કરવાપૂર્વક માગશર વિદે દશમે શ્રીસ ંઘે પૂજ્યશ્રીની નિશ્રા સાથે અનુપમ ટાઢથી મોંગલપ્રસ્થાન કર્યું. સંઘપ્રયાણના વરઘાડો ખૂબ મઢમાભર્યાં નીકળ્યા. હજારા માનવા એમાં જોડાયા હતા. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી વગેરે રાજ્યાધિકારીઓ પણ આ પ્રયાણયાત્રામાં સામેલ થયા હતા. અરે ! લગભગ ચાર લાખ જેટલી માનવમેદ્યની તા આ મહાન સંઘને જોવા માટે જ ઉમટી હતી. શહેરના વાહન વ્યવહાર ખુદ સરકારે ચાર કલાક બંધ રખાવેલા. આપણા મહાન્ ચિરત્રનાયકશ્રી, પૂ. સાગરજી મ., આ. શ્રી વિજયમેાહનસૂરિજી મ., આ. શ્રીવિજયમેઘસૂરિજી મ., વગેરે ૨૭પ જેટલાં મુનિભગવંતા, ૪૦૦ ઉપરાંત સાધ્વીજી મહારાજ, લગભગ ૧૩ હજાર છ ‘રી' પાળતાં યાત્રિકો, ૮૫૦ બળદગાડીએ અને અનેક મેટરો-ખટારાએ સહિત ૧૩૦૦ જેટલાં વાહના, ચાંદીના મહેન્દ્રધ્વજ, સુવર્ણ રસેલા ચાંદ્રીને રથ, ચાંદીના મેરુપર્યંત, ચાંદીનુ જિનમંદિર (ફાલ્ડિંગ), તથા ચાંદીની મનારમ અંબાડી અને હાદ્દાથી દીપી રહેલા ભાવનગર અને ધ્રાંગધ્રા સ્ટેટના એ મહાકાય ગુજરાો, વગેરેથી લાકમાનસમાં અનેરી ભાત પાડતી આ સંઘપ્રયાણયાત્રા શહેરના મુખ્ય મુખ્ય વિસ્તારોમાં ફરતી ફરતી બે કલાકે ત્રણ દરવાજા પાસે પહાંચી. Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ २१२ શાસનસમ્રાટું - આ પૂર્વે અપાર ભીડ અને ધક્કામુક્કીમાં પણ પૂજ્યશ્રીની સાથે શાન્તભાવે ચાલતા વયેવૃદ્ધ શ્રી પટ્ટણી સાહેબને કેઈકે કહ્યું કે સાહેબ ! આ ભયાનક ભીડમાં આપને ઘણી ભીંસ પડશે, માટે આમાંથી નીકળીને બહાર પધારે. આ સાંભળીને પટ્ટણી સાહેબ કહે : અહીં હું એક સત્તાધીશ તરીકે નથી આવ્યું. પણ એક ધર્મકાર્યમાં ભાગ લેવા આવ્યો છું. અત્યારે હું પૂજ્ય મહારાજશ્રી તથા સંઘવીજીના કબજામાં છું. તેઓશ્રીની આજ્ઞા જ અત્યારે સર્વોપરિ છે.” આમ કહીને તેઓ ત્રણ દરવાજા સુધી નિરાંતે ફર્યા, ત્યાંથી તેઓને આગળ લઈ જવામાં આવ્યા. સંઘને પહેલે પડાવ જૈન સેસાયટીમાં કરે કે જૈન મરચંટ સોસાયટીમાં ? એ પ્રશ્ન ઉપસ્થિત થયે. બને સાયટીવાળા ભાઈઓ પિતાને ત્યાં પધારવાને અતિ આગ્રહ કરી રહ્યા હતા. છેવટે–જેન સોસાયટીવાળાને આદેશ અપાયો. સંઘ ત્યાં પધાર્યો. ત્યાં ત્રણ દિવસ સકામ કર્યો. ત્રણેય દિવસ જન સોસાયટીવાળાએ સંઘની સર્વ ભક્તિ કરીને મહાન લાભ મેળવ્યું. આગળ મુકામેની ગોઠવણ અને સગવડ બરાબર થઈ જતાં માગશર વદ તેરસે સંઘ સરખેજ આવ્યું. ત્યાં બે દિવસ રહીને ધોળકા આ.. સંઘને પડાવ જ્યાં નાખવાનું હોય, એ જગ્યા “મનસુખનગરમાં ફેરવાઈ જતી. ભવ્ય કમાનથી સુશોભિત ત્રણ પ્રવેશદ્વારવાળા આ મનસુખનગરની મધ્યમાં “માણેક ચોક રચાતે, એમાં ચાંદીનું નાજુક છતાં સુંદર જિનાલય બેઠવાતું. એની પાછળ પિલિસ થાણું રહેતું, અને ચતરફ યાત્રિકના તંબૂઓ તથા રાવટીઓ છવાઈ જતાં. એમાં સર્વપ્રથમ સંઘપતિને સુવર્ણ કળશથી શેભતો વિશાળ, રજવાડી ઠાઠયુક્ત તંબૂ નખાતે. પછી કચેરી વગેરેના તંબૂઓ, તેની સામે પૂજ્યશ્રી માટે વિશાળ તંબૂ, પછી સાગરજી મ. આદિ સૂરિવરો અને સર્વ મુનિવરો માટેના નાના મોટાં તંબૂએ નખાતા. એ બધાંની ફરતાં યાત્રાળુ ગૃહસ્થોના ત રહેતાં. અને એક નિરાળી છતાં મધ્યવતી જગ્યામાં સાધ્વગણને ઉતારે અપાતે. એકંદર ૭૫ મોટાં તંબૂઓ અને ૧૫૦૦ ઉપરાંત નાની મોટી રાવટીઓ વગેરે બહોળું સાધન હતું. પ્રત્યેક સાધન બેવડું હતું. એટલે આગલા મુકામની રચના એક દિવસ અગાઉ જ થઈ જતી. આથી બીજા દિવસે સંઘ ત્યાં પહોંચે ત્યારે અગવડ વેઠવી ન પડતી. ભાવનગર અને ધ્રાંગધ્રા વગેરે રાજ્યના ભક્તિપૂર્ણ સહગનું એ પરિણામ હતું. જ્યાં જ્યાં સંઘને પડાવ થાય, ત્યાં એક વિજયી મહારાજાની છાવણની શોભા જામી જતી. દડમજલ કરત સંઘ એક પછી એક મુકામ વટાવતે આગળ વધવા લાગ્યો. લીંબડી આવ્યું. સંઘ જે જે ગામે આવતા, તે તે ગામના ઠાકર-દિવાન વગેરે રાજશાસકે ઘણા ઉમંગથી સંઘને સત્કાર કરતાં, અને જોઈતી સઘળી સગવડ કરી આપતાં. પૂજ્યશ્રીની સર્વતંત્ર સ્વતંત્ર પ્રતિભા અને સંઘવીજીની ઉદારતા સૌ કોઈને આકર્ષતી હતી. લીંબડીમાં સંઘ આવ્યા, ત્યારે ત્યાંના મહાજને તથા મહારાજા શ્રી દોલતસિંહજીએ સ્ટેટના સમગ્ર સાજ સાથે સંઘનું દબદબાભર્યું સામૈયું કર્યું. આ સામૈયું જેવા સમગ્ર ઝાલાવાડ-લીંબડીમાં ઠલવાયું હતું. વઢવાણથી તે એક સ્પેશ્યલ ટ્રેન સંઘ-દર્શન માટે આવી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ આ યુગનું ભગીરથ કામઃ ૨૪૩ સંઘમાં પ્રતિક્રિન વિભિન્ન ગૃડસ્થા તરફથી નવકારશી થતી. એમાં રાજ લગભગ ૧૫૧૦ કે ૨૦ હજાર લેાકેા લાભ લેતાં. કહે છે કે–સંઘના મુખ્ય રસોડામાં સામાન્યતઃ હુ'મેશાં ૩૦૦ મણુ પકવાન્ન, ૪૦૦ મણુ ફરસાણુ, ૪૫ મણુ ભાત, ૨૦ મણ દાળ અને ૬૦ મણુ શાક, આટલી રસાઈ થતી હતી. ૮૦૦ મણ તા સરપણ (બળતણુ) જોઇતું હતું. લીખડીની નવકારશીમાં ૨૦૦૦૦ માણસાએ લાભ લીધા. અહીં સ ધ એ દિવસ રાકાયા, મીજે દિવસે મહાજને ના. લીબડી-નરેશના પ્રમુખપદે એક મેળાવડા ચૈાજ્યા. એમાં સુશી`દાખાદના માજીસાહેબ શ્રીપતસિ`હુજી, આંખલિયાના કારભારી ત્રંબકલાલભાઈ વગેરે અનેક અધિકારીઓએ હાજરી આપી, આ મેળાવડામાં ના. મહારાજાએ સંઘવીજીને માનપત્ર આપ્યું. સ'ધવીજીએ ભારે નમ્રતાથી એને સ્વીકાર કરીને લીંબડીની પાંજરાપેાળ, એડિંગ વગેરે સંસ્થાઓમાં ઉદાર રકમનું દાન જાહેર કર્યુ. લીંબડીના સંઘમાં વ્હાણું પણ કર્યું. લીમડીથી સ'ઘ ચુડા ગયા. ચુડાના ઠાકેાર સાહેબે તથા સંઘે સુંદર સ્વાગત-સન્માન કયુ". લીંબડીનરેશે તથા ચુડા-દરબારે પોતાના રાજ્યમાં સંઘ પધાર્યાં તે દિવસે કાયમ જીવદયા પાળવાના હુકમ જાહેર કર્યાં. આ પછી પૂજ્યશ્રીએ અસરકારક ઉપદેશ ફરમાવતાં સંઘ જે મહિનામાં આળ્યે, તે આખા મહિના જીવદયા પાળવાની જાહેરાત કરી. સંઘ આગળ વધ્યા. સરવામાં સંઘવીજી તરફથી ઉપાશ્રય કરાવી આપવાનું જાહેર થયું. વીછીયા-જસદણ-આટકોટ વગેરે ગામે સથે પસાર કર્યાં. આગળ ગાંડલ આવતું હતું. પણુ ગાંડલના મહારાજાએ સંઘ પાસેથી જકાત લેવાનું નકકી કર્યું. આ વાત જાણતાં જ સંઘવીજીએ તત્કાલ નવા નિર્ણય લીધા. ગાંડલને પડતું મૂકીને ખારામાર વડીયા જવાનું જાહેર કર્યું. જો સ ંઘ જકાત ભરીને ગાંડલ જાય, તેા ભવિષ્યના સ યાત્રાસંઘા માટે જકાત ભરવાના ચીલે। ખુલ્લા થતા હતા, જે સર્વથા અનિચ્છનીય હતા. એ જ કારણે કા ક્રમમાંથી ગેાંડલ પડતુ મુકાયુ. વડીયાના નાના સંઘ તથા ત્યાંના ઢાકારશ્રી સ ંઘને તન-મન-ધનની બધી સગવડ આપવા તૈયાર થયા. સંઘ પેાતાને ત્યાં પધારે, એ તેમને મન ઉલ્લાસ અને ઉમંગ વધારનારી વાત હતી. આ તરફ સ ંઘના ભવ્ય સ્વાગત માટે ગાંડલના જૈન સંઘ જ નહિ, પણ ત્યાંનુ મહાજન પણ ઘણું આતુર હતુ. મહાજને તૈયારી પણ સારી કરેલી. પણ સંઘ ગોંડલ નથી આવવાના એ જાણીને એને ઘણા ખેદ થયા. આવા મહાન્ સંઘ પાસે જકાતની માંગણી કરવી, એ એને ખૂબ અનુચિત જણાયું. ના.મહારાણી સાહેબા પણ એ વિચારને મળતા હતા. વળી એક જકાતને જ કારણે આવા માટે સઘ ગાંડલને ટાળીને જાય, એ મહાજન માટે અસહ્ય વાત હતી. એણે તરત જ પાતાના મહારાજાના નિ ય ફેરવવા માટે પ્રયાસે આદર્યાં. રાજાજીને સમજાવ્યા કે: “આ તા ગે ંડલની આબરૂના સવાલ છે. બધાંય રજવાડાઓએ સધને પ્રેમથી આવકાર્યા છે, અને સન્માન્યા છે. અરે ! આ વડીયા જેવી નાની ઠકરાત પશુ ગેાંડલનું નાક કપાતુ' જોઈને હરખાય છે, અને સંઘને પેાતાને ત્યાં લઈ જાય છે. આ પરિસ્થિતિમાં આપણી આબરૂને ખાતર પણ જકાતની વાત જવા દઈને સંઘને અહીં લાવવા જ જોઇએ.” મહાજનની વાત મહારાજાને યાગ્ય જણાઈ. તેમણે સઘની જકાત માફ કરવાના હુકમ Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ २१४ શાસનસમ્રા, આપતાં કહ્યું કે: “તમે જાવ, અને સંઘને તથા મહારાજશ્રીને અમારા વતી ઘણું માનપૂર્વક વિનંતિ કરીને અહીં લઈ આવે.” મહારાજાને આદેશ મળતાં જ મહાજન ઉપડયું માયાપાદર. સંઘને મુકામ ત્યાં હતે. ગોંડલના બેજા તથા વહોરા કોમના કોડપતિ આગેવાન મહાજનની મેખરે હતા. તેઓ સીધા પૂજ્યશ્રી પાસે ગયા, અને સંઘ સાથે ગેંડેલ પધારવાની પૂજ્યશ્રીને વિનંતિ કરી. બેજા તથા વહોરા કેમના ક્રેડપતિ મોવડીઓએ માથા પરથી ટેપીઓ ઉતારીને કહ્યું કેઃ “અમારા મહારાજાની ઈચ્છા છે કે–અહીંથી ઠેઠ ગોંડલ સુધી જાજમ પાથરીને સંઘને ગંડલ પધરાવ છે. માટે આપ આ વિનંતિ માન્ય કરે.” પૂજ્યશ્રીએ તેમને સંઘવીજી પાસે જવા જણાવ્યું. મહાજન સંઘવીજી પાસે આવ્યું. સંઘવીજીએ સૌને ઉચિત સત્કાર કર્યો. મહાજને મહારાજા તથા ગોંડલની પ્રજા વતી નમ્રતાભરી વિનંતિ કરી કે ઃ સંઘ લઈને ગોંડલ પધારો. જવાબમાં સંઘવીજીએ કહ્યું : સઘળે કાર્યક્રમ વ્યવસ્થિત નક્કી થયો છે, એટલે હવે ગેડલ આવવાનું કઈ રીતે બને ? પણ મહાજન ન માન્યું. એ કહે : ચાહે તે થાય, પણ સંઘે ગંડલ પધારવાનું જ છે. ભલે બધે કાર્યક્રમ ફેર પડે. મહાજનની મકકમ વાત સાંભળીને સંઘવીજી વિચારમાં પડ્યા. તેઓ સંઘના વ્યવસ્થાપકે સાથે પૂજ્યશ્રી પાસે ગયા. લાભાલાભની વિચારણા કરીને છેવટે ગંડલવાળાની વિનંતિ સ્વીકારી, ત્યાં જવાનું નક્કી કર્યું. વડીયાને પ્રોગ્રામ મુલતવી રખાયે. નિશ્ચિત વ્યવસ્થામાં એકાએક ઝડપી ફેરફાર થવાથી ગરબડ થવાની દહેશત હતી. પણ તેની જવાબદારી વ્યવસ્થાપકોએ ઉપાડી લીધી. ગેંડલના મહાજનને હર્ષ અપાર હતું. તેઓ ગેડલ જઈને સ્વાગતની અપૂર્વ તૈયારીમાં મચી પડ્યા. ના. મહારાજા પણ આ સમાચારથી પ્રસન્ન બન્યા. મહારાણી સાહેબા સહિત આખા રાજકુટુંબની ઈચ્છા પૂર્ણ થઈ માયાપાદરથી ખંભાળીયા-રેજડી થઈને સંઘ ગેંડલ શહેરમાં આવ્યું, ત્યારે ના. મહારાજા સહિત સમસ્ત પ્રજાએ ભવ્ય સામૈયું કર્યું. વ્યાખ્યાનમાં પણ મહારાજા સાથે આખું રાજકુટુંબ આવ્યું હતું. અહીં સંઘ બે દિવસ રેકો. એકવાર સંઘ પાસેથી જકાતની માંગણી કરનાર મહારાજાએ બે દિવસ સુધી પાણી–બળતણ વગેરેની સંપૂર્ણ સગવડ સ્ટેટ તરફૅથી આપી. આમ ગંડલની મીઠી મેમાનગતિ માણીને ત્રીજે દિવસે સંઘ આગળ વધે. વીરપુર, જેતપુર, ચેકી અને વડાલ થઈને જુનાગઢ આવે. સંઘના સ્વાગતની તૈયારીઓ મહાજને મોટા પાયા પર કરેલી. સંઘ આવવાના દિવસે સ્ટેટ તરફથી પણ ઠેર ઠેર પાણીને તથા સંરક્ષણને બંદેબસ્ત કરી હતી. સ્ટેટના રૂઆબદાર મિલિટરી બેન્ડ સાથે મહાજને સંઘનું ભવ્ય સામૈયું કર્યું. મુખ્ય દિવાન સાહેબ વગેરે અમલદારે પણ એમાં સામેલ હતા. સામૈયું શહેરમાં ફરીને તળેટી પાસેની વિશાળ જગ્યામાં ઉતર્યું. સંઘને પડાવ ત્યાં નખાયે. પ્રવેશના દિવસે જુનાગઢ-સંઘ તરફથી સંઘજમણ થયું. સાંજે ખાસ ઊભા કરાયેલા મંડપમાં મેટો મેળાવડો જાયે. સ્ટેટના મુખ્ય દિવાન સર પટ્રીક કેડલે એમાં પ્રમુખસ્થાન Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ આ યુગનું ભગીરથ કામ ૨૬૫ સંભાળ્યું. એ મેળાવડામાં જુનાગઢના મહાજન વતી સંઘવીજીને માનપત્ર એનાયત કરતાં દિવાનસાહેબે કહ્યું કે : “જુનાગઢ સ્ટેટ વતી શેઠશ્રી માકુભાઈ મનસુખભાઈ અને સંઘના યાત્રિકેનું સ્વાગત કરતાં મને આનંદ થયેલ છે. સંઘના કાર્યને પાર પાડવા માટે શેઠે જે શુભપ્રયાસ કર્યો છે, અને પવિત્ર યાત્રાને લાભ આપવા માટે જે આ તક ઉપસ્થિત કરી છે, તે બદલ આ માનપત્ર મહાજન તરફથી શેઠને અર્પણ કરતાં મને આનંદ થાય છે.” શેઠશ્રીએ પણ ઘણું નમ્રતાથી તેને પ્રત્યુત્તર વાળીને શહેરની ર સ્થાઓમાં હજારો રૂપિયાની ઉદાર સખાવતે જાહેર કરી. આ પછી બીજી અનેક સંસ્થાઓ એ તેમને માનપત્ર આપ્યાં. બીજે દિવસે એટલે કે મહાશુદિ ત્રીજને દિવસે સમસ્ત સંઘે ગિરનાર મહાતીર્થની યાત્રા કરી. શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા તથા કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિરૂપ સહસાવન (સહસ્સામ્ર વન) અને નિર્વાણ કલ્યાણકની ભૂમિ-પાંચમી ટુંક વગેરે સર્વ ટુંકેની સ્પના અને યાત્રા કરીને, પ્રભુના દર્શન-પૂજન કરીને સૌ કૃતાર્થ બન્યા. સંઘવીજીએ પણ હૈયાના વિશુદ્ધ ભાવ અનુસાર ગિરિરાજની સેવા પૂજા કરીને લગભગ ત્રીસ હજારની કિંમતના રત્નજડિત સુવર્ણ હારથી મૂળનાયક દેવાધિદેવ શ્રીમનાથ પ્રભુની પૂજા કરી. એ પછી સકલ સંઘની હાજરીમાં પૂજ્યશ્રીએ માલારેપણ વિધિ કરાવીને સંઘવીજીના કાકી શેઠાણ શ્રીમાણેકબેન (શેઠ જમનાભાઈ ભગુભાઈના ધર્મપત્ની) ને તીર્થમાળા પહેરાવી. આ પ્રસંગે પૂજ્ય પં. શ્રીગંભીરવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી અવદ્યાતવિજયજીને તથા પૂ. શ્રીમણિવિજયજી મ. ના પ્રશિષ્ય મુનિશ્રી - નયવિજયજીને પંન્યાસપદ પણ અપાયું. માળારોપણના અવસરે ત્યાં એકત્ર થયેલા જનસમહની જયગજેનાથી આખો ગિરનાર જાણે શબ્દમય થઈ ગયા. વિધિ પૂર્ણ થયા બાદ સૌ નીચે આવ્યા. જુનાગઢમાં ચાર દિવસની સ્થિરતા કરીને ત્યાંથી વડાલ-વાવડી-તારી-કુંકાવાવ–આંકડીયા થઈને સંઘ અમરેલી આ. અમરેલી ગાયકવાડી મહાલ હતું. ગાયકવાડી રાજ્યની હદમાં સંઘ પ્રવેશતાં જ અગાઉના સર્વ રાજ્યની જેમ ગાયકવાડ સરકારે પણ સંઘને સુંદર સગવડ કરી આપી. અમરેલીના પ્રવેશમાં ત્યાંના સુબા શ્રી પીલાજીરાવ ગાયકવાડે હાજરી આપી. મહાજનનું માનપત્ર પણ તેમના હાથે સંઘવીજીને અપાયું. અમરેલીથી આગળ વધેલે સંઘ ભાવનગરની હદમાં પ્રવેશે. શરૂઆતથી જ સંઘને વિશિષ્ટ સહકાર આપનાર આ રાયે અહીં પણ ઘણે સુંદર બંદોબસ્ત કરી રાખ્યું હતું. સાવરકુંડલાના સંઘની વિનંતિથી અમુક આપ્તવર્ગ સાથે સંઘવજી ત્યાં ગયા. ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે યોજાયેલા એક મેળાવડામાં કુંડલાના મહાજને અભિનંદનપત્ર આપ્યું. એ વેળા શ્રીપટ્ટણી સાહેબે સંઘવીજીના પિતાજી શેઠ મનસુખભાઈના ભાવનગર રાજ્ય સાથેના મીઠા સંબંધોનું પ્રેમપૂર્વક સ્મરણ કરીને હાર્દિક અભિનંદનથી સંઘવીજીને સત્કાય. અને “ધર્મસત્તા એ એક મહાનૂ સત્તા છે, જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય છે. એ પિતાના શ્રદ્ધાપૂર્ણ વિચારને આ પ્રસંગે જાહેર રીતે વ્યક્ત કર્યો. - ભાવનગરની હદ પૂરી કરીને સંઘ પાલિતાણાની હદમાં-ગારિયાધારમાં પ્રવેશ્યો. પાલિતાણના દિવાન શ્રીમૂળરાજકુમારસિંહજી અહીં દર્શનાર્થે આવી ગયા. હંમેશની જેમ અહીં ૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સાસનસમ્રાટ્ પણ ચાતરફથી માનત્રમેદની ઉમટી પડેલી. અહીથી સામલ-ઘેટી થઈને સંઘ પાલિતાણાના પાદરે પહોંચ્યા. યાત્રિંગણના હૃદયમાં આજે ઉલ્લાસની છેળા ઉછળતી હતી. ગિરિરાજના પુનિત દઈને સૌને પુલકિત બનાવ્યા હતા. આજે મહાવિદ ખીજ હતી. નવ વાગે મંગલપ્રવેશનુ ચાઘડિયુ હાવાથી સ`ઘે ગામ બહાર વિસામા લીધા. ઘેાડી વારમાં આણ ંદજી કલ્યાણજીની પેઢીએથી સામૈયુ ાવી પહાંચતાં સૌ તૈયાર થયા. સમયસર સ્વાગત શરૂ થયું. યાત્રાળુઓ ઉપરાંત ગામના તથા બહારગામથી સંઘના દર્શન માટે આવેલા લાકોની સંખ્યા ચાલીસ હજારના આંક વટાવી ગઈ હુંતી. ખાસ સંઘના દČન માટે મદ્રાસથી પણ સ્પેશ્યલ ટ્રેન આવી હતી. દિવાન સાહેબ પ્ર૫થી હાજર હતા. ના. ઢાકાર સાહેબ પણ થાડે સુધી આવ્યા હતા. ગામમાં અડાળા વિસ્તારમાં ફરીને સામૈયું સઘના પડાવમાં-મનસુખનારમાં ઉતર્યુ. પછી પૂજ્યશ્રીએ ખુલદસ્વર ધર્માંદેશના ફરમાવી. સઘવીજીએ ગાન પાટી ચાજીને ના. ઢાકારશ્રીને સપરિવાર નાતર્યાં. તેમાં તેમના પરિવારને વિવિધ પહેરામણીએ આપી. તી માળારાપણુના મંગલ દિવસ મહાવદિ પાંચમના નિીત કરવામાં આવ્યેા. આ મ’ગલ પ્રસ`ગને નિહાળવા માટે ગામ-પરગામના હજારો જૈનોને એકત્ર થયેલાં જોઈ ને શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાવેલા સાચાં હીરા અને રત્નાથી ભરપૂર મુગટ-તિલક--હું સ--માજી ધ અને શ્રીફળ વગેરે આભૂષણે માળારોપણના શુભ દિવસે જ દયાળુ દાદાને ચઢાવવાના વિચાર પેઢીના વહીવટદારોએ કર્યાં. એ માટે પૂજ્યશ્રીની સંમતિ મળતાં મહાવિદ ખીજે એક મજબૂત અને સર્વ ખાજુથી સુસંરક્ષિત તબૂમાં એ આભૂષણેા સંઘના દČન માટે ખુલ્લા મુકાયાં. અને એ આભૂષણા પ્રભુજીને પહેરાવવાની ઉછામણી શરૂ કરી. એ બે દિવસ ચાલી. હાદ્ધિ ચેાથે પેઢીના કાય વાહક- શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પ્રાપસિંહ માહાલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા વગેરે તથા અન્ય હજારો ભાઈ બહેનેાની હાજરીમાં એ આભૂષણાને આદેશ અપાયા. મુગટ ચડાવવાનેા આદેશ સુરતવાળા ખરતરગચ્છીય શેઠ ફત્તેહચંદ્ર પ્રેમચંદ ઝવેરીએ રૂ. ૧૫૦૦૧૬ માં લીધા. તિલકના આદેશ શેઠ મયાભાઈ મકરચંદે, હસને આદેશ શેઠ રતિલાલ નાથાલાલ લલ્લુભાઈ એ, શ્રીફળના આદેશ શેઠ ભગુભાઈ ચુનીલાલે, અને બાજુ ધના આદેશ શેઠે ગુલાબચ ંદ નગીનદાસે લીધે. મુગટ ચડાવનારને દાદાની પ્રથમ પૂજાના આદેશ પણ આપવામાં આવ્યે. આ ઉપરાંત દયાળુ દાદાના જિનાલયના શિખર ઉપર ચડાવવા માટે નવા ચાંદીને કલશ તૈયાર કરાવ્યેા હતા. નવ હજાર ત્રણ સેા અને છ તાલા ચાંદીથી બનેલા એ કલશને ૧૮૭ તેાલા અને ાત વાલ જેટલા શુદ્ધ સેાનાથી રસવામાં આવેલા એ લશની પ્રતિષ્ઠાની ઉછામણી પણ ખેલાઈ. ભારે રસાકસીને અંતે એના આદેશ શેઠ ચીમનલાલ લાલભાઈ એ (હીરાચંદ રતનચંદવાળા) રૂ. ૪૫૦૧૬ માં લીધા. બીજી ઘુમટીઓના કલશેના આદેશ પણ ભાવિકાએ લીધા. અન્યાન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ આ યુગનું ભગીરથ કામઃ ૨૬૭ મહાવદ પાંચમે સવારે અનેક વાજિંત્રોના મંગળનાદ સાથે સંઘ ગિરિરાજ ચઢ શરૂ કર્યો. દેઢ માસના પ્રવાસનું ધ્યેય આજે પૂરું થતું હતું. એથી હર્ષ માં આવીને યાત્રિકે મધુરગંભીર અવાજે ગિરિરાજની સ્તવનાના ગીત લલકારતાં ચઢી રહ્યા હતા. હજારો યાત્રિકના સ્તુતિ-સ્વરને લીધે ગિરિરાજ જાણે શબ્દાદ્વૈતમય બની ગયો હતો, અને સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પિતાના પવિત્ર રજકણને સ્પર્શ કરાવવા દ્વારા જાણે પવિત્ર થડનાવતો હતે. હોંશે હોંશે ગિરિરાજનું ચઢાણ પૂરું કરીને સૌ દાદાના દરબારમાં પહોંચ્યા. વીસ હજારની મેદનીને લીધે દાદાના દરબારે જાણે માનવ-સમુદ્રનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ભાસતું હતું. આ વખતે પ્રથમ પૂજાને લાભ મુગટ ચડાવનાર પુણ્યાત્મા ફત્તેહચંદ પ્રેમચંદે લઈને દાદાના મસ્તકે હીરા-રત્ન મઢેલે મુગટ ચડાવ્યો. હજારો નેત્ર આતુર–નયને આ દશ્ય જોઈ રહ્યા હતા. મુગટ ચલ્યા બાદ દાદાનું અલૌકિક તેજ નિહાળીને સૌ કેઈના મુખમાંથી ગગનભેદી જ્યનાદ નીકળી રહ્યાં. બીજા ભાવિકોએ પણ તે તે આભૂષણે ચડાવ્યા. શિખર તથા ઘુમટ ઉ૫૨ કલશની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના વિશુદ્ધ મંત્રોચ્ચાર અને વાસક્ષેપપુર સર કરવામાં આવી. આ પછી સમસ્ત સંઘ દયાળુ દાદાને અનેરા ભાવથી પૂજ્યા-જુહાયો. પછી–દાદાના સુવિશાળ દરબારમાં (સનાત્રમંડપમાં) પૂજ્યશ્રીએ અગણ્ય જનસમૂહની હાજરીમાં સંઘવીજી તથા સંધવણ શેઠાણી શ્રીસૌભાગ્યલક્ષમી બેન વગેરેને વિધિપૂર્વક તીર્થમાળા પહેરાવી. એ અવસરે સંઘવીજીએ હર્ષપુલકિત હૈયે દયાળુ દાદાને કંઠે રૂ. પચાસ હજારની કિંમતને રત્ન ખચિત હાર પહેરાવ્યા. પૂજ્યશ્રીએ આપેલી પ્રસંગચિત અને ભાવત્પાદક ધર્મદેશના સાંભળ્યા પછી સૌ નીચે-મનસુખનગરમાં આવી ગયા. સૌના મુખ પર કાંઈક પામ્યાન સતેષ તરવરતો હતે. પાલિતાણથી સંઘ ગિરિરાજની બાર ગાઉને પ્રદક્ષિણા કરવા ગયે. હસ્તગિરિ-કદંબગિરિની યાત્રા કરીને પુનઃ પાલિતાણા આવ્યો, અને પૂજ્યશ્રી આદિ મુનિવરો કદંબગિરિમાં રોકાયા. સંઘ પુનઃ પાલિતાણામાં આવ્યા પછી અનેક સંસ્થાઓએ સંઘવીજીને માનપત્ર આપ્યાં. યશોવિજયજી જૈન ગુરુકુલ તથા પાલિતાણુ-મહાજને શ્રીદિવાનસાહેબના પ્રમુખપદે માનપત્ર આપ્યાં. સંઘવીજીએ સર્વત્ર ઉદાર રકમનું દાન જાહેર કર્યું. અને મહાવદિ દશમના દિવસે તેઓએ મેટર દ્વારા અમદાવાદ ભણી પ્રયાણ કર્યું. દેઢ માસ સુધી ચાલેલે આ યાત્રાસંધ જે જે રાજ્યમાં ગયે, તે તે રાજો ચોક દિવસ, એક મહિના કે તેથી ઓછાવત્તા દિવસો અમારિ પાળવાનું જાહેર કર્યું હતું. - સંઘ જ્યાં જ્યાં જો, ત્યાં હજારોની સંખ્યામાં જનસમૂહ દર્શનાર્થે ઉમટતે. લીંબડી, જુનાગઢ, પાલિતાણ વગેરે સ્થળોએ તે એ માટે સ્પેશ્યલ ટ્રેઈને દોડાવાઈ હતી. હંમેશાં જુદાં જુદાં ગૃહસ્થ તરફથી નવકારશીઓ થતી. Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાર્ સંઘવીજી સત્ર ઉદારતાપૂર્ણાંક દાન કયે જ જતા હતા. એ ઉદારતાના પ્રભાવ વ્યાપક પડતા હતા. ધ્રાંગધ્ર.-લીખડી-વળા-ભાવનગર વગેરે રાજ્યાના સહકાર અવિસ્મરણીય રહ્યો. તે તે રાજાઓના પૂજ્યશ્રી પ્રત્યેના ભકિતભાવ અને સંધવીજીના સૌની સાથેના મીઠાં સમધાનુ એ પરિણામ હતું. २७० સંઘવીજીને લગભગ આઠ લાખ રૂપિયાને (તે વખતના) ખર્ચ થયા હતા. એ સિવાય -સઘમાં શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે નાના સંધવીએના સ્વતંત્ર રસેડાં સંઘભક્તિપૂર્વક ચાલતાં. તેઓને પણ પ્રત્યેકને ૪૦-૪૦ હજાર જેવા ખચ થયેલેા. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'' (Times of India) એ આ મહાન્ સંઘનું વર્ણન કરતાં તેને કુમારપાળ મહારાજાના સંઘની સાથે સરખાવ્યા. ખીજા. વર્તમાનપત્રોએ પણ સંઘ તથા સંઘીજીને સુંદર શબ્દોમાં બિરદાવ્યા. આવા કાળમાં પણ આવા મહાન સંઘ કાઢવા, તેને હેમખેમ પાર પાડવા, એ ખરેખર ભગીરથ કામ હતું. પૂજ્યશ્રીમાનના આશીર્વાદથી એ ભગીરથ કામ શેઠ માકુભાઈ એ કરીને જગને બતાવી આપ્યું કે, કાળા માથાંને માનવી ધારે તે કરી શકે છે એની સાથે-કદી આવુ ન થાય, એવું પુણ્યાનુબંધી પુણ્ય પણ ઉપાયું. 101 [ પર ] પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના : કદમગિરિના ઉદ્ધાર, એ પૂજ્યશ્રીના જીવનનુ' મહાન્ કતવ્ય હતું. એ કતવ્ય સપૂર્ણ પાર પાડવાની તેમની નેમ હતી. તેથી જ તેઓશ્રી ત્યાં રોકાયા હતા. ડુંગર ઉપર નૂતન જિનાલયના નિર્માણુનું મહાકાર્ય ચાલુ હતુ તેમાં ચાગ્ય માન દ્વારા સુધારાવધારા સૂચવ્યા કરાવ્યા. અહીં સાવરકુંડલાના સઘ ત્યાં પધારવાની વિન ંતિ કરવા આળ્યે, ક્ષેત્રસ્પશનાએ તેના સ્વીકાર કરીને પૂજ્યશ્રીએ વિહાર કર્યાં. ભંડારિયા આવ્યા. Jain Educationa International અહીં' અચાનક શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ આવ્યા. પૂજ્યશ્રીને પાલિતાણા લઈ જવા માટે તેએ આવેલા. કારણ કે કાઠિયાવાડના તે વખતના પાલિટિકલ એજન્ટ પાલિતાણા આવવાના હતા. આ વખતે જે પૂજ્યશ્રી ત્યાં મિરાજતા હેાય, તેા તેઓશ્રીની પાસે પેાલિટિકલ એજન્ટને લાવવાની સારાભાઈની ઈચ્છા હતી. પૂજ્યશ્રી તેમની સાથે તીથ સબધી વાતચીત કરે, અને તેમને આપણા હક્ક અંગેના મુદ્દાઓ સમજાવે તા ઘણા પ્રશ્નોના નિકાલ વિના પ્રયત્ને આવી જાય તેમ હતું. આ દૃષ્ટિથી તેઓ આવ્યા. તેમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ પાલિતાણા પધારવાની હા કહી. એકાદ દિવસમાં વિહાર કરવાનું વિચાયુ. પણ રે ! કુદરતની લીલા અકળ છે. ઘણીવાર માનવીને ગમે છે, એ કુદરતને નથી રુચતું. For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ પુનિત પ્રેરણા અને ભવ્ય-ભાવના “શાં િવ€વિ અહીં એવું જ બન્યું. બીજે જ દિવસે પૂજ્યશ્રીને ચકરીને વ્યાધિ થઈ ગયો. સં. ૧૯૭૦ની સાલમાં તેઓશ્રીને આ વ્યાધિ થયેલે, તે આ વર્ષે પુનઃ ઉદ્ભવ્યો. એને લીધે વિહાર કરે તે અશક્ય જ હતું. એટલે ભંડારિયામાં જ સ્થિરતા કરવી પડી. પાલિતાણાની વાત જતી કરવી પડી. આ અંગે પૂજ્યશ્રીના મનમાં ઘણે અફસેસ થયો. તીર્થોની જટિલ સમસ્યાઓનો સહેલાઈથી નિવેડે આવવાની સર્વે અનુકૂળતાઓ ભેગી થઈ, તે ટાણે જ આ વ્યાધિના ઉદ્દભવથી તેઓશ્રીને ઘણું દુઃખ થયું. પણ આથી તેઓશ્રી નિરાશ તે ન જ થયા. નિરાશાને કે નિરુત્સાહતાને તેઓશ્રીના જીવનમાં સ્થાન જ ન હતું. આજે નહિ તે કાલે, ધારેલું કામ થવાનું જ છે, એવી મક્કમતા તેઓશ્રીની રગેરગમાં વ્યાપેલી હતી. અને એનાં જ પરિણામ છે કે--અનેક મહાતીર્થો ઉદ્ધારને પામ્યાં,—અને તેના હક્કો સુરક્ષિત રહ્યાં. એકાદ અઠવાડિયામાં આ વ્યાધિ શમી ગયો. આ જ અરસામાં – વાલી (રાજસ્થાન) ના વતની શ્રી હજારીમલજી નામના એક ગૃહસ્થ આવ્યા. તેમના એક પુત્રે પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રી અમૃતવિજયજી પાસે મુનિ શ્રી ખાનિતવિજયજીના નામે દીક્ષા લીધી હતી. તેમના બીજા પુત્ર નવલમલની ભાવના પણ દીક્ષા લેવાની હતી. તેની દઢતા જોઈને તેના પિતા વગેરે અહીં પૂજ્યશ્રી પાસે આવ્યા ને વિનંતિ કરી કે અમારા પુત્રની દીક્ષા આપના પવિત્ર હસ્તે કદંબગિરિમાં કરવાની અમારી ભાવના છે. એટલે પૂજ્યશ્રી કદંબગિરિ પધાર્યા. ચૈત્ર વદિ બીજે નવલમલને દીક્ષા પ્રદાન કર્યું. તેનું નામ મુનિ નિરંજનવિજયજી રાખીને મુનિ ખાંતિવિજયજીના શિષ્ય બનાવ્યા. પૂજ્યશ્રીના કાકાગુરૂ પૂજ્યશ્રી નીતિવિજયજી દાદાના પ્રશિષ્ય પં. શ્રી મણિવિજયજી મ. (પૂ. સાગરજી મ. ના સંસારી વડીલભાઈ) ના શિષ્ય પં. શ્રી કુમુદવિજયજી મ. આદિ મુનિવરો અહીં આવ્યા હતા. શ્રી કુમુદવિજયજીની દીક્ષા – સં. ૧૯૫૮માં પૂજ્યશ્રીએ કરેલી. એમને અહીં ચૈત્ર વદિ પાંચમે ઉપાધ્યાય પદવી ધામધૂમ સાથે અર્પણ કરી. આ પછી કદંબગિરિથી વાવડી-કોટીયા-ઠળિયા-કામરોળ થઈને તળાજા પધાર્યા. અહીં અનેક ગામોના સંઘે ચાતુર્માસની વિનંતિ કરવા આવ્યા. તેમાં મહવાની વિનંતિ પૂજ્યશ્રીએ સ્વીકારી, અને મહુવા પધાર્યા. સં. ૧૯૯૧નું આ માસું ત્યાં બિરાજ્યા. આ ચોમાસામાં પૂજ્યશ્રીને સાધુ-સાધ્વીઓને પરિવાર વિશાલ પ્રમાણમાં હતો. સાધુ ભગવંતોની ઠાણા-૫૦ તથા સાધ્વીજી મહારાજેના ઠાણ-૫૫ હતા. અનેક સૂત્રોના ગોદ્વહન પણ અહીં પૂજ્યશ્રી એ સાધુ-સાધ્વીઓને કરાવ્યા હતાં. મહુવા શ્રી સંઘની ભક્તિ પણ કઈ અલૌકિક હતી. ચોમાસા પૂર્વે જેઠ શુદિ અગિયારસના દિવસે ઉપાધ્યાય શ્રીવિજ્ઞાનવિજજી ગણિવરને આચાર્ય પદવી, તથા પં. શ્રી અમૃતવિજયજી ગણિ અને પં. શ્રી લાવણ્યવિજયજી ગણિને ઉપાધ્યાયપદવી મહોત્સવપુરઃસર અર્પણ કરી. ગોધરા પંચમહાલ) નિવાસી અને યુવાન વયમાં જ વૈરાગ્યવાસિત બનેલા શા. શાંતિલાલ વાડીલાલ નામના યુવાન દીક્ષા પણ આપી. મુનિ શુભંકરવિજયજી નામ રાખીને શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના શિષ્ય પ્ર. કસ્તૂરવિજયજીના શિષ્ય મુનિ શ્રી યશોભદ્રવિજયજીના શિષ્ય બનાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ પૂજ્યશ્રીના મગળ જન્મસ્થાન ઉપર ચાર મજલાના દેવગુરૂપ્રાસાદ બંધાઈ રહ્યો હતા. તેની ખાજુમાં બીજો એક પ્રાસાદ અંધાવવાનું આ ચેમાસામાં નક્કી થયું. બન્યુ ં એવું કે કઈ ખગિરિજી માટે નાનીમેાટી પ્રતિમાઓના આડર જયપુર અપાયેલા જ હતાં. એ આર એવી રીતે અપાયેલાં કે-કારીગર જેટલી મૂર્તિ બનાવે, એ સ` મૂર્તિ પૂજ્યશ્રી જ્યાં હાય ત્યાં લાવીને દેખાડે. જો પૂજ્યશ્રીને પસંદ પડે, તો એ મૂતિ કૠખગિરિની પેઢી ખરીદી લેતી. અન્યથા નહિ. २७० આ નિયમાનુસાર આ વર્ષે ૯૧ ઈંચની શ્યામલવણી અને કસાટી જેવા પાષાણમાંથી નિ`િત શ્રી આદીશ્વરપ્રભુની એવી જ શ્યામ સ્મૃતિ તથા ખીજી પણ નાની-મોટી સુ ંદર સ્મૃતિઆ લઈને કારીગર મહુવા આવ્યેા. એટલી આલ્હાદદાયક એ મૂર્તિ એ હતી કે : આખા સ'ધ એના દર્શનથી આનંદમગ્ન બની ગયા. ભાવિક ગૃહસ્થા તા એની સન્મુખ ભક્તિ ભાવના કરવા લાગી ગયા. મૂતિની વાત જેમ જેમ ગામમાં ફેલાતી ગઈ, તેમ તેમ લોકો ટાળે મળીને દર્શન કરવા આવવા લાગ્યા. એક-બે દિવસમાં તે આખું ગામ એના દર્શન કરી ગયું. મુસલમાના પણ બાકી ન રહ્યા. જૈન જૈનેતર સૌ કહેઃ આ ભગવાનને અહીંયા જ રાખા. જ્યારે પૂજયશ્રીએ કહ્યું કે : આ તા કદ ગિરિ માટે આવ્યા છે, અને ત્યાં લઈ જવાના છે, ત્યારે તા લોઙાએ જાણે હઠ પકડી કેઃ અમે આ ભગવાનને અહીંથી કયાંય નહિ લઈ જવા દઈ એ. માત્ર સંઘ જ નહિ, આખું ગામ આ આગ્રહ કરવા લાગ્યું. આવે। આગ્રહ જોઈને પૂજ્યશ્રીએ સૌને સમજાવ્યા કે : આવા માટા ભગવાન્ પધરાવ વાસ્તુ અહીં સ્થાન કયાં છે ? અને એ વિના આ ભગવાને અહીં રાખવાથી શે ફાયદો ? આ સાંભળતાં જ આખે સદ્ય એટલી ઊઠ્યો ઃ સાહેબ ! અમે અહીંયા બીજી દેરાસર બંધાવીને એમાં આ પ્રભુજી પધરાવીશુ. પણ અહી થી લઈ જવા નહિ દઈ એ. નગરશેઠ શ્રીહરિલાલભાઈ એ પણ એ જ આગ્રહ કર્યો. સૌ કાઇના આવા ભાવેાલ્લાસ જોઈ ને પૂજ્યશ્રીએ એ મૂર્તિ ત્યાં રાખવાના આદેશ આપ્યા. આથી આખા ગામમાં હનુ મેાજુ પ્રસરી ગયુ. એ ખુશાલીમાં શ્રીસ ધૈ અઠ્ઠાઈ મહાત્સવ અને સંઘજમણુ કર્યાં, હવે એ પ્રભુજી માટે નૂતન જિનાલય ઋષભશાન્તિવિહારના પ્લાન ઘડાયા. અને ધીમેધીમે તેનુ બાંધકામ આર ભાયું, પૂજ્યશ્રીના શિષ્યરત્ન સ્વ. મુનિશ્રી સુભદ્રવિજયજી મ. (ગેાકળદાસ અમથાશા)ના સ ંસારી લઘુબંધુ શ્રી ત્રિકમલાલ અમથાશાહ અમદાવાદના પ્રખ્યાત હામિપેથીક ડોકટર હતા. ડોક્ટરીના અમુક અભ્યાસ ભારતમાં કરીને વધુ અભ્યાસ માટે તેએ ન્યૂ ચાક (અમેરિકા) ગયેલા. ત્યાં વિશિષ્ટ અભ્યાસ દ્વારા એમ. ડી. ની ડીગ્રી મેળવેલી. વિદેશમાં જઈને ડાકટરી લાઈનની આવી ઉચ્ચ ડીગ્રી મેળવનારા જૈનોમાં ક્દાચ તે સ`પ્રથમ હતા. તેમણે યુરોપના પ્રવાસ કરેલા. અમદાવાદમાં તેમની ધીકતી પ્રેકટીસ ચાલતી હતી. શેઠ જમનાભાઈ વાર Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના ૨૧ ભગુભાઈના દવાખાનાના તેઓ મુખ્ય ડેકટર હતા. રહેવાનું પણ શેઠના બંગલામાં જ હતું. હોમિયોપેથીક ડોકટરેમાં તેઓ સર્વાધિક અનુભવી અને બાહોશ હતા. બંગલેથી દવાખાના સુધી પણ તેઓ કદી મોટર વિના-પગે ચાલીને ન જતા. અમદાવાદની બહાર કઈ વીઝીટે બેલાવે, તે એક દિવસની ફી તરીકે રૂ. ૨૦૦ તેઓ લેતા. આવા-નવયુગના રંગે પૂર્ણપણે રંગાયેલા એ ડોકટરના વડીલ ભાઈ મુનિ શ્રીસુભદ્રવિજયજી મ. સં. ૧૯૮૮માં કાળધર્મ પામ્યા, તે વખતે તેમની સમતા અને સમાધિ સૌ કેઈને અનુમોદના ઉપજાવનાર હતી. એ સમાધિએ ડેકટરના હૈયામાં વૈરાગ્યના વિચારો ઉત્પન્ન કર્યા. ડોકટરને લાગ્યું કેઃ સાચે જ, આ સંસાર અસાર છે. બધા જ ભેગવિલાસ ભેગવીશું, પણ અંતકાળે આવી સમાધિ નહિ મળે, તે જીવન અને મરણું બરબાદ થઈ જશે. માટે આત્મકલ્યાણ સાધવું જ જોઈએ. અને છેવટે–એક દિવસ પણ ચારિત્રનું આરાધન કરવું જ જોઈએ.” આ વિચાર હવે માત્ર વિચાર જ ન રહ્યો. તત્કાલ એને અમલ શરૂ થયો. ડોકટર ધીમે ધીમે વિશેષપણે ગૃહસ્થાચિત ધર્મકાર્યો કરવામાં તત્પર બન્યા. ભગુભાઈ શેઠના વડે પૂ. આ. શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૧૯૮૯માં તેમણે ૪૫૦ ગૃહસ્થને ઉપધાન કરાવ્યાં. એમાં પોતે પણ સજોડે ઉપધાન કરીને માળ પહેરી. આ ઉપધાનમાં ૩૫૦ તે પ્રથમ ઉપધાનવાળાનમાળ પહેરનારા હતા. આ પ્રસંગે તેમણે ઘણો ધનવ્યય કર્યો. આ બધી આરાધના કરતાં કરતાં તેમના ધર્મપત્ની શ્રી રતનબેન પણ વૈરાગ્ય રંગવાસિત બન્યા. તેમને પણ દીક્ષા લેવાના ભાવ જાગ્યા. બે વર્ષ સુધી ધમરાધના કર્યા પછી તેમને વિચાર દઢ બનતાં તેઓ આ ચોમાસામાં મહવા આવ્યા, અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કેઃ આપ અમદાવાદ પધારે, અને અમને બન્નેને દીક્ષા આપીને કૃતાર્થ કરે. પૂજ્યશ્રી પણ એ સ્વીકારી, અને ચેમાસા બાદ વિહાર કરી અમદાવાદ પધાર્યા. ડોકટર પાડાપળના રહેવાસી હતા. ત્યાં તેમનું ઘર હતું. આથી તેઓ પૂજ્યશ્રીને પાપળ લઈ ગયા. પૂજા-પ્રભાવનાદિ કાર્યો કર્યા. પિળમાં વિશાળ મંડપ બાંધેલો. તેમાં હંમેશા પૂજ્યશ્રી હજારે માનવને વ્યાખ્યાન દ્વારા સંસારની અસારતા અને ત્યાગની મહત્તા સમજાવતાં. મહા શુદિ છઠનું મુહૂર્ત હતું. એ દિવસે સવારે વાર્ષિકદાનને ભવ્ય વરઘેડ પાડાપાળથી ચઢ્યો. બન્ને દીક્ષાથીઓ છૂટે હાથે વષીદાન વરસાવીને જનતાને જાણે ત્યાગધર્મને મૂક ઉપદેશ આપી રહ્યા હતાં. વરઘોડે હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીએ ઉતર્યો. પૂજ્યશ્રી સપરિવાર ત્યાં પધાર્યા હતાં. વાડીમાં બંધાયેલા સુવિશાળ મંડપમાં દીક્ષા વિધિ શરૂ થયો. વિધિની વિશુદ્ધતા અને સર્વજનોને સુગમ અર્થ સમજાવટની પદ્ધતિ માટે પૂજ્યશ્રી પ્રખ્યાત હતા. એટલે શ્રોતાપ્રેક્ષક ગણને અપૂર્વ હા મળી ગયે. ડોકટરનું સર્કલ બહોળું હેવાથી સેંકડો શિક્ષિતો-શેઠિયાઓ-ડોકટરે આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઉચ્ચ કક્ષાનું વૈજ્ઞાનિક શિક્ષણ પામેલાં ડોકટર આવો ત્યાગ માગે જાય, એ દશ્ય કેટલાંકને માટે નવી આંખે જૂનું જોવા જેવું હતું, ભારે આશ્ચર્યજનક હતું. મિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ શાસનસાશ્રદ્ ડાકટરો આ પ્રસંગે ખૂમ ગમગીન બની ગયા હતા. ડે. નાણાવટી તા કહે છે કે-તે વખતે ધ્રુસકે ધ્રુસ· રડી પડ્યા હતાં. એ બધાંને તેા પેાતાને એક સજ્જન ને શિક્ષિત મિત્ર આજે સૌના સંઘથી સદાને માટે નિરાળા બની રહ્યાનું દુઃખ પીડી રહ્યું હતું. એની સાથે–જૈન શાસનની મહુત્તા પણ એ બધાંને સમજાતી હતી. २७२ પૂજ્યશ્રીએ બંનેને દીક્ષિત કર્યાં, અને ડોકટરનું નામ મુનિશ્રી રત્નપ્રભવિજયજી રાખીને સ્વશિષ્ય કર્યાં. રતનબેનનું નામ સાધ્વીશ્રી રાજુલશ્રીજી' સ્થાપ્યું. આ પ્રસ ંગે પૂજ્યશ્રીએ જિનશાસનના ત્યાગ-ધર્મોની મહત્તા સરલ શૈલીમાં સમજાવી. આ પછી ડાકટર મુનિશ્રી રત્નપ્રભવિજયજીએ ઘણાં વર્ષોં પર્યંત ચારિત્ર પાળ્યુ. એ દરમ્યાન તેમણે ‘શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુ’ના જીવનને પેાતાની આગવી શૈલીથી અ ંગ્રેજીમાં આલેખ્યુ. એ ચરિત્ર આઠ ભાગમાં (વેલ્યુમમાં) મુદ્રિત થયુ' છે. વૈશાખ માસમાં પેાતાના ત્રણ વિદ્વાન શિષ્યા–ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી મ., અમૃતવિજયજી મ., લાવણ્યવિચજી મ.ને પૂજ્યશ્રીએ મહેાત્સવપૂર્વક આચાય પદવી આપી. સ. ૧૯૯૨નું આ ચામાસુ અમદાવાદમાં કર્યું. આ વર્ષના ભાદરવા માસમાં (લૌકિક પોંચાંગમાં) શુદ્ધિ પાંચમ એ હતી. પૂજ્યશ્રી માઢિ શ્રીસ`ઘે વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી શાસ્ત્રાનુસારી શ્રીવિજય દેવસૂરીય પર’પરા પ્રમાણે એ ચેાથ કરી—માનીને ઉદ્દયાત્ મીજી ચાથના રવિવારે સંવત્સરી મહાપવ ની આશ ધના કરી. અમુક વર્ગ આ આરાધનામાં સકલ સ*ઘથી જુદો પડયો. એ વગે પ્રથમ તે। શ્રીસંધના નિયાનુસાર રવિવારની સવત્સરી જ જાહેર કરી. પણ પાછળથી એકાએક અને શ્રીસંઘના કોઈપણ અગ્રણીને પૂછ્યા કે જશુાવ્યા સિવાય જ શનિવારની સવત્સરી કરવાની જાહેરાત કરી. પેાતાની ઉદારતા, સત્યપ્રિયતા, શાસ્ત્રાનુસારિતા અને નિષ્પક્ષતાથી સ જનમાન્ય બનેલા આપણા પૂજયશ્રીએ એ વર્ગને ગંભીરભાવે સૂચવ્યુ કે આ વર્ષે તે જે પ્રમાણે આરાધનાના નિ ય થયા છે, તે જ પ્રમાણે કરવી અને કરાવવી. હજી આવતા વર્ષે પણ આ જ મુજબ તિથિ આવવાની છે. માટે એ પૂર્વે આ ચામાસા પછી આપણે સૌ ભેગા મળીને આ અંગે શાસ્ત્ર અને પરપરાને અનુસારે ચાગ્ય ચર્ચા, વિચારણા અને નિણ્ય કરીશું.” પણ તેઓશ્રીના આ તટસ્થ મને હિતકારી કથનના એ વગે અસ્વીકાર કર્યાં, અને પેાતાની નવી માન્યતા મુજબ જ આરાધના કરી. જો કે આ બનાવને પૂજ્યશ્રીએ બહુ મહત્ત્વના ન ગણ્યા. તેઓશ્રી માનતા હતા કે ખાટા માણસને અને ખાટી વાતને જેમ વધુ મહત્ત્વ આપીએ, તેમ તે વધારે ને વધારે ચઢી વાગે છે.' આ ચામાસામાં પરમાણુ ઃ કુંવરજી કાપડિયા'નું પ્રકરણ બન્યું. ચામાસુ પૂર્ણ થતાં પાડાપેાળવાળા શા. ચીમનલાલ ગેાકળદાસને ત્યાં ઠાણાઓ ઠાણુ કર્યુ. એ પ્રસ ંગે તેમણે પૂજા-પ્રભાવના કરી અને પછી તરત જ શેરીસા તીના છરી Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના: પાળતા સંઘ કાઢ્યો. પૂજ્યશ્રી સંઘ સહિત શેરીસા પધાર્યાં. ત્યાં શ્રીચીમનભાઈ એ સમ્યક્ત્વ સહિત બારે વ્રત પૂજ્યશ્રી પાસે ઉચ્ચર્યાં. એમાં બ્રહ્મચર્યાં વ્રત યાવજીવ ઉચ્ચયું. શેરીસાથી પૂજયશ્રી સપરિવાર ભેાયણી તીર્થે પધાર્યાં. અહી' ચારેક દિવસ રહ્યા. અહીંના દેરાસરના ભોંયરામાં શ્રી શાન્તિનાથ પ્રભુની એક પ્રતિમા હતી. આ પ્રતિમા તીર્થં પતિ શ્રી મલ્લિનાથ જેવી જ હતી. એ બંને પ્રતિમાએ સાથે જ પ્રગટ થયેલી. પણ આ શાન્તિનાથજીની પ્રતિમાના કાન તથા અંગૂઠાના ભાગ સહેજ ખંડિત હતા, તેથી ભેાંયરામાં અપૂજનીય અવસ્થામાં મૂકી રાખેલી. ૨૭૩ એના દર્શીનથી પૂજ્યશ્રીને ઘણી પ્રસન્નતા થઈ. આવી અલૌકિક અને પ્રાચીન પ્રતિમા અપૂજનીય રહે એ તેઓશ્રીને ન ગમ્યું. તરત જ તેએશ્રીની પ્રેરણાથી શેઠ જિનદાસ ધદાસના પેઢી (કદમગિરિ)એ ભેાયણીના વહીવટદારા પાસે એ મૂર્તિની માંગણી કરી. વહીવટદારાની સમતિ મળતાં એ મૂર્તિ ત્યાંથી મહુવા લઈ જવાઈ. ત્યાં પેઢીએ એ મૂર્તિના ખંડિત ભાગે પર સાચાં મેાતીના લેપ કરાવીને અને અખડ બનાવી, આ મૂર્તિ મહુવામાં બંધાતા શ્રી ઋષભ શાંતિ વિહારમાં ઉપરના મજલે મૂળનાયક તરીકે શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી પધરાવવાના નિણુ ય થયા. ભેાયણીથી પૂજ્યશ્રી મદ્રીસાણા પધાર્યા. અહીં` ઉપાશ્રયની જરૂર હતી. એ માટે ગૃહસ્થાને ઉપદેશ આપીને ટીપ કરાવી આપી. અહીંથી શંતેજ પધાર્યાં. અહીંયા એક ટેકરા જેવી જમીન પર બાવન જિનાલયવાળુ' જીણુ દેરાસર હતું. આ દેરાસરના જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીના સદુપદેશથી શેઠ જમનાભાઈ ભગુભાઈ એ કરાવ્યા. રાંતેજથી અનુક્રમે શ ંખલપુર થઈને છાપાવાડા આવ્યા. અહીં પશુ ઉપાશ્રયની અગવડ દૂર કરાવી. અહીંથી ફૂવડ–કુંવારદ થઈ શખેશ્વર આવ્યા. ફૂવડ—કુંવારદના દેગસરા જીર્ણોદ્ધાર શ ંખેશ્વરજીના કારખાના મારફત કરાવ્યા.શ ંખેશ્વરમાં આઠ દિવસ રહ્યા. અમદાવાદ—જૈન સાસાયટીવાળા શ્રી રતિલાલ કેશવલાલને પૂજ્યશ્રીની નિશ્રામાં મહે ત્સવ કરાવવાની ભાવના હતી. એ માટે તેઓ અહી વિન ંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ તેના સ્વીકાર કર્યાં. એવામાં જ ખંભાતથી શેઠ મૂળચંદ બુલાખીદાસ વગેરે આગેવાના આવ્યા. તેમણે ખ'ભાત પધારવાની વિન ંતિ કરી. મૂળચંદભાઇની ભાવના પેાતાના ચિ. રતિભાઈ ના લગ્ન પ્રસંગે માટું. ઉજમણું કરવાની હતી, પૂજ્યશ્રીએ કર્યું ; અત્યારે તે આ મહાત્સવ પ્રસંગે અમદાવાદ જવુ' છે. એ પછી જોઈશું. આ પછી તેએશ્રી વિહાર કરીને અમદાવાદ પધાર્યાં. માર્ગમાં પાનસર મુકામે ખંભાતવાળા પુનઃ આવ્યા, અને આગ્રહ કરીને ખંભાત પધારવાની જય એલી ગયા. અમદાવાદમાં રતિભાઈએ અષ્ટોત્તરી સ્નાત્ર સાથે અઠ્ઠાઈ મહાત્સવ ભવ્ય ઠાઠથી ઉજન્મ્યા. અમદાવાદથી વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. અહી` પૂજય આચાર્ય શ્રીવિજય. વલ્લભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર બિરાજતા હતા. તેઓના પૂજ્યશ્રી સાથે ઘણાં મીઠાં ૩૫ Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ २७४ સંબંધો હતા. તેઓ પૂજ્યશ્રીના સામૈયામાં કરી. સંમેલન પછીના મીઠાં–કડવા ખનાવા વિચારણા કરી. ગમનસાર્ આવ્યા. અને પૂજ્યવર્યા મળ્યા. અનેક ચર્ચાઓ અને તેના પ્રત્યાઘાતાને અંગે પણ મુક્ત હૃદયે શુભ મુહૂતે શેઠ મૂળચંદ બુલાખીદાસે અનેરા ઉલ્લાસથી ઘણા ધનવ્યય કરીને ભવ્ય ઉદ્યાપન મહાત્સવ ઉજન્મ્યા. આ અરસામાં જ જામનગરના શેઠશ્રી પેાપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વગેરે શ્રાવકા પૂજ્યશ્રીને જામનગર પધારવાની વિન ંતિ કરવા આવ્યા. શેઠશ્રી ચુનીભાઈએ ઉજમણું કરાવવાનું નક્કી કરેલું. તે માટે પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા તેઓ આવ્યા હતા. વળી શ્રીમાકુભાઈ શેઠે સધ કાવ્યો, ત્યારે જુનાગઢમાં શેઠશ્રી પાપટભાઈએ એક સધજમણુ કરેલું. તે વખતે તેમના ચિત્તમાં પણ તેવા સંઘ કાઢવાના શુભ મનારથ થયેલા. એ વખતે તેઓએ પ્રતિજ્ઞા પણ ધારણ કરેલી કેઃ ‘આવા સંઘ હું ન કાઢું, ત્યાં સુધી એક વિશિષ્ટ ખાદ્ય પદાર્થોના ત્યાગ.’ હવે એ પ્રતિજ્ઞાને સફળ બનાવવા તે વિચારતા હતા. તે માટે પણ તે પૂજ્યશ્રીને જામનગર લઈ જવા ઈચ્છતા હતા. તેની શુભભાવનાપૂર્ણ વિનંતિને સ્વીકાર કરીને પૂજ્યશ્રીએ ખંભાતથી જામનગર માજી વિહાર કર્યાં. માગ માં ઠેર ઠેર સેંકડો ભાવિકોને ધર્મલાભ આપતાં આપતાં અને અનેક ધ કાર્યો કરાવતાં પૂજ્યશ્રી ધેાલેરા-ધંધુકા-રાણપુર-પાળિયાદ-વીંછીયા થઈને રાજકોટ પધાર્યાં. અહીંયા મૂર્તિ પૂજક તથા સ્થાનકવાસી એ ઉભય સ ંઘે સાથે મળીને સામૈયુ કર્યું. આઠ દિવસ રોકાયા. વીશા શ્રીમાળી સંઘે દશા શ્રીમાળીની વિશાળ વાડીમાં પૂજા–સાધમિ ક-વાત્સલ્યાદિ કર્યું. હમેશાં વ્યાખ્યાન પણ ત્યાં વંચાતું. પાંચ પાંચ હજારની મેદ્યની પૂજ્યશ્રીની દેશના સાંભળવા ઉમટતી. રાજકેટથી પૂજ્યશ્રીએ વિહાર કર્યાં, ત્યારે પહેલા મુકામે આખા સ ંઘ આળ્યે, અને ત્યાં પૂજા-જમણુ વગેરે કરીને લાભ લીધેા. અહી‘થી આગળ વધતાં અલીયાવાડા ગામમાં કેવળ સ્થાનકવાસી ભાઈ એની જ વસતિ હતી. અત્યારે તેઓની આર્યાએ પણ અહીં હતી. પણ પૂજ્યશ્રી જ્યાં જતાં, તે પહેલાં જ ત્યાં તેઓશ્રીના પ્રભાવ પહેાંચી જતા. અહી પણ એવુ જ થયેલુ, એટલે આર્યાએ સહિત એકેએક સ્થાનકવાસી ગૃહસ્થે તેઓશ્રીનુ ભક્તિપૂર્ણ સ્વાગત કર્યું. પોતાના સ્થાનકમાં લઈ જઈને વ્યાખ્યાન પણ સાંભળ્યુ. અહી’થી જામ–વણથળી આવ્યા. જામનગરમાં વીશા શ્રીમાળી અને એસવાલ જ્ઞાતિમાં અને સઘમાં કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. એ પક્ષ પડી ગયેલા. એ બંને પક્ષના શ્રાવકાએ અહી' આવીને પાતપાતાના ઉપાશ્રયે પધારવાની વિનંતિ કરી. પણ પૂજ્યશ્રીએ સમયસૂચકતાથી કહ્યું કે: અત્યારે તે હું ચુનીભાઇના ઉજમણાના પ્રસંગે આવ્યા છે. એટલે ત્યાં આવવા દે. પછી સૌ સારાં વાનાં થશે. પછી તેએશ્રી સ્વાગતસહુ જામનગર પધાર્યાં. પૂજ્ય શ્રીસાગરજી મહારાજ સપિરવાર ગત ચાતુર્માસથી અહીં બિરાજમાન હતા. તે પણ સામૈયામાં આવ્યા, Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના ર૭૫ એ બને પૂની નિશ્રામાં ઉદ્યાપન-મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયે. સંઘમાં અને જ્ઞાતિમાં મતભેદ હતા. પરસ્પરના ઉપાશ્રયે જવાને પણ વ્યવહાર ન હતું. પરંતુ–પૂજ્યશ્રી જ્યાં બિરાજ્યા, અને વ્યાખ્યાન શરૂ કર્યું, કે હંમેશાં બંને પક્ષના સર્વ લેકને પ્રવાહ ત્યાં આવો શરૂ થઈ ગયે. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળવાને અણમેલ લાભ મળતો હોય, ત્યાં જ્ઞાતિના ઝઘડાને કણ ગણકારે ? જે કે-સંઘમાં અય લાવવાના પ્રયાસે ચાલુ જ હતા. પૂજ્યશ્રી વગેરેના ઉપદેશ-સિંચનને પરિણામે શેઠ પિપટભાઈની તથા શેઠ ચુનીભાઈની સંઘ કાઢવાની ભાવના દઢ બની ગઈ હતી. ચાતુર્માસ પછી તુર્ત જ સંઘ કાઢવાને નિર્ણય લેવાઈ ગયે. એટલે તેઓની તથા સંઘની વિનંતિથી સં. ૧૯૯૩ નું આ માસું પૂજ્યશ્રીએ તથા શ્રીસાગરજી મહારાજે ત્યાં જ કર્યું. આ ચોમાસામાં પણ સંવત્સરી–ભેદ હતે. ભા. શુ. બે પાંચમના સ્થાને શાસ્ત્રીય પરં. પરાનુસાર પૂજ્યશ્રી આદિ શ્રીસંઘે બે ચોથ કરીને ઉદયાત્ બીજી ચોથ-ગુરૂવારે સંવત્સરી પર્વ આરાધ્યું. જ્યારે ગત વર્ષે જુદા પડેલા અમુક વર્ગ આ વર્ષે પણ બુધવારે જ આરાધના કરી. “અવયંભાવી ભાવ અન્યથા નથી કરાતો” એમ વિચારીને સંઘે શાંતિપૂર્વક આરાધના કરી. જામનગરમાં જૈન ભજનશાળાની તથા આયંબિલશાળાની જરૂર હતી. પૂજ્યશ્રી વગેરેના સદુપદેશથી એ બંને જરૂરિયાતે શેઠ પિપટભાઈ તથા ચુનીભાઈએ આ વર્ષે પૂર્ણ કરી. શ્રી કદંબગિરિ-તીર્થમાં એક ઉપાશ્રયની આવશ્યકતા હતી. ખંભાત પાસે “દેવા’ ગામમાં પણ ઉપાશ્રયની અગવડ હતી. એ અંગે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં શેઠ પિપટભાઈ એ કદંબગિરિના ઉપાશ્રયને આદેશ લીધે. અને દેવામાં એક મકાન ખરીદીને સંધને ઉપાશ્રય માટે સમપ્યું. ' યાત્રા સંઘ અંગેની તૈયારીઓ ચાલુ હતી. અનુભવી આગેવાની સલાહ-અનુસાર વ્યવસ્થા ગોઠવાતી હતી. સામગ્રીઓ એકત્ર કરાતી હતી. સુંદર પુસ્તિકાકારે નિમંત્રણ પત્રિકા છપાવીને સર્વત્ર મોકલવામાં આવી. ચોમાસું પૂર્ણ થતાં પૂજ્યશ્રીએ આચાર્યશ્રાવિવિજ્ઞાનસૂરિજીના શિષ્ય પ્રવર્તક મુનિશ્રી કસ્તુરવિજયજીને, તથા આચાર્યશ્રીવિજયનંદનસૂરિજીના શિષ્ય મુનિશ્રી સેમવિજયજીને કાર્તક વદિ અગિયારસે ગણિપદ, તથા માગશર શુદિ ત્રીજે પંન્યાસપદ સમપ્યું. આ પછી શુદિ પાંચમે શાન્તિસ્નાત્ર કરીને અઠ્ઠાઈ મહોત્સવની પૂર્ણાહુતિ થયા બાદ પૂજ્યશ્રી તથા પૂ. સાગરજી મ., આચાર્યશ્રીવિજય મેહનસૂરિજી મ. વગેરે અનેક ગુરુભગવંતોની પવિત્ર નિશ્રામાં છરી” પાળતાં હજારો ભાવિકના સંઘ સાથે શેઠ પોપટભાઈ તથા શેઠ ચુનીભાઈએ ભારે દબદબાપૂર્વક સૌરાષ્ટ્ર તરફ મંગળપ્રયાણ કર્યું. જામનગર રાજ્યના દિવાન સાહેબ આદિ અધિકારીઓ અને સર્વ નગરજને સંઘને વિદાય આપવા હાજર રહ્યા. ત્રણ દિવસ ગામ બહાર રહીને સંઘ આગળ વધ્યા. સંઘને પડાવ જ્યાં થતું, ત્યાં દેવનગરની મનહર રચના થતી. સૌને માટે રહેવાની ખાવાપીવાની વગેરે તમામ બાબતની વ્યવસ્થા સુંદર કરાઈ હતી. ટપાલખાતું, તેમ જ સૌની ફરિયાદ સાંભળીને તેને નિકાલ કરવા માટેની કચેરી વગેરેની સુંદર વ્યવસ્થા હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ માગના બધા મુકામેાના દોષસ્ત માટે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ પ્રતાપસિંહુ માહાલાલ વગેરેના સક્રિય ચીવટભર્યો સહકારે સ ંઘવીજીને નિશ્ચિત મનાવ્યા હતા. २७१ સંધનું સ્વાગત સત્ર ભવ્ય રીતે થતુ. તે તે ગામેાના અને રાજ્યાના રાજા–આધિકારીઓ અને નગરજના સંઘને જોઈતા સહકાર આપતા હતા. સંઘવીજી પણુ ગામેગામ ચેાગ્યતા પ્રમાણે સારી રકમાનું દાન વહાવ્યે જ જતા હતા. જામનગરથી નીકળેલા આ સંઘ કાલાવડ-ધારાજીના રસ્તે જુનાગઢ આવ્યે. બધે ઠેકાણે સંધવીજી ઉપર માનપાને જાણે વરસાદ વરસતા હતા. જુનાગઢના ભવ્ય સામૈયામાં ત્યાંના અંગ્રેજ દિવાન સર માટીથની હાજરી નોંધપાત્ર હતી. અહીં સંઘ પાંચ દિવસ રહ્યો. માગશર વઢિ દશમે સૌએ ગિરનારતીર્થની યાત્રા કરી. તે અવસરે સૌંધવીજીએ રૂા. દસ હજારની કિંમતના હીરા-માણેક જડેલેા હાર પ્રભુના કંઠે સ્થાપ્યા. એ પછી પૂજયશ્રી આદિ ગુરુભગવતાએ વિશાળ સમુદાયની હાજરીમાં સંઘવીજીને તીથમાળારેપણુના વિધિ કરાવ્યે. જુનાગઢથી થલી-માંગરાળ-ચારવાડ-વેરાવળ-પ્રભાસપાટણ-કોડીનાર-ઉના-અજરા દેલવાડા, વગેરે સૌરાષ્ટ્રના પ્રાચીન ઐતિહાસિક તીર્થોની યાત્રા કરતા, અને સર્વત્ર રાજસી સન્માન મેળવતા આ સંઘ અનુક્રમે મહુવા બ ંદરે પધાર્યાં. આ ગામ ભાવનગર રાજ્યનુ હતુ, તેમ જ આપણા પૂજ્યશ્રીનું પવિત્ર જન્મસ્થળ હતું. એટલે ભાવનગર રાજ્યે સ’ઘની સગવડ માટે કરેલે દાખરત અદ્દભુત હતા. ભાવનગરના વયવૃદ્ધ દિવાન સર પ્રભાશંકર પટ્ટણો પેાતાની નાદુરસ્ત તખિયતે પણ અહી આવ્યા. તેમની ઇચ્છા પૂજયશ્રીને મળવાની હતી. તેઓએ સૌ પહેલાં પૂજ્યશ્રીને મળવાનું કાર્ય કર્યું". આવી તબિયતમાં પણ તેમના ચિત્તોત્સાહ અવણ્ય જણાતા હતા. પૂજ્યશ્રીની સાથે તેએએ પ્રસન્નતાથી વાતચીત કરી. ત્યારબાદ તેમના પ્રમુખપદે સંઘવીજીને માનપત્ર અપાયુ. પછી તેઓ ગયા. મહુવાથી દાઠા થઈને સંધ તળાજાતીર્થે આવ્યા. ત્રણ દિવસ રહ્યો. અહીં શ્રી અનન્તરાય પટ્ટણી આદિ અધિકારીએ ભાવનગરથી દર્શન માટે આવ્યા. તેમના પ્રમુખપદે . માનપત્રનેા મેળાવડા થયા. તળાજાથી દેવળિયા–રાથળી–પાણિયાલી થઈને સંઘ પાલિતાણા આવી પહોંચ્યા. અહીં સંઘનું અભૂતપૂર્વ સ્વાગત થયુ. પાલિતાણાની સમગ્ર જનતા અને રાજ્યના દ્વિવાન શ્રી મૂળરાજસિંહજી આદિ અમલદારા સામૈયામાં જોડાયા. બરાબર ચાર કલાક ફરીને એ સામૈયુ તળાટી પાસે નખાયેલા સંઘના પડાવે ઉતર્યુ. ખીજે દિવસે અપેારે દ્વિવાન સાહેબ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને એ કલાક સુધી અનેક વાતા કરી. એ દિવસ પછી સૌએ ગિરિરાજની યાત્રા કરી. તે વખતે શુભ ચાઘડિયે પૂજ્યશ્રી આફ્રિ ગુરુદેવએ સંઘવીજીને તી માળ પહેરાવી. પછી સંધવીજીએ શ્રીઆદિનાથ પરમાત્માની પૂજાભક્તિ કરવા સાથે રૂ. ૨૧ હજારની કિ ંમતના રત્નજડિત હાર પહેરાવ્યા, તીથ માળાના દિવસને પાલિતાણાના ઠાકારસાહેબે કાયમ માટે અહિંસાદિન તરીકે પાળવાના હુકમ જાહેર કર્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ લાગ વિરુદ્ધચા ২७७ આ પછી સંઘ બાર ગાઉની પ્રદક્ષિણાએ ગયા. રાહિશાળા થઈને કદંબગિરિની યાત્રા કરી. અહી' સઘવીજીએ આદેશ લીધેલ ત્રણ મજલાના ભવ્ય ઉપાશ્રય તૈયાર થવા આગ્યે હતા. અહીથી હસ્તગિરિની યાત્રા કરીને સંઘ પુનઃ પાલિતાણા આવ્યા, અને પૂજ્યશ્રી આદિ કદ ગિરિ રોકાયા. સઘ પાલિતાણા આવતાં ત્યાં જામનગરના ના. જામસાહેબ શ્રીક્રિવિજયસિ'હજી સંઘની મુલાકાતે આવ્યા. સંધવીજીએ તથા પાલિતાણા રાજ્યે તેઓનું ચૈાગ્ય સન્માન કર્યું.. તે પાછા ગયા ખાદ પાલિતાણાના ઠાકારશ્રીની પ્રીતિપૂર્ણ મુલાકાત વખતે સંધવીજીએ પચીસ હજાર રૂપિયાનું દાન ક્ષયના દર્દી એને રહેવા માટેની સેનેટરીયમ ખાંધવા માટે જાહેર કર્યું. ખીજી પણ ઘણી રકમા તેમણે પાલિતાણાની ભિન્ન ભિન્ન સંસ્થાઓને દાનમાં આપી. લગભગ ૭૫ હજાર રૂપિયાના સદ્ગૃય તેમણે પાલિતાણામાં જ કર્યાં. પૂજયશ્રી આદિની પવિત્ર પ્રેરણાથી સંઘવીજીને સંઘ કાઢવાની ભવ્ય ભાવના થઈ, અને એ ભાવનાના મૂર્ત સ્વરૂપ સમાન આ અવિસ્મરણીય યાત્રાસંઘ દ્વારા જિનશાસનની જયપતાકા ફરકાવીને સંઘવીજી સપરિવાર રેલ્વે દ્વારા જામનગર તરફ વિદાય થયા. —X—-X—X-X— [૫૩] લાગવિદ્રાએ કર્દમગિરિમાં ડુંગર ઉપર બંધાતા શ્રીઋષભવિહારપ્રાસાદ તૈયાર થઈ ગયા હતા. તેમાં શ્રીઆદીશ્વર પ્રભુની ૯૧ ઇંચની શ્વેતપાષાણુનિર્મિત ભવ્ય પ્રતિમા પરિકર સાથે પધરાવવાની હતી. ભમતીની ખાવન દેવકુલિકાઓમાં પણ અનેક ખિમે પધરાવવાના હતા. એની સાથે-સૂકુંડની પાસેની જમીનમાં શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીએ એ માળ અને ભૂમિગૃહ સમેત શ્રીગિરનારાવતાર પ્રાસાદ' બધાન્યા હતા. તેમાં વચલા માળે મૂળનાયક તરીકે શ્રીનેમિનાથ પ્રભુ પધરાવવાના હતા. એના આદેશ ભાવનગરના શેઠ માણેકચંદ જેચંદ જાપાને લીધેા હતા. ઉપરના માળે શ્રીસીમ ધરસ્વામી પધરાવવાના હતા. તેના (દેરાસર સાથે) આદેશ ખંભાતવાળા શેઠ બુલાખીદાસ નાનચંદના સુપુત્રા શેઠ મૂળચંદભાઈ વગેરેએ લીધે હતા. બન્ને શ્રેષ્ઠિવ પૂજ્યશ્રીના અનન્ય ગુણાનુરાગી ભકત હતા. પૂજ્યશ્રીના ઉપદેશથી તેઓએ આ આદેશ લીધેલા. આ બન્ને મહાપ્રાસાદોની પ્રતિષ્ઠા કરવાના નિય લેવાયા હતા. તે અ ંગેના શુભમુહૂર્તો પૂજ્યશ્રીએ ફરમાવ્યા. તે મુજબ ચૈત્ર વિક્રે ૧૧ થી વૈશાખ શુદ્ધિ ૧૨ સુધી સત્તર દિવસના મહામહેાત્સવ ઉજવવાના નિર્ણય થયા. એ અંગેની તૈયારીએ શરૂ થઈ. નિમ...ત્રણા પાઠવવામાં આવ્યા. પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે અંજનશલાકા કરાવવા માટે ઠેર-ઠેરથી લેાકેા જિનષિમા લાવવા લાગ્યા. કદંબગિરિમાં પધરાવવાના અને બહારગામથી અજન માટે આવેલાં, બધાં મળીને કુલ ૫૦૦ ઉપરાંત જિનખિએ એકત્ર થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૭૮, * * શાસનસમ્રાટું। . મહત્સવને હજુ મહિનાની વાર હોવાથી પૂજ્યશ્રી આજુબાજુના ગામમાં વિચરવા પધાર્યા. એ ગામોના ભાવિકેને ભકિતભર્યો આગ્રહ ઘણું સમયથો હતે. ભંડારિયા, વાવડી, કેટીયા, વગેરે ગામોમાં વિચરતા તેઓશ્રી તળાજા પધાર્યા. ત્યાં ચૈત્રી પૂનમની યાત્રા કરીને પછી કદંબગિરિ આવ્યા. | ડુંગર ઉપર વિશાળ મંડપ રચવામાં આવ્યો હતો. જે જે ભાવિકે એ દેરીને તથા પ્રભુ પધરાવવાને આદેશ લીધેલ, તેઓ સહકુટુંબ તથા અન્ય હજારે સદ્દગૃહસ્થ આ પ્રસંગે આવ્યા હતા. ચૈત્ર વદિ અગિયારશે કુંભસ્થાપના કરવાપૂર્વક મહોત્સવને શુભારંભ થયે. હંમેશાં નવાં-નવાં વિધાને વિશુદ્ધ રીતે થવા લાગ્યા. જુદાં-જુદાં શ્રેષ્ઠિઓ તરફથી સંઘજમણ પણ થવા લાગ્યા. વૈશાખ શુદિ સાતમના મહામંગલકારિ દિવસે શ્રી આદીશ્વર પ્રભુ સહિત સમગ્ર જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા પૂજ્યશ્રી આદિ સૂરિદેવેએ કરી. આજે શા. માણેકચંદ જેચંદ જાપાન તરફથી ગામઝાંપે ચેખાયુક્ત નવકારશી થઈ. અને વૈશાખ શુદિ દશમના મંગલ દિને મૂળનાયકજી સહિત સેંકડો જિનબિંબને ગાદીનશીન વિધિ અપૂર્વ ઉલ્લાસભેર થયે. ઇષભવિહારપ્રાસાદમાં મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્માની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા એ પ્રાસાદને આદેશ લેનાર ભાગ્યવંત શા. તારાચંદજી મતીજી (જાવાલવાળા) એ કરી. એમને આનંદ નિરવધિ હતો. આ પ્રસંગે તેમણે હજાર રૂપિયાનો સદ્વ્યય કર્યો. પ્રતિષ્ઠાને દિવસે તેમણે ગામઝાંપે ચેખાયુકત નવકારશી કરી. પૂજ્યશ્રીના પવિત્ર આશીર્વાદથી જ આ મહાન લાભ પિતાને મળે, એમ વિચારીને તેઓ પૂજ્યશ્રીના ચરણોમાં ભાવસભર હૈયે વંદન કરી રહ્યાં. એ જિનાલયમાં ગભારામાં-રંગમંડપમાં તથા બાવન દેવકુલિકાઓમાં ભાવિકોએ અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. ગિરનારાવતાર પ્રાસાદમાં શેઠ માણેકચંદ જેચંદ જાપાને શ્રીનેમિનાથ પ્રભુની, તથા શેઠ બુલાખીદાસ નાનચંદના સુપુત્રે શેઠ નેમચંદભાઈ મૂળચંદભાઈ હીરાલાલભાઈ, કેશવલાલભાઈ વગેરેએ શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરી. એ દેરાસરમાં પણ બીજા અનેક ગૃહસ્થોએ પોતે આદેશ લીધેલાં વર્તમાન-૨૪ જિનવરના બિંબ ગાદીનશીન કર્યા. આ ઉપરાંત-ગિરિરાજ ઉપર શ્રીસિદ્ધાચલજીની નાની છતાં સર્વાગ પૂર્ણ અને સ્થાયી રચના કરવામાં આવેલી. તેમાં કેટલીક દેરીઓમાં પણ પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ મહાપ્રભાવશાલી શ્રીનેમિનાથ પ્રભુને પધરાવવા માટે એક ભવ્ય શિખરબંધી પ્રાસાદ તૈયાર થઈ રહ્યો હતે. એનો આદેશ શેઠ માણેકલાલ ચુનીલાલે લીધું હતું. એ દેરાસરના તૈયાર થયેલા ગભારામાં તે પ્રભુજીને પ્રવેશ પણ આ મહોત્સવ પ્રસંગે કરવામાં આવ્યું. આ મહોત્સવનું વર્ણન નેધતાં શ્રીવીરશાસન પત્ર જણાવે છે કે – ચૈત્ર-વૈશાખની ઉનાળાની સખ્ત ગરમી છતાં લગભગ સત્તરથી અઢાર હજાર જેટલા વિશાલ માનવ સમુદાય દૂર-દૂરથી આ મહાન્ મહોત્સવના દર્શનાર્થે ઉભરાતાં, ઠેકાણે –ઠેકાણે માણસના Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ લાલવિરુદ્ધચા ટાળાં સિવાય ખીજું કશુંય નજરે પડતું નહિ. આટલે વિશાલ સમુદાય, ગરમીના દિવસે, છતાં પણ ભાજનની ઉત્તમ વ્યવસ્થા, ઠેકાણે-ઠેકાણે પાણીની પા અને રહેવાની વ્યવસ્થા ઘણી જ આદશ હતી, એમ કહ્યા સિવાય નહિ જ ચાલે. ઉતરવા માટે વિશાલ ધમ શાળાઓ ઉપરાંત ભાવનગર સ્ટેટ તરફથી ફ્રી ચાજે આપવામાં આવેલ ભવ્ય સમીયાણા, તંબુ, રાવટીઓને જંગી સરંજામ તથા શેઠ માણેકલાલભાઈ સંઘવી તરફથી આવેલ તબુએ, રાવટીઓના સમૂહ, એક વખત રાજામહારાજાની છાવણી ભૂલાવી દે તેવા હતા. અને તેની ગેાઠવણી એક શહેનશાહી કેમ્પ જેવી સુંદર દેખાતી હતી. ઘણાં લકા તે એમ જ કહેતા હતા કે આવા દેખાવ દીલ્લી દરખાર વખતે થયા હતા. " ૨૦૯ R પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકાનુ સર્વ વિધિવિધાન ડુંગર ઉપર કરવામાં આવતું હતું. આ નિમિત્તે મુખ્ય દેરાસરની આગળના ચાકમાં એક ખાસ મડપ ઘણેા જ સુંદર બનાવવામાં આવ્યો હતા. તેમાં અષ્ટાપદજી, મેરૂપર્વત તેમજ આરસના સિંહાસન ઉપર ત્રિગડા ગઢની આકર્ષીક રચના ઉપરાંત અંજનશલાકા કરવા ચેાગ્ય વિશાલ વૈશ્વિકાએ તૈયાર થઈ હતી. અને તેના ઉપર લગભગ ચારસાથી પાંચસે પ્રતિમાજીએ અંજનશલાકા માટે ગેાઠવાઇ હતી. તેને દેખીને પ્રેક્ષા મંત્રમુગ્ધ બની જતા હતા. ડુંગર ઉપર પ્રેક્ષકોને વિસામે લેવા સારૂ એક ખાસ અલાયદો ભાવનગર સ્ટેટના વિશાલ શમીયાણુ! ઊભે કરવામાં આવ્યો હતા, તેમજ સાધુ-સાધ્વીઓ રહી શકે તે માટે દેશસરની પાછળના ભાગમાં નાના તંબૂ તથા રાવટીએ વગેરે ગેાઠવવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગ ઉપર પાલિતાણાથી આચાર્ય શ્રી વિજયમેાહનસૂરીશ્વરજી, આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી, આદિ શિષ્ય પરિવાર સાથે તેમજ આગમાદ્ધારક. પૂ. આચાય શ્રીસાગરાન દસૂરીશ્વરજીના શિષ્ય આચાય શ્રીમાણેકસાગરસૂરીશ્વરજી આદિ સાધુમહારાજાએ માટી સખ્યામાં પધાર્યા હતા. લગભગ દોઢસેાથી ખસા સાધ્વીજીએ આવ્યા હતા. પ્રતિષ્ઠાના શુભ દિવસે ભાવનગરના નેકનામદાર હીઝ હાઈ નેસ કૃષ્ણકુમારસિંહજી તરફથી શેઠશ્રીજિનદાસ ધર્મદાસની પેઢીને રૂા. ૧૦૧ને ચાંલ્લા કરવામાં આવ્યેા હતા. એક દેશી રાજ્ય આપણા જૈન ધાર્મિક પ્રસંગનું આવું બહુમાન કરે તે ઘણું જ પ્રશંસનીય છે. અને તેને માટે તેઓશ્રીને ખરેખર ધન્યવાદ આપવા ઘટે છે. પ્રતિષ્ઠા–મહાત્સવ પત્યા પછી થોડા સમય પૂજ્યશ્રીએ કબગિરિમાં સ્થિરતા કરી. આ વિસામાં રાજ્યક્રાંતિ (ફેડરેશન) ચાલતી હતી. એજન્સીની હુકુમતની તમામ નાની ઠકરાતાને (નાનાં ગામાને) બ્રિટિશ સરકારે હુકમ કરેલે કે; “તમે સૌ તમારી નજીકના તમને ફાવે તે રાજ્યમાં ભળી જાવ.' એટલે એ અંગેની ખટપટા ચાલતી હતી. મેદાનાનેસ (કદ ગિરિ) ચાક થાણાનું ગામ હતું. ચેાથાણાના ગામા માટે બે વિકલ્પ હતાં. ૧–કાંતા ભાવનગર રાજયમાં ભળવું, અથવા તા ૨-ગાયકવાડ સરકારમાં ભળવુ. અને રાજ્યાના અમલદારા આ ગામાને પેાતાના રાજ્યમાં ભેળવવા માટે ખટપટ દ્વારા બૌદ્ધિક યુદ્ધ ખેલી રહ્યા હતા. એના ચક્કરમાં સપડાયેલા આ ગામાના ભેાળાં દરબારોને સમજ નહાતી પડતી કે આપણે શેમાં ભળવું? ઘડીકમાં તેઓ ગાયકવાડ તરફ ઢળતાં, તે થાડીવાર પછી વળી ભાવનગરમાં ભળવા તૈયાર થતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શાસનસમ્રાજ્ એ વખતે-ગાયકવાડી અધિકારીઓને પૂજ્યશ્રીની પ્રતિભા અંગે વિશિષ્ટ માહિતી સાંપડી. એ માહિતી અનુસાર તેએએ વિચાયુ કે આ મહારાજશ્રી ચાક થાણાના ગામેાના દરખારા ઉપર સારૂ વĆરવ ધરાવે છે. તેઓ જો એ દરખારાને ઉપદેશરૂપે સમજાવે, તે આ બધાંય ગામા આપણી હદમાં ભળી જાય. આ વિચારથી ગાયકવાડી અમલદારા વારવાર પૂજ્યશ્રી પાસે અવરજવર કરવા લાગ્યા. પ્રસ`ગ મળે કે-તેએ પાતાની વાત મૂકતાં. એકવાર આ ખાતાના (ફેડરેશન અ ંગેના) મુખ્ય અધિકારી શ્રીરણછોડલાલ પટવારી કદગિરિ ઉપર ચાલતા પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા. તે કાયેલ મુત્સદ્દી ગણાતા. પેાતાના બુદ્ધિમળને લીધે તેઓ ‘નાના પટ્ટણી' તરીકે પંકાયેલા. મુત્સદ્દીની અદાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું ; “વડોદરા રાજ્યે કરેલા દીક્ષા પ્રતિખ'ધક કાયદો આપને અપેાગ્ય લાગતા હોય, તે એ કાયદો હું કઢાવી નાખું. એટલું જ નહિ, આપના આ તીના વહીવટ માટે આ મેઢાનાનેસ ગામ ક’ખગિરિની પેઢીને ત્રાંબાને પતરે લખી આપીએ. પણ આ ગામેાના દરખારાને અમારા રાજ્યમાં ભળવાને ઉપદેશ આપે.’ પૂજ્યશ્રીએ આના ઉચિત જવાબ આપતાં કહ્યું : “ગાયકવાડ સરકારને લાગતું હાય કે દીક્ષાપ્રતિખ ધક કાયદો અયાગ્ય જ છે, તે તેએ એને જરૂર કાઢી નાખે, ખાકી હું દરખારાને તમારામાં ભળવાને ઉપદેશ આપું, અને એના બદલારૂપે તમે એ કાયદો કાઢી નાખવાની વાત કરતા હા તે એ અશકય જ છે. વળી ભાવનગર રાજ્ય દેશી અને સદા ધર્મ પરાયણુ છે. અને અમારાં તીર્થાંનું રક્ષણ પણ તે કરે છે. માટે પણ આવા ઉપદેશ અમાશથી કોઈને ન અપાય. પટવારી વગેરે અમલદારો આ જવામ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેઓ સમજી ગયા કે અહીં આપણી મુત્સદ્દીગીરી ચાલે તેમ નથી. પૂજ્યશ્રીના આ જવાખમાં જે રાજ્યના આશ્રયે રહેતાં હાઈ એ, તેના વરાધના ત્યાગની પ્રતિજ્ઞા (સ્રોવિનત્ત્વો)ના પાલનની દૃઢતા શુ'જતી હતી. શાસનને અને તીને દ્વિત કરનારી ઊંડી દીર્ઘદૃષ્ટિ આ જવાબમાં સમાયેલી હતી. કદ બગિરિથી વિહાર કરીને પૂજ્યશ્રી પાલિતાણા આવ્યા. ઘેાડા દિવસ રહીને ગિરિરાજની યાત્રાએ કરી. ભાવનગરના સંઘ વિન ંતિ કરવા આવતાં ચામાસાની જય એલાવીને ભાવનગર પધાર્યાં. ભાવનગરમાં અનેક ભાવિકાએ શ્રીસમ્યક્ત્વ સહિત વિવિધ ત્રતા નાણુ મ`ડાવીને ઉચ્ચર્યા, ઘાઘાના વતની હરગેવિંદભાઈ નામના એક મુમુક્ષુએ પૂજ્યશ્રી પાસે દીક્ષા પણ લીધી. આચાય શ્રી વિજચેાદયસૂરિજીના શિષ્ય તરીકે તેમનું નામ મુનિશ્રી હેમપ્રભવિજયજી રાખ્યું. ગામના મેટાં દેરાસરની ઉપરના ભાગના જીર્ણોદ્ધાર પૂણ થયા હાવાથી ત્યાં શ્રીપાર્શ્વનાથ ભગવાન વગેરેની, તથા કરચલીયા પરાના નવીન દેશસરની પ્રતિષ્ઠા શ્રીસ ંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. આમ માંગલિક કાર્યાંથી શરૂ થયેલુ ૧૯૯૪ની સાલનુ આ ચેામાસુ` પણ મ’ગલમય રીતે પસાર થયું. ચામાસામાં પૂજયશ્રીના સંસારિ ભાણેજ-મુનિશ્રી ગીર્વાણવિજયજી મહાશજ Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ લેગ વિરુદ્ધચા ૨૧ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેને ચારેક વર્ષોંથી ક્ષયનો વ્યાધિ થયેલે, છતાં ચરિત્રની નિમળ આરાધનામાં તેઓએ ખામી આવવા નહોતી દીધી. અંત સમયે પૂજ્યશ્રીએ પણ ઘણી સુદર નિર્યામણા કરાવી. તેઓ વિદ્વાન સરળ અને ખૂબજ ક્રિયાકાંડમાં રૂચિવાળા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા પછી તરત જ કાક વર્દિતેશે લાઠીદડના રહેવાસી સંઘવી મેાહનલાલ લાલચંદના સુપુત્ર શ્રી છેોટાલાલને ત્યાગભાવના થવાથી પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી કીર્તિ પ્રભવિજયજી રાખીને શ્રીવિજયાદયસૂરિજીના શિષ્ય બનાવ્યા. આ પછી પૂજ્યશ્રી ઘેાધા પધાર્યા. ત્યાં થાડા દિવસ રહ્યા, તેએાશ્રીના પ્રભાવક ઉપદેશના પરિણામે ત્યાંના શા. કાંતિલાલ વિઠ્ઠલદાસે તેએાશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીના છરી' પાતા સંઘ કાઢ્યો. એ સંઘ સાથે પાલિતાણા પધાર્યા, યાત્રા કરી, સંઘવીને તીર્થં માળ પહેરાવીને તેઓશ્રી કબગિરિ આવીને રહ્યા. આ મહાતીર્થની જાહેાજલાલી હુવે જામી રહી હતી. યાત્રિકા સારા પ્રમાણમાં આવતા, ને લાભ લેતા. એમને ઉતારા માટે પૂજ્યશ્રીના ઉપદેશથી સાત એરડાની, અગિયાર ઓરડાની ધર્માંશાળાએ બોંધાઈ હતી. એમાં સાત એરડાની ધર્મશાળા પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી વલ્લભવિજયજી મ. ની પ્રેરણાથી શેડ માણેકલાલ ચુનીલાલે અંધાવેલી. ‘શ્રીવિજયાદયસૂરિ જ્ઞાનશાળાનું ત્રણ માળનું ભવ્ય મકાન પણ તેમણે અહીં અધાવેલું. આ બધી સુંદર વ્યવસ્થાને લીધે યાત્રિકાને રહેવાની પૂરતી સગવડ હતી. હવે અહી જરૂર હતી એક ભેાજનશાળાની. યાત્રિકો ગમે ત્યારે યાત્રા કરીને આવે, ત્યારે તેમને જમવાની સગવડ મળવી જ જોઈએ. આ વિચાર આવતાં પૂજ્યશ્રીએ પેઢીના વહીવટદાર શેઠ ઈશ્વરદાસ મૂળચંદ વગેરેને એ માટે ઉપદેશ કર્યાં. તીની સમુન્નતિ અને સાધમિ કાની સેવાના મહાન્ લાભ મેળવવાના રાજમાર્ગ દેખાડયા. તેઓશ્રીના આ અમેઘ ઉપદેશ વહીવટ દ્વારાએ ઝીલી લીધા, અને ભેાજનશાળાના મકાન અંગે હિલચાલ શરૂ કરી. પૂજ્યશ્રી તે। અહી થી મહુવા પધાર્યાં. ત્યાં દેશસરનું કામકાજ ચાલુ હતુ. ભેાયણીથી તેમજ પ્રભાસપાટણથી લાવેલા અતિપ્રાચીન જિનમિને અહીં દેરાસરમાં પરાણા દાખલ બિરાજમાન કરાવ્યા. અહીંથી તેઓશ્રી વિહાર કરતાં કરતાં સાવરકુંડલા આવ્યા. અહીંના સઘની વર્ષોંથી વિન ંતિ હતી. એકવાર તે અહીં આવવા વિહાર કરેલા, ને નહાતુ અવાયું. એથી આ વખતે સંઘના જોશ્વાર આગ્રહને માન આપીને તેએશ્રી ત્યાં પધાર્યાં. સ ંઘે પણ ભવ્ય સ્વાગત વગેરે પ્રભાવનાના કાર્યો કરીને અપૂર્વ ભક્તિ પ્રદર્શિત કરી. અહીં એક માસ રહ્યા. વ્યાખ્યાન પ્રતિદ્ઘિન થતુ. જૈન-જૈનેતર સૌ એના લાભ અચૂક લેતાં. અહીં સંઘમાં પણ ત્રણ પક્ષ હતા. તેમાં એક પક્ષ અચલગચ્છને અને બે પક્ષ લેાંકાગચ્છને માનતા હતા. માત્ર ૧૦-૧૨ ઘર જ તપાગચ્છની માન્યતાવાળા હતા. પૂજ્યશ્રીએ એ અધું જાણ્યા પછી સૌ પ્રથમ એ ત્રણ પક્ષેાના પારસ્પરિક કલેશે। દૂર કરીને એકતા સ્થાપી. પછી તેને ઉપદેશ આપીને તપાગચ્છની ક્રિયા કરવાને સન્મુખ બનાવ્યા. સ ંઘને મેટા ભાગ તપાગચ્છની માન્યતા ધરાવતા થયા, એટલે પૂજ્યશ્રીએ ભંડારિયાના વતની શા. દેવચંદ ગુલામ'દ વગેરેને તપાગચ્છીય ઉપાશ્રય કરાવવાની પ્રેરણા આપી. એટલે એ ગૃહસ્થાએ એ માટે જમીન વેચાણુ લઈ, તેમાં સ ંઘના સહકારથી તપાગચ્છીય ઉપાશ્રય અ ધાન્યો. ૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શાસનસમ્રાટ આ બધાં નાહ ધારેલાં કાર્યો થવાથી સંઘમાં અપાર ઉત્સાહ વ્યાપી ગયે. સંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે વિનંતિ કરી. પણ પૂજ્યશ્રીની ભાવના હતી કે : આ ચોમાસું પાલિતાણામાં કરવું. કારણ કે–સૌ સાધુઓને કાર્તિકી પૂનમની ગિરિરાજની યાત્રા કરવાની ઉત્કટ અભિલાષા હતી. એ અભિલાષા તે પાલિતાણામાં ચોમાસું કરે, ત્યારે જ પૂર્ણ થાય. એથી જ પૂજ્યશ્રી સંપશ્વિારની ભાવના પાલિતાણામાં રહેવાની હતી. એ ભાવનાનુસાર કુંડલાની વિનંતિને અસ્વીકાર કરીને તેઓશ્રી કદંબગિરિ પધાર્યા. ત્યાં વિશાખ શુદ ૧૦ની કદંબગિરિ ઉપરના દેરાસરની વર્ષગાંઠ ઉજવીને પાલિતાણું આવ્યા. ૧૯૫ના આ ચાતુર્માસમાં સાત ઓરડાની ધર્મશાળામાં બિરાજતા, અને વીશા શ્રીમાળી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાન માટે નિયમિત પધારતા. વ્યાખ્યાનમાં શ્રીભગવતીસૂત્ર વાંચવા માટે સંઘની વિનંતિ થતાં તેને વિધિપૂર્વક પ્રારંભ કર્યો. ભગવતીસૂત્રને વરઘેડ, હંમેશાં એકાશનાદિ તપ, અખંડ દીપક-ધૂપ તેમજ હંમેશાં શરૂઆતમાં સોનામહોર વડે અને પછી પ્રત્યેક પ્રશ્નને રૂપા-નાણાંથી સૂત્રનું પૂજન વગેરે વિધિ સદુગૃહસ્થ ઘણું બહુમાનપૂર્વક કરતા હતાં. અને ભાવનાધિકારે શત્રુંજય માહામ્ય શરૂ કર્યું. પૂજ્યશ્રી પાલિતાણામાં ચોમાસું બિરાજે છે, એ જાણીને બહારગામના અનેક આરાધક ભક્તો સહકુટુંબ ચેમાસું કરવા આવ્યા. સુરતના સુરચંદ્ર પુરૂષોત્તમદાસ બદામી જજ સાહેબ, અમદાવાદના શેઠ ચમનલાલ લાલભાઈ શેઠ જેશીંગભાઈ કાળીદાસ, ચુનીલાલ ભગુભાઈ વગેરે એમાં મુખ્ય હતા. તેઓએ આ ચોમાસામાં તીર્થરાજની આરાધના સાથે તપ-જપ, ક્રિયા વગેરે આરાધના અને પૂજ્યશ્રીની સેવાભક્તિને ઘણે લાભ લીધે. ચોમાસાની સમાપ્તિ વેળાએ પૂજ્યશ્રી આદિ સમગ્ર મુનિમંડળે કાર્તિકી પૂનમની યાત્રા અનેરા ઉમંગથી કરીને વર્ષોની અભિલાષા પૂર્ણ કરી. શ્રી શત્રુંજય તીર્થાધિનાથ શ્રી આદીશ્વર પ્રભુના અમુક અંગે કેટલાક સમય પૂર્વે લેપ કરાવાયેલ. તે કારણે તથા બીજા પણ અમુક આશાતનાના કારણે જણાતાં માગશર માસમાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ ચમનભાઈએ ૧૮ અભિષેકની મંગળક્રિયા કરાવી. આ ઉપરાંત ગિરિરાજની જ્ય તળાટીમાં ભવ્ય મંડપમાં શેઠ ચમનભાઈ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ એ ઉભય શ્રેષ્ટિવર્યોએ પૂજ્યશ્રીની પ્રેરણા પામીને શાંતિક વિધાન (મહેન્મહાપૂજન) કરાવ્યું. સેંકડો વર્ષોથી વ્યસ્ત બનેલા આ વિધાનને પૂજ્યશ્રીના પટ્ટાલંકાર આ. શ્રીવિજયસૂરિજી મ. તથા આ. શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે અપાર જહેમત લઈને સાંગે પાંગ વિશુદ્ધ રીતે વ્યવસ્થિત બનાવ્યું હતું, તે સર્વપ્રથમ અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાયું. આ પ્રભાવ શાલી પ્રાચીન વિધાનને નિહાળવા હજારે લેકે એકત્ર થયેલા. આ પ્રસંગે શેઠ દલપતભાઈ મગનભાઈના ધર્મપત્ની શ્રીલીમીભાભુ (હઠીસિંહ કેસરીસિંહ વાળા) ત્યાં આવેલાં. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે કાંઈક કાર્ય ફરમાવે. ત્યારે પૂજ્યશ્રીએ કદંબગિરિ તીર્થને સંઘ કાઢવાને ઉપદેશ કર્યો. એ ઉપદેશ અનુસાર લક્ષમીભાભુએ પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ કાઢ્યો. લગભગ ૧૫૦૦ યાત્રાળુઓ એમાં જોડાયા. પ્રથમ પડાવ રહિશાળામાં કર્યો. પૂજ્યશ્રીની ભાવના અહીં દેશસર–ધર્મશાળા કરાવવાની હતી. એ ભાવનાથી જ તેઓશ્રીએ અગાઉથી કદંબગિરિની પેઢી પાસે ૧૬ વીઘાં જેટલી જમીન ત્યાંના ગરાસદારો પાસેથી અઘાટ વેચાણ લેવરાવી રાખી હતી. આ કાર્યને પૂર્ણ કરવાનો વિચાર તેઓશ્રી કરી રહ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ એક જ ધ્યેયઃ તીર્થાંન્નતિ ત્યાં જ અમદાવાદના વતની અને મૂળ પાટીદાર જ્ઞાતિના છતાં પેાતાના મિત્ર પુરૂષાત્તમદાસ અમીચંદ–કે જેએ ભૂગાળ અને ખગેાળવિદ્યાના ઘણા સારા અભ્યાસી હતા, તેમના સહવાસથી પૂજ્યશ્રીના ગુણાનુરાગી બનેલા શા. ચ ંદુલાલ શિવલાલ ગિરિશજની યાત્રાર્થે આવેલા, તે રાહિશાળા સંઘના દર્શને આવ્યા. પૂજ્યશ્રીએ સચાટ ધર્મપદેશ આપતાં તેઓને કાંઈક ધમ કાય કરવાની રુચિ જાગી. એ જોઈને પૂજ્યશ્રીએ રાહિશાળામાં ધર્મશાળા કરવાની પ્રેરણા આપી. તેમણે પણ તરત જ એ માટે તેર હજાર રૂપિયા આપવાનું જાહેર કર્યું .. આ મંગળકાય કરીને ખીજે દિવસે સંધ કબગિરિ પહેાંમ્યા. તીથ માળારોપણ વિધિ પત્યા બાદ પૂજ્યશ્રી ત્યાં જ રહ્યા. થાડા દિવસ ખાદ ત્યાંથી તળાજા દાઠા થઈ ને મહુવા પધાર્યા. અહી આ. શ્રીવિજયન’નસૂરિજી મ. ની તખિયત અસ્વસ્થ થઇ. લીવરના દુઃખાવા તથા ગેસના ઉપદ્રવ તેમને વારવાર થઈ આવતા હતા. તે માટે યાગ્ય ઉપચાર કરવાની જરૂર જણાતાં વૈદ્યોની સલાહથી મહુવાથી વિહાર કરી વળા થઈને પચ્છેગામ પધાર્યાં. આ પચ્છેગામ તે વખતે વૈદ્યોનું વિલાયત ગણાતું. ત્યાં આશરે દોઢ માસ રહીને શ્રીનાગરદાસભાઈ વગેરે પીયૂષપાણિ અને નિષ્ણાત વૈદ્યોની સારવાર કરાવી, ચાતુર્માસના કાળ નજીક આવતા હતા. તે માટે ખાટાદ વગેરેના સ ંઘાની વિનંતિ હતી, પણ વળાના સંઘના સવિશેષ માગ્રહ થતાં પૂજ્યશ્રી ત્યાં ચાતુર્માસ કરવા પધાર્યા (સ’. ૧૯૯૬). [૫૪] s એકજ ધ્યેય ઃ તીર્થાંન્નતિ— વળાના શ્રીસંઘ તથા ત્યાંના રાજપરિવાર પૂજ્યશ્રી પ્રત્યે અનન્ય અનુરાગ ધરાવતા હતા. તેમના ભક્તિપૂર્ણ આગ્રહથી તથા આ ઐતિહાસિક નગરના ઉદ્ધારના અભિલાષથી પૂજ્યશ્રી અહી' ચામાસુ` રહેલા. અહીંના ઉપાશ્રય જીણુ ખની ગયેા હતા. શેઠ ચીમનભાઈ લાલભાઈ વગેરે અમદાવાદના ધનિકાને ઉપદેશ આપતાં તેએએ ચેાગ્ય સુધારાવધારા સાથે સમારકામ કરાવીને ઉપાશ્રયને સુંદર બનાવી દીધા. અહીંના શ્રીસંધ ઉપર પંજાખરત્ન પ. પૂ. ગુરુભગવંત શ્રીવૃદ્ધિચંદ્રજી મ.ના મહાન્ ઉપકાર હતા. તેઓશ્રીએ સ. ૧૯૩૬-૩૭ના એ ચામાસાં અહી’ કરેલા. અને અત્યારનું શ્રીપાશ્વ નાથ પ્રભુનું જિનાલય તેઓશ્રીના ઉપદેશથી જ બંધાયેલ છે. એ બધા ઉપકારાની સ્મૃતિ કાયમ કહ્યા કરે, એ ભાવનાથી આપણા પૂજ્યશ્રીએ આપેલા ઉપદેશને અનુસરીને કગિરિની શેઠ જિનદાસ ધરૈદાસની પેઢીએ ઉપાશ્રયની પાછળ આવેલ શા. વધમાન લલ્લુભાઈનુ મકાન લઈ, તેને સુધરાવીને ‘શ્રીવૃદ્ધિઉદય જ્ઞાનશાળા’ તરીકે સ્થાપ્યું. Jain Educationa International પર્યુષણા પછી આસે। માસમાં પૂજ્યશ્રીને સખ્ત તાવ આવવા શરૂ થયા. પચીસેક દિવસ એનુ જોર રહ્યું. અશિકત ઘણી આવી ગઈ. આ સમાચાર મળતાં અમદાવાદ–ભાવનગર વગેરે For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શાસનસમ્રાટ્ ગામાના કેટલાંયે ગુરુભકત શ્રાવકે વારવાર શાતા પૃચ્છા માટે આવવા લાગ્યા. શેઠ ઈશ્વરદાસ મૂળચંદ તા પૂજ્યશ્રીને તાવ આવવા શરૂ થયા, ત્યારથી, તેઓશ્રી સંપૂર્ણ સ્વસ્થ થયા ત્યાં સુધી વળામાં જ રહ્યા. ચેામાસુ` સમાપ્ત થતાં જ પૂજ્યશ્રીના પરમભકત રાજકુટુ એ ગામ બહાર વિશાળ ત ંબૂ નખાવ્યો, અને ત્યાં હવાફેર માટે પૂજ્યશ્રીને લઈ જવાયા. સંઘના સ ગૃહસ્થા ખડે પગે વૈયાવચ્ચ કરવા હાજર રહેતા. તેઓ હંમેશાં પૂજા તથા રવામીવાત્સલ્ય કરવા લાગ્યા. સ્વચ્છ હવા અને પથ્યસેવન પૂર્ણાંકના ચેાગ્ય ઉપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બની જતાં ત્યાં જ કેટલાંક ગૃહસ્થાએ નાણુ મડાવીને વિવિધ વ્રતા ઉચ્ચયૅ. વળાના નામદાર ઠાકાર સાહેબ શ્રી વખતસિ’હજી કેટલાંક કારણેસર અત્યાર સુધી રાજકોટ હતા. તેઓ ચામાસ પછી આવ્યા. ત્યાર પછી તેઓ હુંમેશાં પૂજ્યશ્રીના દર્શને આવવા લાગ્યા. અહીં પ્રાચીન કાળથી શ્રીઆદીશ્વરપ્રભુનું મહાન શિખરબંધી દેરાસર હતુ. મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળ જ્યારે સંઘ લઈને સિદ્ધગિરિજી આવ્યા, ત્યારે માર્ગોમાં (વળા) ગામના આદીશ્વર પ્રભુના ચૈત્યના જીર્ણોદ્ધાર તેઓએ કરાવેલે, એવા ઉલ્લેખ તેમના ચરિત્રમાં મળે છે. આ પછી ફરીવાર વલભીપુરનેા ભંગ થયેા હેાવાનુ સ’ભવે છે. ૧૭-૧૮મા સૈકામાં થયેલ પુનરૂદ્ધાર વખતે અહીં એક નાનુ' દેરાસર (માટી દેરી જેવુ) બંધાવીને તેમાં આઈશ્વરપ્રભુની નાની મૂર્તિ પધરાવવામાં આવેલી. એ સ્મૃતિ અને એ દેરાસર સ'. ૧૯૪૨ સુધી રહ્યાં. પણ ત્યાર પછી પૂજ્યશ્રી વૃદ્ધિચદ્રજી મ.ના સદુપદેશથી બંધાયેલા મેાટા દેરાસર માટે એ પ્રતિમાજી નાના જણાતાં પૂ.શ્રી આત્મારામજી મ.ના પ્રશિષ્ય મુનિરાજ શ્રી હંસવિજયજી મ.ની પ્રેરણાથી બુરાનપુરાના સંઘે આપેલ શ્રીપાર્શ્વનાથપ્રભુ અહીં લાવવામાં આવ્યા. અને સ. ૧૯૬૦માં પૂ. ગંભીરવિજયજી મ., તથા આપણા પૂજ્યશ્રી આદિની પુનિત નિશ્રામાં થયેલી પ્રતિષ્ઠા વખતે એ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક તરીકે બિરાજમાન કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠા પછીની ગામની પરિસ્થિતિ નિહાળતાં આગેવાનાના દિલમાં કાંઈક વહેમ રહી ગયેલા. એ વહેમનુ... નિવારણ થાય, એ માટે હી આદીશ્વરપ્રભુનું જિનાલય ખ'ધાવવાની પૂજ્યશ્રીની ભાવના હતી. વળી પૂ`ધર ભગવ ́ત શ્રીદેવધિ ગણિક્ષમાશ્રમણ તથા શ્રીમલવાદીસૂરિજી મ. વગેરે પ્રભાવક મહાપુરુષાના ઐતિહાસિક મહાકાર્યાંની આ ભૂમિ હતી. પૂ. ગુરુદેવ શ્રીવૃદ્ધિચ ંદ્રજી મ.ના મનમાં એ મહાન કાર્યાનુ સ્થાયી સ્મારક બનાવવાની ભાવના હતી. ગુરૂદેવની એ ભાવનાને સાકાર બનાવવાની પૂજ્યશ્રીને અભિલાષા હતી. એ સ્મારકમાં વલભી-વાચનાના પુણ્ય અવસરે શ્રીદેવધિગણિક્ષમ શ્રમણના નેતૃત્વ તળે મળેલી ૫૦૦ આચાર્યની પદાને મૂર્તિ સ્વરૂપે પધરાવવાની તેઓશ્રીની ઇચ્છા હતી. (એક મુખ્ય મૂર્તિ અને તેમાં પરિકરૂપે ૫૦૦ આચાર્યાંના પ્રતીકો, અને દેવધ ગણિ મહારાજા સહિત પાંચસાએ આચાર્યંની અલગ અલગ મૂતિઓ, આ રીતે). આ ભવ્ય અભિલાષાને મૂર્તિમંત બનાવવા તેઓશ્રી વિચારી રહેલા. ગામ બહાર ચેાગ્ય જગ્યાની તપાસ પણ તેઓશ્રીના ભકત શ્રાવકા કરી રહેલા. એ વાતની જાણ ના. ઠાકેારસાહેબને Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ એક જ શેયર તીર્થોનતિ ૨૮૫ થતાં તેઓએ પૂજ્યશ્રીને ભાવપૂર્વક વિનંતિ કરી કે ગુરુદેવ! આપને જ્યાં અને જે જગ્યા પસંદ પડે તે જણાવે. પૂજ્યશ્રીને પૂર્વ દિશાથી ગામમાં પ્રવેશતાં મુખ્ય ઝાંપાની સામેની વિશાળ જગ્યા અનુકૂળ જણાઈ; તેઓશ્રીએ એ જગ્યા રાજ્ય પાસેથી વેચાણ લેવાને ગૃહસ્થને ઉપદેશ કર્યો. એ જાણીને ઠાકારશ્રીએ કહ્યું: “આવું ઐતિહાસિક સ્મારક સ્વરૂપ ધર્મસ્થાન થાય, એ તે મારા રાજ્યની જ શોભા વધારનારું છે. માટે શ્રીસંઘ આ જગ્યા રાજ્ય તરફથી ભેટ સ્વીકારે, એવી મારી ઈચ્છા છે. અને આવા ધર્મકાર્ય માટે કોઈ પણ રાજ્ય કિમતરૂપે એક કેડી પણ લે, તે તે રાજ્ય નાલાયક ગણાય. માટે કિંમત આપ્યા વિના મારી આટલી ભેટ સ્વીકારો.” તેમણે પૂજ્યશ્રીને પણ વિનંતિ કરી કે “સાહેબ ! આપ પધારો, અને જેટલી જગ્યામાં આપ ફરો, તેટલી જગ્યા આપને ભેટ ધરવાની મારી ભાવના છે, તે પૂરી કરે.” 'પણ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ પિતાની સાધુમર્યાદા ઠાકરશ્રીને સમજાવી એ જગ્યા વેચાણ આપવાને ઉપદેશ આપે. ઘણી આનાકાનીને અંતે તદ્દન નજીવી કિંમતે ઠાકોર સાહેબે એ જગ્યા શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને અઘાટ વેચાણ કરી આપી. જમીનનો નિર્ણય થઈ જતાં પૂજ્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો ઠાકોર સાહેબ વખતસિંહજી વૃદ્ધ હતા, અને તબિયત પણ સારી નહોતી. તે પણ પ્રથમ મુકામ ઉમરાળામાં આ જગ્યાની મંજૂરીને કાગળ (ખલી) લઈને તેઓ પૂજ્યશ્રીને આપવા ગયા. પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં કદંબગિરિજી પધાર્યા. ત્યાં થોડા દિવસ રહીને ઉપદેશ દ્વારા જનશાળા માટે જમીન વેચાણ લેવરાવી. એમાં ભેજનશાળાના મકાનનું કામ શરૂ થયા પછી ત્યાંથી વિહાર કરીને ગામડાઓમાં વિચરતાં વિચરતાં તળાજા પધાર્યા. - તળાજા તીર્થની વહીવટી વ્યવસ્થા હજી બરાબર નહતી થયેલી. યોગ્ય કાર્યકર્તાના અભાવે તીર્થના વહીવટ અંગે લેકે સંદિગ્ધ રહેતા હતા. ચાલુ વહીવટદારો અવ્યવસ્થિત હતા. એ કારણે–તીર્થની ઉન્નતિ જોઈએ તેવી નહોતી થઈ શકતી. ભાવનગર રાજ્ય તથા કેટલાક સમજદાર આગેવાનેએ આ તીર્થના વહીવટમાં બહારના માણસોને લેવા સૂચવેલું. પણ એ સૂચન અમલી નહોતું બનતું. આથી શ્રી અનંતરાય પટ્ટણી સાહેબ વગેરેએ પૂજ્યશ્રીને આ કાર્ય હાથ ધરવા વિનંતિ કરેલી. તે ઉપરથી આ વખતે તેઓશ્રીના હૃદયમાં તીર્થવ્યવસ્થાને વિચાર ઉદ્ભવતાં તેઓશ્રીએ સ્થાનિક સંઘને સમજાવ્યું. પણ સ્થાનિક સંઘને તે પૂજ્યશ્રી ફરમાવે એ મંજૂર જ હતું. એટલે પૂજ્યશ્રીએ આ તીર્થના વહીવટ માટે પાંચ સભ્યની કમિટિ નીમી. ભાવનગરની મહાલક્ષ્મી મીલના મેનેજર શ્રી ભોગીલાલ મગનલાલને એના પ્રમુખ બનાવીને તેમને આ વહીવટ પા . આ કમિટિની નિમણુંકનો પ્રસંગ શેઠશ્રી ભોગીલાલ મગનલાલ “મારા જીવનનાં સંસ્મર” નામક પુસ્તિકામાં વર્ણવતાં લખે છે કે આ પહેલાં સને ૧૯૩૮-૩લ્માં તેઓશ્રીનું સહપરિવાર તળાજામાં માસું થયું ૧ મારા જીવનના સંસ્મરણ” પત્ર ૯૮. ૨ પૂજ્યશ્રીનું. ૩. ૧૯૩૮-૩૯ નહિ, પણ ૧૯૪૦૪૧ સંભવે છે. અને તળાજામાં ચોમાસું નહિ. પણ શેષકાળમાં રહ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ २८६ ગ્રાસનસમ્રાટ્ ત્યારે એક વખત એમણે મને અને ભાઈ ખાંતિલાલ અમરચંદ વારાને ખેલાવ્યા અને કહ્યું : “તળાજાના સંઘ અત્યારે તળાજાતી ના વહીવટ કરી શકે એમ નથી, માટે તમે આ વહીવટ હાથમાં લઈ લ્યે..’ મે કહ્યું : “સાહેખ ! અમે ૩૫ માઇલ દૂરથી શી રીતે વહીવટ કરી શકીએ ?” મહારાજશ્રીએ કહ્યું: “હું કહુ છું કે તમે વહીવટ લઇ લ્યા. અને તમારી સાથે ખાંતિભાઈને રાખા. એ અમરચંદ જસરાજના દીકરા છે. એટલે પછી તમારે બીજી ચિંતા નહીં રહે, જો આ વહીવટ નહીં લ્યે તા મારે આ વહીવટ આણુ દજી કલ્યાણજીને સોંપી દેવા પડશે. પણ “આમ કરવું પડે તે ખરાખર નહિ. માટે તમે વહીવટ લેશે તે વાંધા નહીં આવે.” મે કહ્યું કે: “એક શરતે એ વહીવટ લઈ એ. અને તે એ રીતે કે કિમિટમાં અમારા એ ઉપરાંત તળાજાના સઘના બે ત્રણ ગૃહસ્થા અમારી સાથે રહે.” મહારાજ સાહેબે હા પાડી. અને હું, ખાંતિભાઈ, વલ્લભદાસ ગુલામચ'દ, પુરુષાત્તમ માવજીભાઈ શાહ તથા વીરચંદ કરસનદાસની તીથ કમિટિ સ્થાપવામાં આવી. તે વખતે પુરૂષાત્તમદાસ જો કે હાજર નહાતા. પણ એમનુ નામ મૂકવામાં આવેલું. આ વખતે સઘ પાસે ગેાઠીઓનેા પગાર કરવાના પણ પૈસા ન હતા. આ વખતમાં ગાઠીઓના પગાર ૨૦થી ૨૫ રૂપિયા હતા. દરેક મેખરે વહીવટ માટે પાંચસે પાંચસો રૂપિયા કાઢેલા. આ કામમાં મહારાજ સાહેબના આશીર્વાદથી અમને સારે। યશ મળ્યે.” આમ આ કમિટિએ આ મહાતીર્થના વહીવટ પૂજ્યશ્રીના માર્ગદર્શન મુજબ સભાળી લીધેા. આ પછી એ તીર્થીની ઉન્નતિ અને જાહેાજલાલી ઉત્તરોત્તર વધ્યું જ ગઈ અને વચ્ચે જ જાય છે. એ વિષે શેઠશ્રી ભાગીભાઈ લખે છે કે— “ આ પ્રમાણે સ. ૧૯૯૮ ના શ્રાવણ શુદ્ધિ ૧થી તળાજા તીના વહીવટ કમિટિએ હાથમાં લીધે। ત્યાર પછી આ તીમાં અત્યાર સુધીમાં એક પછી એક સારાં કામે થતાં આવ્યા છે. આ તીર્થ ક્ષેત્રમાં ખાવન જિનાલયની યાજના, શાંતિકુંડ, ચામુખજી જાઁદ્ધાર, સાચાદેવ જી..દ્વાર, સ્નાનગૃહ, નૂતન ભેાજનાલય, કીતિ સ્તંભના જીર્ણોદ્ધાર, ધમ શાળાના જીભે દ્ધાર, ટેકરી ઉપર જવાનાં પગથિયાં અને શ્રાવક–શ્રાવિકાના બે ઉપાશ્રય તથા જૈન વિદ્યાથી ગૃહ વિગેરે થયાં છે.૧૩, અહી ભાવનગરના શ્રીસ ંઘ ચામાસાની વિનંતિ કરવા આવ્યા. એ સ્વીકારીને ૧૯૯૭ના ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ભાવનગર તરફ વિહાર કર્યાં. મા માં રાજપરા ગામ આવ્યુ. અહીંના સુંદર દેરાસરમાં શ્રીઆદિનાથપ્રભુની પ્રતિમા કેટલાંક વર્ષોથી પરાણા દાખલ મિશજમાન હતી. એ જાણીને પૂજ્યશ્રીએ શ્રીસંઘને તેની પ્રતિષ્ઠા માટે પ્રેરણા કરી. સ ંઘે તે હભેર વધાવી લીધી, અને આવતાં વર્ષોંમાં પ્રતિષ્ઠા કરાવવાના નિર્ણય કર્યાં. ત્યાંથી પૂજ્યશ્રી તણસા ગામે આવ્યા. ત્યાં રાજપરાના ધનવાન્ શ્રાવક લવજી મેઘજી વગેરે આવ્યા. લવજીભાઈ સવ પ્રકારે સુખી હતા, પણ ધર્મીમામાં હજી સુધી તેમણે બિલકુલ ધનવ્યય કરેલા નહિ. પૂજ્યશ્રીએ અવસાચિત ઉપદેશ આપતાં કહ્યું કે: મૂળનાયક પ્રભુ તમે પધરાવે. પૂજ્યશ્રીના વચનના પ્રભાવ કહેા કે ચમત્કાર કહા, કૈઈ દિવસ ધર્મ માં કાંઈ ન વાપરનાર એ લવજીભાઈ એ તે જ ઘડીએ રૂ. ૨૧૧૧,માં મૂળનાયકજીની પ્રતિષ્ઠાના આદેશ લીધા. આજીખાજી ખીજા' એ પ્રતિમાજી પધરાવવાનુ ં નકકી થતાં તેના આદેશ પણ એ ગૃહસ્થાએ લીધા. ૧. એજન-પૃ. ૯૯–૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ એક જ ઃિ તીનતિ ૧૮૭ આમ નહિ ધારેલું બનવાથી રાજપરા સંઘ હર્ષઘેલે બની ગયે. આ પછી પૂજ્યશ્રી ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ગામબહારની દાદાસાહેબની વાડીમાં પૂજ્યશ્રી થડા દિવસ રહ્યા. એ વખતે શેઠ ઇશ્વરદાસ મૂળચંદ સહકુટુંબ ત્યાં આવ્યા, અને નાણું મંડાવીને પૂજ્યશ્રી પાસે ચતુર્થવ્રત અંગીકાર કર્યું. નગર-પ્રવેશ માટે એક મંગલ દિવસ નક્કી કરવામાં આવ્યું. એ દિવસે ભાવનગરના સંઘે કરેલી તૈયારીઓ અદ્ભુત હતી. રાજ્ય પણ દરબારી બેન્ડ, હાથી, ઘોડા વગેરે સામગ્રી આપી હતી. સંઘને એકેએક સભ્ય સ્વાગત અર્થે શરૂઆતથી જ હાજર થઈ ગયેલું. રાજ્યના દિવાન સાહેબ શ્રી અનંતરાય પટ્ટણી, નાયબ દિવાન શ્રી નટવરલાલભાઈ, વસુલાતી અધિકારી ગજાનનભાઈ, પિોલિસ ઉપરી શ્રી છેલશંકરભાઈ વગેરે અધિકારીઓનું સમગ્ર મંડળ પણ પ્રથમથી જ હાજર હતું. રાજ્ય પણ રાજ્યની રીતે સામૈયાની અપૂર્વ ગોઠવણ કરેલી. પિતાની કરડાકી માટે સર્વત્ર જાણીતા પિલિસ ઉપરી શ્રીછેલશંકરભાઈ સમગ્ર પલિસ-સ સ્ટાફને સુસજજ બનાવીને લાવેલા. ઈસરોય જેવા ઉંચ્ચ કક્ષાના માણસે આવે, ત્યારે પોલિસની જેવી ગોઠવણી કરાતી, તે જ પ્રમાણે તેમણે પિલિસટાફને ગોઠવ્યા. સામૈયું પસાર થવાના વિશાળ માર્ગવિસ્તારમાં લગભગ ૧૦-૧૦ ડગલાના અંતરે તેમણે એક એક પિલિસ ગોઠવી દીધે. સામૈયું તે સ્થાનેથી પસાર થાય, ત્યારે એ પિલિસે સલામી આપતા. - રાજ્યે તથા સંઘે કરેલું આ સામૈયું સર્વત્ર ચર્ચા અને પ્રશંસાને વિષય બની રહ્યું. એક ફર્સ્ટકલાસ દેશી રાજ્ય જૈનસંઘના એક પ્રભાવશાલી ધર્મગુરૂને આવું–વેઈસરોયથી અધિક માન આપે, એ જોઈને-જાણીને જેન–જેનેતરો તથા અન્ય રજવાડાંઓ પણ આશ્ચર્ય પામવા સાથે પૂજ્યશ્રીની પ્રતિભાથી માહિતગાર બન્યા. સામેયું શહેરમાં ફરીને સમવસરણના વડે ઊતર્યું. પૂજ્યશ્રી ત્યાં જ ચોમાસું બિરાજ્યા. ચોમાસામાં પટ્ટણી સાહેબ વગેરે રાજ્યાધિકારીઓ વારંવાર આવતા, અને ધર્મોપદેશ સાંભળતા. પર્યુષણ પછી પૂજ્યશ્રીને તાવ આવવા લાગે. છેડા થોડા સમયે દેખા દઈ તે આ તાવ જાણે તેઓશ્રીની ભાઈબંધી ઈચ્છતા હતા, પણ તેઓશ્રી એને ગણકારતા નહિ. ફક્ત અર્ધ બળેલ ઉકાળેલું પાણી વગેરે ઉપાયોથી એનું નિવારણ કરતા. તાવને લીધે અશક્ત બનેલા શરીરને જોઈને ભક્તશ્રાવકોએ વિનંતિ કરી કે સાહેબ ! સ્વસ્થતા માટે મુક્ત વાતાવરણની જરૂર છે. માટે આપ કૃષ્ણનગર પધારે. ત્યાં રહો. ત્યાંનું વાતાવરણ આપને અનુકૂળ રહેશે. આ વાત એગ્ય લાગતાં પૂજ્યશ્રી ત્યાં જઈને થોડા દિવસ રહ્યા. ત્યાંના ખુલ્લાં વાતાવરણથી તબિયત પણ સ્વસ્થ બની. ચોમાસું પૂર્ણ થતાં વિહાર કરીને ઘોઘા-કેળિયાક–ખડસલીયા-વાડી-પડવા-નાગધણીબાના રસ્તે રાજપરા પધાર્યા. પૂજ્યશ્રીના દરેક વિહારમાં ગામેગામ સેંકડો ભાવિક ઠેરઠેરથી દર્શન વંદન કરવા આવતાં. દરેક મુકામે પૂજા–પ્રભાવના તથા સંઘજમણ કાયમ થતાં. - રાજપરાના સંધની વિનંતિથી ત્યાંની પ્રતિષ્ઠા કરાવવાનું સ્વીકારીને તેનું શુભ મુહૂર્ત કાઢી Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શાસનસમ્રાટ્ આપ્યું. મુહૂત કાળજી માસમાં હતુ, એટલે તેઓશ્રી ગામડામાં વિચરતાં વિચરતાં તળાજા પધાર્યા. ત્યાં તીર્થાંના વહીવટ અંગે થાડા દિવસ રહીને પુનઃ રાજપરા પધાર્યાં. સû ધણા ઉદ્ભાસથી પ્રતિષ્ઠા-મહાત્સવ પ્રારંભ્યા. મહા વદ તેરશે એ શરૂ થયા. ફ્રા.શુ. પાંચમના મંગલ દિવસે પૂજ્યશ્રીના પવિત્ર સાંનિધ્યમાં એ ત્રણે ખ ંખાને ગાદીનશીન કરવામાં આવ્યા. આઠે દિવસ સંઘજમણુ અને પ્રતિષ્ઠાદિને ગામઝાંપે ચાખાયુકત નવકારશી કરીને સંઘે મહાન્ લાભ લીધેા. પ્રતિષ્ઠા પછી ત્યાંથી તળાજા પધાર્યા. અવારનવાર ડાકિયાં કરી જતા તાવ અહીં પણ આવ્યા. એને લીધે અહી સ્થિરતા કરી. ખાટાદના સંઘની વિન ંતિથી સ. ૧૯૯૮ની સાલતુ આવતું ચામાસું ત્યાં કરવાનું સ્વીકાયુ અને તખિયત સ્વસ્થ થતાં વિહાર કરીને બળા આવ્યા. અહી પ્લાટમાં દેરાસર-ધર્મશાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું. તેનું નિરીક્ષણ કરી, ચાગ્ય સૂચનાઓ આપીને ત્યાંથી અનુક્રમે ખાટાઇ આવ્યા. અહીંના સધના ઉત્સાહ અપાર હતા. સામૈયું પણ એને અનુરૂપ કર્યું. ગામના ઉપાશ્રયે એ દિવસ રહીને પરામાં આવેલી શા. રતિલાલ હરિલાલ કાન્ટ્રાકટરની જીનના લામાં પધાર્યા. શારીરિક અનુકૂળતાનો દૃષ્ટિએ એ ચામાસું ત્યાં જ રહ્યા. શરૂઆતમાં એક મહિના વ્યાખ્યાન પણ ત્યાં જ વાંચ્યું. ગ પૂર્વ–૧૯૮૮ના ચામાસામાં પરામાં રહેતાં સેાસવાસે। જૈન કુટુ એને આરાધના કરાવવાનો લાભ મળે, તેવી ભાવનાથી અને પૂજયશ્રીના ઉપદેશથી દેસાઈ લક્ષ્મીચ'દ ભવાને પરામાં જ એક વિશાળ જમીન લઈ રાખેલી. તેમાં પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર પેાતાના વડીલ બધુ મુનિશ્રી હર્ષ વિજયજીના સ્મરણાર્થે શ્રીહર્ષવિજયજી જ્ઞાનશાળા' નામના ઉપાશ્રય તથા શ્રી મહાવીર સ્વામીનું દેરાસર તેઓ ખંધાવી રહ્યા હતા. ઉપાશ્રય તા લગભગ તૈયાર થઈ જવા આવ્યા હતા. પણ તે ઘણા નાના હતેા. એટાદના સમસ્ત સંધ ત્યાં બેસીને વ્યાખ્યાન શ્રવણાદ્વિ કાર્યા કરી શકે તેવા ન હતા. એટલે પૂજ્યશ્રીએ દેસાઈ કુટું બના શ્રીનરેાત્તમદાસ ખીમચંદ, તારાચંદ હિમચંદ, ગિરધરલાલ (હમચંદ્ન, તથા વીરચંદ હિમર્ચ'દ વગેરેને ઉપદેશ આપ્યા હૈં, થાડી વધુ જગ્યા આમાં ઉમેરીને ઉપાશ્રયને વિશાળ બનાવે. તેઓએ તરત તેના અમલ કર્યાં. ઘેાડીક વધુ જગ્યા એમાં ભેળવીને એ ઉપાશ્રયને એક મહિનામાં જ વિશાળ બનાવી દીધે એ તૈયાર થઇ જતાં ખાકીનું આખું ચામાસુ ત્યાં જ વ્યાખ્યાન વંચાયુ. દેરાસરનું કામકાજ પણ ચાલુ હતુ. એ માટે પહેલાં લક્ષ્મીચંદભાઇએ અમુક કમ કાઢેલી. પણ શિખરમંધી દેરાસર માટે તે અપૂરતી હતી, એટલે તેમની ઈમ્હા નાનું ઘરદેરાસર કરવાની હતી, પણ પૂજ્યશ્રીએ તેમને તથા આખા દેસાઇ કુટુંબને ઉપદેશ આપતાં દેસાઈ કુટુ એ સારી રકમ કાઢીને શિખરબંધી અને ત્રણ ગભારાવાળા એ દેરાસરનું કામ આગળ ધપાવ્યું. ગામનું જૂનુ દેરાસર પણ નાનું હતું. અત્યારની વસતિને માટે સાંકડું પડતું હતું. એ સંકડામણુને દૂર કરવા માટે સંઘે પૂજ્યશ્રીનુ માગ દશ ન મેળવીને તે અનુસાર-દેરાસરની આગળના મોટા ઉપાશ્રયના અમુક ભાગ દેરાસર ખાતે લીધા, અને ત્યાં ત્રિભૂમિક પ્રાસાદું Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ એક જ ધ્યેય : તીર્થાંન્નતિ ૨૮ બંધાવવા શરૂ કર્યાં. મધ્યભૂતલ, ભૂમિગૃહ, અને શિખર એમ ત્રણે ભૂમિમાં પ્રભુજી પધાવવાના વિચારથી આ પ્રાસાદનું કામ શરૂ થયું. આમ એક પછી એક સ્થાયી કાર્યાંના નિણુય લેવાતા ગયા, ને સંઘના ઉમંગ વધતા જ ગયા. પર્યુષણા પ આવ્યા. આરાધકો સવ ખાદ્ય વ્યાપારાના ત્યાગ કરીને પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધના કરવા તત્પર બન્યા. પૂજ્યશ્રીના શ્રીમુખે થતાં કલ્પસૂત્રના વાંચનના લાભ લેવા સ’ઘના નાનામાં નાનેા ખાળક પણ અચૂક હાજર રહેતા. એમાંયે ગણુધરવાદના શ્રવણ માટે તા સુરેન્દ્રનગર, લીમડી, વગેરે અનેક ગામાના શ્રાવકો તથા રાજ્યાધિકારીએ પણ આવેલા. જોતજોતામાં પર્વના દિવસે પૂરા થયા. સ ંઘે અટ્ઠાઇ મહેાત્સવ કર્યાં. ચામાસા દરમ્યાન એકવાર ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી ખાસ પૂજ્યશ્રીના કનાથે આવ્યા. એ વખતે ગૃહસ્થાએ એક મેટાં ખંડના એક ભાગમાં સુંદર ગાલીચા પાથરી તેના પર ગાદી-તકિયા વગેરે બિછાવી રાખ્યું. મહારાજા આવ્યાં કે તરત સ્વાગત વિધિપૂર્વક તેમને એ ખંડમાં લઈ જવાયા. તે ગાદી ઉપર બેઠા. હવે તેમની સમજ એવી હતી કે—મહારાજશ્રી પણ અહીં-ગાદી પર જ બેસશે. થોડીવારમાં પૂજ્યશ્રી પરિવાર સાથે પધાર્યાં, ના. મહારાજાએ ઊભાં થઈને વંદન કર્યુ. પછી તેઓ ઊભાં જ રહ્યા. મહારાજશ્રી ગાદી ઉપર બેસે, તેની રાહમાં તે હતા. ત્યાં જ પૂજ્યશ્રી તા સાધુએ ભૂમિપ્રમાજ નપૂર્વક પાથરેલા આસન પર બિરાજી ગયા. એ જોઇને ના. મહારાજાએ ગાદી ઉપર પધારવા વિન ંતિ કરી. ત્યારે પૂજ્યશ્રીએ સાધુધમ પ્રમાણે એના પર પગ પણ ના મૂકાય, એ સમજાવ્યું. ના. મહારાજા આ સાંભળીને ઘણું આશ્ચય પામ્યા. એની સાથે આવાં કડક સાધુધમ પ્રતિ તેના બહુમાનમાં વૃદ્ધિ થઈ. પછી તે પણ જમીન પર જ બેસી ગયા. શ્રાવકોએ ગાદી ઉપર બેસવા કહ્યું તે તેએ કહેઃ ગુરુ મહારાજથી ઊંચા આસને મારાથી ન બેસાય.' અને તે નીચે જ બેઠા. પછી તા લગભગ બેથી અઢી કલાક સુધી ધર્માંપદેશ સાંભળ્યે.. પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હોય, ત્યાં હંમેશા તેઓશ્રીને વંદન કરવા માટે સેંકડો અનુરાગીઓ આવ્યા જ કરતાં, તેમાં જૈન પણ આવતાં ને જૈનેતર પણ. નજીકના ગામામાંથી આવતાં, ને દૂરના ગામામાંથી પણ. આવીને પૂજ્યશ્રીને ભાવપૂર્વક વાંઢતાં. ઉપદેશ શ્રવણુ કરતાં, કાંઇક સેવા ફરમાવવા વિનવતા, યથાશક્તિ સેવા કરતાં, ને કંઇક પામ્યાની તૃપ્તિ અનુભવતા. અહીંયા પશુ એકવાર-પાડીવ (રાજસ્થાન)થી શેઠ ઋષભદાસ મૂળચંદજી અને જાવાલથી શેઠ કપૂરચક્રેજી હાંસાજી વંદનાર્થે આવ્યાં. કાંઇક ધકા ના લાભ આવવા વિન ંતિ કરી. ત્યારે પૂજ્યશ્રીએ કદ બગિરિમાં ત્રીજી ટુક-વાવડી પ્લોટમાં એક જિનાલય બંધાવવા ઉપદેશ કર્યાં. તેઓ બન્નેએ ભાગીદારીમાં એ વાત હુ થી સ્વીકારી લીધી, ને એ દેરાસરના આદેશ લઈ .લીધે. ચામાસુ પૂર્ણ થતાં શેઠ કુલચંદ છગનલાલ સલાતની વિનતિથી તેમને ત્યાં ઠાણાએઠાણુ કયુ. તેમણે એ પ્રસ ંગે અઠ્ઠાઈ મહાત્સવ, શાંતિસ્નાત્ર વગેરે ધર્માંકાર્યાં કર્યાં, ३७ Jain Educationa International —X—-X—X—X— For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ [૫] ભાવના–સિદ્ધિ શ્રીસિદ્ધગિશ્મિજના દક્ષિણ પૃષ્ઠભાગમાં રહિશાળા ગામ હતું. અહીથી રાહિશાળાની પાજના રસ્તે ગિરિરાજની યાત્રા કરી શકાતી. ઘણા લાકો પાલિતાણાથી યાત્રા કરવા ચઢતાં, ને પાછલાં રસ્તે અહીં ઉતરીને કગિરિ તરફ જતાં. આ ગામમાં પૂજ્યશ્રીના દીર્ઘ દષ્ટિભર્યાં ઉપદેશથી કઈ મગિરિની પેઢીએ કેટલાંક વીઘાં જમીન ખરીદેલી. તે જમીનમાં શિખરખ ધી દેરાસર તેમજ ધર્મશાળા વગેરેનું નિર્માણુ પૂજ્યશ્રીના ઉપદેશ થઈ રહ્યુ હતુ. આ વર્ષ' એ દેરાસરની પ્રતિષ્ઠા કરવાના પેઢીએ નિર્ણય કર્યો. પૂજ્યશ્રીએ એ માટેના અ ંજનશલાકા મહાત્સવના શુભમુહૂતાં મહા-ફાગણ માસમાં ફરમાવ્યા. આ દેરાસરમાં ૨૭ ઈંચના મૂળનાયક શ્રીઆદિનાથ પ્રભુ (સપરિકર) તથા અન્ય નવ ખં ભરાવીને પધરાવવાના આદેશ શેઠ ચીમનલાલ લાલભાઈ (કગિરિની પેઢીના પ્રમુખ)એ લીધા. શિખર ઉપર ચૌમુખજીના આદેશ શેઠ કસ્તુરચ ંદ્ર સાંકળચંદવાળા શા. મેાહનલાલ સાકળચંદ તથા શા. ચંદુલાલ ચુનીલાલે લીધા. આ સિવાય–શેઠ જેશીગભાઈ કાળીદાસે ત્રણ ખિાના, તથા શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરિયાએ, શેઠ જમનાભાઈ ભગુભાઈ એ, અને પૂનાના એક ગૃહસ્થે–એક એક ખ ંખના આદેશ લીધે. આ પ્રસંગે પહેાંચવા માટે પૂજ્યશ્રીએ બેટાઢથી ધીમેધીમે વિહાર કર્યાં. અનુક્રમે વળા પધાર્યાં, અહી` ચાર માળના ભવ્ય દેરાસરનું કામ ઘણુ ખરૂ થઈ ગયું. હતું, અને બાકીનું ચાલુ હતું. તે અંગે થાડા દિવસ રહીને ઉમરાળા આવ્યા. પૂજ્યશ્રીની ભાવના ખારે।ખાર ઘેટીના રસ્તે રાહિશાળા જવાની હતી. પણ પાલિતાણાના સંઘને એ વાતની જાણ થતાં તે તરત વિનતિ કરવા આવ્યા. આગ્રહ કરીને પાલિતાણા પધારવાનુ નક્કી કરી ગયા. એટલે સ©ાસરાનાંધણવદર-હણાલ-જમણવાવ-રાથળી થઈ ને પાલિતાણા પધાર્યાં. શથળીમાં પાલિતાણાના ના. ઠાકાર સાહેબ શ્રી મહાદુરસિંહજી એકલા જ ઘેાડા ઉપર ફરતાં આવ્યા. પૂજ્યશ્રી આજે અી' બિરાજે છે, એવી ખબર પડતાં જ તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા. દર્શન કરી, શાતા પૂછીને તેઓ ગયા. તેમના મનમાં પૂજ્યશ્રી પ્રત્યે અખૂટ સદ્ભાવ હતા. તેઓ વારંવાર પૂજ્યશ્રીની ખમર મેળવતા રહેતા. પાલિતાણામાં પ્રથમ દિવસે ગામ બહાર આવેલા મેાદી ધરમશી જસરાજના મોંગલે પૂજ્યશ્રી રહ્યા. ત્યાં પૂ. સાગરજી મ.ના મેળાપ થયા. નાની ટાળી–સંઘના આગેવાના તેમજ ૫. શ્રી મંગળવિજયજી મ. (નીતિસૂરિજી મ.ના શિષ્ય) વગેરે મુનિવરો ઉજમફઇની ધર્મશાળાએ ૧ મહુવા—જેસર વિ. ગામવાળા કાર્તીકી પૂનમ આદિ દિવસે પ્રાયઃ આ પાગે ચઢીને યાત્રા કરે છે. તથા ૯૯ યાત્રાવાળા દરેક ત્રણ ગાઉની પ્રદક્ષિણામાં રેાહિશાળાની પાગે ઉતરી, ત્યાં દૈરીએ ચૈત્યવંદન કરી. પાછાં ઉપર ચડી, દાદાની માત્રા કરી, જમતળાટીએ ઉતરી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ભાવના-સિટિ, ૨૧ પધારવાની વિનંતિ કરવા આવતાં તેને સ્વીકાર કર્યો. બીજે દિવસે સવારે સામૈયાપૂર્વક ત્યાં પ્રવેશ કર્યો. પાલડી (રાજસ્થાન) વાળા સંઘવી અમીચંદજીના સુપુત્ર શેઠ કેશરીમલજીએ સંઘને આદેશ મેળવી આ સામૈયાને લાભ લીધે. સાતેક દિવસ રોકાઈને અહીંથી રોહિશાળા આવ્યા. અહીંયા તેઓશ્રીના ઉપદેશથી શેઠ ચીમનલાલ લાલભાઈ શેઠ જેશીંગભાઈ કાળીદાસ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરિયા તથા શિવગંજવાળા શેઠ ફત્તેહચંદજી ગેમરાજજી વગેરે શ્રેષ્ટિવેર્યોએ ૨૪-૨૪ જિનબિંબ (એક એક વીશી) ભરાવવાને આદેશ લીધે. શા. ચંદુલાલ ચુનીલાલે ૩૯ અને શા. શકરચંદ દલસુખભાઈએ ૧૫ બિંબ ભરાવવાનો આદેશ લીધે. આ સિવાય બીજા અનેક ગૃહસ્થોએ પણ પિતાની શક્તિ અને ભાવના પ્રમાણે જિનબિંબને આદેશ લીધે. એ બધાં બિંબ કદંબગિરિ-વાવડી પ્લેટના મૂર્તિ–ભંડારમાંથી લાવવાના હતા. પૂજ્યશ્રીના દૂરંદેશીભર્યા વિચારના ફલસ્વરૂપે પેઢીએ ત્યાં બે મજલાનું ભવ્ય મકાન બનાવેલું. એમાં જયપુરના કારીગરો પાસેથી દર વર્ષે લેવાતી સેંકડો નાની મોટી મૂતિઓનું સંરક્ષણ થતું. એમાંથી પસંદ કરીને આ બધાં બિંબ લાવવાના હતા, એટલે પૂજ્યશ્રી કદંબગિરિ આવ્યા. કેટલાક દિવસે રહી, બિંબેની પસંદગી કરીને પુનઃ રહિશાળા આવ્યા. એ બિંબ પણ રહિશાળા લાવવામાં આવ્યા. | દર વખતની જેમ જ આ વખતે પણ મહત્સવની વિશાળ તૈયારીઓ કરવામાં આવી, જિનદાસ ધર્મદાસની પેઢીના વહીવટદારે તથા બીજાં પૂજ્યશ્રીના ભક્ત ગૃહસ્થાએ એમાં તન-મન અને ધનને સહકાર આપે. મહોત્સવની તૈયારીઓમાં મુખ્ય તૈયારી જમણની કરવાની હતી. એ તૈયારી કરતાં સૌથી પહેલી એક મુશ્કેલી આવી-ખાંડની. ખાંડનું કડક રેશનિંગ અત્યારે ચાલતું હતું. બે-પાંચ હજાર માણસને માટે તે આ શ્રેષ્ઠિવ જ સ્વયં પહોંચી વળે તેમ હતા. પણ અહીં તે બારથી પંદર હજાર માણસે એકત્ર થવાની ધારણા હતી. એટલી બધી ખાંડ આ કડક રેશનિંગમાં ક્યાંથી મળે? વિચારણા કરતાં ઘણાને મત થયે કે-ખાંડને બદલે ગોળને ઉપયોગ કરે. પણ પૂજ્યશ્રીની સાથે વાતચીત કરતાં શેઠ ચીમનભાઈને થયું કે “ગેાળ વાપરે યોગ્ય નથી. ગમે તે રીતે પણ ખાંડ મેળવવી જ જોઈએ. આપણે ભાવનગરના દિવાન સાહેબ પાસે જઈએ, અને આ મુંઝવણ દૂર કરવા વિનંતિ કરીએ, તે કંઈક રસ્તે નીકળે. આ વિચાર તેમણે સૌને જણાવ્યું. પછી પૂજ્યશ્રીની સંમતિ મળતાં તેઓ તથા કામદાર અમરચંદભાઈ વગેરે ગૃહસ્થ ભાવનગર ગયા. ત્યાં રહેતાં પેઢીના પ્રતિનિધિ શેઠ જોગીલાલ મગનલાલ તથા વેરા ખાંતિલાલ અમરચંદ વગેરેને લઈને દિવાનસાહેબ શ્રી અનંતરાય પટ્ટણીને તેઓ મળ્યા. ઔપચારિક વિધિ થયા પછી તેમણે વાત કરી કે : સાહેબ ! પ. પૂ. શાસનસમ્રાટ શ્રીગુરુમહારાજ રહિશાળામાં પ્રતિષ્ઠા કરાવે છે. ત્યાં પધારવાની આપને વિનતિ કરવા અમે આવ્યા છીએ. પટ્ટણી સાહેબે તરત કહ્યું કે મહારાજશ્રીને મારી વંદના સાથે કહેજો કે-હું ચોક્કસ આવીશ. રાજ્યના શમિયાણા-તંબૂ વગેરેની માંગણી કરતાં તેમણે તરત જ તે બધી વસ્તુઓ Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શાસનસમ્રાટ્ અપાવી. એટલુ' જ નહિ, પણ એ બધી વસ્તુઓ રાહિશાળા લઈ જવા માટે રાજ્યની એ માટી પણ આપી. હવે મુદ્દાની વાત રજૂ કરી કે : સાહેબ ! પ્રતિષ્ઠા તા` લીધી છે, પણ ખાંડની માટી તકલીફ છે. ૧૫થી ૨૦ હજાર માણુસ ભેગુ થાય, તેમને ખાંડ શી રીતે પૂરી પાડવી ? એ મુંઝવણ ઊભી થઈ છે. માટે અમને ખાંડ મળે એવા કાઈ રસ્તે કાઢી આપે. પટ્ટણી સાહેબ કહે : એ કઈ રીતે બને ? શ્રીવળામાં અમાશ ભાઇ આમાં લગ્નપ્રસંગ છે, ત્યાં પણ ખાંડ નથી આપી. આ સાંભળીને ચીમનભાઇ વગેરેએ અરજ કરી માર્ગ તે આપે કાઢી આપવા જ પડશે. આપની વાત ખરાખર છે. છતાં કોઈ પટ્ટણી સાહેમ માગ વિચારવામાં પડ્યા. તે વખતે ત્યાં બેઠેલા એક અધિકારી શ્રીગજા નનભાઈ ને એકાએક રસ્તા સૂઝી આવ્યેા. તેમણે પૂછ્યું : ખાંડને બદલે સાકર ચાલે નહિ ? (કારણ કે– રેશનિંગ ખાંડનુ હતું, સાકરવું નહિ.) સૌએ આ વાતને વધાવી લેતાં કહ્યું : ‘સાકર તેા જરૂર ચાલશે, સાહેબ !” એટલે તરત જ પટ્ટણી સાહેબના હુકમથી સાડા પાંચ મણિયા પચીસ કાથળા સાકર' દસ રૂપિયાના ભાવથી આપવામાં આવી. આમ માટી ચિંતા દૂર થવાથી સૌ ખૂબ આનંદિત થઈને રાહિશાળા આવ્યા. વઢવાણુ કેપમાં શ્રીખારોટ સાહેબ કરીને એક ડેપ્યુટી પાલિટિકલ એજન્ટ હતા. તેમણે પણ આ ગૃહસ્થાની વાત ધ્યાનમાં લઈને ચાક દાઢાના થાણુદારાને હુકમ કર્યાં કે : ‘વરા જોગ ખાંડ આપવી.' આથી એ થાણુદારાએ પણ આ ગૃહસ્થાને કહી દીધું કે : આવા હુકમ છે, માટે તમારે જોઇએ તેટલી ખાંડ લઈ જાવ. હવે કાંઈ વાંધા નથી. આ રીતે પૂજ્યશ્રીના આશીર્વાદથી ખાંડના પ્રશ્ન હલ થઈ જતાં બાકીની તમામ તૈયારીએ ઝડપભેર કરીને મહાવિદ દશમે મહાત્સવની શરૂઆત કરવામાં આવી. મત્સવમાં સૌની ધારણા મુજબ પદર હજારથી વધુ માણસા એકત્ર થયા. અંજનશલાકા માટે ૫૦૦ ઉપરાંત જિનમિ ં આવ્યા હતા. ફાગણુ શુદ્ધિ ખીજના દિવસે એ બધાંની અ ંજનશલાકા પૂજ્યશ્રી આદિ સૂરિવોએ કરી. અને ફાગણ શુદ્ધિ ત્રીજના દિવસે શુભ ચાઘડિયે દેશસરમાં મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુ સહિત વીસ જિનખિંબાને ગાદીસ્થાપનવિધિ થયા. પૂજ્યશ્રીની ઘણાં વર્ષોની દીર્ઘ દ્રષ્ટિભરી ભાવના પૂર્ણ થઈ. ૧. આ ગામ શેત્રુંજી નદીના કિનારા પર હતું. કેટલાંક વર્ષોં પછી સરકાર તરફથી શેત્રુંજી નદીના બંધ (ડેમ) ની યાજના અમલમાં આવતાં નદી કિનારાના ધણાં ગામે પાણીમાં ગયા. એ સાથે આ રાહિશાળા પણ પાણીમાં ગયું. એ વખતે હિંમતવાન બાહાશ શ્રાવકોએ આ દેરાસરમાંના તમામ જિનબિંબે તથા અન્ય ઘણી સામગ્રી લઈ લીધી, દેરાસર પાણીમાં ગયું. ડૂબેલા ગામેાના લોકોને તેમની માંગણી અનુસાર સરકારે બીજી જમીન તથા સારી રમતું વળતર આપ્યું. એ જમીનેામાં તે ગામા નવાં વસ્યાં. જિનદાસ ધદાસની પેઢીની રાહિશાળામાં ૩૨ વીધાં જમીન હતી, તેની ફેરબદલીમાં પાલિતાણાથી છ માઈલ દૂર આવેલ શેત્રુંજી ડેમની નિકટમાં ઈરીગેશન ખાતાએ ખાસ પસંદ કરેલી (એક્વાયર કરેલી ) નવ વીધાં જમીન પેઢીએ સરકાર પાસે માગી. તે વખતના ગુજરાતના ઈરીગેશન ખાતાના ચીફ એક્ એંજિનીયર શ્રી નટવરલાલભાઈ સંધવી સાહેબના પૂરા Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવના-સિદ્ધિ ૨૩ પ્રતિષ્ઠા પ્રસ ંગે ભાવનગરથી શ્રીપટ્ટણીસાહેમ વગેરે અધિકારીઓ પણ આવ્યા હતા. આ મહાત્સવ દરમ્યાન કેટલાંક નવદીક્ષિત મુનિવરાને પૂજ્યશ્રીએ વડીદીક્ષા આપી. એ પ્રસંગે શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરેએ ખાર વ્રત પણ ઉચ્ચર્યાં. મહાત્સવ પછી તરત પૂજ્યશ્રી કદમગિરિ આવ્યા. અહીં એક માસ રહ્યા. વૈશાખમાસમાં શુદ્ધિ ત્રીજે મહાત્સવપૂર્વક કેટલાંક નવીન જિનબિંબેાને જુદાં જુદાં દેરાસરોમાં ગાદીનશીન કરાવ્યાં. એ ભિખા વિભિન્ન ગૃહસ્થાએ રાહિશાળાની અંજનશલાકામાં ભરાવ્યા હતા. અમદાવાદ નિવાસી શા. ચુનીલાલ ભગુભાઈ મશરૂવાળાને પૂજ્યશ્રીના શિષ્ય આ. શ્રી વિજયલાવણ્યસૂરિજીના ઉપદેશથી સંસાર ત્યાગીને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. તેમની વિનતિથી અહી' વૈ. શુ. પાંચમે તેમને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. શ્રીલાવણ્યસૂરિજીના શિષ્ય તરીકે તેમનું નામ મુનિશ્રી ચરણુકાન્તવિજયજી સ્થાપ્યું. આગામી ચાતુર્માસ માટે મહુવાના શ્રીસંઘ અહી વિન ંતિ કરવા આવ્યા. એમની વિન'તિને ક્ષેત્રસ્પર્શીનાએ સ્વીકાર કરીને વૈ. વઢમાં પૂજ્યશ્રીએ મહુવા તરફ વિહાર કર્યાં. બગદાણા-માણુપર-નાના ભૂંટવડા-ભાદ્રરાડ થઈ ને મહુવા પધાર્યાં. સ. ૧૯૯૯નું આ ચામાસુ અહી' મિરાજ્યા. સહકારથી એ જમીન પેઢીને પ્રાપ્ત થઈ. પ્રથમ ૫ વીધાં જમીન મળી. પછી રા વીધાં મળી. અને હજી સરકાર પાસે ૧!! વીધો જમીન લેવાની બાકી છે. પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. ના ઉપદેશ અનુસાર પેઢીએ આ જમીનમાં શ્રી વિજયનેમિસૂરિધર્માઘાન તૈયાર કરાવ્યું. આ સ્થાનમાં રાહિશાળાની ખેાટ પૂરે તેવુ એક ભગ્ શિખરબંધી જિનાલય તથા ધર્માંશાળા વગેરે બધાવવા, અને આ સ્થાનને ‘શત્રુંજયા તી’ તરીકે વિકસાવવું, એવી શુભભાવના પૂજ્ય આચાર્ય મ. ને થઈ. એ ભાવનાને ઉપદેશ રૂપે તેઓશ્રીએ ક્રમાવતાં પેઢીએ એને વધાવી લીધી. ત્યારબાદ વિ. સં. ૨૦૨૧માં તેઓશ્રીની શુભનિશ્રામાં તથા તેઓશ્રીની પ્રેરણાનુસાર ૫. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. ના તથા તેમના પર પૂ. આ. શ્રીવિજયકસ્તૂરસૂરિજી મ. ના સદુપદેશથી અમદાવાદ નિવાસી શેઠ સામચંદ ચુનીલાલભાઈ એ તથા મંડાર ( રાજસ્થાન ) નિવાસી શેઠ ખુમચંદભાઈ ( રતનચંદ જોરાજીવાળા ) એ આ દેરાસર બંધાવવા અને તેમાં મૂળનાયક-શ્યામ સહસ્ત્રફણાવાળા અને ૯૧ ઈંચના શ્રી પાર્શ્વનાથ ભગવાન્ પધરાવવાના આદેશ લીધા. એ શિખરબંધી દેરાસર સ. ૨૦૨૮માં તૈયાર થતાં તે વર્ષના બીજા વૈશાખ શુદ્ધિ દશમે પૂ. આચાર્ય મ. શ્રી વિજયન'દનસુરીશ્વરજી મ. શ્રી આદિ ગુરૂભગવંતાની પવિત્ર નિશ્રામાં અંજનશલાકા મહામહેાત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા થઈ. એમાં ઉપર્યુક્ત બંને ભાગ્યશાળીએ પૂનિણી ત શ્રી શત્રુજયપાર્શ્વનાથ સહિત ત્રણ જિનબિંબે, એ દેવીઓ વગેરેની પ્રતિષ્ઠા કરી. વિશાળ રગમ ડપમાં બાર કાલામાં ખાવન બિાની પ્રતિષ્ઠા થઈ. તેમાં રેાહિશાળાવાળા વીસેય જિનબિં તેના ભરાવનારા ગૃહસ્થાએ પધરાવ્યા. આ ઉપરાંત શ્રી શાસનસમ્રાટની તથા તેમના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયાદયસરિજી મ. ની દેહપ્રમાણ ઊભી મૂર્તિઓ પણ પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા પછી આ-શત્રુજયાતીની ઉન્નતિ ઉત્તરે।ઉત્તર વધી રહી છે. મહુવાવાળા શેઠ કેશવલાલ ગિરધરલાલે અહીં ભાજનશાળાની સ્થાપનાના આદેશ લીધા છે. એ ફ્રી ચાલે છે. ધર્મશાળાના રૂમા પણ જુદાં જુદાં ભાવિકા તરફથી બધાયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪. શાસનસમ્રાટ ચોમાસા દરમ્યાન-પર્યુષણ પ્રસંગે તપશ્ચર્યાઓ અભૂતપૂર્વ સંખ્યામાં થઈ. પાંચ ઉપવાસથી માંડીને માસખમણ સુધીની લગભગ ત્રણ તપશ્ચર્યાઓ થઈ. નામનું એક પણ ઘર તપશ્ચર્યા વિનાનું ન રહ્યું. પૂજ્યશ્રીની પવિત્ર છત્રછાયામાં સૌએ હોંશપૂર્વક આરાધના કરી. એની અનુમોદના નિમિત્તે સંઘે અઠ્ઠાઈ મહત્સવ કર્યો. ભાવનગરથી શ્રીપટ્ટણી સાહેબ તથા અન્ય અધિકારીઓ રાજ્યના કાર્ય પ્રસંગે અહીં અવારનવાર આવતાં, ત્યારે પૂજ્યશ્રી પાસે અચૂક આવતાં, અને ઉપદેશ સાંભળીને જ જતાં. ચેમાસા પછી પૂજ્યશ્રી કદંબગિરિ આવ્યા. માર્ગમાં-જુનાપાદર ગામે ખંભાત-શ્રીસંઘના અગ્રણીઓ શેઠ હીરાલાલ પરશોતમદાસ, શેઠ મૂળચંદ બુલાખીદાસ વગેરે વીશેક જણા આગામી ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. વર્ષોથી તેમની વિનંતિ હતી. પણ સંચાગ જામતું ન હતું. એથી આ વર્ષે તે તેઓ ચોમાસું ઉતરતાવેંત વિનંતિ કરવા આવ્યા. તેમની આગ્રહપૂર્ણ વિનંતિના જવાબમાં પૂજ્યશ્રીએ હૈયાધારણ આપી કે- “ક્ષેત્રસ્પર્શના બલવાન છે. તે હશે, તે ખંભાતનું જરૂર વિચારીશું.” મોડે સુધી પચ્ચખાણ પાર્યા વિના દઢ આગ્રહ કરતા બેસી રહેલા ખંભાતના આગેવાનોએ આ હૈયાધારણ મળ્યા પછી જ પચ્ચક્ખાણ પાયું. કદંબગિરિ-વાવડી પ્લોટમાં તથા ડુંગર ઉપર દેરાસરો બંધાઈ રહ્યા હતા. એને અંગે ત્યાં સ્થિરતા કરી. નીચે-મહાવીર પ્રભુનાં દેરાસરમાં ચેકીયાળાની બે દેરીઓનું કામકાજ શરૂ કરાવ્યું. આ દિવસોમાં-ફેડરેશનનું કાર્ય સમાપ્ત થયું હતું. ગાયકવાડની તમામ મહેનત નિષ્ફળ ગઈ હતી. ચેક-દાઠાના ૧૦૨ ગામેએ ભાવનગરની આધીનતા સવીકારી લીધી હતી. આથી ઘણી ખુશી પામેલા ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી પૂજ્યશ્રીના દર્શન માટે અને હવે પિતાના રાજ્યના મહાન તીર્થધામ શ્રીકદંબગિરિજીની યાત્રા માટે આવ્યા. પિલિસ-ઉપરી શ્રી છેલશંકરભાઈ વગેરે અધિકારીઓ સાથે હતા. તેઓના સ્વાગત માટે ભાવનગરથી શેઠ ભેગીલાલ મગનલાલ વગેરે તથા અમદાવાદથી શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે ચાર જેટલા સદ્દગૃહસ્થ હાજર રહ્યા હતાં. તેમણે કરેલું સન્માન સ્વીકારી, થોડો આરામ લઈને પેઢીએ જેલા સમારંભમાં મહારાજાએ ભાગ લીધે. એ વખતે પેઢીએ રૂ.૫૦૧ નું નજરાણું ધર્યું. પછી તેમાં ડુંગર ઉપર દર્શન માટે ગયા. પેઢીએ પેળી વગેરે સાધનોની વ્યવસ્થા કરી રાખેલી. તેમાં બેસવાની વિનંતિને અસ્વીકાર કરતાં મહારાજાએ કહ્યું : 'માણસની કાંધે નહિ ચડું. મને ચાલીને જ ઉપર જવા દે.” અને અમલદાર તથા શેઠિયાઓના સમુદાય સાથે મહારાજા ચાલીને જ ડુંગર પર ચડયા. દરેક દેરાસરનાં દર્શન કર્યા. શ્રી તારાચંદજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુની ભવ્ય મૂર્તિ નિહાળીને તેઓ દસ મિનિટ સુધી ધ્યાનમગ્ન બની ગયા. પછી તેઓ બોલ્યા કે : “દેવની મૂર્તિ તો આવી સૌમ્ય અને પ્રસન્ન ભાવવાહી હોવી જોઈએ.” પછી તેઓ કદંબ ગણધરની દેરીવાળી સીધાં ચઢાણની ટેકરી પર પણ ચાલતા જ ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાવના–સિદ્ધિ ૨૯૫ પૂરી નિરાંતથી આખાયે તીથનું પ્રાકૃતિક તેમજ આધ્યાત્મિક સૌય નિહાળીને ઘણાં આનંદિત ખનેલાં મહારાજા ખપેારે ત્રણ વાગે નીચે ઉતર્યા. ઘેાડીવાર વિસામા લઈ, ભાજન કરીને તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. કલાક સુધી એક ધ્યાને પૂજ્યશ્રીને ધર્મપદેશ શ્રવણુ કરીને તેઓ ખૂબ પ્રસન્ન બન્યા. પૂજ્યશ્રીએ પ્રસંગેાચિત ઉપદેશ આપતાં કહ્યું કે : 'હવે આ તીથ` ભાવનગર રાજ્યનુ છે. એની દરેક પ્રકારે પ્રગતિ થાય, તેવા પ્રયાસેા રાજ્યે કરવા જોઇએ.” આ વખતે મહારાજાએ પેાતાની મન:કામના પ્રગટ કરી કે : “હું ભાવનગરથી મહુવાતળાજાના રસ્તે અહી. રેલ્વે લાવીશ, અને આ તીની સતામુખી પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશ.”૧ ઉંપદેશશ્રવણુ પછી મહાશજા નીચેના દેશસરે દશન કરી, જ્ઞાનશાળા, ઉપાશ્રય વગેરે સ્થાના જોઇને ભાજનશાળામાં આવ્યા. એ સમયે તેઓએ ભેજનશાળા માટે રૂ. ૧૦૦૧) પેઢીને ભેટ આપ્યા. પછી તેએ ભાવનગર જવા વિદાય થયા. પૂજ્યશ્રી પણ કબગિરિથી વિહાર કરીને શહિશાળા થઈ પાલિતાણા પધાર્યાં. ત્યાં યાત્રા માટે અઠવાડિયુ ક્ષ્ટ્રીને વળા તરફ વિહાર કર્યાં. માગ માં કુંભણ ગામે સાદડીવાળા શેઠ મૂળચંદ્રજી રાજમલજી વગેરે છ ગૃહસ્થા આવ્યા. તેમણે વિનંતિ કરી કે : અમે ગાલવાડના સંઘવતી રાણકપુરની પ્રતિષ્ઠા માટે વિન ંતિ કરવા આવ્યા છીએ. પૂ. આચાર્ય શ્રીવિજયવટ્ટભ સૂરિજી મ. તથા પૂ. આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મ. અત્યારે મારવાડમાં બિરાજે છે. તેઓએ પણ ખાસ આગ્રહથી કહ્યું છે કે : “વરવાળા ઔર પાળપુજી પ્રતિષ્ઠા પર પૂછ્ય मिसूरिजी महाराज भी पधारे, और साथमें हम भी आवेंगे । उस अवसर पर शासन के feast कुछ बातें भी करेंगे । अतः हमारी ओरसे खास विनति करना ॥” પૂજ્યશ્રીની ભાવના જરૂર હતી. રાણકપુરના ઉદ્ધાર તેઓશ્રીના ઉપદેશ અને માદન અનુસાર થઈ રહ્યો હતા, પણ હવે તેઓશ્રીના શરીરે વૃદ્ધાવસ્થાની અસર જણાતી હતી. ૭૨ વષઁની ઉંમર થવા સાથે તબિયત પણ પૂર્વના જેવી સ્વસ્થ નહેાતી. તાવ આવવા, મસાના દર્દીને કારણે લાહી પડવું, વગેરે શારીરિક તકલીફ઼ા તેઓશ્રીને વારવાર થઇ આવતી હતો. લાં વિહાર કરવા પણ હવે અશકયપ્રાય અન્યા હતા. એ બધાં કારણેાસર રાણકપુરની વિનતિ તેઓશ્રીએ ન સ્વીકારી, કુંભણુથી શિહેાર-ચાગઢ થઈ ને વળા આવ્યા. કુંભણ તથા ચાગઢમાં દેરાસર-ઉપાશ્રય માટે ઉપદેશ કર્યાં. વળામાં પંદર દિવસની સ્થિરતામાં ખંભાતના શ્રીસંઘ વારવાર આવીને ચામાસાના આગ્રહ કરવા લાગ્યા. પશુ પેાતાની અને આ.શ્રી વિજયનંદનસૂરિજી મ.ની તબિયતના વિચાર કરતાં પૂજ્યશ્રી તેઓને ચાક્કસ નિય આપતાં ન હતાં. વળાથી તેઓશ્રી પચ્છેગામ આવ્યા, વૈદ્યોના ઉપચાર ચાલુ હતા, એટલે થાડા દિવસ રહ્યા. ચાલુ વર્ષના પોષ મહિનામાં વળાના ઠાકોર સાહેબશ્રીની વĆગાંઠના પ્રસંગે તેમણે કશ્તાર ભર્યાં હતા. એ દરખારમાં ઢાકાર સાહેબે પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિ વ્યકત કરવા માટે સ્વરાજ્ય પછી સૌરાષ્ટ્રનું એકમ થતાં આ વિચાર અમલી ન બન્યો. થેાડાંક વર્ષોં વધુ વીત્યાં ૧ હોત તે। મહારાજા ઓ વચન અવશ્ય પાળત. Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શાસનસમ્રાટ પૂર્વે-જિનદાસ ધર્મદાસની પેઢીને વેચાણ આપેલી ૧૩ થી ૧૪ હજાર વાર જમીનની સાથે સંકળાયેલી એક વિશાળ જમીન (લગભગ ૪ થી ૫ હજાર વાર) ભેટ જાહેર કરી. આ વાત પૂજ્યશ્રીએ જાણે હતી. તેઓશ્રીએ આ વખતે એ જમીન ભેટ સ્વીકારવા ના ફરમાવી. ઠાકેરશ્રીએ ઘણે આગ્રહ કર્યો. પણ છેવટે પૂજ્યશ્રીની સૂચનાનુસાર તેઓએ પૂર્વવતુ આ જમીન પણ નજીવી કિંમતે પેઢીને વેચાતી આપી. વેચાણખત પણ કરી આપ્યું. પૂજ્યશ્રીની અજબ દીર્ઘદ્રષ્ટિ અને નિરીહતા ઠારશ્રીના દિલમાં વધુ ને વધુ અનુરાગ ઉપજાવતી હતી. ખંભાતને સંઘ અહીં પણું આવ્યું. એની અંતરની ભાવનાને પૂજ્યશ્રીએ સ્વીકારી, અને પછેગામથી વિહાર કરીને લીંબડી આવ્યા. ત્યાં આ શ્રીવિજયનંદનસૂરિજી મ.ને એકાએક ૬૦ જેટલાં ઠલ્લા થઈ ગયા. લીવરને દુખાવે, ગેસને ભરા વગેરેની તકલીફે શેર કર્યું. તરત જ પછેગામથી શ્રી ઈશ્વર ભટ્ટના દીકરા વૈદ્ય ભાસ્કરરાવ, વેદ્ય નાગરદાસ તથા ડે. વલ્લભદાસ ભાયાણી વગેરે આવી ગયા. તેમણે એગ્ય ઉપચારો શરૂ કર્યા. એમાં ભાસ્કરભાઈના દવા અનુકૂળ લાગી. એનાથી ઠલ્લાં બંધ થયા, પણ નબળાઈ ઘણી આવી ગઈ. વળી અને પછેગામના શ્રાવકેએ પુનઃ પછેગામ પધારવા વિનંતિ કરી. વિદ્યોની પણ એ જ સલાહ મળી. ખંભાતવાળા હાજર હતાં. તેમને પૂજ્યશ્રીએ કહ્યું કે આ સ્થિતિમાં પચ્છેગામ જવાની પણ તાકાત નથી. તે ખંભાત કયાંથી અવાય ? માટે હમણાં ખંભાતનું અનિશ્ચિત છે. હવે શ્રીનંદનસૂરિજી મ. ને પછેગામ કઈ રીતે લઈ જવા ? એ વિચાર ચાલતું હતું. પણ બીજે દિવસે સવારે તેમણે પોતે જ મક્કમ આત્મબળ દાખવ્યું. અને ધીમે ધીમે ચાલીને પછેગામ આવ્યા. દસેક દિવસ રહ્યા. સંપૂર્ણ આરામ અને યંગ્ય ઔષધોપચારથી તબિયત સુધારા પર આવવા લાગી. એ જોઈને આજ સુધી વૈયાવચ્ચ માટે હાજર રહેલા ખંભાતના શ્રાવકોએ ખૂબ આગ્રહ કર્યો કે સાહેબ ! હવે તે આપ ચેમાસાની હા પાડે, પછી જ અમે પચ્ચકખાણ પારીશું. આ દઢ આગ્રહ થતાં પૂજ્યશ્રીએ એ સ્વીકાર્યો, અને શ્રીનંદનસૂરિ મ.ની તબિયત બિલકુલ સ્વસ્થ બની જતાં ખંભાત તરફ વિહાર કર્યો. વળા થઈને બરવાળા આવ્યા. ત્યાં ત્રણ દિવસ રહી પેલેરા આવ્યા. અહીને સંઘ પૂજ્યશ્રીને અનન્ય ગુણાનુરાગી હો, એના આગ્રહથી અહીં સાતેક દિવસ રહ્યા. સંઘે ગુરુભક્તિ અને તે નિમિત્તે પ્રભુભક્તિને ઘણે સારે લાભ લીધે. ધોલેરાથી આંબલી-કેદરી–પીપળી–ભેળાદ-નાની બેરૂ થઈને મોટી - બેરૂ આવ્યા. અહીંથી થોડે દૂર સાબરમતી નદીને ભેટે ૫ટ આરે આવતું હતું. એ આરે ૧ ઓળંગીને સામે ગામ જવાય. દરિયામાં પાણીને જુવાળ આવે, ત્યારે અહીં પણ પુષ્કળ પાણી ભરાય. દરિયામાં ઓટ હોય, ત્યારે પણ અહીં ઢીંચણપૂર પાણી કાયમ રહેતું. પજ્યશ્રીને આ આ ઉતરવાના દિવસે ખંભાતથી ૩૦૦ જેટલાં ગ્રહ હાજર રહ્યા હતા. એટી બારૂથી નીકળીને મિયાએ દેખાડેલા રસ્તે ધીમે ધીમે આરો ઓળંગીને સામે કાંઠે પહોંચ્યા, ત્યારે તેઓશ્રી થાકી ગયા. અહીંથી સામું ગામ પાંચ માઈલ દૂર હતું. એટલે પંથ ચાલવાની પૂજ્યશ્રીની અશક્તિ જતાં ગૃહસ્થોએ ત્યાં જ તંબૂ-રાવટીઓ નાખી દીધી. નાનાશા સંઘના પડાવ જેવી બેઠવણ થઈ ગઈ. એ દિવસે ત્યાં રહ્યા. બીજે દિવસે મીટલીઆખેલ-વહૂચી થઈને ખંભાત ગામ બહાર પધાર્યા. સટેશનના રસ્તે આવેલા શેઠ મૂળચંદ Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાવના-સિદ્ધિ ૨૫ બુલાખીદાસના બંગલે બે દિવસ રહ્યા. અહીં તેઓએ સાધમિક વાત્સલ્ય વગેરે ભક્તિના કાર્યો કર્યા. અહીંથી શકરપર પધાર્યા. ત્યાં બેએક દિવસ રહીને શુભમુહૂતે ઘણાં ઠાઠથી નગરપ્રવેશ કર્યો. પ્રવેશ વખતે ખંભાતને અમલદાર વર્ગ તથા જનેતરે ઘણું સારા પ્રમાણમાં હાજર રહ્યા હતા. સકલ સંઘ સાથે બેસીને વ્યાખ્યાન સાંભળી શકે તેવું કઈ સ્થાન ન હોવાથી સ્તંભન પાર્શ્વનાથના જિનાલયની જોડેના વિશાળ ચેકમાં સંઘે મંડપ બંધાવ્યો હતું, તેમાં પૂજ્યશ્રીએ મંગલાચરણ કર્યું. આજ સુધી ખંભાતમાં આવનાર ને રહેનાર તપાગચ્છીય દરેક સાધુ ભગવંતો માટે શ્રીઅમર તપાગચ્છ જૈનશાળા” એક જ ઉપાશ્રય હતે. ખંભાતમાં પૂજ્યશ્રીના સર્વ ચેમાસાં ત્યાં જ થયેલાં. પણ કેટલાંક વર્ષથી નીકળેલાં નવાં બે તિથિમતને કારણે આ ઉપાશ્રયમાં બેસનારા વિશાશ્રીમાળી સંઘમાં બે પક્ષ પડ્યા હતા. બંને પક્ષેમાં પ્રસંગે પ્રસંગે કલેશ થતા હતાં. પણ સ્વભાવથી સરલ અને ઉદાર, તથા શ્રી વિજયદેવસૂરીય તપાગચ્છીય અવિ. છિન્ન શાસ્ત્રાનુસારિ પરંપરા પ્રમાણે પર્વતિથિની આરાધના કરનારા એક તિથિ પક્ષે કજિયાનું મેં કાળું કરીને અલગ સ્થાનમાં ધમની તથા પર્વની આરાધના કરવા માંડી. આરાધનામાં કલેશ થાય, એ તેઓને ન રુચ્યું. તેથી તેઓએ આ વ્યવસ્થા કરેલી. સાધુ મહારાજેને માસાં પણ અલગ સ્થાનમાં કરાવવાના નક્કી કરેલા. એ અનુસાર–પૂજ્યશ્રીસપરિવારને પણ નાના ચેલાવાડાના ઉપાશ્રય તરીકે ઓળખાતા શેઠ મૂળચંદ બુલાખીદાસના એ મકાનમાં ચાતુર્માસ રાખ્યા. આ ઉપાશ્રયની બાજુમાં જ આયંબિલશાળા હતી. તેમાં વ્યાખ્યાનનો પ્રબંધ થયો. અને પર્યુષણ પર્વમાં વ્યાખ્યાન-પ્રતિક્રમણદિ ક્રિયાઓ ખારવાડામાં આવેલા ભંપળના વિશાળ ઉપાશ્રયમાં સકલ સંઘે પૂજ્યશ્રીની છાયામાં ઘણાં જ ઉલ્લાસભેર કરી. પૂજ્યશ્રીની પાવન નિશ્રા ઘણુ વર્ષે મળી, એથી ભાવિક ગૃહસ્થ પુષ્કળ દ્રવ્યવ્યય કરીને અનુપમ આરાધના કરવા-કરાવવાને લાભ લેતાં જ હતા, તો પણ ઉપાશ્રયની અગવડ દૂર કરવી જરૂર હતી. એ અગવડ દૂર થાય તે સંઘ કાયમ ઈચ્છાનુકૂળ આરાધનાને લાભ લઈ શકે, અને સાધુ ભગવંતના ચોમાસા પણ કાયમ કરાવી શકાય. આ વાત પૂજ્યશ્રીના લક્ષ્ય બહાર ન હતી. તેઓશ્રીએ આગેવાનોને આ માટે પ્રેરણા કરી. સૌની ભાવના તો હતી જ, એમાં પૂજ્યશ્રીની પુનિત પ્રેરણા મળી, એટલે શું બાકી રહે ? જોતજોતામાં પચાસ હજાર રૂપિયાની ટીપ થઈ ગઈ. શેઠ સોમચંદ પોપટચંદ તથા ગાંધી કસ્તુરચંદ જેચંદે લાડવાડામાં એક જમીન ખરીદેલી. પૂજ્યશ્રીના ઉપદેશથી એ જમીન તેમણે ઉપાશ્રય માટે સમર્પણ કરી. ઉપાશ્રયને નિર્ણય થતાં પૂજ્યશ્રીએ “શ્રીસ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘની પણ સ્થાપના કરી. ચેમાસા દરમ્યાન પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી કુમુદવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. તેમની તબિયત તે સારી રહેતી હતી. છેલ્લાં બે દિવસ કાંઈક અસ્વસ્થ રહી, ને તરત તેઓ કાળધર્મ પામ્યા. તેમની પુણ્યસ્મૃતિ કાયમ રહે એ માટે સંઘે મહોત્સવ કરવા સાથે કદંબગિરિમાં નેસડા' તરીકે ઓળખાતા–૧૧ અને ૭ એરડાની ધર્મશાળા, ઉપાશ્રય, જ્ઞાનશાળાવાળા વિશાળ કંપાઉન્ડના પ્રવેશદ્વારની ઉપર યાત્રાળુઓને માટે “વૃદ્ધિવાટિકા” નામે એક માટે હેલ બંધાવ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ [૫૬] વાર્ધક્યને કાઠે તિથિચર્ચાના ઉકળતા ચરૂ જેવા પ્રશ્નને કારણે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય સંઘનું વાતાવરણ ઘણું કલુષિત બન્યું હતું. એ કલુષિતતાને દૂર કરવા માટે નવા તિથિપક્ષના વૃદ્ધપુરુષ પણ ઘણું ઉત્સુક હતા. તેઓ એ માટે યેગ્ય પ્રયત્ન કરતાં હતાં. પણ તેમના આંતરિક પરિબળે જ તેમના એ પ્રયત્નને નાકામયાબ બનાવતા હતાં. એ પરિબળે ભેદમાં માનતા હતા, ઐક્યમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષેના પ્રયત્નોના ફળમાં નિરાશા જ મળતી. આ વર્ષે પણ એવું બન્યું. સં. ૨૦૦૦ના આ ચેમાસામાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સપરિવાર ખંભાતમાં જૈનશાળાના ઉપાશ્રયે બિરાજમાન હતા. તેઓની ભાવના હતી કે પ્રસ્તુત પ્રશ્નને કેઈ પણ પ્રકારે ઉકેલ આવે. આ પ્રશ્નને ઉકેલ લાવવાને એક સંગીન–સુંદર છતાં નિષ્ફળ પ્રયત્ન આ ચાતુર્માસ દરમિયાન થયે. બન્યું એવું કે-પર્યુષણ પર્વની આરાધના ભંપળના ઉપાશ્રયે કરાવવા માટે પૂજ્યશ્રી આદિ ખારવાડાની શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં પધાર્યા હતા. દર્શન કરવા માટે હંમેશાં સવારે પૂજ્યશ્રી શ્રી સ્તંભન પાર્શ્વનાથના જિનાલયે પધારતાં. પૂ. શ્રીલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ દર્શન માટે આવતાં. એક દિવસ અચાનક જ બને પૂજ્ય દેરાસરની બહાર ભેગાં થઈ ગયાં. શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પૂજ્યશ્રીને હાથ ઝાલીને પગથિયાં ચડ્યાં. દેરાસરમાં બધાએ સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. તે પછી બહાર નીકળીને પગથિયા ઉતરતાં ઉતરતાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને કહ્યું: “તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. અને મારી ઉંમર પણ વૃદ્ધ થઈ છે. હવે આ તિથિને ઝઘડે પતી જાય તે સારૂં.” આના જવાબમાં પૂજ્યશ્રીએ તરત કહ્યું: “તમે જેમ કહે તેમ આપણે કરીએ. હું એ માટે તૈયાર જ છું.” આટલી વાત કરી અને પૂજ્ય પુરુષ છૂટાં પડ્યાં. પણ તે વખતે બન્નેના ચિત્તમાં એક પ્રકારને વિશિષ્ટ આનંદ-તિથિચર્ચાના અનિચ્છનીય કલેશને દૂર કરવાને હતે. પર્યુષણ પૂરાં થયાના બીજે જ દિવસે શ્રીવિજયલક્ષમણસૂરિજી મ., શ્રીવિક્રમવિજ્યજી મ. (હાલ આચાર્ય), તથા શ્રી ભાસ્કરવિજયજી મ. વગેરે મુનિરાજે પૂજ્યશ્રી પાસે જ્ઞાનશાળામાં આવ્યા. શ્રી લક્ષ્મણસૂરિમહારાજે વાતની શરૂઆત કરતાં કહ્યું કે “તિથિ બાબતને કલેશ દૂર કરવા આપણે કઈ રીતે કરવું? કયે રસ્તો લે ? તે અંગે આપ દેરવણી આપે.” પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “શ્રીલબ્ધિસૂરિજી મહારાજ જે રીતે કહે તે રીતે હું તૈયાર જ છું. મેં તંભનાજીમાં પણ આ જ કહ્યું છે.” પરસ્પર પ્રતિ કેટલે અડગ વિશ્વાસ હશે એ બને પૂજ્ય પુરુષમાં ? શ્રી લક્ષમણુસૂરિજી મ. એ શ્રીનંદનસૂરિજી મ. તરફ જોઈને કહ્યું “આપ કાંઈરસ્તો બતાવો.' Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ વાકયને કાંઠે ૨૯૯ જવામમાં વ્યાજબી માર્ગ દેખાડતાં શ્રીનંદનસૂરિજી મહારાજે કહ્યું કેઃ “ સ. ૧૯૯૨ પહેલાં આપણે કઈ એ પણ તપાગચ્છમાં એ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ કે અમાસ કયારેય કરેલ નથી. તેમજ બીજ, વગેરે પતિથિને ક્ષય પણ કર્યાં નથી. લૌકિક પંચાંગમાં ખીજ વગેરે તિથિની વૃદ્ધિ કે ક્ષય હાય તે પણ આરાધનામાં એ મારે પતિથિની વૃદ્ધિ હાનિ આપણે કરી નથી, અને કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. હવે એ પ્રણાલિકામાં સ’. ૧૯૯૨માં તથા ૧૯૯૩માં ભાદરવા શુદ પાંચમ એ કરી, સંવત્સરી જુદી કરીને પહેલા ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યાં, અને તિથિમાં મતભેદ પાડ્યો. એથી કલેશની પરપરા વધી. એટલે હવે-તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ હાનિ છેડી દેવી જોઈ એ. એમ થવાથી આ તિથિચર્ચાના અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણના અંત પણ આપે।આપ આવી જાય છે. આ એક રસ્તા છે. ખીજા રસ્તા એ છે કે-૧૯૯૨-૯૩માં રામચંદ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી, અને તપાગચ્છના તમામ આચાર્ચીને જણાવ્યા વિના તથા તેમની સ`મતિ વિના કરી છે. તા તે ૧૯૯૨-૯૩ની સંવત્સરી શાસ્ત્ર અને પર પરા પ્રમાણે વ્યાજમી છે, તેમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તેા તિથિચર્ચાના અત આવે.', આ બન્ને માના પ્રત્યુત્તરમાં શ્રી લક્ષ્મણુસૂરિજી મ. કહે કે : હુવે શાસ્રા વગેરેની વાત જવા દો. અને ખીજે કાઈ રસ્તા બતાવેા.” ત્યારે શ્રીન ંદનસૂરિજી મ. એ જણાવ્યું કે : “આ સિવાય ખીજો રસ્તો મારી પાસે નથી. હવે તા તમે જ માગ કાઢો.’’ પ્રથમ દિવસે આટલી વાત થઈ. બીજા દિવસે તેઓ પુનઃ પૂજ્યશ્રી પાસે આવ્યા અને આગલા દિવસના અનુસંધાનમાં વાત પ્રારંભી. તેમણે કહ્યુ : કાઈ મા નીકળે તે સારું.' ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું: “લબ્ધિસૂરિજીના શે વિચાર છે ?” તેમણે શ્રીલબ્ધિસૂરિજી મ. ના વિચાર રજૂ કરતાં કહ્યુ` કે: “સાહેખ ! મને એમ લાગે છે કે આપશ્રી તથા અમારા ગુરુદેવ-મને મળીને સંવત્સરી અને તિથિ બાબતમાં જૈ એક નિણ્ય આપે તે સÖમાન્ય ગણાય. તે નિણ્ ય તપાગચ્છના તમામ આચાર્યોં–ઉપાધ્યાય –સાધુઓ–શ્રાવક અને શ્રાવિકાએ કબૂલ રાખે.” પૂજ્યશ્રીએ આ વિચારને યાગ્ય ગણાવતાં કહ્યું કે : “આમ કરવામાં કાઈ જાતના વાંધા નથી. લબ્ધિસૂરિજી મહારાજના વિચાર આ રીતે હાય તા હું' પણ તેમાં સંમત છું. હવે એક વાત નકકી કરો કે—તમારાવાળા મુખ્ય મુખ્ય આચાર્યાંની તમારે લેખિત સહીઓ લાવવાની અને અમારે અમારાવાળા મુખ્ય મુખ્ય આચાર્યંની લેખિત સહીએ લાવવાની.” પૂજ્યશ્રીની આ વાતને વધાવતાં શ્રી લક્ષ્મણુસૂરિજી મહારાજ કહે કે : “આપની વાત ખરાખર છે, અને અમારે એ કબૂલ છે.” પછી તેમણે એક શંકા વ્યકત કરી કે : “સાહેખ ! જો કે આપ બન્નેમાં કાઈ જાતના મતભેદ રહેવાના નથી. પણ કદાચ કાઈ વિચારભેદ રહે, તા કઇ રીતે કરવુ ? એ એક પ્રશ્ન થાય છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ આના સમાધાનમાં પૂજ્યશ્રીએ પૂર્ણ સરળતાથી ફરમાવ્યું કે : “એવું બનવાનું જ નથી. છતાં કદાચ કોઈ ખાખતમાં વિચારભેદ રહે તે અમે બંને (હું તથા લબ્ધિસૂરિજી) સહમત થઈ ને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યંને તે ખાખત સોંપી દઈશું. અને તેઓ જે એક નિશ્ ય લાવશે, તે આપણે બધાંને કબૂલ મંજુર રહેશે, ખેલે ! હવે કાંઈ કહેવાનું રહે છે ?” શ્રીલક્ષ્મણુસૂચ્છિ મ.ને આ સરળ અને ચેાગ્ય મા ઘણુ! જ ગમી ગયા. તેમણે બીજી કોઈ મામત બાકી રહી હૈાવાની ના પાડી. અને હવે કાયના પ્રારંભ કરવા તૈયાર થયા. આ રીતે સમાધાનનેા મા લેવાયાથી શહેરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરવા લાગ્યા. વૃદ્ધ મહાપુરુષાની સરળતા અને ઉદારતા પ્રતિ સૌ કાઈ ને અપાર માન ઉપજયું. ૩૦. તિથિ અંગેની આ વાટાઘાટમાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજના સ્વભાવમાં પૂજ્યશ્રીના જેવી જ સરળતા અને સાચી ભાવના જોવા મળી હતી. અને એને કારણે જ આ માર્ગ અપનાવવાનું શકચ અન્યુ હતુ. પણ એમની આ સરળતારૂપ સેાનાની થાળીમાં એક લેાઢાની મેખ હતી, જેનું ધ્યાન એમને હજી નહાતુ. જો કે એ પણ એમની ઉદારતાનું જ પરિણામ હતું. નિણૅય લેવાયાને અઠવાડિયું વીત્યુ હશે, ત્યાં શ્રીવિક્રમવિજયજી તથા શ્રીભાસ્કરવિજયજી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેઓએ પૂજ્યશ્રીને કહ્યું કે : “અમારા જાણવામાં આવ્યું છે કે— આપને આપના પ્રયાસમાં સફળતા મળી છે. આપનાવાળાની-અમુક અમુકની લેખિત સ ંમતિ અને સહી આવી પણ ગઈ છે. એ વાત જાણીને એ માખતના આનંદ વ્યકત કરવા અમે આવ્યા છીએ.” તેની આ માહિતી સાચી હતી. શ્રીસાગરાન દસૂરિજી મ. તથા શ્રીવિજયનીતિસૂરિજી મ., એ અને વૃદ્ધ આચાર્યાંની લેખિત સ ંમતિ પૂજ્યશ્રી ઉપર આવી ગઈ હતી. ત્યારòાદ શ્રીનંદનસૂરિજી મ.એ તેમને પૂછ્યું : તમારૂં કામ કયાં સુધી ચાલ્યું ?” તેઓ કહે કે : “પ્રયાસ ચાલુ છે. હજી વાર લાગશે.” શ્રી નંદનસૂરિજી મ.એ કહ્યુ` કેઃ “જ્યારે ૧૯૯૨માં તમે બધાએ જીદ્દી સંવત્સરી—શનિવારની કરી, ત્યારે રામચંદ્રસૂરિજીએ ‘સાદડી’માં ચામાસુ રહેલા તમારા પૂજ્ય ગુરુદેવ શ્રીલબ્ધિ સૂજીિ મહારાજની આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાથી શનિવારની સંવત્સરી જાહેર કરી હતી. અને તેના માટાં મોટાં પાસ્ટશ છપાવી મહાર પાડ્યાં હતાં, જે અત્યારે પણ માજીદ છે. તા આ વખતે જ્યારે-ખુદ લબ્ધિસૂરિજી મ. સમાધાનના માર્ગ કાઢે છે, અને સમાધાનના નિણુ ય લાવવાના છે, ત્યારે રામચંદ્રસૂરિજીએ પેાતે એમજ કહી દેવુ' જોઈ એ કે—પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભા. શુ. પ એ કરી, શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તા અત્યારે પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજ જે સમાધાન કરે, અને જે એક નિણૅય લાવે તે મારે અને અમારે સને કબૂલ જ છે. અને કબૂલ હોય જ.’ આ રીતે તેમણે લબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમિત માકલી આપવી જ જોઇએ.” શ્રી ભાસ્કરવિજયજી આ સાંભળીને કહે કે ; સાદડીની આ વાત હું જાણતા નથી. ત્યારે શ્રીવિક્રમવિજયજીએ કહ્યું કે : ‘નંદનસૂરિજી મહારાજ જે કહે છે, તે ખરાખર છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ વાકયને કાંઠે : ૩-૧ આ પછી એકવાર ફરી શ્રીલક્ષ્મણુસૂરિજી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમણે કહ્યુ` કે : “રામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તે ચાલે કે કેમ ? કારણ કે—પ્રેમસૂરિજીની સહી આવે, એટલે તેમાં તેમની સહી આવી જ જાય છે.” આનેા સ્પષ્ટ જવાબ આપતાં શ્રીનંદનસૂરિજી મ.એ કહ્યુ` કે : “આમાં તે। શ્રીરામચંદ્રસૂરિજીની પેાતાની સહી જોઈ એ જ. જયારે તિથિચર્ચાના નિશ્ ય લાવવા માટે સાગરજી મ. અને રામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી, ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં રામચંદ્રસૂરિજીએ પોતાના ગુરૂ શ્રીપ્રેમસૂરિજીની હયાતી છતાંય પેાતાની જ સહી કરી હતી. પણ પ્રેમમસૂરિજીની સહી તેમાં નહાતી કરાવી. તેા પછી આ નિણ્યમાં પણ રામચંદ્રસૂરિજીની પેાતાની જ સહી હૈાવી જોઈ એ.” આ સાંભળીને શ્રીલક્ષ્મણરજીએ કહ્યું : “તેમણે પી. એલ. વેદ્યમાં સહી આપી છે, એટલે આમાં આપવા વિચાર નથી.” આને ઉત્તર પૂજ્યશ્રીએ આપ્યા કે : “તે વિચાર વ્યાજબી નથી. કારણ−હું તથા લબ્ધિસૂરિ મહારાજ જે નિષ્ણુય લાવીએ, તે કદાચ પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતા આવે તે તેમાં રામચંદ્રસૂરિને કાંઈ વાંધા નથી, અને કદાચ અમારા નિર્ણય પી. એલ. વૈદ્યથી જુદા આવે, તા તે પી. એલ. વૈદ્ય અમારા બન્નેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ રામચંદ્રસૂરિને વાંધા હોય જ નહિ.” આ ઉત્તરની પૂરવણીમાં શ્રીનંદનસૂરિજી માએ સ્પષ્ટ કહ્યુ કે : પી. એલ. વૈદ્યના નિણૅયમાં રામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ તેમનુ કથન બિલકુલ વ્યાજબી નથી. પણ માત્ર ખહાનું જ છે.” થાડા દિવસે પછી પૂજ્યશ્રી સપરિવાર ખંભાતથી શકરપર પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદું પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા. ખભાતના શેઠ કેશવલાલ ખુલાખીદાસ તે વખતે ત્યાં બેઠેલા. નગીનદાસભાઈ વંદન કરીને બેઠા અને ખેલ્યા કે : “સાહેખ ! હવે આ તિથિનું બધુ ચાક્કસ પતી જશે.” આટલું કહી, ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રીનંદનસૂરિ મ. ને વ'ચાવ્યેા. એ વાંચીને તરત જ શ્રીન દનસૂરિજી માએ શેઠ નગીનભાઈ ને કહ્યું કે : “હવે પતવાનુ` નથી. એ લખી રાખજો.” આપ આમ કેમ કહેા છે, સાહેબ ?’ નગીનભાઈના આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું : આ પત્રમાં રામચ`દ્રસૂરિજી ખભાત આવવાનુ' લખે છે. એટલે મને લાગે કે હવે પતવાનું નથી. ખરી રીતે તે-તેમણે લબ્ધિસૂરિજી મહારાજને એમ જ લખી દેવું જોઈ એ કે તિથિ ખાખતમાં આપ જે સમાધાન લાવશે. તે મારે કબૂલ-મજૂર છે.' અહી' આવવાના શે અ છે?” મે' તે એકવાર લબ્ધિસૂરિજી મહારાજને પણુ સ્તંભનાજીના દરે ભેગા થયા, ત્યારે કહ્યું હતુ` કે : “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે,સરળતા ભરેલી છે.કોઈ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨. શાસનસમ્રાદ્ આ તિથિચર્ચાને અંત આવે, અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ બાબતમાં આપણે જ મળે, કે આપને જશ આપવો, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.” આ સોટસત્ય વાત સાંભળીને શ્રી નગીનભાઈ-અવાક થઈ ગયાં. પણ છેવટે બન્યું : પણ એવું જ. શ્રીનંદનસૂરિજી મહારાજે કહ્યા પ્રમાણે–પૂજ્યશ્રી લબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાનો મિડે લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય એજ્ય સ્થાપવાનું જે મહાકાર્ય હાથમાં લીધું હતું, તે કાર્ય શ્રી રામચંદ્રસૂરિજીના ખભાતમાં આગમન પછી ડહોળાઈ જવા પામ્યું. પરિણામે શ્રીલબ્ધિસૂરિ મહારાજની પવિત્ર હાદિક ભાવના હોવા છતાં કાંઈ ન બની શક્યું. શા. જીવતલાલ પ્રતાપશી, શા. નગીનદાસ કરમચંદ વગેરે શ્રાવકોએ પણ એક્ય માટે પ્રયાસ કર્યા, પણ પરિણામમાં શૂન્ય જ સાંપડ્યું. આખરે શ્રી વિજયલમણસૂરિજી મહારાજે ગુલાબચંદ પિપટલાલ નામના આગેવાન શ્રાવક જોડે પૂજ્યશ્રીને કહેવરાવ્યું કે : “અમે અમારા પ્રયત્નમાં નિષ્ફળ નીવડ્યા છીએ. હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશે.” પૂજ્યશ્રીને શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓની વિશુદ્ધ ભાવના પણ - પૂજ્યશ્રીએ પારખી હતી, અને તેથી જ કોઈ ખટપટમાં પડવાની અનિચ્છા છતાં આ વાતમાં પ્રયત્ન કરવાનું તેઓશ્રીએ સ્વીકારેલું. પણ શ્રીલબ્ધિસૂરિજી મ.ના આ શુભ પ્રયાસનું આવું નિષ્ફળ પરિણામ પણ તેઓશ્રીની દીર્ઘદ્રષ્ટિમાં પ્રથમથી જ વસી ગયું હતું. ભવિતવ્યતાને અન્યથા કરી શકાય ખરી ? શેઠ સોમચંદ પિોપટચંદે પિતાના ઘર આંગણે નાનું છતાં રમણીય દેરાસર બંધાવ્યું હતું. તેમાં શ્રીરત્નચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ ના માગશર સુદિ દશમે પૂજ્યશ્રીએ કરાવી. દંતારવાડામાં નાતની વાડીની સામેની પુણ્યશાળીની ખડકીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર થયે હતે. પિોરવાડ-શ્રીસંઘની વિનંતિથી એની પ્રતિષ્ઠા પણ કરાવી. પોષ માસમાં પૂજ્યશ્રીના વાવૃદ્ધ શિષ્ય મુનિશ્રી સંપતવિજયજી મ. ૧૬ વર્ષ દીક્ષા પર્યાય પાળને કાળધર્મ પામ્યા. તેમને કેટલાક સમયથી સોજાની બિમારી થયેલી. વૃદ્ધ છતાં તેમને ભક્તિય વચ્ચ ગુણ અપૂર્વ હ. નાનાં કે મેટાં દરેકની વિનર્ધપૂર્વક વૈયાવચ્ચ કરવાના સ્વભાવને લીધે તેઓ સવપ્રિય થઈ પડેલાં. અંત સમયે નિમણે અને સમાધિ પણ તેમને સુંદર, મળી તેમની પુણ્યસ્મૃતિ નિમિત્તે શ્રી મહોત્સવ કર્યો. ( શાસનનાં આગેવાન સાધુ તથા શ્રાવકો પણ હવે એક પછી એકે સ્વર્ગવાસી બનવા લાગ્યા હતા. ચાલુ વર્ષે ડભોઈમાં આચાર્ય શ્રી વિજય મેહનસૂરિજી મ. કાળધર્મ પામ્યા. શ્રાવકમાં ભાવનગરના શા. કુંવરજી આણંદજી તથા અમદાવાદના શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે સ્વર્ગવાસી બન્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ વાધ જ્યને કાંઠ: ૭૦૩ શેઠ ચીમનભાઈને સ્વર્ગવાસ પછી તેમના કુટુંબીઓ શેઠ સારાભાઈ જયંતીભાઈ તથા મણિલાલ તેલી વગેરે પૂજ્યશ્રીને અમદાવાદ વધારવાની વિનંતિ કરવા આવ્યા. તેમને પૂજ્યશ્રીની નિશ્રામાં શેઠ ચીમનભાઈના સ્વર્ગવાસ નિમિત્તે મહત્સવ કર હતા. પૂજ્યશ્રીની ઈચ્છા કાઠિયાવાડ તરફ જવાની હતી. પણ આ લેકેના આગ્રહથી તેઓશ્રી ધીમે ધીમે વિહાર કરતાં ૨૫ દિવસે અમદાવાદ આવ્યા. શારીરિક અશકિતને કારણે ગાઉ– દેઢ ગાઉથી વધુ વિહાર થતું ન હતું. વચમાં–માતરતીથે પેઢીના પ્રતિનિધિઓ-શેઠ ભગુભાઈ, શેઠ જોગીભાઈ, શેઠ કેશુભાઈ ઝવેરી વગેરે વદનાથે આવ્યા. અમદાવાદમાં શહેર બહાર સેસાયટીઓમાં અધિક ફાગણ મહિનો પસાર કરીને ભવ્ય સ્વાગત સાથે પાંજરાપોળ પધાર્યા. શુભ દિવસે માં શેઠ ચીમનભાઈના કુટુંબીઓએ તેઓશ્રીની નિશ્રામાં મહોત્સવ ઉજવ્યું. શ્રીસંઘની વિનંતિથી સં. ૨૦૦૧નું આ ચાતુર્માસ પાંજરાપોળમાં રહ્યા. મૂળ અહીંના (પાંજરાપોળના) વતની પણ જૈન મરચંટ એસાયટીમાં રહેતાં સી. લક્ષમીચંદની પેઢીવાળા શેઠ છગનલાલ લક્ષ્મીચંદ, મણીલાલ લક્ષ્મીચંદ તથા ભેગીલાલ લક્ષ્મીચંદ પૂજ્યશ્રીના અનન્ય ગુણાનુરાગી હતા. પૂજ્યશ્રીની પ્રેરણા પામીને તેમણે પિતાના બંગલાના કંપાઉંડમાં એક સુંદર જિનાલય બંધાવ્યું હતું. શ્રાવણ માસમાં એ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કરાવી. મરચંટ એસાયટીમાં સંઘના દેરાસર-ઉપાશ્રય બંધાવવાનો નિર્ણય આ પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી થ. આ ઉપરાંત બીજાં પણ અક્ષયનિધિ વગેરે તપની આરાધના અને અનેક મહોત્સવની ઉજવણી સાથે આ માસું પસાર થયું. ચાતુર્માસ-પરાવર્તન માટે શેઠ ફુલચંદ છગનલાલ સલતની વિનંતિ સ્વીકારીને તેમને ત્યાં લાલાભાઈની પિળે પધાર્યા. એ અવસરે અઠ્ઠાઈ મહોત્સવ – શાંતિસ્નાત્ર વગેરે સુંદર કાર્યો કરીને તેમણે પૂજ્યશ્રી પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરી. આ પ્રસંગે પિળના સંઘે પણ અષ્ટોત્તરી સ્નાત્ર-મહોત્સવ કર્યો. સેનામાં સુગંધની જેમ આ જ પ્રસંગે નાગજીભૂધરની પોળમાં આ. શ્રી વિજય મેહનસૂરિજી મ. ના પટ્ટધર આ. શ્રીવિજ્યપ્રતાપસૂરિજી મ. ના પટ્ટધર પં. શ્રી ધર્મવિજયજી મહારાજને પૂજ્યશ્રીએ ઉપાધ્યાયપદવી અર્પણ કરી. પિાળના શ્રીસંઘે ઘણા આડંબરપૂર્વક મહોત્સવ કર્યો. વઢવાણ શહેરમાં ઘણાં વર્ષો પૂર્વે શ્રીશાન્તિનાથ પ્રભુનું પ્રાચીન રમણીય બિંબ ભૂમિમાંથી પ્રગટ થયેલું. તે પ્રભુને માટે પં. શ્રી ધર્મવિજયજી મ. ના ઉપદેશથી ત્યાંના સંઘે એક શિખરબંધી દેરાસર તૈયાર કરાવ્યું હતું. તેમાં ગયા શ્રાવણમાસમાં પ્રભુજીને પ્રવેશ થઈ ગયા હતા. હવે પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યાંના સંઘને પૂજ્યશ્રી ઉપર અનહદ શ્રદ્ધા-ભક્તિ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં જ પ્રતિષ્ઠા કરાવવાની તેમની ભાવના હતી. એ માટે તેઓ અહીં ( લાલાભાઈની પિળના ચાલુ મહત્સવમાં) વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રાએ ક્ષેત્રસ્પર્શનાએ વર્તમાનગ કહીને એ વિનંતિને સ્વીકાર કર્યો. મહોત્સવ પત્યા પછી પૂજ્યશ્રી પુનઃ પાંજરાપોળે પધાર્યા. લહેરિયાપાળના દેરાસરમાં શ્રી મહાવીરસ્વામીના પંચકલ્યાણકના પટ તથા પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. જૈન સોસાયટીના દેરાસરમાં પ્રભુજીને પ્રવેશ કરાવ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ સનસમ્રાટ હવે બન્યું એવું કે-પૂજ્યશ્રીની અંતરની ભાવના અને પ્રેરણાથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તરફથી ૩ાા લાખ રૂપિયાના ખર્ચે શ્રીશેરીસાતીર્થમાં શિખરબંધી દેરાસર તૈયાર થયું હતું. અને એથી એક મહાન તીર્થને પુનરૂદ્ધાર થયે હતો. આ તીર્થનો વહીવટ શેઠ આ. ક. પેઢીને સેંપાયેલ. સં. ૧૯૮૮માં આ દેરાસરમાં શ્રીશેરીસાપાર્શ્વનાથ આદિ પ્રભુપ્રતિમાઓને પ્રવેશ તે થઈ ગયેલું. તેની પ્રતિષ્ઠા કરવાની હતી, એ માટે પેઢીના વહીવટદારો-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ ભગુભાઈ સુતરિયા, મયાભાઈ સાંકળચંદ, કાંતિભાઈ નાણાવટી, કેશવલાલ લલ્લુભાઈ ભેગીલાલ સુતરિયા, ચંદ્રકાંત સી. ગાંધી વગેરે તથા શેઠ પ્રતાપસિંહ મેહલાલ પૂજ્યશ્રી પાસે આવ્યા. અને પ્રતિષ્ઠાન' મહત ફરમાવવા તથા પ્રતિષ્ઠા કરાવવાની વિનંતિ કરી. આ વખતે શેઠ સારાભાઈ જેશીંગભાઈ (હીરાચંદ રતનચંદવાળા) ના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવવા માટે તેમના બંગલાની નજીકમાં આવેલા શેઠ પિપટલાલ હેમચંદના બંગલે પૂજ્યશ્રી બિરાજતાં હતાં. વિનંતિના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું કે “વઢવાણ-સંઘની વિનંતિ અમોએ ક્ષેત્રસ્પર્શનાએ માની છે. એટલે હવે તેમાં ફેરફાર ન કરી શકાય. છતાં વઢવાણને સંઘ સંમતિ આપશે અને તેમને સંતેષ થશે તે ક્ષેત્રસ્પર્શનાએ શેરીસાનો વિચાર કરાશે.” આ વાતની જાણ થતાં જ વઢવાણને સંઘ પૂજ્યશ્રી પાસે આવ્યું. અને કઈ પણ હિસાબે વઢવાણુ પધારવાને આગ્રહ કરવા લાગ્યા. એ વખતે પેઢીના પ્રતિનિધિઓ પણ આવ્યા, અને વઢવાણુવાળાને સમજાવવા લાગ્યા. તેમણે પૂજ્યશ્રીને કહ્યું સાહેબ ! કેવળ આપની પવિત્ર ભાવનાના પરિણામ સ્વરૂપે જ શેરીસાનો ઉદ્ધાર થયું છે. હવે તેની પ્રતિષ્ઠા પણ આપે જ કરાવવી જોઈએ. તો જ એ તીર્થને પૂર્ણ ઉદ્ધાર થયો ગણાય. માટે આ વર્ષે અમારી વિનંતિ સ્વીકારો. પછી વઢવાણ શહેરની પ્રતિષ્ઠા પણ આપશ્રીએ જ કરવાની છે. પૂજ્યશ્રીની અંતરછા પણ આ જ હતી. તેઓશ્રીએ વઢવાણવાળાને સમજાવ્યા. છેવટે તેઓ માન્યા, અને સંમતિ આપી. સંમતિ મળતાં જ પેઢીવાળાની વિનંતિથી પૂજ્યશ્રીએ વૈશાખ માસમાં શેરીસાની પ્રતિષ્ઠાનું મહ ફરમાવ્યું. શેરીસાની સાથે સાથે વામજના દેરાસરની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. વામજમાં વર્ષો પૂર્વે પ્રાચીન પ્રભુજી ભૂમિમાંથી પ્રગટ થયેલાં. તે પ્રભુજી માટે ત્યાં એક દેરાસર બંધાવવાની ભાવના પૂજ્યશ્રીના પરમ ભક્ત શા. કરમચંદ કુલચંદ ( કમાશા ) ની હતી. પણ કાળબળે તે ફળીભૂત ન થઈ. હવે સ્વ. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની ઈચ્છા હતી કે આ પ્રભુજીને પણ શેરીસા લઈ આવવા. તે માટે તેમણે પ્રયાસ કર્યો. પરંતુ-વામજ ગામમાં શ્રાવકનું ઘર તે એકેય ન હતું. પણ ત્યાંના ઈતરકોમના પટેલિયા વ. લોકોને આ પ્રભુજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી. તેથી તેઓએ લઈ જવાની ના કહી. સારાભાઈએ ગુપ્ત રીતે પ્રભુજી લઈ લેવાની યેજના કરી, તે તેથી તે પિલા કે ખૂબ વિફર્યા પરિણામ સારાભાઈને ત્યાં જવું પણ ભારે થઈ પડ્યું. એક વાર પૂજ્યશ્રી મારવાડ તરફથી વિહાર કરીને આવતાં હતાં, ત્યારે આ ગામમાં પધાર્યા. એ જાણી પિલાં પટેલિયા સમજ્યાં કે-આ લકે ભગવાનૂ લેવા આવ્યા છે. એટલે તેઓ હાથમાં લાકડી -ડાંગ-ધારિયા લઈ આવ્યાં. પૂજ્યશ્રી તે ગામ બહાર શાન્તભાવે ઊભાં રહ્યાં. પેલાં લોકોએ Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ વાક્યને કાંઠે : કરેલા ગાકીરા ધીમા પડ્યા પછી પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યાં કે અમે ભગવાન લેવા નથી આવ્યા. અને આ ભગવાન અહીં જ રાખવાના છે, કયાં ય લઇ જવાના નથી. ૩૦૫ પેલા લોકોને પૂજ્યશ્રીની આ વાત પર વિશ્વાસ બેઠા, પછી તે તેમણે જ ઢોલ-નગારાં લાવીને પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. આ પછી અહીં ઝવેરી ડાહ્યાભાઇ કપુરચંદના કુંટુબીઓએ જિનાલય બધાવ્યું હતું. તેમાં એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હતી. તે પણ શેરીસાની પ્રતિષ્ઠા પછી તરત કરી લેવાના નિણૅય થયા. ચૈત્રમાસમાં ૧૫–૨ માઇલના ધીમા ધીમા વિહાર કરીને દસેક મુકામે પૂજ્યશ્રી શેરીસા પહેાંચ્યાં. ત્યાં વૈશાખશુદ દશમના દિવસે ઘણાં ઠાઠમાઠપૂર્વક મૂળનાયકજી શ્રીશેરીસાપાર્શ્વનાથ, તથા ભેાંયરામાં એક ગેાખલામાં પ્રાચીન શ્રીપાર્શ્વનાથ, બીજા ગેાખલામાં શ્રી કેસરિયાજી પ્રભુ વગેરે જિનખિએ અને દેરાસરની બહાર એ ચાકિયાળામાં શ્રી ખિકાદેવી તથા શ્રીપદ્માવતી દેવી વગેરેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસ ંગે પૂજ્યશ્રીના અનન્ય ભક્તશ્રાવક શેઠ પ્રતાપસિંહ ભાઈની ભાવના અંજનશલાકા કરાવવાની હતી, પણ તેએ બે મહિના પહેલાં જ મુબઈમાં સ્વવાસી થયા, એટલે એમની એ ભાવના સફળ ન થઈ શકી. શેરીસાથી વામજ પધારીને ત્યાં વૈશાખ શુદિ તેરશે પ્રતિષ્ઠા કરાવી. પછી પુનઃ અમદાવાદ પધાર્યાં. સાબરમતીના સંઘના ચામાસા માટે અતિઆગ્રહ થયા, પણ ક્ષેત્રસ્પનાએ સ. ૨૦૦૨નું આ ચામાસું પણ અમદાવાદ-પાંજરાપોળે મિરાજ્યાં. ચામાસામાં નિશાપેાળ દેવશાના પાડા વગેરે સ્થળોના દેરાસરામાં શ્રીસિદ્ધગિરિજી વગેરે તીર્થોના પટાની પ્રતિષ્ઠા કરાવી. ખીજા પણ મહાત્સવે થયાં. ચામાસુ પૂર્ણ થતાં જ વઢવાણુના આગેવાને આવી પહોંચ્યાં. એ આગેવાનાએ અભિગ્રહ ધાર્યાં હતા કે પૂજ્યશ્રી વઢવાણુ પધારીને પ્રતિષ્ઠા ન કરાવે, ત્યાં સુધી ‘ધી' ત્યાગ. તેઓ એમ પણ નક્કી કરીને આવેલાં કે-અમુક જણાએ વિહારમાં છેક સુધી સાથે રહેવું. એમની આવી ભાવના અને વિનતિ જોઈ ને પૂજ્યશ્રીએ તે તરફ વિહાર કરવાના નિય કર્યાં, અને માગશર વદ ૧૧ના દિવસે વિહાર શરૂ કર્યાં. પહેલા મુકામ એલિસબ્રીજ વિસ્તારમાં આવેલાં શેઠ હીરાચંદ રતનચંદ્નના ‘શાન્તિસદન’ અગલે કર્યાં. પાંજરાપાળથી આ મંગલા દોઢ માઈલ દૂર હતા. પૂજ્યશ્રીનું શરીર ઘણું અશક્ત બની ગયું હતું. આટલા ટુંકો પંથ કાપતાં પણ કેટલીયે વાર વિસામા માટે બેસવું પડયું. બે-ત્રણવાર તેા સૂઈ જવું પણ પડયું. બે વાર ચક્કર આવી ગયા. ટુંકમાં-ઘણાં પરિ શ્રમે મગલે પહેાચ્યાં. તમિયતના કારણે બંગલે આઠ દિવસ સ્થિરતા કરી. આ બધા બનાવ વઢવાણવાળા ભાઈઓએ નજરે જોયા. તેમને થયું કે આવી અવસ્થાએ અને તખિયત ગુરુમહારાજને વઢવાણુ લઇ જવા વ્યાજબી નથી. તેમ તેઓશ્રી આ વર્ષે આવશે પણ નહી જ. ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શાસનસમ્રાટું અને બન્યું પણ એમ જ. પૂજ્યશ્રીએ આ સંગમાં આ વર્ષે વઢવાણ જવાની ના ફ૨માવી. શાન્તિસદનથી પાછા ફરી શેઠ ભગુભાઈ સુતરિયાના બંગલે તેમના આગ્રહથી સાત દિવસ રહ્યા. ત્યાંથી જૈન સેસાયટીમાં પધાર્યા. ત્યાં શા. રતિલાલ કેશવલાલે અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. આ પ્રસંગે સત કુલચંદ છગનલાલના સંસારી સુપુત્રી - સાધ્વીજી શ્રીહેતપ્રભાશ્રીજી મ. ને પૂજ્યશ્રીએ વડીદીક્ષા પણ આપી. અહીં અમદાવાદને સંઘ ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. સાબરમતી-રામનગરના સંઘની પણ વિનંતિ હતી. એમને ગઈ સાલથી આગ્રહ હોવાથી, તેમજ અમદાવાદમાં બે માસાં કર્યા હોવાથી પૂજ્યશ્રીએ સાબરમતી-સંઘની વિનંતિ સ્વીકારી. અને ફર્લાગ– ફર્લાગ જેટલે વિહાર કરી, તે તે ગૃહસ્થના આગ્રહથી તેમના બંગલે સ્થિરતા કરતાં કરતાં બાર મુકામે સાબરમતી પધાર્યા. અવસ્થાને કારણે અશક્તિનું પ્રમાણ દિનાનુદિન વધતું હતું. હવે તે બે માણસ ઝાલી રાખે ત્યારે જ ચાલી શકે, એવી નબળાઈ આવી ગઈ હતી. તબિયતની ગ્લાનિ મુખ પર વર્તાતી હતી. તે પણ તેઓશ્રીનું મબળ ગજબનું મક્કમ હતું. શિષ્યગણ અને ભક્તગણ વારંવાર ડોળીના ઉપયોગ માટે વિનવતે. પણ પૂજ્યશ્રી પૂરી મક્કમતાથી ના જ પાડતાં. અને બે ફર્લાંગ, પણ ચાલીને જ જતાં. સં. ૨૦૦૩નું માસુ સાબરમતી-રામનગરમાં બિરાજ્યા. અહીંના સંઘ પર પૂજ્યશ્રીના અસીમ ઉપકારો હતા. સંઘની સવાઁમુખી આબાદીમાં પૂજ્યશ્રીને પુણ્યપ્રભાવ જ મુખ્ય કારણ છે, એ વાત આજે પણ ત્યાંના વૃદ્ધ આગેવાને-શ્રાવકો નિઃશંકપણે કબૂલે છે. એક જમાનામાં આ સાબરમતીમાં જૈનાના આઠ ઘર પણ પરાણે હતાં. પણ પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે એ ક્ષેત્રના ભાગ્ય જાગ્યા. એના ફલસ્વરૂપે–આજે એ જ સાબરમતીમાં સુખ-સંપત્તિ અને ધર્મશ્રદ્ધા ધરાવનાર આઠસે ઉપરાંત શ્રાવક-ઘરની વસતિ છે. - દર રવિવારે પૂજ્યશ્રીના દર્શન માટે શહેરમાંથી ૧૦૦-૧૨૫ માણસે આવતાં જ રહેતાં. બહારગામથી પણ સેંકડો ભાવિકો આવ્યા કરતાં. એ બધાંની ભક્તિને લાભ સત્યવાદી શા. જસવંતલાલ મણિલાલ વગેરે ભક્તિવાળા ભાવિકો ઘણી હોંશપૂર્વક લેતા હતાં. ચાતુર્માસ-સમાપ્તિ પ્રસંગે જસવંતલાલ મણિલાલ સત્યવાહીની વિનંતિ થતાં તેમને ત્યાં ઠાણુઓ ઠાણું કર્યું. તેમણે તે પ્રસંગે ઉદ્યાપન મહત્સવ કર્યો. આ પ્રસંગે ભાવનગરથી શેઠ ભેગીલાલ મગનલાલ, વેરા ખાંતિલાલ અમરચંદ, પાલિ. તાણાથી નગરશેઠ વનમાળીદાસ, મોદી ધરમશી જસરાજ વગેરે આવ્યા હતા. વઢવાણના આગેવાનો પણ આવેલા. તેઓ તે એક જ આગ્રહ લઈને બેઠાં કે–આ વખતે તે કઈ પણ હિસાબે આપને વઢવાણ પધારવું પડશે. અમારે આપની નિશ્રામાં જ પ્રતિષ્ઠા કરવાની છે. અમારા પર તથા ઝાલાવાડના ગામો પર આપને અનહદ ઉપકાર છે. તેમાં વિશેષ વૃદ્ધિ કરવા માટે પણ આપ ત્યાં પધારે જ. Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ વાકયને કાંઠે ૩૦૭ પણ પૂજ્યશ્રીની નાજુક તખિયત જોતાં કોઈ પણ કહી શકે કે – પૂજ્યશ્રીથી હવે આટલે વિહાર ન જ થાય. તેઓશ્રીએ જવાબમાં એ જ કહ્યુ કે આવી તમિયતે મારાથી આટલે લાંબે વિદ્વાર થઈ શકે તેમ નથી. ત્યારે વઢવાણવાળા કહે : તે સાહેબ ! આપ ડાળીમાં બેસીને વિહાર કરો. અમે બધાં સાથે જ રહીશું. આપના શરીરને જરા પણુ તકલીફ્ ન પડે તેવી રીતે ડાળીમાં આપને લઈ જઈશું'. પણ ડાળીમાં બેસવાની પૂજ્યશ્રીની બિલકુલ અનિચ્છા હતી. આજ સુધીમાં આ વાત ઘણીવાર તેઓશ્રી પાસે મુકાયેલી. પણ તેઓશ્રી પૂર્ણ દઢતાથી એના ઈન્કાર કરતાં. ૧૯૮૧માં ચાણસ્મામાં તેઓશ્રીની તબિયત વધુ પડતી ખગડી, ત્યારે નગરશેઠ કસ્તૂરભાઈ એ કહેલુ કેઃ સાહેબ ! આપ ડાળીમાં બેસીને મહેસાણા પધારે, તે આપની તમિયત અ ંગે ચેાગ્ય ઉપચારા સારી રીતે કરાવી શકાય. ડાકટરાને તથા અમને સૌને પણ આવવા-જવાની અનુ. કૂળતા રહે. આના જવાખમાં પૂજ્યશ્રીએ નાદુરસ્ત તમિયતે પણ કડક શબ્દોમાં કહેલ કે : “એકવાર આ દેહ પડી જાય, કે ઉપરથી દેવતા આવીને વિનવે, તે પણ આ દેહે ડાળી કે મિયાનાને ઉપયાગ કરવાની ભાવના નથી.’” અને તે વખતે કે તે પછી આજ સુધીમાં ક્યારેય તેશ્રીએ ડાળીના ઉપયોગ નહાતા જ કર્યાં. આ વખતે વઢવાણુવાળાએ એ વાત મૂકી, ત્યારે પણ તેઓશ્રીએ એ જ દૃઢતાથી એના ઈન્કાર કર્યાં. સામે વઢવાણવાળા પણ મક્કમ હતાં. તેમણે પેાતાની વિનંતિ ભારપૂર્વક ચાલુ રાખી. ત્રણ ત્રણ વર્ષોંથી એમની વિન ંતિ હતી. શ્રદ્ધાપૂર્ણ ભક્તિ હતી. અત્યારે પણ એ શ્રદ્ધા જ આવા આગ્રહ કરાવી રહેલી. એટલે પૂજ્યશ્રી ના ન પાડી શકયા. ક્ષેત્રપ નાએ વઢવાણુ પધારવાની હા કહી. આથી સત્ર આનંદ વ્યાપી ગયે. હવે સાબરમતીથી વિહાર કરવાની તૈયારી ચાલી. પૂજ્યશ્રીની પુનિત ભાવના અને પ્રેરણાનુસાર શ્રી જૈન તત્ત્વવિવેચક સભા'ના નામથી તે સભાના સભ્ય સલાત કુલચંદ છગનલાલ વગેરેએ પૂજ્યશ્રીની નિશ્રામાં સાખરમતીથી શેરીસા તીના છરી' પાળતા સંઘ કાઢવાના નિ ય કર્યાં. સંઘપતિનું શ્રીફળ ફુલચંદભાઈ એ લીધું. મહા વદ્યમાં શુભ દિવસે પૂજ્યશ્રીએ શિષ્યપરિવાર તથા સંઘ સમેત પ્રયાણ કર્યું. પૂજ્યશ્રી હવે આપમેળે ચાલી શકતા નહાતાં. એટલે બન્ને બાજુએ બે જણાને હાથ ઝાલીને ધીમે ધીમે ગામ બહાર પહેોંચ્યા. આટલું ચાલવામાં ય તેઓશ્રી ખૂબ પરિશ્રાન્ત થઈ ગયા. હજી તેા સામું ગામ ત્રણ માઇલ દૂર હતું. એટલેા માગ પૂજ્યશ્રીથી કેમ ચલાશે ? એ મૂંઝવણ સૌને થતી હતી. વિહારનું નક્કી થયું, ત્યારથી ડાળીમાં બેસીને વિહાર કરવાની આજીજી કરતે શિષ્યગણ તથા ભક્તગણુ અત્યારે પણ ખૂબ કરગરવા લાગ્યા. શિષ્યા અને ભક્તોની અનન્ય ભક્તિ ડાળીમાં બેસવા વિનની રહી હતી, જ્યારે આજ સુધી પેાતાના સવ નિષ્ણુધામાં અફર રહેનાર અને ગમે તે ભાગે પણ અપવાદ ન સેવવાને આગ્રહ રાખનાર પૂજ્યશ્રી એનેા ઈન્કાર કરી રહ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શાસનસમ્રા, હતા. પૂજ્યશ્રીને વળાવવા તેમ જ સંઘમાં આવેલા હજારો ભાવિકે સજળ નેત્રે આ દશ્ય જોઈ રહ્યાં. છેવટે ભક્તિને વિજય થયે, અનિછા છતાં પણ શરીરસ્વાથ્યની અનુકૂળતા માટે શિષ્યની આજીજી પૂજ્યશ્રીએ સ્વીકારી, અને ડેળીમાં બિરાજ્યા. પૂજ્યશ્રીના શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવનમાં કદાચ આ સર્વ પ્રથમ અપવાદનો આશ્રય લેવાને પ્રસંગ હતો,-તબિયતના કારણે. પૂજ્યશ્રીના પરમ ભક્ત શ્રેષ્ઠિ શ્રાવકે ડાળી ઉપાડવા માટે પડાપડી કરવા લાગ્યા. સાબરમતીથી રજ થઈને શેરીસા પધાર્યા. ત્યાં ત્રણ દિવસ સંઘ સાથે રહ્યા. તીર્થમાળાદિ વિધિ કરાવ્યું. ત્યાંથી ડાભલા-ગોધાવીના રસ્તે સાણંદ પધાર્યા. અહીંના સંઘના અતિ આગ્રહથી આઠ દિવસ સ્થિરતા કરી. આ દરમ્યાન–અમદાવાદથી હરરેજ સેંકડે માણસો વંદનાથે ઉમટવા માંડયા. આટલું બધું માણસ કાયમ આવતું જોઈને સૌને આશ્ચર્ય થવા લાગ્યું. આઠ દિવસમાં તે લગભગ અમદાવાદની મોટા ભાગની જૈન જનતા વંદન કરી ગઈ હશે. જાણે સૌને ભાસ થયો હોય કે-હવે પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ નહિ આવે. સાણંદના સંઘે એ બધાં સાધમિકેની ભક્તિ પણ અપૂર્વ કરી. વઢવાણુના આગેવાને અહીં પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે આવ્યા. પૂજ્યશ્રીએ ઉં. વ. છઠને દિવસ શુભ મુહૂર્ત તરીકે ફરમાવ્યો. સાણંદથી ગોરજ-બોર-તલસાણ આદિ ગામના રસ્તે વિહાર કર્યો. સાબરમતીથી વઢવાણ સુધીના આખાયે વિહારમાં પૂજ્યશ્રીની સાથે અનેક ભકત શ્રાવકે રહ્યાં. એમાં મુખ્યતાપાલિતાણાના વકીલ વીરચંદ ગેવરધનદાસ, જેસરના કામદાર અમરચંદ પાનાચંદ અને સંઘવી ભગવાનદાસ મેઘજી, તથા સલોત કુલચંદ છગનલાલ, છોટાલાલ કસ્તુરચંદ નેમાણી– (ખંભાતવાળા), સાબરમતીના શા. ચીમનલાલ ફુલચંદ, ડોકટર છોટાલાલ ફુલચંદ, તથા બચુભાઈ ફુલચંદ (ત્રણે ભાઈ –કઠા) પાલિતાણુના, મીસ્ત્રી નાકુભાઈ વગેરે હતાં. વઢવાણના ભાઈઓ પણ હતાં. તેઓ બધાં ખડેપગે પૂજ્યશ્રીની સેવામાં હાજર રહેતાં. ડોળી ઉપાડવા માટે પાલિતાણાના ડેળીવાળા-કાનાભાઈ નારણભાઈ જાદવભાઈ તથા લખાભાઈ એમ ચાર માસે સાથે હતાં. તે પણ પૂજ્યશ્રીની સેવાને લાભ લેવાની અભિલાષાથી સાથે રહેલાં એ ગૃહસ્થ પિતે વારાફરતી ઓળી ઉપાડવાને લાભ પણ લેતાં. દરેક મુકામેની વ્યવસ્થા, હંમેશાં દર્શનાર્થે આવતાં સેંકડો ભાવિકેની સગવડ વગેરે કામ પણ તેઓ જ સંભાળતાં. ટૂંકમાંદરેક મુકામે નાના-શા સંઘના પડાવ જેવું સ્વરૂપ થતું. રોજ બોટાદ-વઢવાણ શહેર-વઢવાણ કેપ-લીંબડી વગેરે જુદાં જુદાં ગામના સંઘે વંદન માટે આવતાં રહેતાં. આમ અસ્વસ્થ તબિયત છતાં ઉલ્લાસમય વાતાવરણમાં પૂજ્યશ્રી અનુક્રમે રાજપર આવ્યા. ત્યાંથી શેઠ રતિલાલ વર્ધમાનના બંગલે એક દિવસ રહ્યાં. અહીં–વઢવાણ કે૫ (સુરેન્દ્રનગર) તથા શહેરના સંઘે વચ્ચે સામૈયા માટે રસાકસી ચાલી. બંને સંઘે પ્રથમ પ્રવેશ પિતાને ત્યાં કરવાનો આગ્રહ કરવા લાગ્યા. છેવટે પૂજ્યશ્રીની સૂચના મુજબ-વઢવાણ શહેરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા પ્રતિષ્ઠા માટે જવાનું હોવાથી અત્યારે કંપમાં પ્રવેશ કરવાનું નકકી થયું. બીજે દિવસે કેપના સંઘે ઘણાં ઉત્સાહ સહિત સામૈયું કર્યું. અનેક ગામના સંઘે આ સામૈયામાં હાજર રહ્યાં. પ્રવેશ પછીના મંગલાચરણ વખતે સંઘને પૂજ્યશ્રીને માસું રાખવાની ભાવના જાગી. તરત જ વિનંતિ કરી. હવે–દેવળિયા મુકામે બોટાદને સંઘ માસાની વિનંતિ માટે આવેલે, ત્યારે પૂજ્યશ્રીએ ક્ષેત્રપર્શને જણાવેલી. પણ બોટાદવાળા પૂજ્યશ્રી પાસે એટલું તે નકકી કરી ગયેલાં કે – અમને જણાવ્યા સિવાય બીજા ગામની જય ન બોલાવવી, એવી અમારી વિનંતિ છે. એ અનુસાર પૂજયશ્રીએ બોટાદવાળાને બેલાવવાનું કહ્યું. તરત જ બોટાદ સમાચાર મોકલાયા. એ મળતાં જ બોટાદ-સંઘના પચાસેક ભાઈઓ આવી પહોંચ્યા, અને ચોમાસાને આગ્રહ કરવા લાગ્યા. થોડી વાર તે બન્ને સંઘ વચ્ચે રસાકસી જામી. છેવટે પૂજ્યશ્રીએ સ્વયંમેવ નિર્ણય આપ્યો કે-અહીં (વઢવાણ કંપમાં) એકેય ચાતુર્માસ કર્યું નથી. માટે ક્ષેત્રસ્પર્શનાએ આ ચોમાસું અહીં કરીશું. વઢવાણ કૅપને સંઘ ભારે આનંદમાં આવી ગયે. ઉપાશ્રય જ્યજયકારથી ગાજી રહ્યો. [૫૭] છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા - હવે વઢવાણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનાં દિવસે નજીક આવી રહ્યા હતા. એની તૈયારીઓ ચાલી રહી હતી. આમંત્રણ પત્રિકાઓ સર્વત્ર મેકલવામાં આવી. અંજનશલાકા અંગેની-પ્રભુજી પર શિલાલેખ લખાવવા-વ. તૈયારીઓ માટે પૂજ્યશ્રીની હાજરી જરૂરી જણાતાં સંઘે વઢવાણ પધારવા વિનંતિ કરી. એટલે પૂજ્યશ્રી ભવ્ય સ્વાગત સાથે વઢવાણ પધાર્યા. સ્ફટિકની, પાષાણની તથા ધાતુની લગભગ ૪૦૦ મૂર્તિઓ ઠેર ઠેરથી અંજન માટે આવેલી. તેના પર લેખ લખાવવાનું કાર્ય શરૂ થયું. મેરૂપર્વત, સમવસરણ તથા હસ્તિનાપુરી વગેરે તીર્થોની મનરમ રચનાઓ કરવામાં આવી. મૂળનાયક શ્રી શાન્તિનાથ પ્રભુ (સપરિકર) તથા વિજ-દંડ-કલશ વગેરેની પ્રતિષ્ઠાને આદેશ શેઠ જીવણ અબજીના સુપુત્ર શેઠશ્રી શાંતિલાલભાઈએ રૂ. ૫૧ હજારમાં લીધે. વૈશાખ સુદ ૧૦થી મહોત્સવને મંગલ પ્રારંભ થયે. સંઘની ધર્મભાવના અને શ્રદ્ધા તથા પૂજ્યશ્રીની પાવન નિશ્રાના સુમેળ વાતાવરણમાં રંગત જમાવી દીધી. પાંચે કલ્યાણકની ઉજવણપુરઃસર વૈ. વ. પાંચમના દિવસે શુભ લગ્ન પૂજ્યશ્રી આદિ સૂરિવએ ૪૦૦ પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. છે. વ. ૬ ના દિવસે શુભ ચોઘડિયે પ્રભુજીને ગાદીનશીને કર્યા. સંઘના એકેએક ભાવિ કને ઉલ્લાસ અપાર હતે. જીવણ અબજીવાળાએ પ્રભુજીના આદેશ સહિત આંબેલ ખાતામાં તથા સાધર્મિક ભકિત વગેરેમાં લગભગ ૧૫ લાખ રૂપિયાને સદ્વ્યય કર્યો. શા. શાંતિલાલ Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શાસનસમ્રાટું છગનલાલ જેરાજે ૬૦ હજાર રૂ. ને અને શેઠ રતિલાલ વર્ધમાને રૂ. ૩૫ હજાર જેટલા સદ્વ્ય ય કર્યો. સંઘના જિનાલયની પ્રતિષ્ઠાની સાથે સાથે શા. ફુલચંદ લાલચંદ વગેરેએ ધોળીપળમાં બંધાવેલા નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીએ કરાવી. એક જ મુહૂર્ત બંને સ્થળે પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠા બાદ થોડા દિવસ રહીને પૂજ્યશ્રી જેરાવનગર પધાર્યા. અઠવાડિયું રહ્યા. અહીં રહેતા શ્રી પુરુષોત્તમદાસ એલ. બાવીશી તેઓશ્રીના પરિચયથી ધર્માનુરાગી બન્યા. અહીંથી શુભ દિવસે વઢવાણ કંપમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. સં. ૨૦૦૪નું આ ચોમાસું ત્યાં બિરાજ્યા. ચોમાસામાં માસક્ષમણદિ તપની આરાધના તથા દેવદ્રવ્ય વગેરેની આવક ઘણું સરસ થઈ. પર્યુષણ પછી સંઘે મહાવ કર્યો. અહીંના–દેરાસર, શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રયે, સંઘની પેઢી, આંબલશાળા, ધર્મશાળા, જ્ઞાનમંદિર વગેરે તમામ ધર્મસ્થાનકે એક જ કંપાઉંડમાં હતાં. દેરાસર સવાસો વર્ષ પુરાણું હતું. તે વખતની અલ્પ વસતિ પ્રમાણે દેરાસર નાનું બંધાયેલું. હવે વધેલી અને વધતી વસતિને માટે એ નાનું જણાતાં સંઘે દેરાસરની ફરતી ૨૪ દેરીઓ તથા મૂળ દેરાસરની સામે માટે રંગમંડપ તૈયાર કરાવ્યા. પણ-શિલ્પીની બેકાળજીને લીધે એમાં કેટલીક ક્ષતિઓ રહી ગયેલી. તે તરફ પૂજ્યશ્રીનું ધ્યાન દેરાયું. તેઓશ્રીની સૂચના થતાં સંઘે બીજા કુશળ શિલ્પી પાસે એ ક્ષતિઓ દૂર કરાવી. ચોમાસું પૂરું થતાં ચાતુર્માસ પરિવર્તનને લાભ શેઠ રાયચંદભાઈ અમુલખે લીધે. રાયચંદભાઈને પૂજ્યશ્રી પ્રત્યે અવિહડ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાસભર આગ્રહથી જ પૂજ્યશ્રી તેમને ત્યાં પધાર્યા હતાં. પૂજ્યશ્રી તેમને ત્યાં પધાર્યા, ત્યારથી તેમના ઘરની અગાશીમાં કેસરના છાંટણ પડવા લાગ્યાં. એની સુગંધ સર્વત્ર ફેલાતી. કેસરના ડાઘા પણ અગાશી પર પહેલાં દેખાતાં. આટલું જ નહિ, પણ રાયચંદભાઈની પૂજ્યશ્રી ઉપરની શ્રદ્ધાને પ્રભાવ એવે અપૂર્વ હતું કે–તેઓ ઘણીવાર ઘરમાં-ગામમાં કે બહારગામ ક્યાંક બેઠાં હોય, ત્યારે અચાનક જ (ગમે ત્યારે) તેમની આસપાસ દિવ્ય સુગંધ ફેલાઈ જાય. આ સુગંધ એમની પાસે બેઠેલાને આવે. સૌ એમને પૂછે કે–આ શું હશે ? ત્યારે તેઓ એને “ગુરૂકૃપા' ગણાવતાં. આ પ્રભાવ રાજકેટના વકીલ શા. ચીમનલાલભાઈએ સાક્ષાત્ અનુભવેલે. રાયચંદભાઈને ત્યાંથી પૂજ્યશ્રી શેઠ રતિલાલ વર્ધમાનના બંગલે પધાર્યા. તેમણે પૂજ્યશ્રીની પ્રેરણાથી પિતાના બંગલાના કંપાઉંડમાં ઘરદેરાસર બંધાવવું શરૂ કર્યું. બોટાદના શ્રીસંઘને બોટાદ પધારવા માટે ગત વર્ષથી આગ્રહ ચાલુ હતું. આ વખતે પૂજ્યશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનપૂર્વક નિર્માઈ રહેલે ત્રિભૂમિક પ્રાસાદ તૈયાર થવા આવેલ. તેની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના સાંનિધ્યમાં કરવાને શ્રીસંઘે નિર્ણય લીધે, અને તે વિનંતિ કરવા આવ્યું. બટાદ-પરામાં દેસાઈ લખમીચંદ ભવાનના કુટુંબ તરફથી પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર, શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી જિનમંદિર તૈયાર થયું હોવાથી તેની પ્રતિષ્ઠા પણ કરવાની Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા ૩૧૧ હતી. એટલે શ્રીસંઘની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રીએ કા. વ. સાતમે શેઠ રતિભાઈના બંગલેથી બોટાદ તરફ વિહાર કર્યો. લીંબડી-રાણપુરના રસ્તે પંદર દિવસે તેઓશ્રી બેટાદ પહોંચ્યા. બને દેરાસરના અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના શુભમુહૂર્તો મહા મહિનામાં આવતા હતાં. એટલે ત્યાં સુધી ત્યાં જ બિરાજ્યા. પિષ વદમાં બન્ને સ્થાને મહત્સવને શુભારંભ થયે. પૂજ્યશ્રીનું પ્રભાવપૂર્ણ સાંનિધ્ય સંઘમાં ઉત્સાહ અને ઉમંગની અપૂર્વ ભારતી લાવી રહ્યું હતું. એ ભરતીમાં જ મહોત્સવના વિશિષ્ટ કાર્યક્રમ નિર્વિઘપણે થવા લાગ્યા. બ્રહનંદાવર્તાદિ પૂજન અને પાંચ કલ્યાણકની મહાન ક્રિયાઓ પૂજ્યશ્રી અને તેઓશ્રીના સૂરિશિષ્ય કરાવવા લાગ્યા. અંજન માટે ઠેરઠેરથી સેંકડો જિનબિંબે આવ્યા હતાં. એ બધાં ય બિંબની અંજનશલાકા મહા શુદિ ૬ ના શુભદિને સવારે શુભલગ્ન પૂજ્યશ્રી આદિ સૂરિભવતેએ કરી. પરાના દેરાસરના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, તથા ગામના ત્રિભૂમિક પ્રાસાદમાંમૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામી અને ભેંયરાના મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની ભવ્ય મૂર્તિઓની અંજનશલાકા પૂજ્યશ્રીએ સ્વહસ્તે કરી. નેમિનાથ પ્રભુની મૂર્તિ પૂજ્યશ્રી પ્રત્યે પરમ અનુરાગ ધરાવતાં શ્રાવકવર્ય સત કુલચંદભાઈ છગનલાલે ભરાવી હતી. તેઓની ભક્તિપૂર્ણ વિનંતિથી અસ્વસ્થ શરીરે પણ બે જણના ટેકાપૂર્વક પૂજ્યશ્રી ભોંયરામાં ઊતર્યા, અને એ પ્રભુની અંજનશલાકા કરી. બસ, પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે આ અંતિમ અંજનવિધાન થયું. ત્યાર પછી તે જ દિવસે શુભ ચોઘડિયે ત્રિભૂમિક પ્રાસાદમાં ત્રણે મજલે તથા પરાના દેરાસરે એક સાથે પ્રભુજીને ગાદીનશીન કરવામાં આવ્યા. પ્રતિષ્ઠા પછી અષ્ટોત્તરીનાત્ર તથા અહંન્મહાપૂજન ભણાવાયા. આમ અને ઉલ્લાસ સાથે આ મહોત્સવ પૂર્ણ થયા બાદ મહા વદ એકમે પૂજ્યશ્રીએ વિહાર કર્યો. વળ-પાલિ. તાણું થઈને રોહિશાળા પધાર્યા. ફાગણ માસની અઠ્ઠાઈ ત્યાં જ આરાધી. પૂજ્યશ્રીની સ્થિરતામાં અને વિહારમાં કાયમ ગામ-પરગામના સેંકડો માણસે અચૂક દર્શન માટે આવતાં જ રહેતાં. કેટલાંક ગૃહસ્થ તે પૂજ્યશ્રીની ભક્તિનો લાભ મેળવવાના હેતુથી અમદાવાદથી નીકળ્યા ત્યારથી હજુ સુધી (અને પછી મહુવા પહોંચ્યા ત્યાં સુધી) સાથે જ રહ્યાં હતા. અહીં હિશાળામાં પણ સેંકડે ભાવિકે આવતાં હતાં. એ બધાંના આઠે દિવસના સાધમિક વાત્સલ્યને લાભ શા. જયંતિલાલ જેશીંગભાઈ (હીરાચંદ રતનચંદવાળા) એ લીધે. . વઢવાણ કે પથી બેટાદ, અને ત્યાંથી પાલિતાણા સુધીના રસ્તામાં એકેએક મુકામે કાયમ નવકારશી (સંઘજમણ) થતી. સાથે રહેલા ગૃહસ્થ ઉપરાંત દરરોજ સે–બસે કે તેથી વધુ ભાવિકે બહારગામથી દર્શન માટે આવતાં. એ ઉપરાંત જ્યાં જવાનું હોય, તે ગામને સંઘ. આટલાં સાધમિકેની નવકારશી કાયમ જુદી જુદી વ્યક્તિઓ કે સંઘ તરફથી થતી. જે ગામ જે રાજ્યનું હોય, તે રાજ્ય તરફથી તે ગામમાં અગાઉથી સમાચાર પહોંચી જતાં કે-“ગુરુ મહારાજ પધારે છે. તમામ બંદોબસ્ત સાચવવાને છે. રાજ્યના આવા હુકમથી તે તે ગામના સુખી-અધિકારીઓ તમામ બંદેબસ્ત કરી આપવા સાથે પૂજ્યશ્રીની પાસે હાજર રહેતાં. મુખ્ય મુખ્ય સ્થળે તે તે રાજ્યના રાજા–દિવાન કે અન્ય અમલદારે સ્વયં દર્શન માટે આવતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શાસનસમ્રાટુ આ વિહારમાં કેટલીક વાર અવનવા અનુભવ પણ થતાં. એકવાર એવું બન્યું કે લાખિયાણીથી જાળિયા જવાનું હતું. અંદાજે દોઢસક માણસનું ત્યાં સંઘજમણ કરવાનું હતું. આગલે દિવસે તેની તથા ત્યાં પૂજ્યશ્રી આદિ માટે ઉતારાની તમામ વ્યવસ્થા થઈ ગઈ. તે દિવસે રાત્રે પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિજી મ. ને તથા કુલચંદભાઈને બોલાવ્યાં. પૂછ્યું : ફુલચંદ! કાલે જાળિયા જવાનું છે ને ? તેમણે હા કહી, તે પૂજ્યશ્રી કહે : “તમારે જવું હોય તે જજે. હું તે નથી આવવાને. મારે જાળિયા નથી આવવું.” આ સાંભળીને કુલચંદભાઈ સ્તબ્ધ થઈ ગયા. પૂજ્યશ્રીએ ના પાડી, પણ ત્યાં તે બધી ગોઠવણ થઈ ગયેલી. વળી રાતને સમય, એટલે એમાં ફેરફાર કરે પણ આ જંગલમાં ક્યાંથી પાલવે ? તેઓ તે પૂ. ઉદયસૂરિ મ, નંદનસૂરિ મ આદિની સલાહ લઈને બીજા બે જણા સાથે ફાનસ લઈ તે જ વખતે ચાલતાં ચાલતાં નસિયતપર (જાળિયા પછીના મુકામે) ગયાં. વળા સ્ટેટનાં આ ગામે હતાં, એટલે બીજી કઈ બીક નહોતી. રાત્રે ત્યાં જઈ ત્યાંના મુખીની ડેલી ઉઘડાવી. મુખીને વાત કરી કે-આવતી કાલે મહારાજજી અહીં પધારવાના છે, અને વળાથી ઠાકોર સાહેબ પણ પધારવાના છે. માટે તમામ બંદેબસ્ત અત્યારે જ કરી આપે. મુખીએ તત્કાલ ઉતારાને તથા બીજે જોઈને બંદોબસ્ત કરી આપે. બધું બરાબર ગોઠવાઈ જતાં તેઓ સવાર પડતાં પહેલાં પુનઃ લાખિયાણું આવી ગયાં અને ત્યાંથી પૂજ્યશ્રીને નસિયતપુર તરફ વિહાર કરાવીને તેઓ જાળિયા ગયાં. અને ત્યાંથી બધો સરસામાન લઈને નસિયતપુર પહોંચી ગયાં. વળા પણ ખબર પહોંચાડ્યા ત્યાંથી ઠાકોર સાહેબ વગેરે દર્શનાર્થે આવ્યાં. પણ હજી કેઈને મનની શંકા દૂર નહોતી થતી કે પૂજ્યશ્રીએ જાળિયા જવાની એકાએક ના કેમ પાડી ? - બપોરે ગોચરી-પાણી તથા જમણ, બધું પત્યા પછી પૂજ્યશ્રીએ કહ્યું: “કેમ, તારે તે જાળિયા જવું'તું ને ? પણ ખબર છે ? ત્યાં જાત તે આ બધાને લૂ લાગી જાત. તે મારાં સાધુઓની શી દશા થાત ? આ વાત સાંભળતાં જ સૌની શંકા દૂર થઈ. વાત એમ હતી કે જાળિયાનું પાણી ભાલ પંથકમાં બહુ ખરાબ ગણાતું. ત્યાંનું પાણી જે પીએ, તેને લૂ લાગી જાય, અને ઝાડા પણ થઈ જાય, એટલું ખરાબ પાણી હતું. ત્યાં રહેનારા સિવાય બીજા કેઈનું કામ નહિ. એ કારણે જ પૂજ્યશ્રીએ આ ફેરફાર કરાવેલ. આ પ્રસંગથી પૂજ્યશ્રીના અગાધ અનુભવ જ્ઞાનને ઘણને સાક્ષાત્કાર થયે. આવાં તે અનેક પ્રસંગે બનતાં. રોહિશાળાથી ફાગણવદમાં કદંબગિરિજી પધાર્યા. ત્યાં તબિયતની અનુકૂળતા માટે - વાવડી પ્લેટની ધર્મશાળામાં બિરાજ્યા. ચૈત્રીપૂનમ ત્યાં જ કરી. પછી નીચે-બેદાનાનેસમાં શ્રી મહાવીરપ્રભુના દેરાસરની સામેના પેઢીના ઓરડાની ઉપરના ભાગના ઓરડામાં ઊતર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ [૫૮] મહાપ્રયાણ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એક સંધ્યા ઢળી રહી હતી. શતરાણની અંધાર-પછેડી આખા જગને વીંટળાવાની તૈયારી કરી રહી હતી. - ઉદર પિષણ માટે આખો દિવસ ભમીને શાંત બનેલાં પંખીઓ કિલ્લોલ કરતાં ઘર તરફ આવી રહ્યાં હતાં. દુનિયાના છેડા જેવા ઘરની ઉષ્માભરી ઓથ અને પ્રાણાધિક પ્રિય બચ્ચાંઓને મીઠે કલરવ એમને દૈનિક થાક નિવારતાં હતાં. મખમલી હરિયાળી ધરતીને દિવસભર ખૂંદી, મનગમતાં તૃણભજન વડે સાત્વિક પિષણ મેળવીને હવે પિતાનાં વહાલસોયાં વધેશને ભેટવાને આતુર–ગાયનાં ઘણુ ગામ ભણી પાછાં આવી રહ્યાં હતાં. એના આગમનથી ઊડેલી ધૂળ વડે આખું આકાશ છવાઈ ગયું હતું. જાણે આકાશમાં પણ ધૂલિમાર્ગ તૈયાર થતું હોય તેમ દીસતું હતું. દિવસભરના દૂધવિહોણાં વછેરાંને આશાભર્યો પિકાર સાંભળીને ગાયો ત્વરિત ગતિએ ઘરે પહોંચવા તત્પર બની હતી. એને માટે હવે એક એક ડગલું એક ગાઉ જેવું બન્યું હતું. એક એક ક્ષણ એક દિવસ જેટલી વીતતી હતી. પુત્રવત્સલ માતાને મન પુત્રને ક્ષણિક વિયોગ પણ આખા યુગના વિયેગથી અધિક વસમે નથી હોત? શ્રી કદંબવિહાર પ્રાસાદના ઉત્તગ શિખરની ભવ્ય ધ્વજા મંદ-શીતલ વાયુની સાથે આમથી તેમ દેડવાની રમત રમી રહી હતી. પીતવર્ણ દંડની પાટલી ઉપર એક મત્ત અને મસ્ત મયૂરરાજ ગમે તેવાં પ્રચંડ પવનની સામે પણ જાણે અડગતા દાખવવાનો મક્કમ નિર્ધાર કરીને બેઠો હતો. દંડ ઉપર રહેલી-આબે લચેલી કેરી સમી-કિંકિણુએ મધુર રણઝણાટ કરી રહી હતી. - સાયં-પ્રતિક્રમણની તૈયારી કરી રહેલાં આપણું પૂજ્યશ્રીના હૈયામાં એ ફરક્તી ધ્વજા નિહાળીને-એ કિંકિણી-નિનાદ સાંભળીને અપાર આલ્હાદ આવિર્ભાવ લઈ રહ્યો હતે. જીવનભરની જહેમતે કરેલી આ તીર્થની ઉદ્ધારરૂપ સેવાથી એમના ચિત્તમાં વ્યાપેલા અપૂર્વ આત્મસંતોષને પડઘો એ કિકિણીઓના રકારમાં એમને સંભળાતે જણાયો. એ અપૂર્વ અને અપાર આલ્હાદે પૂજ્યશ્રીને આગામી ચાતુર્માસ અહીં જ કરવાની જાણે પ્રેરણા આપી. વાર્ધક્ય, નાજુક તબિયત, અને તે છતાં લાભાલાભને કારણે અનિચ્છાએ કાળીને વિહાર, એ બધાંય કારણે વિચારતાં પૂજ્યશ્રીને થયું કે “આવાં આલ્હાદજનક તીર્થસ્થાનમાં આ માસું શાન્તિથી કરવું. આ સુંદર ભાવ તેઓશ્રીએ શિષ્ય સમૂહને જણાવ્યું. રગેરગમાં ગુરુ આજ્ઞાને ને ગુરુસેવાને ધારનારાં શિષ્યોએ એને પૂરી હોંશથી વધાવી લીધે. ગૃહસ્થગણને આ વાતની જાણ થઈ. તે-જેસર, ચેક અમદાવાદ, પાલિતાણા વ. ગામોના ભાવનાશીલ શ્રાવકેએ પણ એ ચાતુર્માસ કદંબગિરિમાં પૂજ્યશ્રીના પુનિત સાંનિધ્યમાં કરવા નિર્ણય કર્યો. સ્થાવર અને જંગમ તીર્થનું એકી સાથે સાનિધ્ય ક્યારે મળે ભલા ? Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શાસનસમ્રાટ પણ જે ક્ષેત્રપશના ! અપાર છે તારૂં બળ, તેં અહીં પણ તારૂં બળ દાખવ્યું. કદંબગિરિમાં ચોમાસાની વાત જાણતાં જ પૂજ્યશ્રીની જન્મભૂમિ “મહુવાને શ્રીસંઘ અને નગરશેઠ શ્રી હરિભાઈ મનદાસ વગેરે આવ્યા. તેમણે ઘણું આગ્રહપૂર્વક ચોમાસાની વિનંતિ કરી. - નગરશેઠ હરિભાઈ પૂજ્યશ્રીના સંસારીપણાનાં શાળા–મિત્ર હતાં. તેમણે ઘણે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે સાહેબ ! મહુવામાં બે ભવ્ય નૂતન જિનાલો તૈયાર થવા આવ્યાં છે. એ આપશ્રીના ઉપદેશનું તથા અસીમ કૃપાનું જ પરિણામ છે. બંને દેરાસરાની પ્રતિષ્ઠા આપના હસ્તે જ થવી જોઈએ. માટે આપ મહુવા પધારે જ નગરશેઠના અને સંઘના આવા દઢ આગ્રહ સામે આખરે પૂજ્યશ્રીને નમતું જોખવું પડયું. પણ તેઓશ્રીએ કહ્યું: “ભાઈ! મહવાની પ્રતિષ્ઠા મારા હાથે નથી થવાની. છતાં તમે મને આગ્રહ કરીને લઈ જાઓ છે, અને હું આવીશ.” પૂજ્યશ્રીનાં આ વચને સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં. આ વચને સૌને કઈ અકળ ભાવિના સૂચક લાગ્યા. પણ એ અકળ ભાવી-જે પૂજ્યશ્રીની જ્ઞાનદષ્ટિમાં હતું, તેને કઈ કળી ન શક્યું. એમાં જ એ ભાવિના ભાખણહારની મહત્તા હતીને! અને–ચૈત્ર વદિ ૧૧થે પૂજ્યશ્રીએ કદંબગિરિથી પ્રયાણ કર્યું. પિતાના પ્રાણ-પ્યારા તીર્થની છેલ્લી વિદાય લેતાં હોય, તેમ ક્યાંય સુધી તીર્થના દર્શન તેઓશ્રી કરી રહ્યા. ચેક, દેપલા, જેસરના રસ્તે વિહાર આગળ વધ્યા. સાથે અનેક ભાવિક હતાં. ડળી ઉપાડવાથી લઈને સર્વ પ્રકારની ભકિત તેઓ કરતાં. પૂજ્યશ્રીને શિષ્યગણ પણ ઉપયોગ અને વિનયપૂર્વક વૈયાવચ્ચને લાભ ખડે પગે રાતદિવસ લેત હતે. કદંબગિરિથી નીકળ્યાના બરાબર પંદરમે દિવસે મહુવા-ગામ બહારની ધર્મશાળામાં પધારી ગયાં. વૈશાખ શુદિ ૧૧થે ગામમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. મહુવા સંઘ તે શું, પણ મહુવાને પ્રત્યેક માનવી એ સ્વાગતમાં જોડાયે. શું મુસલમાન કે શું વોરા, શું કપાળ કે શું વૈષ્ણ, બધાં ય આ પ્રવેશયાત્રામાં આવ્યા. મહુવાના આ પતાં રત્ન “દાદાના દર્શન કરીને સૌ પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. સમસ્ત મહુવાએ કરેલા આ અજોડ સ્વાગતપુર:સર પૂજ્યશ્રીને નગર પ્રવેશ થયે. “વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના નીચલા એક રૂમમાં ( જ્યાં અત્યારે ચરણપાદુકા છે ) પૂજ્યશ્રી બિરાજ્યાં. ઉનાળાના દિવસે હતાં. આમ તે વૈશાખ-જેઠની ગરમી અસહા હય, પણ મહુવાના સમશીતોષ્ણ હવામાનને લીધે એ સહા બની હતી. પૂજ્યશ્રીની અશક્ત અવસ્થા માટે આ વાતાવરણ કાંઈક અનુકૂળ જણાયું. ઉનાળાની સમાપ્તિ સાથે ચોમાસાનો પ્રારંભ થયે. આષાઢી મેઘના ગંભીર ગજનથી આકાશ ગાજી ઉઠયું. વર્ષાને નીરે ધરતીને આ બનાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રયાણ : ત્યારે—પૂજ્યશ્રીના પટ્ટશિષ્યા-શ્રી ઉયસૂરિ મ., શ્રી ન ંદનસૂરિ મ., અને શ્રી અમૃતસૂરિમ.ની ધ દેશનાના ગભીર-કણું પ્રિય નિર્દોષ પણ માનવ-સમુદ્ર-શા ઉપાશ્રયને ગજવવા લાગ્યા. ભાવિકાની હૃદય-ભૂમિ એ વચનામૃતની વર્ષોથી કૂણી ખની. ભાવિકાના હૈયામાં અને ધરતીમાં અ’કુરા ફુટવા લાગ્યાં,-ધના અને ધાન્યના. સાધુએ જ્ઞાન-ધ્યાનમાં લીન બન્યાં. ભાવિકા તપ-ત્યાગમાં એતપ્રાંત થયાં. આરાધનાની અનરાધાર હેલી વરસી રહી. ૩૧૫ પર્યુષણા આવ્યાં. જાણે ખાળકને મન દેશાવર ગયેલાં દાદા આવ્યાં. સંસારના સઘળાં સાવદ્ય યાગીને છાંડીને આરાધકાએ પવરાધન આયુ. તપ-જપપ્રતિક્રમણ-પૌષધ અને પૂજામાં આખા ય સંઘ જોડાઈ ગયા. એક નાનું બાળક પણ આ આરાધનથી વ ંચિત ન રહ્યુ. એક તા મહાપં, તેમાં વળી પૂજ્યશ્રીની પવિત્ર નિશ્રામાં એની આરાધના, આવા બેવડા લાભ લેવાનુ કાણુ ચૂકે ? એક પછી એક દિવસેા વીતતાં ચાલ્યાં. ચેાથા-કલ્પધરના દિવસ (શ્રા. ૧. ૦))) આળ્યે, આજે એક નવીનતા જોવા મળી. મધ્યાહ્નકાળ પૂરા થયેલા. સૂર્યનારાયણ પશ્ચિમ તરફ ઢળવાની તૈયારી કરતાં હતાં. તેવખતે એકાએક એમની આસપાસ એક પરિવેશ (માંડલું-કુંડાળુ) રચાઈ ગયા. ભૂખશ રંગના એ પરિવેશ હતા. ઘેાડી જ વારમાં ઢળતાં ઢળતાં સૂર્યનારાયણ પૂજ્યશ્રીના રૂમમાં જ્યાં તેએશ્રી પાટ પર બેઠાં હતાં, ત્યાંથી સાફ દેખાય તે રીતે–સામે આવ્યાં. અને સમયની સાથે તેઓ આગળ પણ વધી ગયાં. જ્યાતિષશાસ્ત્ર કહે છે—આવા સૂર્ય પરિવેશ કાં તા દેશમાં દુકાળ સજે, અને કાં તે દુનિયાને કાઈ મહાન્ પુરુષના વિયેાગ કરાવે.’ આકાશે કુંડું ને મલકનું ભૂંડું’ ઘણાંએ આ મ ંડલ નિહાળ્યું, અને જોયું ન જોયું કરીને સૌ પવરાધનમાં પાવાઈ ગયાં. ખીજા ત્રણ દહાડા વીત્યાં. છેલ્લે કલશ સ્વરૂપ દિવસ આવ્યે-સવત્સરીનેા. આખા દિવસ ચૈત્યપરિપાટી, કલ્પશ્રવણ વગેરે આરાધનામાં વ્યતીત થયેા. સાંજે પ્રતિક્રમણની વેળા થઈ. આખા સંઘ પ્રતિક્રમણ કરવા બેસે, એટલી જગ્યા જ્ઞાનશાળામાં કે ઉપાશ્રયમાં ન હતી. તેથી ગામ મહાર આવેલા વડાની ઉપરની વિશાળ એસરીમાં સકલ સંઘ સંવત્સરી પ્રતિક્રમણ કરતા. એ વંડામાં નીચે મધ્યમાં એક મોટું વડનું ઝાડ હતું. અનેક શાખા-પ્રશાખાઓને કારણે ખાસ્સા ઘેરાવાવાળુ' એ ઝાડ હતું. નિયત સમય પૂર્વે† સેંકડો ભાઈ એ અહી આવી ગયેલાં, અને આ ઝાડ તળે એકત્ર થઈ ને બેઠેલાં. પૂ. આચાર્ય ભગવ ંત શ્રી ઉદયસૂરિ મ. આદિ મુનિભગવંતા પધારી જતાં, અને પ્રતિક્રમણને સમય થતાં સૌ ઉપર જઈને ઓસરીમાં યથાસ્થાને ગેાઠવાઈ ગયાં. એક પણ વ્યક્તિ હવે બાકી નથી, એમ ખાત્રી થતાં સામાયિકની ક્રિયા પ્રારભાઈ. એ જ વખતે એક ભયાનક કડાકા થયા. એથી ચમકી ઉઠેલા ગૃહસ્થાએ બહાર જઇને જોયુ' તા-પેલાં ઝાડની સૌથી ૧. શ્રી લાવણ્યસૂરિજી મ. અત્યાર સુધી સાથે જ હતાં. પણ જામનગરના સંધની અતિ આગ્રહભરી વિનંતિ થતાં પેાતાની અનિચ્છા છતાં પૂજ્યશ્રીની આજ્ઞાથી તેઓ જામનગર ચોમાસા માટે ગમાં. Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શાસનસમ્રાટ્ માટી અને જાડી શાખા આકસ્મિક રીતે તૂટી પડી હતી. આ ભયાનક કડાકો પણ એને જ સભળાયા હતા. બધાં લેાકેાને ત્યાંથી ઉઠવામાં ઘેાડો વિલંબ થયા હૈાત, તે કદાચ ૨૦ થી ૨૫ માણુસાની જાનહાનિ એ શાખા વડે જરૂર થઈ હાત, પણુ રે ! શાસન દેવની કૃપાનુ અને પવના આરાધનનું માહાત્મ્ય અનેરૂ' જ છે. આ પછી સૌ શાસનદેવની કૃપાનું ફળ સમજીને હૃત્તચિત્તે પ્રતિક્રમણમાં લીન ખની ગયા, પણ— આ વખતે કાઈની કલ્પનામાંય નહાતું કે-જિનશાસનરૂપ કલ્પવૃક્ષની એક મહાન્ શાખા આ વખતે જગતમાંથી અદૃશ્ય થવાની છે. અને એની જ આ એક નિશાની છે. પચુ ષષ્ણુ પૂરાં થયાં. હવે શ્રીંસ ંધ નૂતન જિનાલયાની પ્રતિષ્ઠા અ ંગેની વ્યવસ્થા વિચારવા લાગ્યા. પૂજયશ્રીની સૂચના અને પ્રેરણા અનુસાર ચામાસા પછી તરત પ્રતિષ્ઠા કરવાના નિર્ણય થયા. આ અરસામાં જ (પ્રાયઃ ભા. સુ. ૧૧ શે) અમદાવાદથી શેઠ ભગુભાઈ સુતરિયા, ભાગી લાલ ચુનીલાલ દીપચંદ, રાકરચંદ મણિલાલ વગેરે ૩૨ જેટલાં અગ્રણી શ્રેષ્ઠિવ પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યાં. તે વખતે પૂજ્યશ્રીએ પ્રેરણા આપતાં તેએએ પ્રતિષ્ઠાની ટીપમાં રૂ. ૧૮ હજાર નોંધાવ્યાં. આ બધાંની સાથે મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફાટાગ્રાફરના દીકરા શ્રી ખાણુભાઈ પણ આવેલા. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે ; સાહેબ ! આપના એક ફોટોગ્રાફ મારે લેવા છે. પૂજ્યશ્રી સથારામાં સૂતાં હતાં. તેઓશ્રીએ ના ફરમાવી. પણ શેઠ ભગુભાઈ વગેરૈના વિશેષ આગ્રહ થતાં શ્રીનંદનસૂરિજી મ. એ વિનંતિ કરીને પૂજ્યશ્રીને ધીમે ધીમે એઠાં કર્યા, તેઓશ્રી કપડાં પહેરીને સ્વસ્થ રીતે બેઠાં બાદ આખુભાઈ એ ફોટા પાડી લીધે. ત્યારે કાને કલ્પના હતી કે-પૂજ્યશ્રીના આ અંતિમ ફોટોગ્રાફુ બની રહેશે ? સમયને વીતતાં કાઈ વાર લાગે છે ? જોતજોતામાં ભાદરવા વિક્રે॰)) આવી. આજે પશુ એક આશ્ચર્યકારી વસ્તુ ખની. રાત્રિના નવ વાગે એકાએક આકાશમાંથી એક મેટા તારા ખર્યાં. આંખને આંજી નાખે એવા તેજવાળા એ તારા પશ્ચિમમાંથી પૂર્વ તરફ જતા જણાયા. એ વખતે આકાશમાં પથરાયેલુ અજવાળુ સચ લાઇટ કે કિટ્સનલાઈટના પ્રકાશથી ચે ઝાઝું હતું. તારા ખર્યાં, એની સાથે જ આકાશમાં એક ભયજનક અવાજ પણ થયા. એક તાપના પડાકા જેવા એ અવાજ હતા. શાસ્ત્રમાં આવા અવાજને નિર્ભ્રાત કહે છે ૧ આ આવ્યય કર ઉલ્કાપાત અને નિર્ધાંત જાણે સૂચવી ગયાં કે- આ દુનિયાને કેાઈ એક મહાન્ આત્માના ચિરવિચાગ નિકટના ભવિષ્યમાં સાંપડવાના છે. ભાદરવા દ્વિ અમાસની કાજળઘેરી શત્રિએ એક બીજી પણ વૈચિત્ર્ય અન્યું. એક પાન -સેાપારીની હાટડીના માલિકને એક સ્વસ લાધ્યું. ખીજે દિવસે સવારે જાહેર માર્ગ પરની ૧. જ્યેાર્જ ધી ફ્રીક્થે (પંચમ જ્યોર્જ) આ દુનિયાના ત્યાગ કર્યાં, તેના થાડા ટ્વિસ પૂર્વે આવે જ ઉલ્કાપાત અને નિર્ભ્રાત થયેલા. એડવર્ડ ધી સેવન્થ (સાતમા એડવ`) ના મૃત્યુ પૂર્વે પશ્ચિમ દિશામાં માટે પૂ ંછડિયા તારા ઉગેલા, અને મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પૂર્વે પણ આવા જ એક મેટા તારા ખરી પડવાનું ચિહ્ન થયેલું. આ ચિહ્નો થયા પછી થોડા જ સમયમાં તે તે મહાન વ્યક્તિના અવસાન થયેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ જાપ્રયાણ : શ્વેતાની દુકાન ખાલીને બેઠેલા એ ભાઈએ પૂજ્યશ્રીના સ’સારી ભત્રીજા શા. ચંપકલાલ ખાલચંદને જોયાં. તેણે તરત જ ખૂમ પાડી: કેમ ચપકભાઈ ! અત્યારે આમ કયાંથી ? ચંપકભાઈ એ કહ્યુ: દાદાને વંદન કરવા ગયા’ તેા. ત્યાંથી આવું છું. આ સાંભળીને દુકાનદારે ચંપકભાઈ ને બેસાડીને કહેવા માંડ્યું: ચંપકભાઈ ! મને તે લાગે છે કે-દાદા આ વખતે આંહી જ રહી જવાના છે. આજ રાત્રે મને સ્વગ્ન આવ્યું છે કે “ ઢાઢાએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી છે. તેમની સ્મશાનયાત્રા મારી દુકાન પાસેથી નીકળી છે. એમાં અઢારે વરણના હજારો લોકો જોડાયાં છે. ગુલાલના તા ઢગલે ઢગલાં ઉછળી ાં છે. આગળ એન્ડવાજું વાગી રહ્યું છે. આ યાત્રા મારી દુકાન પાસેથી પસાર થઈ ત્યારે મે' સૌને ચ્હા પીવડાવી, ’ ૩૧૭ આ સાંભળી ચ'પકભાઈ સ્તબ્ધ થઈ ગયાં. તેમણે તથા પેલા દુકાનદારે આ વાત અહી’ જ ભંડારી દીધી. જો કે – આ વાત કોઈ ને કરતાંય ચ ંપકભાઈની જીભ ઉપડતી જ નહોતી. ૧ આ પછી ઘેાડા દિવસ વહી ગયાં. આ દરમ્યાન પૂજ્યશ્રીને પગે–ઢી'ચણુ પાસે ખુજલી થઈ આવેલી. વધુ પડતી ખુજલીને લીધે કયારેક ખણુ આવતાં લેાહી પણ નીકળી આવતું. આના પ્રતીકારરૂપે હામિયાપેથીક ઉપચાર ચાલુ કર્યાં. એથી ઘેાડી રાહત થવા લાગી. પણ પૂજ્યશ્રી કાઈ કાઈ વાર ખેાલતા કે: ‘ અહીં મને ઠીક રહેતુ નથી. અને ચામાસુ ઉત્તરે તરત જ વિહાર કરવા છે.” સાચે જ, માવાર્તાનુસારેખ, વાયુઘ્ધાંત નપત્તામ્ ॥ આસે। મહિનાની શાશ્ર્વતી ઓળી નિવિઘ સમાપ્ત થઈ. આસેા વદ્ધિ ત્રીજના દ્વિવસે અમદાર અમરચંă પાનાચંદ, વકીલ વીરચંદ ગેવરધનદાસ, અને સંઘવી ભગવાનભાઈ મેાજી વગેરે આવ્યા. રાહિશાળાની બાકીની આધી જમીન (૧૬ વીઘાં) ને દસ્તાવેજ કરવાના હજી ખાકી રહેલા. એ દસ્તાવેજ શેઠ સારાભાઈ જેશીગભાઈ (હીરાચંદ રતનચંદવાળા) ના નામના કરવાના હતા. એનેા તમામ ખર્ચ પણ તેઓ જ આપવાના હતાં. એ પાકા દસ્તાવેજ હવે તૈયાર થઈ ગયા હૈાવાથી તે લઈને તેએ આવેલાં. દસ્તાવેજની વાત પૂજ્યશ્રીને કરીને કહ્યું કેઃ સાહેબ ! આ એક કામ બાકી રહેલું, તે આજે પૂર્ણ થયુ છે. પછી દસ્તાવેજ પણ પૂજ્યશ્રીને વાંચી સંભળાવ્યે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને જુનાગઢ સ્ટેટ વચ્ચે વર્ષોંથી ગિરનાર તીથ સંબંધી તકરાર ચાલતી હતી. તે અ ંગે સૌરાષ્ટ્રના એકમ વખતે શ્રી શામળદાસ ગાંધીની મધ્યસ્થતાએ પેઢીએ સ્ટેટ સાથેની તકરાર છેડીને સમાધાન કર્યુ' હતું. એ સમાધાનના લખાણની એક ફાપી સુરેન્દ્રનગરથી શેઠ રતિલાલ વર્ધમાને પૂજ્યશ્રી ઉપર રજીસ્ટર પાસ્ટ દ્વારા મેલાવી. જે કે – નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના સ્વર્ગવાસ પછી પૂજ્યશ્રી પૂર્વની જેમ પેઢીના ૧. આવું જ એક સ્વમ પૂજ્યશ્રી ખેાટાદ હતાં, ત્યારે તેઓશ્રીના પરમ ભક્ત સલાત ફુલચંદભાઇને પણ આવેલું. તેમાં તેમણે જોયું કે–વિશાળ ચોક છે. એમાં પૂજ્યશ્રી જે ડેળીમાં બેસતાં, તે ડાળી ઉપાડીને ચાર માસે ઉભાં છે. પણુ એ ડાળી ખાલી છે. એમાં પૂજ્યશ્રી નથી બેઠાં. આ સ્વમની વાત તેમણે પૂ. નંદનસૂરિ મ. સિવાય કાઈને કહેલી નિહ. Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાસન સારુ મામલામાં રસ નહેતાં લેતાં. તે પણ આ ગિરનારતીર્થની બાબત આવતાં પૂજ્યશ્રીએ તે સમાધાનનું લખાણ સાંભળવા ઈચ્છા દર્શાવી. હવે– આ જ વખતે જુનાગઢના નીચેના દેરાસરની પ્રતિષ્ઠાના કાર્ય અંગે પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ પૂજ્યશ્રી પાસે આવીને બેઠેલાં. લખાણ અંગ્રેજીમાં હોવાથી પ. નંદનસૂરિજી મ.એ તે વાંચી સંભળાવવા તેમને કહ્યું. તેમણે તે લખાણને ગુજરાતી અર્થ કહી સંભળાવ્યો. એ સાંભળતાંની સાથે જ પૂજ્યશ્રીએ કહ્યું: “ જેને માટે આપણે સ્ટેટ સાથે આજ સુધી લડતાં આવ્યા છીએ, અને ઘણું સહન કર્યું છે, તેમજ જે સ્થાન શ્રીનેમિનાથપ્રભુના કેવળજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણકની ભૂમિ છે, તે પવિત્ર પાંચમી ટુંક આપણે હાથેકરીને આ સમા ધાનમાં સ્ટેટને સેંપી દીધી છે. એટલું જ નહિ, પણ ત્યાંના મુખ્ય દરવાજા ઉપરને બંગલો, કે જેમાં આપણે તીર્થ રક્ષણ અંગેના સાધનો રાખીએ છીએ, તે તથા ગઢના મુખ્ય દરવાજાથી અંદર જવાને રસ્તે, આ બધું આપણું – પેઢીની માલિકીનું જ છે. તે દરવાજે–બંગલે તથા રસ્તે પણ આપણે આ સમાધાનમાં સ્ટેટને સેંપી દીધાં છે. એ વાત આ સમાધાન સાંભળતાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ કઈ રીતે વ્યાજબી થયું નથી. ખેર ! જેવી ભવિતવ્યતા.” આ વાત પ્રથમ તે નાગરદાસભાઈના માન્યામાં ન આવી. ત્યારે પૂ. નંદનસૂરિ મ. એ કહ્યું કેઃ “નાગરદાસ ! તમે બરાબર ફરી વાર આ વાંચે, પછી નિર્ણય કરે.’ નાગરભાઈએ પુનઃ નિરાંતે એ લખાણ વાંચી, વિચારીને આખરે પૂજ્યશ્રીની વાત કબૂલ કરી. આ પછી વળી બે દિવસ વીત્યાં. આ વદિ છઠે બપોરે ૧૨-૩૦ વાગે પૂજ્યશ્રી Úકિલશુદ્ધિ માટે પધાર્યા, ત્યાંથી પાછાં ફરતાં ટેકા માટે પૂ. ઉદયસૂરિ મ. તથા પૂ. નંદનસૂરિ મ. સાથે તે હતાં જ, તે પણ સહસા બેલેન્સ ખસી જતાં હાથ છૂટી જવાથી પૂજ્યશ્રી આડે પડખે પડી ગયાં. તત્કાળ ત્યાંથી ઉપાડીને તેઓશ્રીને પાટ પર સૂવરાવવામાં આવ્યાં. ઈજની, તપાસ કરતાં જણાયું કે – કેઈ હાડકું ઉતરી નથી ગયું, અને ફ્રેકચર પણ નથી થયું. પણ મૂઢમાર વધારે પડતે વાગે હતે. ડાબા પગના ગોઠણે તથા પીંડીના ભાગમાં નળી ઉપર વધારે વાગ્યું હતું. ગોઠણ ઉપર સેજે પણ આવી ગયે. પછાડ લાગવાથી બંને પડખે દુઃખાવો થઈ આવ્યું. તત્કાલ તલના તેલનું માલિશ, પીળીયાને લેપ અને શેક વ. ઉપચાર શરૂ કરાયા. સ્થાનિક હાડવૈદ્ય અને ડોકટરને બોલાવવામાં આવ્યા. હાડવૈદ્ય બરાબર તપાસીને કહ્યું કે : ફેકચર કે હાડકું ઉતરી ગયું નથી. સોજો અને મૂઢમાર વધારે જણાય છે. પણ માલિશ વ. ઉપચારાથી આરામ આવી જશે. આમ કહીને તેમણે પાટે બાંધી દીધે. અધૂરામાં પૂરું આ દિવસમાં જ પૂજ્યશ્રીને સળેખમ તથા ઉધરસનું ખોખરીયું પણ થઈ આવેલું. એક તે અશકત અવસ્થા, એમાં ઉધરસનું જોર, અને એમાંય વળી આ પડી જવાને બનાવ બનવાથી પીડા તથા દુઃખાવે અસહ્ય હતાં. પણ આશ્ચર્ય, આજ સુધી તે થોડી પણ અસ્વસ્થતા આવતાં નર્વસ બની જતાં પૂજ્યશ્રી આ અસહ્ય પીડાને અપૂર્વ શાન્તિથી સહી રહ્યા હતાં. કેઈને દુખાવાની ફરિયાદ નહોતા કરતા. જાણે કશું જ નથી બન્ય, એવાં આનંદ અને શાંતિમાં તેઓશ્રી મગ્ન રહેવા લાગ્યાં. કેઈને ઊંચા સાદે બોલાવતાં Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રયાણુ : પશુ નહિ. આ આનંદમગ્નતા અને શાંતિ જોઈને સૌ સાનંદ આશ્ર્ચય પામવા લાગ્યાં. આસા વિદ સાતમે ભાવનગરથી કુશળ હાડવૈધે આવીને ઝડપી સારવાર પ્રારંભી. એથી થોડીક રાહત રહેવા લાગી. પાટે બબ્બે દિવસે ખેાલાતા હતા. ચાર દિવસમાં જ સેજો આછે જણાવા લાગ્યું. પૂજ્યશ્રીની સેવા માટે મહુવાના શ્રીસંધ ખડે પગે હાજર રહેતા હતા. જેસર-ભાવનગર વ. ગામાના ભકત શ્રાવકો પણ કાયમ આવજા કરતાં હતાં. અમદાવાદ આસા વદિ ૧૦મે પૂજ્યશ્રીને તાવ આવવા શરૂ થયા. માંદગી એક પછી એક વધતી હતી. એની સાથે પૂજ્યશ્રીની આત્મજાગૃતિ અને શાંતિ પણ અવિરત વધ્યે જતી હતી. આખા દિવસ તાવ ૧૦૩ ડિગ્રી રહ્યો. એની સાથે ત્રણેક વાર ઉલટી પણ થઈ. ૩૧૯ આ તાવ ચિન્તાનેા વિષય બન્યા. ગામના મેાટા ડાકટર વારંવાર તપાસવા માટે આવવા લાગ્યા. દવાએ ચાલુ જ હતી. અગિયારસે સવારે ૧૦૧ ડીગ્રી તાવ હતા. ત્યાર પછી ધીમે ધીમે નારમલ થઈ ગયા. ખારશે સવારે પુનઃ તાવ ચઢવા શરૂ થયા. થર્મોંમીટરના પારા અને ટેમ્પરેચર જાણે સંતાકુકડી રમતાંઢાય તેમ સવારે ૧૦૪ થયા. પાણીના પોતાં મૂકવાં, વ. ઉપચારથી મોડી સાંજે ઘટીને રા થયા. પણ પછી પાણા કલાકમાં ૧૦૫ થઈ ગયા. આથી સૌ ચિન્તિત બની ગયાં. પાણીના પાતાં અને કાંસાના વાડકાથી પગે ઘી ઘસવાનું કામ ચાલુ જ હતું. બરાબર રાતના એક વાગે ટેમ્પરેચર નારમલ-૯૯ થયું ત્યારે સૌ આશ્વસ્ત થયાં. સૌ સાધુએ તથા સંધ ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યાં હતાં. તાવ નારમલ થયાં છતાં બેચેની આખી રાત રહી. દિવસે ઉલટી એ-એક વાર થયેલી. ઘેનને કારણે સથારામાં ઠલ્લા પણ થઈ ગયેલાં. આ બધાં કારણે નબળાઈ પણ વિશેષ આવી ગઇ. ખીજે દિવસે ધનતેરશ હતી. આખા દિવસ ઘેાડા-થાડો તાવ રહ્યા કર્યાં. પશુ ખાશ કરતાં સારૂં જણાતું હતું. સવારે શ્રીનદનસૂરિજી મ. વગેરે પૂજ્યશ્રી પાસે બેઠેલાં. તેમણે પૂજ્યશ્રીને કહ્યું ; સાહેબ ! પરમ દિવસે દીવાળી છે. અને પહેલે દિવસે આપના જન્મદિવસ છે. ત્યારે પૂજ્યશ્રી કાઇ અગમ વાણી ભાખતાં હોય, તેમ ખેલ્યાં : “આપણે કયાં દીવાળી જોવાની છે ?’' આ સાંભળીને શ્રીનનસૂરિજી મ. આર્દ્ર સ્વરે મેલ્યાં : “સાહેબ ! આપ આમ કૅમ એલા છે ?” અને તે તથા ખાજુમાં બેઠેલાં સૌ રડી પડ્યાં, તે દિવસે બપારે પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિ મ. તે ખેલાવીને કહ્યું : “નંદન ! તું મારી પાસે બેસ, મને ગેાઠતુ નથી.” તેઓ બેઠાં. પછી ધીરે ધીરે પૂજ્યશ્રીએ અનેક ચેાગ્ય ખામતાની ભલામણે તેમને કરી, સૂચનાઓ આપી. સાથે એ પણ કહ્યુ કે : “જ્યારે અહી‘ શેઠ જિનદાસ ધર્મીદાસની પેઢીના આ મને દેરાસરાનો પ્રતિષ્ઠા થાય, ત્યારે એટલું ચાસ ધ્યાનમાં રાખજે કે – વિજ્ઞાનસૂરિ અને પદ્મસૂરિના સ’સારી પિતાના નામની એક એક મૂતિ Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦: શાસનસમ્ ચાક્કસ પધરાવવાની છે.” આ બધી વાર્તા-સૂચનાએ તેમણે ‘તત્તિ' કહેવાપૂર્વક સ્વીકારી.' ચૌદશે સવારથી કાંઈક સ્વસ્થતા જણાતી હતી. તાવ તદ્દન ઉતરી ગયા હતા. ટેમ્પરેચર ૯૫થી વધીને ૯ળા સુધી થયું હતું. બેચેની પણ એછી જણાતી હતી. પણ પરસેવા ઘણા થતા હતા. કેાઈએ શાતા પૂછી, તેા તેના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યુ : “મને ઠીક નથી. આ વખતની દીવાળી સારી નહિ જાય.” આ સાંભળી સૌ ગમગીન બની ગયાં. તે દિવસે મેટાં ડોકટર જયંતિભાઈ ઝવેરી તખિયત તપાસવા આવ્યાં, તેમણે ખારાકમાં કેવળ માસ ખીને રસ વાપરવા સૂચન કર્યુ. જો કે—પૂજ્યશ્રી છેલ્લાં કેટલાંક દિવસથી દવા અને પ્રવાહી સિવાય બીજો ખારાક નહાતાં લેતાં. પણ ડાકટરે શક્તિ માટે આ સૂચન કરેલુ. એ વખતે પૂજ્યશ્રીએ મંદ સ્વરે કહ્યું : “મારાં જીવનમાં કોઇ વખતે સંતરૂં કે માસ`ખીના રસના મે' ઉપયેગ નથી કર્યાં. તા અત્યારે મને તે વસ્તુ શા માટે વપરાવા છે ?” અસ્વસ્થ અવસ્થામાં પણ આત્મજાગૃતિની અપૂતા આ શબ્દોમાં પ્રત્યક્ષ જણાય છે. ડોકટર સમજી હતા. પૂજ્યશ્રીનો અનુપમ સંયમ-સાધનામાં સહેજ પણ ઢીલાશ આવે, એવું કરવુ. અચેગ્ય લાગતાં તેમણે કહ્યું કે : જો એમ હોય, તા માસ’બીના રસ આપણે નથી વાપરવા. આ પછી તરત પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિજી મ, ને કહ્યુ` કે : “ડોકટર કેવાં ભલાં છે ? મારી ઇચ્છા વિરુદ્ધ કશા આગ્રહ નથી કરતાં સાંજે ૯૯ ટેમ્પરેચર આવ્યુ. વધતી જતી નખળાઈના સમાચાર અમદાવાદ વ.ના આગે. વાન ગૃહસ્થાને તારટપાલ દ્વારા આપવામાં આવેલા. તેથી ફુલચંદભાઈ તથા ભાવનગર–સંધના શ્રી ખાંતિભાઇ વ. ત્રીસેક ગૃહસ્થા ખાસ ટ્રોલી દ્વારા આજે આવી પહોચ્યાં હતાં. રાત્રે પક્ષી પ્રતિક્રમણ પૂરી નિરાંતથી અને ઉપયેગપૂર્વક સરસ રીતે કર્યુ. પછી તેઓશ્રી મેલ્યાં કે : “આજ પ્રતિક્રમણ અચ્છી તરહસે થયું છે.' ત્યારબાદ શ્રીખાંતિલાલ અમચંદ વેારા, ઇશ્વરદાસ મૂળચંદ, સારાભાઈ જેશીગભાઈ વગેરે સાથે વાતચીત પણ કરી. બીજે દિવસે દીવાળી હેાવાથી, અને પૂજ્યશ્રીની તખિયત રાજની અપેક્ષાએ સારી જણાવાથી ૧ સં. ૨૦૦૬માં ફાગણ મહિને મહુવામાં તૈયાર થયેલ શ્રી નેમિપા વિહાર તથા શ્રીઋષભશાન્તિ વિહારને અંજનશલાકા – પ્રતિષ્ઠા મહેાત્સવ પૂજ્યશ્રીના શિષ્યરત્નેાના વિશાળ સમુદાયના સાંનિધ્યમાં ઉજવાયા. તેમાં શ્રીનેમિપાર્શ્વવિહારમાં (દેવગુરૂમંદિરમાં – જ્યાં પૂજ્યશ્રીને જન્મ થયેલા) મૂળનાયકજી શ્રીપાર્શ્વનાથ, ભોંયરામાં મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુ, અને ઉપરના મજલે શ્રી આદિનાથ પ્રભુની, તથા શ્રીઋષભ શાન્તિ વિહારમાં મૂળનાયક ૯૧ ઈંચના શ્યામ શ્રી કેસરિયાજી, તેની આજુબાજુ ૮૩ ઈંચના કણાવાળા શ્યામ શ્રી પાર્શ્વનાથ પ્રભુ, – ૧ પૂજ્યશ્રીના પિતા શ્રી લક્ષ્મીચંદભાઈના તથા ૧ પૂજ્યશ્રીના માતુશ્રી દીવાળીબેનના શ્રેયાર્થે, તેમજ ઉપરના મજલે શ્રીશાંતિનાથપ્રભુ (ભોંયણીથી લાવેલ) વગેરે ભિખાની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સૂચવ્યા મુજબ પૂ. મા. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. તથા પૂ, આ. શ્રીવિજયપદ્મસૂરિજી મ.ના સ’સારી પિતાજીના શ્રેમા પણ એક એક બિંબ ભરાવીને પધરાવવામાં આવ્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રયાણ ૩૨૧ ખાંતિભાઈ વગેરે ભાવનગરના ગૃહસ્થાએ પૂજ્યશ્રી પાસે ભાવનગર જવાની રજા માગી. પૂજ્યશ્રીએ ના કહી. તે ખાંતિભાઈએ કહ્યું કે સાહેબ ! ચેપડાપૂજન કરીને તરત જ આવી જઈશ. એટલે પૂજ્યશ્રી કહે : “તે તારે જવું હોય તો જા.”(આ જવાબમાં સ્પષ્ટ અનિચ્છા દેખાતી હતી.) અને ખાન્તિભાઈ ગયા. - રાત્રે શેષ પડવો શરૂ થશે. ઉંઘ બિલકુલ આવી નહિ. સાધુઓ તથા શ્રાવકે આખી રાત સેવામાં હાજર હતાં. આમ ને આમ રાત્રિ પસાર થઈ, ને અમાસની સવાર પડી. ત્યારે ૯લા ટેમ્પરેચર હતું. આજે દીવાળી હતી. શ્રી વીરપ્રભુના નિર્વાણ કલ્યાણક મહાન દિવસ હતો. પઢિયે પ્રતિક્રમણ કરીને તરત શ્રી નંદનસૂરિ મ.ને બોલાવીને પૂછયું : “નંદન ! સૂર્ય કેટલા વાગે ઉગે છે?” તેમણે કહ્યું : ૬/૩૭ મિનિટે ઉગે છે, સાહેબ ! એટલે પૂજ્યશ્રીએ કહ્યું : “તમે કઈ નવકારશીનો સમય થયા પહેલાં મને પચ્ચકખાણ પરાવશે નહિ. અને આજે મારે પાછુ સિવાય કોઈ ચીજ વાપરવાની નથી.” એમ જ બન્યું. એ આખા દિવસમાં પૂજ્યશ્રીએ ફક્ત એક જ વાર પાણી જ વાપર્યું. તે સિવાય બીજી કોઈ ચીજ કે બીજી વાર પાણી પણ નહોતું લીધું. અગિયાર વાગ્યા પછી તબિયત બગડવા લાગી. ટેમ્પરેચરની વધઘટ થવા માંડી. ઘડીકે ૧૦૩ થાય, તે થોડીવારમાં એકદમ ૯ થઈ જાય. સવારે ૧૧ વાગ્યા સુધીમાં ઠલ્લા પણ થયાં. પછી એકેય વાર ન થયા. પણ શારીરિક શુદ્ધિ તદ્દન સારી હતી. નબળાઈ, બેચેની ઘણી હતી. ડોકટરો વારંવાર તપાસવા આવતાં, ને ચિન્તિત બનતા હતાં. શ્રી સંઘ, બહારના અનેક ગૃહસ્થ, તથા સમસ્ત સાધુપરિવાર ચિતિત વદને ત્યાં ખડા હતાં. સૌ મનમાં પ્રાર્થના કરી રહ્યાં હતાં. આ વખતે-પૂજ્યશ્રીના મુખ પર અપૂર્વ ઉપશમપૂર્ણ પ્રસન્નતા જોવા મળતી હતી. તાવની ગરમી, નબળાઈ અને બેચેની પૂરા પ્રમાણમાં હોવા છતાંય તેઓશ્રીના મુખારવિંદ પર કો” અપૂર્વ શાન્તિમય તેજ ચમકી રહ્યું હતું. જાણે–દિવસો પૂર્વે મહાપ્રયાણ માટે ભાતું તૈયાર કરી દીધેલું, એટલે હવે તે કઈ મહત્સવની મજા માણવા જવા માટે નિશ્ચિન્તપણે તેઓશ્રી તૈયાર હોય, તેમ લાગતું હતું. - દાદાની તબિયત આજે વધારે બગડતી જાય છે, એ સમાચાર કર્ણોપકર્ણ શહેરમાં પ્રસરવા લાગ્યાં. થોડીવારમાં ઉપાશ્રયમાં સેંકડો માણસે દર્શને આવવા લાગ્યાં. જેનેતર આલમ વિશેષપણે ઉમટી. “દાદા” તો સૌના હતાં ને ! - બપોર પછી ગામના મોટા ડોકટર જયંતિભાઈએ તથા સ્ટેશન વિભાગના મોટા ડોકટરે તપાસતાં તેમને તબિયત ગંભીર લાગી. તેમણે તરત નગરશેઠ હરિભાઈ સાથે વિચારણા કરીને શ્રી ઉદયસૂરિ મ., શ્રી નંદનસૂરિ મ., શ્રી અમૃતસૂરિ મ. વગેરેને કહ્યું કેઃ હાર્ટ માટે એક ઈજેકશન આપવાની જરૂર જણાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શાસનસમ્રાટ - શ્રીનંદનસૂરિ મ.એ પૂછયું : તમને મહારાજજીના શરીરની પરિસ્થિતિ અત્યારે કેવી લાગે છે ?' નગરશેઠ સીરીયસ હોવાનું કહ્યું, ત્યારે છે. જયંતિભાઈ કહેઃ સીરીયસ નહીં, પણ વેરી સીરીયસ છે. ડેકટરને આ જવાબ સાંભળીને શ્રીનંદનસૂરિ મ.એ કહ્યું: “ડોકટર ! મહારાજશ્રીજીએ આખી જીંદગીમાં ઈજેકશન લીધું નથી. અને તેઓ ઈજેકશન લેવાના વિચારના પણ ન હતા, તો પછી અત્યારે–આવી સ્થિતિમાં ઈજેકશન આપવું, તે મને જરાય વ્યાજબી નથી લાગતું. ઈજેકશન આપવાથી તમે આયુષ્યબળ વધારી શકતા હો તે કદાચ આપવાને વિચાર થાય. પણ આ તે ઈજેકશન આપવાથી શાન્તિ અને સમાધિમાં રહેલા મહારાજશ્રીજીના આત્માને નાહકની વેદના થશે.” આ વાત પૂરી થતાં જ ડોકટર તથા નગરશેઠ બોલ્યા કે : આપ કહો છે, તે બિલકુલ બરાબર છે. ઈજેકશન આપવું નથી, આપવાની જરૂર પણ નથી, અને આપવાને કઈ અર્થ પણ હવે નથી. હવે તો મહારાજને વધુ ને વધુ શાંતિ અને સમાધિ રહે, તેવું વાતાતરણ ચાલુ રાખો. માનવ-ગણથી ચિક્કાર ભરાઈ ગયેલા ઉપાશ્રયમાં સન્નાટો છવાઈ ગયો હતો. નીરવ વાતાવરણ ગહનતા પકડી રહ્યું હતું. સૌના દિલમાં સીરીયસ શબ્દ શૂળની જેમ ભેંકાતે હતો. ગ્લાન વદને સૌ પ્રાર્થનામગ્ન બનવા પ્રયત્ન કરતા હતા. સાંજે પાંચ વાગ્યા. હવે પૂજ્યશ્રીને પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ કરાવવાની તૈયારી કરી. એમાં ખલેલ ન પડે, એ માટે સૌ શાંતિપૂર્વક બહાર બેઠાં. અને શ્રી નંદનસૂરિજી મહારાજની સાથે મુનિ શ્રી ધુરંધરવિજયજીએ પૂજ્યશ્રીને શુદ્ધ ઉચ્ચારપૂર્વક પ્રતિક્રમણ કરાવ્યું. સંથારાપરિસીની ક્રિયા પણ કરાવી. સર્વ જીવરાશિની સાથે ખામણાં કરાવ્યાં. જગતના જીવમાત્રને અભયને સંદેશો આપતી ક્ષમાનું આદાન-પ્રદાન કરીને પૂજ્યશ્રી સંસારથી નિર્લેપ બન્યાં. હવે મૃત્યુ આવે યા ન આવે, એની પૂજ્યશ્રીને પરવા ન હતી. બધે છાતીકઠું બનતું મૃત્યુ અહીં આવે, તો પણ એની કાયરતા છતી થઈ જાય, એવાં–ક્ષમા વીધારી શ્રમણ પૂજ્યશ્રી બની ગયાં હતાં. કહો કે તેઓશ્રી મૃત્યુંજય મહામાનવ બનીને મૃત્યુને મહોત્સવની જેમ વધાવવા માટે સાબદાં હતાં, કાયરની નહિ, પણ વીરની મર્દાનગી ધરીને. રે ! મૃત્યુનશુલ્લવાય, એ આનું જ નામ ને ! આવશ્યક ક્રિયા પૂરી થઈ, ત્યારે છ વાગવા આવ્યા હતાં. એ પછી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ બહોળા પ્રમાણમાં ત્યાં એકત્ર થઈ ગયે. પંચ મહાવ્રતના શ્રવણ પુર:સર નવકાર મંત્રનું રટણ અને મરણ શરૂ થયું. નમો અરિહંતાણું” અને “ચત્તારિ સરણે પવનજામિના ઉપશમ નીતરતાં વચનો પૂજ્યશ્રીને કર્ણને તથા ચિત્તને આલ્હાદી રહ્યાં હતાં. અને એ આલ્હાદ તેઓશ્રીના સૌમ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા શાંત વદન પર સ્પષ્ટપણે અંકિત થઈ રહ્યો હતા. તેએાશ્રીના જીવનભરની અણીશુદ્ધ સયમની સાધનાને એક દિવ્યપુજ જાણે એ સમાધિરૂપે દેખાતા હતા. બીજો એક કલાક પસાર થયેા. મેદનીમાં અને ધૂનના ગભીર સ્વરેામાં ભરતી થયે જતી હતી. સચારામાં સૂતેલાં પૂજ્યશ્રીના-વદન પર પથરાયેલી અલૌકિક સમાધિ–યેાતિને નિહાળવામાં સૌ લીન ખની ગયા હતાં, ત્યારે— એક દિવ્ય તેજના લીસેાટા સમા પૂજ્યશ્રીના અમર આત્માએ કશી વેદ્યના વિના, અને અસામાન્ય પુરૂષને છાજે તેવી નિર્યામણા સાથે આ પાર્થિવ વિનશ્વર દેહના ત્યાગ કરીને સ્વલેાકના પથે મહાપ્રયાણ કર્યુ. ઘડિયાળના કાંટા ત્યારે છ' કલાકના સમય દર્શાવતા અવિરત ગતિએ ચાલ્યેા જતા હતા. રે ! મહાન્ આત્મા, મહાન જીવન અને એનુ' મૃત્યુ પણ મહાન્. કેવુ' સૌભાગ્ય ? **— મહાયાત્રા ૩૨૩ [૫૯] નેમિ નેમસમ્રાટ્, જથ્થો ન જો માનવી, ?? જનની જણે હજાર, પણ એકે એવા નહીં... ગયા. શ્રીજિનશાસનના રખેવાળ સૂરિસમ્રાટ્ ચાલ્યા ગયા. જેની છાયા તળે સાધુ-સંસ્થા નિભય બની રહેલી, એ છત્ર નષ્ટ થયુ. સમસ્ત સંઘના શેકના કાઈ પાર ન રહ્યો. સત્ર આંસુએની ધારાએ જોવા મળતી હતી. ક્ષણવાર પહેલાંની આનંદહેલીને આંસુ-હેલીમાં પલટાવીને મહેાશ અનેલા ક્રૂર કાળ જગત્ પર જાણે અટ્ટહાસ્ય વેરી રહ્યો હતા. આખું મહુવા ધરતીકંપનેા આંચકા અનુભવી રહ્યું હતું. સ્તબ્ધતા, નિઃશબ્દતા અને ગહનતા ચાપાસ ફરી વળી હતી. અને પૂજ્યશ્રીના શિષ્યગણુ ? માવિહેાણાં પંખી—ખાળ જેવી એની અસહાય દશા હતી. ચેાધાર આંસુ સારી રહેલા એ મુનિસમૂહ માનવને જ નહિ, ઉપાશ્રયના પત્થરને પણ જાણે પીગળાવી રહ્યો હતેા, જેને કાજે પાતે પ્રાણ અવા પણ સદા તૈયાર હતા, એ ભવાધિતારક ગુરુદેવ આજે આ જગત્માંથી ચાલ્યા ગયાં; એ વિચારે જ એમનુ હૈયું હચમચી ઉઠતું હતું. નજરે જોવા છતાં ન માન્યામાં આવે એવા ઘાટ હતા. Jain Educationa International પૂજ્યશ્રીની જીવનભરની અનતિચાર આત્મસાધના અને વહાલપ વર્ષાવતી શીળી હુની યાદ આવતાં જ શિષ્યેાના ચિત્તમાં આનાદ પ્રગટતા હતા—રે! એ તે ગયાં, For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ હવે અમારૂ કાણુ ?' અને સમજીના આશ્વાસને માંડમાંડ થંભેલાં આંસુના પૂર નિ ધપણે વહેવા લાગતાં. ૩૨૪ દીવાળીની આ રાત સૌને ભેંકાર ભાસી રહી હતી. દીવડા તે ઘણાં પ્રગટ્યા હતાં, પણ એ બધાંય આજે નિસ્તેજ દીસતાં હતાં. એમનુ તેજ આજે હણાઈ ગયું હતું. કારણ ?— —(મા) દીવાળીનેા એક જ્યેાતિય દીવડા આજે અલેાપ બન્યા હતા—આલવાઈ ગયા હતા. રે ! અનેક દીવાઓમાં અખૂટ નૂર પૂરનાર એ દીવડાની દિવ્ય જ્ગ્યાત હવે કાં જોવા મળશે ? * ભગ્નહૃદય અનેલા પૂજ્યશ્રી ઉદયસૂરિજી મહારાજ આદિએ શ્રી સંઘની વિન ંતિથી પૂજ્યશ્રીના સયમપૂત દેહને વાસરાવવાની ક્રિયા કર્યા બાદ ગૃહસ્થાએ ઉચિત સ્નાન– વિલેપનાદિ કર્યુ. બાદ શુદ્ધ નૂતન વચ્ચેા પરિધાન કરાવીને પૂજ્યશ્રીના દેહને તે જ સ્થાને પદ્માસને પધરાવવામાં આવ્યેા. * ** એના અતિમ દર્શન માટે આખું ગામ ઉમટયુ'. એક માણસ એના દન વિનાના ન રહ્યો. આખી રાત ઉપાશ્રયમાં લેાકેાની અવરજવર ચાલુ જ રહી. સૌ દાદાના દર્શન કરીને ગમગીન હૃદયે અને આંસુભીની આંખે પાછાં વળતા હતાં. ખીજી તરફ—આંસુના વેગને કઈ રીતે ન રોકી શકવા છતાં પણ પૂ. શ્રી નંદનસૂરિજી મહારાજે નગરશેઠ હિરભાઈ સાથે બેસીને પૂજ્યશ્રીના સંસારી ભાણેજ પ્રા. હઠીચંદ જીવણલાલ પાસે ભારતભરમાં તમામ ગામેાના સ`ઘેા, પૂ. મુનિવરા તથા ભક્ત ગૃહસ્થા વગેરે ઉપર પૂજ્યશ્રીના સમાધિમય કાળધર્મના સમાચાર જણાવતા તાર શરૂ કરાવ્યા. લગભગ ૪૫૦ તાર તે રાત્રે જ થઈ ગયા. ખીજે દિવસે પણ ૩૦૦ જેટલાં ખાકીના તાર થયા. આ તાર જ્યાં જ્યાં પહેાંચ્યા, ત્યાં ત્યાં ઘેરા શેકનું વાતાવરણ છવાવા લાગ્યું. તે તે ગામાના શ્રાવક-સઘા જે મળે તે સાધનમાં બેસીને વહેલી તકે મહુવા રવાના થવા લાગ્યા. એ જમાનામાં આજના જેવી ટ્રેઈન અને ખસની સિસા દુલ ભ હતી. રસ્તાએ પથરાળ, કાચા હતા. રાતના સમય હતેા એટલે મેટર-ગાડી વગેરે સાધના મળવા પણ ઘણાં મુશ્કેલ હતાં, તે પણ ભક્તિવાળા શ્રાવકા સેંકડાની સંખ્યામાં ગમે તે રીતે મહુવા આવી પહેાંચવા લાગ્યા. તારને તેા જાણે દરોડા પડ્યો. દિલગીરી દર્શાવતાં સેંકડા તાર મહુવાની પેાસ્ટ એફિસે ઉતરવા લાગ્યા. ભાવનગરમાં ખાંતિભાઈ વારાને આ ખબર મળ્યા, ત્યારે તેમના દુઃખને-શાકને પાર ન રહ્યો. તેમને હવે સમજાયુ કે—પૂજ્યશ્રીએ તે દિવસે જવાની ના કેમ પાડેલી ? તેમના હૈયામાં પારાવાર પસ્તાવા થવા લાગ્યા. પણ હવે શું થાય ? Jain Educationa International પૂજ્યશ્રીના પરમ અનુરાગી અને શ્રી કદંબગિરિ તીના પુનરુદ્ધારના પાયાથી માંડીને આજ સુધી અને આજીવન પેાતાના તન-મન-ધનને સમપી દેનાર કામદાર અમરચંદભાઈ ચૌદશના દિવસે જ પૂજ્યશ્રીની તઅિયત સારી જણાયાથી દર બેસતા મહિને યાત્રા For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા ૩૨૫ કરવાના પેાતાના નિયમ પ્રમાણે કદ અંગિરિની યાત્રાએ ગયા હતા. તેમના મનમાં એમ કે બેસતા વર્ષની યાત્રા કરીને તરત મહુવા પહેાંચીશું. પણ જ્યારે તેએ મહુવા આવી પહેાંચ્યા, ત્યારે તેમણે આ વાઘાતજનક બનાવ નિહાળ્યો. પછી તેા પૂછવું જ શું ? નિરવિધ દુ:ખની લાગણી અંતસ્તલને હતવિહત બનાવી રહી. શ્રીસ'ઘે રાતેારાત સાચા કિનખાખથી મઢેલી સુંદર પાલખી તૈયાર કરી. સં. ૨૦૦૬ ના પ્રારંભના દિવસે–કાક શુદિ એકમ શનિવારે ૯-૦ વાગે પૂજયશ્રીના દેહને એ પાલખીમાં બિરાજમાન કરાયેા. અને તરત અંતિમ મહાયાત્રા શરૂ થઈ. હજારાની મેદનીથી સારે ચે માગ ચિક્કાર હતા. અઢારે આલમ પેાતાના દાદા' ને અંતિમ વિદાય આપવા માટે આંસુભીના ચહેરે એકત્ર મળ્યા હતાં. જય જય નંદા, જય જય ભદ્દા'ના ગગનભેદી અવાજ સાથે પૂજ્યશ્રીના કુટુંબીજનેાએ અને સંઘના આગેવાને એ જ્યારે પાલખી ઉપાડી, ત્યારનેા કરુણ દેખાવ હૃદયદ્રાવક બની ગયા. શિષ્યગણુનું મૂક રુદન, એથી જન્મતી હૃદયસ્પશી કરુણા, અને એનાથી વ્યાપતી સ્તબ્ધતા પાષાણુ દિલને પણ પાણી બનાવવા સમર્થ હતી. રે કાળ ! તું કેવા નિષ્ઠુર છે ? અતિમયાત્રાની આગલી હુરાળમાં બેન્ડ વાગી રહ્યું હતું. એના કરુણ વૈરાગ્યપ્રેરક સરાદા હૈયા સાંસરવા ઉતરતાં હતાં. ત્યારબાદ ધૂપના ગોટેગોટાં ઉડાડતાં કુંડાએ, ગુલાલના ઉછળતાં ઢગલાંએ, અને હજારાની મેદની વચ્ચે ચાલી રહેલી ભવ્ય જરિયાન પાલખી નજરે પડતી હતી. પાલખીની પાછળ દીનજનાને અનુકંપાદાનરૂપે અનાજ, લાડુ, કેળાં, માસી વગેરે ખાદ્ય પદાર્થો તથા રેાકડ નાણાંનું છૂટે હાથે દાન આપતાં ભાવિકજનેા નજર પડતાં હતાં. જય જય નોંદા, જય જય ભદ્દા'ની ઘેાષણાઓથી આખું ગામ શબ્દમય બની ગયું. હતું. એ શબ્દો જાણુ સૂચવતાં હતાં કે—આવાં મહાપુરુષને મન તા મૃત્યુ પણ એક વિજયયાત્રા છે. આ મહાયાત્રા ફરતી ફરતી જાહેર રસ્તા પર આવી કે જ્યાં પેલા પાનસેપારીવાળાની દુકાન આવેલી. ભા.વ. અમાસે તેને આવેલું સ્વસ અત્યારે અક્ષરશઃ સત્યસ્વરૂપે તેણે નિહાળ્યું. એ જ—સ્વપ્નામાં દીઠેલી પાલખી, હારેાની મેદની અને ગુલાલના ઢગલા અત્યારે તેને જોવા મળ્યા. ફક્ત તેણે કાઈ ને ચ્હા ન પીવડાવી. (સ્વપ્નમાં બધાંને રચ્હા પીવડાવેલી.) આટલેા તફાવત સ્વપ્નમાં અને સત્યમાં રહ્યો. મહાયાત્રા ગામમાં ફ્રીને ગામ બહાર વાશીતળાવના ઝાંપે આવેલા ખાલાશ્રમના મકાનની ઉત્તરદિશાએ ખાલાશ્રમની જગ્યાના જ એક ભાગમાં ભૂમિ-પ્રમાન કરવાપૂર્વક પાલખીને પધરાવવામાં આવી. પછી પૂજ્યશ્રીના આખા દેહને ફરતાં શુદ્ધ ચંદનના કાષ્ઠ ગેાઠવવામાં આવ્યા. ફકત મુખારવિંદના ભાગ ખુલ્લા રખાયેા. પણ એ વખતે મુખારવિંદ પર એવુ' અલૌકિક તેજ અને પ્રસન્નતા છવાયેલાં કે—જોનારાને લાગે કે—હમણાં જ મહારાજજી ખેલી ઉઠશે. Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શાસનસમ્રાટું અમદાવાદ–ભાવનગર–પાલિતાણું–જેસર-કુંડલા-તળાજા–બોટાદ વગેરે અનેક ગામોના સેંકડો શ્રાવકે આવ્યે જ જતાં હતાં. ઘણાં રાત્રે આવી ગયાં હતાં. કેટલાંક પરોઢિયે, કેટલાંક અંતિમ યાત્રામાં અને કેટલાંક અગ્નિદાહની શરૂઆત પૂર્વે હાજર થઈ ગયાં. હજી પણ લકે આગે જ જતાં હતાં. એકત્ર કરાયેલ ત્રીસ મણ પ્રમાણ ચંદનકાષ્ઠની ગોઠવણું વ્યવસ્થિત થઈ ગયા પછી પૂજ્યશ્રીના ભાઈ શ્રી બાલચંદભાઈના સુપુત્ર શ્રી કપુરચંદભાઈ તથા શ્રી ચંપકભાઈએ ભારે હૈયે અગ્નિદાહ દીધે. પાલખીમાંથી વસ્ત્રનો કે બીજી કોઈ ચીજનો એક કકડો પણ કેઈને લેવા ન દેવાયે. ધીમે ધીમે અગ્નિ પ્રજવલિત બનતો ગયો. જવાલાએ ઊંચી ને ઊંચી ઉડવા લાગી. અગ્નિદાહની સમાપ્તિ સુધી હજારો માણસો નિરાનંદભાવે ત્યાં જ હાજર રહ્યાં. તેઓનું મન ત્યાંથી ખસવા માટે સંમત નહોતું થતું. કેઈ મહામૂલી વસ્તુ પોતે ખોઈ છે, એવો ભાર સૌના ચિત્તમાં વ્યાપી ગયો હતો. અગ્નિદાહ શરૂ હતો, ત્યારે સૌને એક આશ્ચર્યકારક વાત જોવા મળી. અમુક ગામવાળા ભાઈએ મહુવા આવવા માટે કયારના રવાના થઈ ચુકેલાં. પણ સાધનની તથા રસ્તાની અગવડને કારણે અગ્નિદાહ શરૂ થઈ ગયા છતાં તેઓ પહોંચ્યા ન હતાં, પણ જ્યાં સુધી આવી ન પહોંચ્યાં, ત્યાં સુધી પૂજ્યશ્રીના શરીરના અમુક ભાગ અગ્નિજવાળાથી અસ્પૃશ્ય-કોરે જ રહ્યો. જ્યારે નક્કી થઈ ગયું કે-હવે એક પણ વ્યક્તિ આવવાની બાકી નથી રહી, સૌ આવી ગયાં છે, અને સૌએ દર્શન કરી લીધાં છે, ત્યારે તરત જ એ ભાગ પણ અગ્નિસાત્ બની ગયો. ત્યારે ત્રીજે દૈનિક પ્રહર ચાલતો હતો. “૨૦ ઘડી અને ૧૫ પળ” આ સમય બરાબર થયો હતો. * આજથી બરાબર ૭૭ વર્ષ પૂર્વે–સં. ૧૯૨૯ની કાર્તક શુદિ એકમને શનિવારે આ મહુવામાં જ પૂજ્યશ્રીનો જન્મ થયો, ત્યારનો એક્કસ સમય પણ “૨૦ ઘડી અને ૧૫ પળ” જ હતા. મહુવામાં જન્મ, ને મહુવામાં અંતિમ વિદાય. બેસવાં વર્ષે જન્મ. બેસતાં વર્ષો પૂર્ણ વિલય. શનિવારે જન્મ, શનિવારે પૂર્ણ દેહ વિલય. ૨૦ ઘડી, ૧૫ પળે જન્મ, ને તે જ સમયે પૂર્ણ વિલય. પૂજ્યશ્રીના વિનશ્વર પાર્થિવ દેહે બરાબર ૭૭ વર્ષ પૂરાં કર્યા. કેવી મહાન ઘટના ! સેંકડો વર્ષોમાં કદી ન બનેલી આ મહાન ઘટનાની નોંધ કોઈ ઈતિહાસકાર લેશે, ત્યારે તેને પોતાના ઇતિહાસની અનેક નવીનતામાં એક નોંધપાત્રવિશિષ્ટ નવીનતા આ “મહાન ઘટના” ચોક્કસ પૂરી પાડશે. અગ્નિસંસ્કારની પૂર્ણપણે સમાપ્તિ થયાં બાદ સૌ હતાશ હૈયે ને ભારે પગલે પાછાં વળ્યાં. ઉપાશ્રયે જઈને ગુરુ મહારાજના શ્રીમુખે શાન્તિ પાઠ સાંભળવા. Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા ૦૨૭ ઉપાશ્રયમાં પૂ. આચાર્ય ભગવંતાદિ ચતુર્વિધ સંઘે બપોર પછી વિધિપૂર્વક દેવવંદન કર્યું. ત્યાં સુધીમાં અંતિમ યાત્રામાં ગયેલાં ગૃહસ્થ આવી પહોંચ્યા. પૂ. શ્રીનંદનસૂરિજી મહારાજે તેઓ સૌને મોટી શાન્તિને શાન્તિદાયક પાઠ સંભળાવે. પછી પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સ્થાને સુંદર દેરી બનાવવાનો નિર્ણય લેવાયે. મહુવા સંઘે પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો.૧ બાદ સૌ વિખરાયાં. અત્યાર સુધી ક્રિયામાં રત રહેલાં પૂ. મુનિવર્યો હવે નિવૃત્ત થયાં. કાર્યવ્યગ્રતાને કારણે મહાપરાણે અવરોધાયેલાં આંસુના બંધ હવે તૂટી ગયાં. સમતાના જીવનવ્રતના પાલનહાર એ મુનિભગવંતે આ શોકના ને અશ્રુના વેગને રોકવા મહેનત કરી રહ્યાં હતાં. પણ રે ! જ્યાં એ જીવનવ્રતના દાતા, અને પિતાના તુચ્છ જીવનના ઉદ્ધારક ગુરુ ભગવંત જ જ્યારે ચિરવિરહ કરાવીને ચાલ્યાં ગયાં, ત્યારે એ વેગ શું અટકે ? ગુરુ ભગવંત વિનાને ઉપાશ્રય જાણે ખાવા ધાતે હતે. ઉપાશ્રય તે ઠીક, પણ હે શાસનદેવ ! આ તપાગચ્છનું શું થશે ? અનાથ બનેલાં એને સાચે અધિનાયક હવે કેણ બનશે? આ સવાલનો જવાબ માંગતે કોઈ ભક્તજન આર્તસ્વરે વિલપી રહ્યો હતે – “તપગચ્છ થશે અનાથ, શું ખાઈ ધીંગે ધણું ? ઘો બીજે જિનરાજ, મધુમતીના એ લાલસમ...” ૧. મહુવા સંઘે આ મહત્સવ કા. શુ. ૬ થી ૧૪ સુધી ઉજવ્યો. નોંધ – સં. ૨૦૦૬ના ફાગણમાસમાં થયેલા પ્રતિષ્ઠા-ઉત્સવ વખતે પૂજ્યશ્રીના અંતિમ સંસ્કારની ભૂમિમાં ઉત્તમ સ્મારક બનાવવાનો શ્રીસંધને વિચાર થતાં, ત્યાં શ્રીશાન્તિનાથ પ્રભુનો શિખરબંધી પ્રાસાદ બંધાવવાનો નિર્ણય લેવાયો. એમાં પૂજ્યશ્રીની ચરણપાદુકા પણ પધરાવવાનું નક્કી થયું. એ પ્રાસાદ તૈયાર થયે સં. ૨૦૧૫માં એને અંજનશલાકા--પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા-સંઘે ઘણાં ઉમંગથી કર્યો. જો કે પ્રાસાદ બંધાયા પહેલાં પણ સં. ૨૦૧૩માં ત્યાં યાત્રિકોને દર્શન માટે પૂજ્યશ્રીની પાદુકા વિરાજમાન કરેલી. એ પાદુકામાંથી અનેક વાર અમીઝરણું થતાં. પ્રતિષ્ઠા પછી પણ એ અમીઝરણાં અવારનવાર થતાં જ રહેતાં. પૂજયશ્રીના સ્વર્ગગમન-સ્થાને પણ શ્રીસંધના આદેશથી સત ફૂલચંદભાઈ છગનલાલે સુંદર કરી બંધાવી, તેમાં ચરણપાદુકા પધરાવ્યા. આ પગલાંમાંથી વર્ષમાં કેટલીય વાર અમીઝરણું વ. ચમત્કારો થતાં જ રહે છે. જે પૂજ્યશ્રીના મહાન સૌભાગ્ય અને ઉચ્ચગતિના સૂચક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ [૬૦] અને છેલ્લે...... પ્રભાવશાળી વ્યક્તિત્વ, તેજસ્વી નયને, ગંભીર વાણી, ભવ્ય કપાળ અને ખડતલ કાયા.... આજ એમનું ચિત્ર આંખ સામે જાગૃત થાય છે. : જૈન સમાજના કલ્યાણ માટે તેઓએ અનેક કાર્યો કર્યા છે, જે કાર્યો કોઈ પણ સમાજથી કે લાગવગથી ન થઈ શકે, તે કાર્યો એમના પ્રભાવિક પુરુષાર્થથી થયાં છે. | મહુવાની ધરતી પર એ જમ્યા હતા, અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ તેઓ કાળધર્મ પામ્યા. જે દિવસે ભગવાન મહાવીર કાયાનો છેલ્લો સંપર્ક દૂર કરીને મોક્ષે ગયા હતા, તે જ દિવસે–એ દીપોત્સવીની સંધ્યાએ આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી પણ નશ્વર કાયા છેડીને ચિરકાળ માટે વિદાય થયાં છે. * જૈન સંસ્કૃતિમાં જન્મનું ગૌરવ નથી....મૃત્યુનું ગૌરવ છે... અને ફરીવાર ન જન્મવું પડે એવા ભવ્ય મૃત્યુનું ગૌરવ છે. - જેને માને છે કે જન્મ અને મૃત્યુ એ તો જ તેઓની લીલા છે. કદી જન્મવું ન પડે એવા મૃત્યુની સિદ્ધિ એ જ માનવીના પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એવી જ ભવ્ય સિદ્ધિના પંથે હતા......... એમનું મૃત્યુ-સામાન્ય માનવીનું મૃત્યુ નથી.. મૃત્યુને જીતનાર સંપ્રદાયના એક અગ્રગણ્ય મશાલચીનું મૃત્યુ છે. એમના મૃત્યુ પર શેકના શબ્દો વેરવા એટલે એ તેજસ્વી સંતને ન ઓળખવા જેવું છે. અમે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે જૈન સમાજને એમનું મૃત્યુ નો માર્ગ દેખાડે જૈન સમાજમાં વ્યાપ્ત બની રહેલા અંધકારને એ મૃત્યુની તેજરેખા ભેદે ! - શાસનદેવ એ જીવનવિજેતાના આત્માને સંપૂર્ણ શાંતિ અર્પે. અને એમના શિષ્યસમુદાયમાં તેજની ધારા ચાલુ રાખે.” - પૂજ્ય શાસનસમ્રાટના કાળધર્મ પછી એક વર્તમાનપત્રના તંત્રીલેખમાં લેવાયેલી નેધન આ શબ્દો એમની હિમાલય સમ ઉન્નત ભવ્યતાની આછેરી ઝાંખી કરાવે છે. ( જન્મવું, જીવવું અને મરવું એ તે સૌને માટે સામાન્ય છે. જન્મીને જે જીવન જીવી જાણે છે–જીવન વિજેતા બને છે, અને પ્રાંતે મૃત્યુંજયત્વના માગે આગેકદમ બઢાવતો મૃત્યુને વરે છે, એ વ્યક્તિ મહામાનવ બને છે. પૂજ્ય શાસનસમ્રાટુ આવા જ એક મહામાનવ હતા. એમના ભવ્ય જીવન-દર્પણમાં એક વાર ડેકિયું કરીએ તો ઠેર ઠેર એમની ભવ્યતા અનેક સ્વરૂપે પ્રતિબિંબિત થતી દેખાશે. એમની એ ભિવ્યતાની નિષ્કલંક પ્રતિષ્ઠાયા એમના શિષ્યરત્નમાં આજે પણ જઈએ છીએ, ત્યારે સહજ રીતે જ આપણું મસ્તક ગૌરવન્નત બની જાય છે. શાસનસમ્રાટ્રના જીવનની અને મૃત્યુની આ ભવ્યતા આપણને ચિરકાળપર્યત પ્રેરણુંના પીયૂષ પાય . ૧. જયહિંદ, તા, ૨૫-૧૦-૪૯ ન તંત્રીલેખ. Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ગુરુવિરહ-વેદના હમેં દીન દુખિયારાં છ ૨, તુજ વિરહ અગનમાં વસતાં. જલી ઉઠે છે જ્વલંત વાળે અંગેઅંગ હમારા ગુરૂજી મારા ! અંગેઅંગ હમારાં તુજ દર્શનના પૂરણ પાસાં, સમર્થ સરજનહાર ! હમે દીન દુખિયારાં જી રે...... (મસ્ત કવિ) Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ પૂજ્ય શાસનસમ્રા કાળધમ પછી અનેક સ્થળોના સંઘએ સભા ભરીને કરેલા વિરહના ઠરાવો, તથા મહુવા આવેલા સહાનુભૂતિ-સંદેશાઓ. અમદાવાદ–નગરશેઠના વંડાવીલામાં નગરશેઠ શ્રી વિમળભાઈ મયાભાઈના પ્રમુખસ્થાને મળેલી શ્રીસંઘની મિટિંગમાં થયેલ ઠરાવ– તા. ૨૪-૧૦-૪૯ શ્રી જૈન શાસનના સ્તંભરૂપ, અનેક તીર્થોદ્ધારક, ષશાસ્ત્રવિશારદ, શાસનસમ્રા, પરમ તારક, પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીજીનું વીર સંવત ૨૪૭૫ના આસો વદ ૦)) ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણકલ્યાણકના મહામાંગલિક–દીવાળીના પર્વ દિવસે સાંજના સાત વાગે, મહુવા મુકામે, સમાધિપૂર્વક સ્વર્ગારોહણ થયું છે, જેથી જગતને એક આધ્યાત્મિક મહાન આત્માને વિરહ થયો છે. તેઓ શ્રીમાનના અનેક ઉપકારને અને અસહા વિરહને પુનઃ પુનઃ સ્મરણ કરતાં અમદાવાદને શ્રીસકળ સંઘ તીવ્ર વેદના અનુભવે છે. સાથે આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે અવિચ્છિન્નપ્રભાવશાળી વીતરાગ શાસનમાં પ્રગટ થાઓ અને વીતરાગ શાસનને જળહળતું બનાવે એવી શ્રીસકળસંઘ પ્રાર્થના કરે છે.” વિમળભાઈ મયાભાઈ નગરશેઠ. શ્રી જૈન તત્વવિવેચક સભા (અમદાવાદ)એ પસાર કરેલ ઠરાવ શ્રી જૈન તત્વવિવેચક સભાના સભ્યોની આ સભા પરમપૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયેનેમિસૂરીશ્વરજી મહારાજના વિ. સ. ૨૦૦૫ ના આસો વદિ અમાસના પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણના પરમ પવિત્ર દિવસે થયેલ કાળધર્મ પ્રસંગે અસહ્ય વિરહના દુઃખની ઊંડી લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ આ સભાના સ્થાપક-પ્રેરક અને માર્ગદર્શક હતા. અને તેમના જેવા શિરછત્રના ચાલ્યા જવાથી સભાને ન પૂરી શકાય એવી ખોટ આવી પડી છે. આ સભા ઉપરાંત આખા જૈન સંઘને માટે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સમર્થ આધારસ્તંભરૂપ હતા. તેથી આખા જૈન સંઘને, અને એક મહાન ધર્મગુરૂના ચાલ્યા જવાથી આખા દેશને મોટી ખોટ આવી પડી છે. સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ તે પરમ ઉજજવળ ચારિત્રનું પાલન કરીને ઉચ્ચગતિના અધિકારી બન્યા છે. એટલે તેઓશ્રીના માટે શોકમગ્ન ન થતાં તેઓશ્રીની ઉત્તમ ધર્મભાવના અને શાસનસેવાનું પુનઃ પુનઃ સ્મરણ કરીએ છીએ અને તેઓશ્રીના આત્માને પરમ શાંતિ ઈચ્છીએ છીએ, Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ પિતાની પાછળ વિદ્વાન અને ચારિત્રપાત્ર શિષ્ય-પ્રશિષ્યોને બહાળો સમુદાય અને અનેક ધર્મકાર્યોને વારસે મૂકતા ગયા છે. એ બીના આ સભાને તેમ જ જૈન સંઘને માટે ખૂબ આશ્વાસનરૂપ છે. પૂજ્ય આચાર્ય મહારાજના વિદ્વાન શિષ્ય પૂજ્ય આચાર્ય મહારાજની જેમ જ આ સભાને ધાર્મિક દરવણી આપતા રહેશે, અને સ્વર્ગસ્થ સૂરિજી મહારાજનો પવિત્ર આત્મા અમને ધર્મકાર્યોમાં પ્રેરણા કરતા રહેશે એવી આશા સાથે અમે સૂરિજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યો સાથે સહાનુભૂતિ અને સમવેદના વ્યક્ત કરીએ છીએ. નરેન્દ્રભાઈ સારાભાઈ શ્રી જૈન સંઘ-ભાવનગરે કરેલો ઠરાવ તા. ૨૪-૧૦-૪૯ શ્રીભાવનગર જૈન વે. મૂ. પૂ. તપાસંઘની આજરોજ મળેલી મીટીંગ આપણું સમસ્ત જૈન સંઘના મહાન આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૦૫ ના આ વદિ ૦)) શુકવાર, તા. ૨૧-૧૦-૪૯ ના રોજ શ્રીમહુવા મુકામે કાળધર્મ પામ્યા તે ખબર જાણું ભાવનગર જૈન સંઘ અત્યંત દિલગીરી દર્શાવે છે. આવા પરમ ઉપકારી મહાન પવિત્ર આચાર્યશ્રીના સ્વર્ગવાસથી શ્રીસંઘને પૂરી શકાય નહિ તેવી ખોટ પડી છે તેમ માને છે. અને તેઓના આત્માની શાંતિ ચાહે છે.” (સર્વાનુમતે પસાર) લિ. વેરા ખાંતિલાલ અમરચંદ (મિટિંગના પ્રમુખ) સુરતના શ્રીસંઘની મિટિંગ કરેલો ઠરાવ - તા. ૨૫-૧૦-૪૯ પરમપૂજ્ય તીર્થોદ્ધારક સમર્થ વિદ્વાન આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી સંવત ૨૦૦૫ ના આવદ અમાસ એટલે દીવાળીના દિવસે મહુવા મુકામે કાળધર્મ પામ્યા તેથી શ્રીસકલસંઘની આ સભા સખેદ દુઃખની લાગણી પ્રદર્શિત કરે છે, અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી હાદિક પ્રાર્થના કરે છે.” લિ. નગરશેઠ બાબુભાઈ ગુલાબભાઈ - (ધી નગરશેઠ એન્ડ જૈન સંઘપતિ-સુરત) Jain Educationa International For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રામ્ શ્રી મહુવા યુવક સમાજ-મુંબઈ એ કરેલો ઠરાવ - તા. ૨૯-૧૦-૪૯ જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ઘણું લાંબા સમયે સમસ્ત પ્રજાના આગ્રહથી પોતાની જન્મભૂમિમાં ચોમાસું રહેવા પધાર્યા. તેઓશ્રી મહુવા (સૌરાષ્ટ્ર) મુકામે પિતાના વતનમાં સં. ૨૦૦૫ ના દિવાળીના દિવસે કાળધર્મ પામ્યા. તેટલા માટે મુંબઈની જાહેર પ્રજા, મહુવા તથા મહુવા મહાલના નાગરિકેની આજની આ સભા પોતાના ઊંડા ખેદની લાગણી અનુભવે છે. તેઓશ્રીના કાળધર્મથી જનતાને ઘણું મેટી ખોટ પડી છે. - તેઓશ્રી બાળબ્રહ્મચારી, અગાધ જ્ઞાની, ઉંચ ચારિત્ર્યશાળી, અને મહાન ત્યાગી આચાર્ય હતા. તેમના વિશાળ જ્ઞાન અને સેવાને લીધે સારાયે હિન્દીમાં તેઓ ઉચ્ચતર સ્થાન ધરાવતા હતા. તેઓશ્રીએ પિતાની જન્મભૂમિ–મહુવાને સારાયે હિન્દમાં ગૌરવશાળી બનાવી હતી. તેઓશ્રીની સ્મૃતિઓ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર નજરે પડે છે. તેમના આત્માને પરમ શાન્તિ મળે તે માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. લિ. જયંતિલાલ વી. મહેતા દોલતરામ જે. પારેખ (માનદ મંત્રીઓ) મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ (સભાના પ્રમુખ) મુંબઈના જૈનેની મિટિગે કરેલો ઠરાવ તા. ૨૪-૧૦-૪૯ પૂજ્યપાદ જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રી વિજ્યદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં—પાંજરાપોળ જૈન ઉપાશ્રય, અમદાવાદ. સવિનય વંદનાપૂર્વક નિવેદન કે–શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, શ્રી અ. ભા. વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ અને શ્રીદિગંબર જૈન તીર્થ ક્ષેત્ર કમિટીના સંયુક્ત આશ્રય હેઠળ રવિવાર, તા. ૨૩-૧૦-૪૯ ના રોજ શ્રી નમિનાથજી મ. જૈન દેરાસરના ઉપાશ્રયમાં મળેલી જૈનોની જાહેરસભામાં પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસ અંગે નીચે મુજબ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલ છે. –ઠરાવજૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્રમાં મહુવા મુકામે સંવત્ ૨૦૦૫ ના દીપાવલીની રાત્રિએ કાળધર્મ પામ્યાના સમાચારથી જૈન સમાજને અત્યંત આઘાત થયેલ છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન વિદ્વાન, સિદ્ધાંતપ્રવીણ, ચારિત્રશીલ, શાસનપ્રભાવક અને અગ્રગણ્ય આચાર્યની ન પૂરાય એવી Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧ પરિશિષ્ટ-૧ ખાટ પડી છે. તેઓશ્રીના આત્માને અન ત અને શાશ્ર્વત શાંતિ મળે એવી આ સભા પ્રાથના કરે છે.” -*1 દામજી જેઠાભાઈ ફુલચંદ શામજી (ચીફ સેક્રેટરીઝ) —પ્રમુખસ્થાનેથી : સર્વાનુમતે પસાર લિ. સેવક અમરતલાલ કાલીદાસ મુંબઇના જૈનેાની જાહેર સભાના પ્રમુખ શ્રી જૈન શ્વે. મૂ. પૂ. કોન્ફરન્સ-મુ ંબઈ ના ઠરાવ તા. ૨૪-૧૦-૪૯ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયેાયસૂરીશ્વરજી મહારાજ સાહેખની સેવામાં–મહુવા. સવિનય વંદનાપૂર્વક નિવેદન કે—સૌરાષ્ટ્રમાં મહુવા મુકામે સ ંવત્ ૨૦૦૫ ની દીપાવલીની રાત્રિએ પૂજ્યપાદ શાસનસમ્રાટ્ જૈનાચાય શ્રી ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચારથી અત્યંત આઘાત થયેલ છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન્ વિદ્વાન્, સિદ્ધાંતપ્રવીણ, ચારિત્રશીલ, શાસનપ્રભાવક અને અગ્રગણ્ય આચાય ની ન પૂરાય એવી ખેાટ પડી છે. તેઓશ્રીના આત્માને અનંત અને શાશ્ર્વત શાંતિ મળે એવી શાસનદેવને પ્રાર્થના છે. Jain Educationa International શ્રી જૈનધમ પ્રસારક સભા-ભાવનગરના ઠરાવ શ્રીભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી નિમંત્રિત થયેલ સભાના સભ્ય અને અન્ય ગૃહસ્થાની આ મીટીંગ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સ. ૨૦૦૫ના આસેા વદ ૦))ને શુક્રવારના રાજ મહુવા મુકામે કાળધમ પામ્યા તે માટે પેાતાના અત્યંત શાક વ્યક્ત કરે છે, તેઓશ્રીના કાળધર્મ પામવાથી સમસ્ત જૈન સંઘમાં ન પૂરાય તેવી ભારે ખેાટ પડેલ છે. સદૂગત આચાય મહારાજશ્રીએ પેાતાના સાઠ વર્ષ જેટલા લાંમા દીક્ષા પર્યાયના સમયમાં જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ અને પ્રચાર માટે, જૈન ધર્મના ઉદ્યોત માટે, તીથીના રક્ષણ અને વૃદ્ધિ માટે, સાધુ સંસ્થાની પવિત્રતા અને એકતા સાચવવા માટે આજીવન અવિરત પ્રયત્ન કરી, જે ઉજ્જવળ દૃષ્ટાંત પેાતાના જીવનથી જૈન સમાજ સમક્ષ રજૂ કર્યું છે, તેનુ' સ્મરણ કરતાં આ સભાને તેએશ્રીને માટે અત્યંત માન થાય છે. અને તેની સહ` નોંધ લેવામાં આવે છે. સ્વર્ગસ્થને આત્મા અખંડ શાંતિમાં રહે એવી પરમાત્મા પાસે અમારી પ્રાર્થીના છે. લિ. લિ. સેવકમેઘજી સેાજપાળ (પ્રમુખ) જૈન ધર્મ પ્રસારક સભા. જીવરાજ આધવજી દેશી (પ્રમુખ) For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું ધી જન એસેસિએશન ઓફ ઈન્ડિયાને ઠરાવ (મુંબઈ) તા. ૨૪-૧૦-૪૯ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયદર્શન સૂરીશ્વરજી મહારાજની સેવામાં-મુ. અમદાવાદ. સવિનય વંદનાપૂર્વક નિવેદન કે-સં. ૨૦૦૫ના દીવાળીની રાત્રિએ પૂજ્યપાદ શાસનસમ્રાટ્ર જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મહુવા મુકામે સ્વર્ગવાસ થયાના સમાચાર સાંભળી અત્યંત આઘાત થયો છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન વિદ્વાન, સિદ્ધાંત પ્રવીણ, તીર્થોદ્ધારક, ચારિત્રશીલ, શાસનપ્રભાવક, દેશકાળના જ્ઞાતા, અને અગ્રગણ્ય આચાર્યની ન પૂરાય એવી ખોટ પડી છે. તેઓશ્રીના આત્માને અનંત અને શાશ્વત શાંતિ મળે એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. - લિ. સેવક મેહનલાલ ભગવાનદાસ ઝવેરી - એ. સે.ની વંદના શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈએ કરેલો ઠરાવ “તા. ૨૧-૧૦-૧૯૪૯ના રોજ મહવામાં. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા તેની આજરોજ મળેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ સખેદ નોંધ લે છે. શ્રદ્ધા અને ભક્તિના પ્રતીકરૂપ એવા વિદ્વાન આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીની ખોટ આવા વિષમકાળમાં સહેજે પૂરી શકાય તેવી નથી. જેને-શ્રાવકે અને શ્રમણોને આથી મટી એાથ ગઈ છે. ધાર્મિક અને તેને પરિણામે સામાજિક ક્ષેત્ર પર ગુરૂદેવની અદ્દભુત શક્તિ પ્રવર્તતી હતી. તેમની પ્રતિભા, વિદ્યા અને ઉજજવલ ચારિત્ર સઘળા જૈન સમાજ માટે આદરપાત્ર આદર્શ બની રહે એમ ઈચ્છે છે. સૂરીશ્વરજીના શિષ્યગણ અને ભક્તની સાથે આ સમિતિ શેકનું સંવેદન કરે છે, અને સૂરીશ્વરજીના આત્માને પરમ શાંતિ પ્રાર્થે છે.” ___ स्नेहाजली - "आज एक ऐसे ही ज्योतिर्धर को हम स्नेहाञ्जली से तृप्त कर रहे हैं । जो कि युगमें धीर-वीर और गंभोर थे । नाम जिनका विश्वविख्यात सूरिसम्राट् विजयनेमिसूरि था । हमारे वो सच्चे हृदयंगम हृदय के हार थे। जैन जातिके सच्चे शृगार थे। उनका अधतार भूमिभार को हलका करने के लिए था। उन्होंने वो काम कर बतलाए जो कि अशक्य तो नहीं अपितु सामान्य व्यक्तियों के लिए दुःशक्य थे। उनकी तीर्थभक्ति, उनकी शासन दाझ, उनका प्रखर प्रताप और विशुद्ध चारित्र असंख्य ऋषियों मुनियों-के लिए अनुकरणीय था। जब से राजनगर के विशालांगनमें मुनिराजों का एकत्री-भाव हुआ तब Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ से हमारे और उनके हृदयक्षेत्रों में स्नेह-बल्लियां ऐसी अंकुरित हुई कि जो दिनप्रतिदिन बढ़ती ही गई और अन्त तक मिष्ट फल देती रही। आज वह उच्चात्मा संसार से उठ गया । जिनकी गुणगाथाएं भारत के भक्तजन प्रत्येक ग्राम-नगर में गा रहे हैं । उनका संसार से प्रस्थान करना मानों जैन समाजका एक प्रतापपुञ्ज का बिखरना है । उनके स्वर्गस्थ होने से हमारे आत्मामें जो समवेदना हो रही है, इसे हम किन शब्दों में व्यक्त करें ? शासनदेव ऐसे प्रभाविक उद्योतक शासनभक्तों को इस भूमिमंडल में पुनः पुनः अवतीर्ण करें, यही हमारी अन्तरंग अभ्यर्थना है । हमारा उनका यह असह्य वियोग पुनः भवांतर में संयोग रूपसे परिणत होकर हमारे संतप्त हृदयोंको शांतिप्रद हो, यह मनः कामना है ॥' कार्तिक शुदि १० } ભાવનગરના મહારાજા અને મદ્રાસના ગવનર શ્રીકૃષ્ણકુમારસિ ંહજી (કે. સી. એસ. આઈ.)ના સંદેશા સૂરિસમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના સ્વર્ગવાસ દીવાળીના રાજ મહુવા મુકામે થયાના સમાચાર જાણી મને ઘણી દિલગીરી થઈ. સ્વસ્થ આચા` મહારાજના પરિચયમાં હું એ ત્રણ વખત આળ્યેા હતેા. કદ ખગિરિના તીમાં મહારાજશ્રીને હું એક વખત મળ્યો હતા. કદંબગિરિમાં મહારાજશ્રીના ઉપદેશથી બંધાયેલ દેરાસર જોઈ મને ઘણા આનંદ થયા હતા. ખીજે એક પ્રસ ંગે એટાદ શહેરમાં મહારાજશ્રીના દન કરવાના મને લાભ મળ્યો હતા. મહારાજશ્રીની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર્ય, પ્રખર વ્યાખ્યાન શૈલી અને સધર્મ પ્રત્યે સમભાવના જોઈ તેમના તરફ માન થયા સિવાય રહે નહિ. विजयवल्लभसूरि : सादडी (મારવાડ) આવા પ્રભાવશાળી ધર્મોપદેશક ભાવનગર રાજ્યમાં જન્મ્યા હતા, ભાવનગર રાજ્યમાં આચાય પદવીને પામ્યા હતા અને ભાવનગર રાજ્યમાં જ સ્વવાસ પામ્યા હતા તે મને એક ગૌરવને વિષય છે. Jain Educationa International પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનેા અમર આત્મા ચિરસ્થાયી શાન્તિ ભાગવે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. – કૃષ્ણકુમારસિંહ્ -* ૧. જૈનધર્માં પ્રકાશ- સ. ૨૦૦૬, કાર્તિકના અંકમાંથી ઉદ્ધૃત નીલમ ખાગ પેલેસ, ભાવનગર. For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ બાલુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિ ંહજીના સ ંદેશા આચાય મહારાજ શ્રી ઉઠ્ઠયસૂરીશ્વરજી મહારાજ, મુઃ મહુવા માહારાજ માહાદુરસિધકા મેહત વંદના અવધારિયે ! ટેલિગ્રામ આપકા મિલા. પઢકે ખેાહત દુઃખ ભયા. આચાય માહારાજ વિજયનેમિસૂરિજી માહારાજ સાહખકે સ્વર્ગવાસ હાને સે જૈનસમાજકા બેહાત નુકશાન ભયા. ઇસ સમય ઉનકે રહને સે જૈન કામકા એહેાત ફાયદા થા—અષ ઉનકા ૧જઘે આપ પૂરન કરને સે ખેાહાત ખુશી. ઔર સારા જૈન કામકા હિત હાયગા. તે ધર્માંકા ઉન્નતિ ડાયગા, હેમરે લાયક સેવા ચાકરી કમાઈ એગા. વલભીપુરના ઠાકોર સાહેબ શ્રી ગંભીરસિંહજીના હજૂર હુકમ શ્વાસનસમ્રાટ્ તા. ૧-૧૧-૪૯ ન- ૧ સને- ૧૯૪૯-૫૦ આધાત તીર્થં સ્વરૂપ સૂરિચક્રચક્રવતી શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અમને અને અમારા રાજકુટુ અને બહુ જ થયેલ છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીના ધર્મપ્રેમ અમારા રાજકુટુ અ પ્રત્યે તેમ જ વલભીપુરની પ્રજા પ્રત્યે અદ્ભુત હતા. પ્રાતઃસ્મરણીય મહારાજશ્રીની ખાટ અમાને અને જૈન શાસનને કદી પૂરી થઈ શકે તેમ નથી. Jain Educationa International વિનીત માહારાજ માહાદુરસિંઘ આજના નવા વર્ષીની કચેરી પૂજ્ય આચાર્યશ્રીના માનમાં ખંધ રાખવાનું ક્રમાવવામાં આવે છે. ૧. એમનું સ્થાન, આ ઠરાવની નકલ પૂજ્યશ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી, શ્રીમહાલકારી, શ્રીપેાલીસ સબ ઈન્સ્પેકટર, શ્રી વલભીપુર મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી અને શ્રીજૈન સંઘ વલભીપુર તરફ જાણ થવા માટે મેાકલવી. વલભીપુર ગભીરસિહજી વ. ગેાહિલ ઠાકાર સાહેબ– સં. વળા તા. ૨૨-૧૦-૧૯૪૯ જાણુ થવા પૂજ્યશ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી તરફ વ`દન સાથે રવાના. તા. ૨૨૧૦-૧૯૪૯. વલભીપુર. પ્રાઈ વેટ સેક્ટરી For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ पनि : ... રાજકુમાર શ્રી જસવંતસિંહજી (વળા)નો પત્ર - તા. ૨૯-૧૦-૪૯ - ' વળા *'" પરમપૂજ્ય ઉદયસૂરીશ્વરજી અને નંદનસૂરીશ્વરજી મહારાજ, પ્રાતઃસ્મરણીય તીર્થસ્વરૂપ મહારાજશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર દિવાળીની રાત્રે મળતાં અમને સૌને ઘણે જ આઘાત લાગ્યો હતો. હું આપને વહેલા લખત, પણ દિ. આ. દાદાસાહેબને કાળી ચતુર્દશીથી તાવ શરૂ થયો તે તા. ૨૪ મીએ ઉતર્યો. એટલે એક તે તે ઉપાધિ હતી, તેમાં પૂજ્ય મહારાજશ્રીની તબિયત ખરાબના સમાચાર સાંભળ્યા એટલે આંહી ઉલ્લાસ જેવું રાજ્યકુટુંબના માટે રહ્યું જ ન હતું. પરમ પૂજ્ય મહારાજશ્રીને ધર્મપ્રેમ અમારા-દિ. આ. દાદા અને મારી ઉપર કેટલો હતો, તે ભાગ્યે જ કેઈથી અજાણ હશે. વલભીપુરની અંદર છેલ્લું ચોમાસું અમારા આગ્રહથી જ પોતે કબુલ કરેલું. વલભીપુર નામ ફરીને વળાને આપવાનું પણ બંધ પિતાનો જ હતો. છેલ્લી વખતે મહેલાતમાં પધરામણી કરી, અમને સૌને વાસક્ષેપ આપે. તે રાજ્યકુટુંબ પ્રત્યે પ્રેમ દેખાડી આપે છે. દિ. આ. દાદાની તબીયત સારી ન હતી. નહિતર કહેવાની જરૂર નથી. પણ અમે સ્મશાનયાત્રામાં પણ હોત, તેટલાં અમારા કમભાગ્ય કે તે ઈશ્વરી આત્માના છેલ્લા દર્શન ન થઈ શક્યા. પણ દિ. આ. દાદા અને મને સંપૂર્ણ હૃદયથી ખાત્રી છે કે અમારા જીવનના દરેક કાર્યોમાં પોતાની અમારા ઉપર દષ્ટિ હતી અને હશે. અને તેમના આશીષ વર્ષતા અને વર્ષશે. લિ. આપને રાજકુમાર જસવંતસિંહજીના વંદન શ્રી અનંતરાય પ્ર. પટ્ટણી (ભાવનગરના દિવાન)ને સંદેશો સ્વ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી સંબંધી સંદેશ તે શું મોકલું? એટલું જાણું છું કે-તેઓશ્રીના આશીર્વાદ અને પ્રેમ હું કદી ભૂલું તેમ નથી. મનુષ્ય જીવનમાં ધર્મ અને નીતિને પ્રથમ સ્થાન હોવું જોઈએ એવો બોધ તેઓશ્રી બધાંને આપતાં એ પણ એટલું જ યાદ રહેશે. – અનંતરાય પ્રભાશંકર મહુવાના નગરશેઠને સંદેશ પૂજ્યપાદ મહારાજશ્રીને મને જે પરિચય થયો છે, તે અંગે હું લેખ આપી દેરવણી આપી શકું તેમ મને લાગતું નથી. આટલું હું જાણું છું કે–તેઓ એક ચુસ્ત ધર્માનુરાગી વયવી અને તત્ત્વજ્ઞ હતા. વ્યવહાર છોડયા છતાં વ્યાવહારિક રીતે ઉદ્ભવતા પ્રશ્નનોને Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શાસનસમ્રાટ્ સુંદર તેાડ કાઢી શકતા, સંગઠન સાધી શકતા, અને ખીજાને શાસક તરીકે પૂજ્યભાવ ઉત્પન્ન કરી દોરી શકતા હતા. અત્યારની પ્રવૃત્તિમાં એમને રસ નહાતા. અમારા મહુવાના ભાવી ઇતિહાસમાં મહાન ધર્મગુરુ તરીકે તેમનું સ્થાન અમર છે. રિલાલ મેાનદાસ–નગરશેઠ, મહુવા. -* શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાના પત્ર ૨૫-૧૦-૪૯ અનેક ગુણાલંકૃત—વિજય ઉયસૂરિ મહારાજ આદિ પરિવારની પવિત્ર સેવામાં—શ્રી મહુવા. આપને તાર મળ્યે. તે વાંચ્યા પહેલાં એ દિવસથી સમાચાર મળી ગયા હતા. વિજયનેમિસૂરિ સમાધિમાં કાળધર્મ પામ્યા તે વાંચી ખિન્નતા થઈ. તેઓ ખરેખર ગુણુવાત્ જૈન મુનિ હતા. હું તે! તેમના પરિચયમાં દીક્ષાદિનથી આવ્યેા હતા. અને તેઓની મારા પર ખાસ કૃપા હતી. તેઓ જેવા ગુણવાન સાધુની આજે ખાસ જરૂર હતી. તેમનુ શાંત સ્થાન લે તેવું અત્યારે કેાઈ સૂઝતુ નથી. આપે તે યથાશક્તિ તેમને આપ્યુ અને નિઝામણા કરી જીવન કૃતાર્થ કર્યું છે. જૈન કેામના અત્યારના અસરગી મુદ્દાઓમાં તેમની સલાહની જરૂર હતી. તે ખાળબ્રહ્મચારી, સદૈવ જવલત અને પ્રાયે નિષ્પક્ષપાતી હતા. તેમના આત્માને શાંતિ મળે એવું હું અંતરંગથી ઇચ્છું છું. સવ મુનિરાજોને વદણા. સેવક મેાતીચંદ્ન ગિરધરલાલ કાપડીઆની વઢણા વાંચશેાજી Jain Educationa International વર્તમાનપત્રોમાંથી તારવેલુ (જય હિંદ, તા. ૨૮-૧૦-૪૯) આચાય સમ્રાટ્ વિજયનેમિસૂરીશ્વરજીની અંતિમ યાત્રા સ્મશાનયાત્રાને મળેલું અભૂતપૂર્વ માન મહુવા તા. ૨૭ તહેવારામાં મહાન તહેવાર દીવાળીની રાત્રે, આચાર્યમાં મહાન આચાય સુરિસમ્રાટ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચારા ગામમાં વાયુવેગે ફરી વળતાં હજારા માણસે તેમના દર્શન માટે ઉતરી પડયા હતાં. રાતથી તે સવાર સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાંથી તેમજ મુખઈમાંથી સંખ્યાબંધ તારા શાપ્રદર્શનના ઉતરી પડયા હતા. ભાવનગરથી સ્પેશિયલ પેસેન્જર ટ્રાલીમાં તેમના ભક્તો આવી પહેાંચ્યા હતા. સ્મશાનયાત્રા સવારના ૯-૩૦ કલાકે નીકળી હતી. તેમાં જૈને તેમજ જૈનેતર જનતાની હાજરી For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ હજારોની સંખ્યામાં હતી. તેમની પાલખીને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી. અને મહા જૈન બાળાશ્રમની બાજુની એક સુંદર શાંત જગ્યાએ અગ્નિસંસ્કાર આપે હતે. તેમના માનમાં કામકાજ બંધ બેસતા વર્ષના શુભ તહેવાર હોવા છતાં આ મહાન આત્માના માનમાં બધા કામકાજે અધ રાખવામાં આવ્યા હતા. મહારાજશ્રીને જન્મદિવસ કારતક શાં ૧ નો હતો. તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે તેઓશ્રીને ૭૭ વર્ષ પુરા થતા હતા. તેમને જે શહેરમાં જન્મ થયે, તે જ શહેરમાં તેઓ નિર્વાણ પામ્યા. તેમની પવિત્ર ભસ્મને દરિયામાં પધરાવવામાં આવી છે. શોકસભા સાંજના ચાર વાગે તેમના માનમાં શેકસભા રાખવામાં આવી હતી. તેમના જીવન વિષેના મહાન પ્રસંગે યાદ કરી તેમના મહાન આત્માને અંજલિ અર્પવામાં આવી હતી. શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. (સંદેશ તા. ૨૫-૧૦-૪૯). જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ અમદાવાદ, સોમવાર મહાન જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ આ વદ અમાસ દિવાળી પર્વને દિવસે સાંજના સાત વાગે મહુવા મુકામે સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું છે. * અમદાવાદ જૈન સંઘની સભા આચાર્યશ્રીના અવસાન અંગે પ્રસ્તાવ કરવા આજે સવારે મળી હતી, અને તેમાં ઠરાવ કરી જૈન શાસનના સ્થંભરૂપ, અનેક તીર્થોદ્ધારક, ષશાસ્ત્ર વિશારદ, આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું સ્વર્ગારોહણ થયું તેથી જગતને એક મહાન આધ્યાત્મિક આત્માની ખોટ પડી છે, એમ જણાવી આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં પ્રગટ થાએ એવી પ્રાર્થના કરી હતી. સ્વર્ગસ્થ આચાર્યના માનમાં આજે શહેરના તમામ બજારે બંધ રહ્યા હતા, અને કાલે મંગળવારે પણ બંધ રહેનાર છે. (વર્તમાન તા. ૨૫-૧૦-૪૯) મા આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના દેહોત્સર્ગ અંગે અમદાવાદ જૈન સંઘની અંજલિ અમદાવાદ, સોમવાર. જૈન શાસનના જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી ૭૭ વર્ષની વયે મહુવા મુકામે સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા છે, તે બદલ આજે સંઘપતિ Jain Educationa International For Personal and Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠ શ્રી વિમળભાઈ મયાભાઈએ સકળ સંઘની સભા બોલાવી હતી. તે વખતે કરવામાં આવેલ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે વીતરાગ શાસનમાં થાઓ અને શાસનને જળહળતું બને. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને જન્મ સૌરાષ્ટ્રમાં મહુવામાં વિક્રમ સંવત ૧૯૨૯માં થયો હતે. સત્તર વરસની નાની વયે તેમણે સંસારત્યાગ કર્યો અને ૩૫ વર્ષની વયે તેમને આચાર્યપદ અપાયું. તેઓ સર્વત્ર બહુ પંકાયેલા હતા. અખંડ બ્રહ્મતેજ, અપૂર્વ પ્રતિભા, તેમજ શાસનસેવાની ધગશના કારણે તેઓ જૈન જગતમાં “સૂરિસમ્રાટુના ગૌરવવંતા નામથી ઓળખાય છે. તેમનો જન્મ ૧૯૨હ્ના કાર્તક સુદ ૧ ને શનિવાર તથા અગ્નિદાહ ૨૦૦૬ ના કાર્તક સુદ ૧૩ને શનિવારે મહુવામાં જ થયે. આ જન્મ અને મૃત્યુના સમય અને સ્થળને સંવાદ વિરલ છે. (મુંબઈ સમાચાર, તા. ૧૦-૧૧-૪૯) મુંબઈ તા. ૯ મી નવેંબર જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગારોહણથી સી જૈન સંઘને પડેલી બોટ બદલ દિલગીરી બતાવવા માટે આજે મુંબઈના જૈનેની શેરૂભા શ્રીનમિનાથજી મહારાજ દેરાસરજીના ઉપાશ્રયમાં મળી હતી. આ સભા મુંબઈની ૫૮ સંસ્થાઓ તરફથી બેલાવવામાં આવી હતી. અને તેમાં મુંબઈના જુદા જુદા ઉપાશ્રયમાં બિરાજતા જૈનાચાર્યોએ હાજરી આપી હતી. સભામાં શેઠ ફુલચંદ શામજી, શેઠ મેહનલાલ દીપચંદ ચોક્સી, શેઠ શાંતિલાલ મગનલાલ શાહ, શેઠ દીપચંદ શાહ, શેઠ વરધીલાલ વમળશી, શેઠ મગનલાલ મૂળચંદ, શેઠ દામજી જેઠાભાઈ શાહ વગેરેએ હાજરી આપી હતી. મહાન બેટ શરૂઆતમાં શેઠ કુલચંદ શામજીભાઈએ જણાવ્યું હતું કે ઃ પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરિજી કાળધર્મ પામવાથી જૈનસંઘને મહાન બેટ પડી છે, જૈનસંઘ પર તેમનું અપૂર્વ વર્ચસ્વ હતું. અને તેમણે જૈન તીર્થો તથા શાસનની બજાવેલી સેવા જૈન તવારીખ માં સુવર્ણાક્ષરે કેતરાઈ જશે. એકતાના પ્રખર હિમાયતી શેઠ શાંતિલાલ મગનલાલ શાહે જણાવ્યું હતું કે આજે જ્યારે તેમની જરૂર હતી ત્યારે જ તેઓ કાળધર્મ પામ્યા છે. તેથી આપણને ઘણું દુઃખ થાય છે. આજે જૈન ધર્મ પર પ્રહારો થઈ રહ્યા છે ત્યારે આવા એકતાના હિમાયતી મહાન આચાર્યની હયાતી આપણને માર્ગદર્શક થઈ પડત. - તેમણે જણાવ્યું હતું કે–શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંગઠનપ્રેમી હતા. એ એમના જીવનનું ધ્યેય હતું. આપણે એમના મારકરૂપે સંગઠિત થઈએ એમ હું ઈચ્છું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧. શેઠ મગનલાલ મૂળચંદે શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને અંજલિ અર્પતાં જણાવ્યું હતુ કે— તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી જૈનસંઘ તેમજ સાધુ સમાજની એકતા માટે ઝઝુમ્યા હતા. પહેલી હરાળમાં માખરાનું સ્થાન શ્રી મણીલાલ મેહનલાલ પાદરાકરે જણાવ્યુ` હતુ` કે- ભારતભરમાં જૈન ધમ માટે સવ કાંઈ કરી છૂટનાર જૈનાચાર્યની હરાળમાં સદ્ગત સૂરિસમ્રાટ્ન નામ માખરે આવે છે. તેમણે જણાવ્યુ` હતુ` કે—આજે આપણા પૂજય મુનિવરેશને ભીખ માગવાના અને અળે પાટીસું માંધવાના વખત આવ્યે છે. પણ જો રિસમ્રાટ્ હયાત હ।ત તે તેઓ કહેત કે—ખયાં જેલમાં જાવ અને ત્યાં નવકાર મંત્ર ગણે....હું આ કલ્પનાથી કહું છું. દમગિરિ તીથ શ્રી મેાહનલાલ દીપચંદ ચાકસીએ જણાવ્યુ` હતુ` કે—શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે તીથ રક્ષા માટે ખજાવેલી સેવા અનુપમ છે. તેમણે ક`ગિરિ તીથ એવા સ્થાનમાં મૂકયુ` છે કે સિદ્ધક્ષેત્રની યાત્રાએ જનાર તેના દર્શન કર્યા વિના રહે નહિ. તેમણે સૂચના કરી હતી કે આપણે આપણાં તીર્થો--કળાધામા વગેરે જગત્ આગળ મૂકીએ તેા જગત્ જૈન ધર્મ શું છે તે જાણી શકશે. તેમણે જણાવ્યું હતું કે—આપણે સદ્ગતનું એવું સ્મારક ઘડવું' કે જેની ભવિષ્યમાં ઇતિહાસકારને નોંધ લેવી પડે. લાખાના લાડીલા મુનિશ્રી કાન્તિસાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે—શ્રી વિજયનેમિસૂરીધરજીમાં અદ્ભુત હૃદયખળ હતું. અને એથી તેએ લાખાના હૃદયમાં સ્થાન ધરાવતા હતા. કાપરડા તી મુનિશ્રી ગુલાખમુનિએ જણાવ્યુ` હતુ` કે—શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે મારવાડમાં કાપરડા તીર્થના જીર્ણોદ્ધાર કરાવીને જૈન તેમજ જૈનેતરામાં અપૂર્વ નામના મેળવી છે. એક વખત એવા હતા કે-કાપરડાના દેરાસરજીમાં આશાતનાએ થતી હતી. ભૈરવજીની મૂર્તિ આગળ સેંકડા બકરાઓને વધ કરવામાં આવતા. લાહી છંટાતા હતા. પણ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જ્યારે આ નજરોનજર જોયુ ત્યારે તેમનુ દિલ હચમચી ઉઠયુ હતુ. તેમણે વિધીઓને પ્રેમથી જીતી લઈને દેરાસરજીમાંથી ભૈરવજીની મૂર્તિ બહાર કઢાવી અને આ તીને જીર્ણોદ્ધાર કરાબ્યા હતા. જૈનસંઘનુ બહુમાન ક્યુ પન્યાસજી ભાનુવિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતુ` કે—આજે શાસનને એક મહાન્ સિતારાની ખેાટ પડી છે. એથી આપણે શાકમગ્ન થઈ ગયા છીએ. પણ મને અદા કર્યા ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઉત્તમ કરણીએ-આદર્શ વગેરે અપનાવી લઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું - આચાર્ય શ્રીવિજય લક્ષ્મણસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે હીરવિજય મ. પછી કેાઈ મહાન જૈનાચાર્ય થયા હોય તે તે વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ હતા. તે પછી વિજયકમળસૂરીશ્વરજી અને ત્યાર પછીના આચાર્ય હોય તે શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ છે. - . . શેક ઠરાવ . શેઠ દામજીભાઈ જેઠાભાઈએ નીચેને શોક ઠરાવ રજૂ કર્યો હતો. * જૈન ધર્મસિદ્ધાંતપ્રવીણ, પ્રખર વિદ્વાન, સચ્ચારિત્રની જવલંત પ્રતિમાસ્વરૂપ, શાસન પ્રભાવક, પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મહુવા મુકામે સંવત્ ૨૦૦૫ ની દીર્પોત્સવીના દિવસે થયેલા સ્વર્ગારેહણથી જૈનસંઘ મહાન ખાટ અનુભવે છે. જૈન શાસન અને તીર્થોના રક્ષણ તથા ઉદ્ધારાર્થે તેઓશ્રીની અર્ધ શતાબ્દી પર્યન્તની અખંડ અને અણમેલ સેવાઓ આદર્શ માર્ગદર્શનીય, અનુકર'ય અને સદૈવ પ્રેરણું સ્વરૂપ બની રહે એમ મુંબઈના જૈનોની આ જાહેર સભા ઈચ્છે છે, અને સૂરીશ્વરજીના વિરહ પરત્વે ખેદ પ્રગટ કરે છે.” - આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજે ઉપસંહારમાં શ્રી વિજયનેમિસૂરીવિરજી મહારાજને અંજલિ આપી હતી. કરાવ સર્વાનુમતે પસાર થયે હતું. બાદ સભા વિસર્જન થઈ હતી. (શાસન સુધાકર તા. ૧૯-૧૧-૪૯) પૂ. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વર મહારાજાને સ્વર્ગવાસ. જૈન સમાજે ગુમાવેલ શાસન તંભ–એ ભવ્યમૂતિ હવે કયાં મળે? એ પ્રભુતામયી સ્થાન હવે કેણ પૂરશે? (તંત્રી સ્થાનેથી). જૈન સમાજ પૂ. સૂરિસમ્રાટ આચાર્ય દેવેશશ્રીની હયાતિથી પોતાને છત્રવાન માનવામાં મગરૂર હતો. સમાજનું એ છત્ર ૨૦૦૫ની આસો વદ અમાસની કાળરાત્રિએ સાંજના સાત વાગે પિતાને ક્રૂર કરાળ પંજાથી ભરખી લીધું. સમાજનો સ્તંભ હણી લીધે ! શાસનને થાંભલે જમીનદોસ્ત કર્યો ! સમાજને નિરાધાર પ્રાયઃ બનાવી દીધો ! સમાજને હવે એ ભવ્ય મૂર્તિ ક્યાં મળે? એ અભુત પ્રતિભાશાળી ભીમકાય ભવ્યમૂર્તિનું પ્રભુતામયી સ્થાન હવે કણ પૂરશે ? સમાજને પૂ. શાસનસમ્રાહ્ન વિરહથી કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રીમદ્ કાળધર્મ પામ્યાના દુઃખદ સમાચાર શ્રીમહુવા સંઘે સાડી - સાત તારે કરીને સ્થાને સ્થાને પહોંચાડ્યા હતા. આજે તો એ સમાચાર દરેક પેપરમાં ' ઝણઝણ રહ્યા છે. પાલિતાણા ખાતે અનેક સ્થળે તે દુઃખદ સમાચારના તારે આવતાં શ્રી પાલિતાણા સંઘના નાના મેટા ૮૦ ભાઈઓ કા. શુ. ૧ ની સવારે દસ બજે બે મેટર ખટારા દ્વારા Jain Educationa International For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટમહુવા પહોંચી ગયેલ. આ મુજબ ભાવનગરથી પણ ટ્રોલી દ્વારા ૩૦ ભાઈઓ, કુંડલાથી ૩૦ ભાઈઓને એક ખટાર, ત્રાપજ, તલાજા અને દાઠાથી વીસ-વીસ ભાઈઓને એક ખટારો, બુંટવડાથી વીસેક ભાઈઓ, જેસર અને ઠળીયાથી કેટલાક ભાઈએ, વઢવાણ અને બેટાદથી ટ્રેન મારફત ૨૦ થી ૨૫ ભાઈએ વગેરે મળી બહારગામથી કુલ ૨૫૦ થી ૩૦૦ માણસ સ્મશાન યાત્રામાં જોડાવાની ભાવનાએ મહુવા દેડેલ, પણ તે દરેક મેડા પડવાના ચગે છેલ્લા લાભથી પણ વંચિત રહેવા બદલ ગમગીન બનેલ. પૂજ્યશ્રીના કાલધર્મથી શેકાતુર બનેલા મહુવાના ખાટકીઓએ પણ સામેથી આવીને તે દિવસે કસાઈખાના બંધ રાખવાની મુરાદ બતાવેલ અને બંધ રાખેલ. - પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા કા. શુ. ૧ ની સવારે ૯-૩૫ મિનિટે નીકળેલ. સ્મશાન યાત્રામાં આખાયે શહેરની હિંદુ-મુસ્લીમ વગેરે બધી જ પ્રજાએ સખત હડતાળ પાળીને હજારોની સંખ્યામાં ભાગ લીધેલ. સુંદરતર પાલખીમાં પધરાવેલ પૂ. આચાર્ય દેવેશ શ્રીના મૃતદેહને નીરખી નીરખીને રસ્તામાં મુસલમાનો પણ રડી પડેલ. પાલખી પાછળ જૈનેએ તે છૂટથી નાણું-લાડુ વગેરે ઉછાળેલ. પરંતુ અન્ય વર્ણોએ પણ કેળાં વગેરે ફુટે ઉછાળેલ. અગાઉથી નિયત કર્યા મુજબ બાલાશ્રમના મકાનની જોડેની જુની મહાજનની જગ્યા એ પાલખી ફરીને બાર વાગે આવેલ. અને ત્રીસ મણ એકઠી થયેલ સુખડથી પૂજ્યશ્રીના પુણ્યદેહને ૧૨ ને ચાલીસે તે જગ્યામાં અગ્નિસંસ્કાર થયેલ. - પૂજ્યશ્રીના પુણ્ય દેહને ખાંધે લેવાને અને અગ્નિસંસ્કાર કરવાને હક શ્રીસંઘે ઉદારતાથી પૂજ્યશ્રીના સંસારી બંધુ વગડા બાલચંદભાઈના સુપુત્રો આદિ કુટુંબીજનોને જ આ હતે. અગ્નિસંસ્કાર થતાં જનતા ચોધાર આંસુએ રડેલ. આ પ્રસંગે જીવદયાની ટીપ પણ સારી થયેલ. કુંડલા સંઘે જ રૂ. ૨૦૦) ભરાવેલ. પ્રથમ દિવસે આખાયે શહેરમાં અને બીજા દિવસે સમસ્ત જૈનેએ સખત હડતાલ પાડેલ. તલાજા, દાઠા, ઠળીયા પણ હડતાલ રહેલ. પૂ. આચાર્ય દેવેશશ્રીના પુણ્યદેહ પરથી કેાઈને એક કપડું તે નહિ, પણ કપડાનો ટુકડો પણ નહિ લેવા દેવાનો સખત બંદોબસ્ત હેઈને ચેમાં તે પુણ્યદેહને પાલખી સહિત અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. સાંજના સાત બજે તે પુણ્યદેહ સર્વતઃ ખાખ થઈ જવા પામી સમાજની આંખેથી સદાને માટે નષ્ટ થયે. અનેક ગામેએ તે બદલ શેકસભાઓ ભરી અને દીલગીરીના તારો કર્યા. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મ. ને આ તારક ગુરૂદેવના હૃદયફાટ વિરહદુઃખથી મુખાકૃતિ પર પ્રસરેલી શકછાયાનું યત્કિંચિત્ પણ સ્વરૂપ કલમમાં ઉતારવા અશક્ત છીએ. તેઓશ્રીની નિશ્રામાં શ્રી ચતુર્વિધ સંઘે કરેલ દેવવંદન વખતે પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજાએ જે ગદગદુ સ્વરે શાંતિ કહેલ તે ઉપરથી એ વિરહ-દુઃખ અકથ્ય હતું, એમ સકળ સંઘને જણાઈ આવતું હતું. પાલિતાણા ખાતે મોતી કડીયાની મેડીમાં પૂ. મુનિ શ્રીમંગળવિજયજી મહારાજ, ૫. મુનિ શ્રી અમરવિજયજી મહારાજ, તથા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજ આદિ સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ } સન મહાસજા, સાઘ્વી મહારાજે અને શ્રાવક–શ્રાવિકાએ મળી ચતુર્વિધ સથે શેકાતુર દિલે દેવવદન કરેલ. સંઘ તરફથી વેપાર અંધ રાખવાનું ફરમાન છૂટેલ. માટી ટાળી સધે અઠ્ઠાઈ મહેાત્સવ નિમિત્તે રૂ. સાતસેાની ટીપ કરેલ. મેાતી કડીયાની મેડીમાં કા. શુ. ૧૦ થી અઠ્ઠાઈ મહાત્સવ શરૂ થએલ છે. પૂજ્ય આચાર્ય દેવેશશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા જેવા અતિ પ્રૌઢ, અતિ અનુભવી અને મહાન્ મુત્સદ્દી આચાર્ય સમ્રાટ્ના વિરહથી સમાજને જે ખેાટ પડી છે, તે પુરાવી મુશ્કેલ છે. પૂજ્યશ્રીના પુણ્યાત્માની શાંતિ સાથે અમે પૂજ્યશ્રીના પરિવારમાંના દરેક પૂજ્ય આચાય ભગવતા-સાધ્વીજી મહારાજો તેમજ શ્રાવક-શ્રાવિકા ગણને આથી ઊ'ડી લાગણીભર્યાં હૃદયંગમ દિલાસા પાઠવીએ છીએ. | પૂજ્યશ્રીના અવસાન નિમિત્તે શ્રીમહુવા સ ંઘે મહાન્ અઠ્ઠાઈ એચ્છવ કરવાનું તથા બૃહત્ શાંતિસ્નાત્ર ભણાવવાનું નક્કી કરેલ. કા. શુ. ૬ થી જ અઠ્ઠાઈ મહાત્સવ શરૂ થયેલ છે. પૂજ્ય આચાર્ય દેવેશશ્રી વિજāાદયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા કાર્તિક વદ સાતમના રાજ મહુવાથી વિહાર કરી કગિરિ પધારવાના છે. અને ત્યાં હાલ કેટલાક સમય સ્થિરતા કરશે. Jain Educationa International * For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - હર્શલ પરિશિષ્ટ–૨ પરમ પૂજ્ય શાસનસમ્રા આચાર્ય મહારાજ શ્રીવજયનેમિસૂરીશ્વરજીનું જીવન: - જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ લેખક–અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ ગણિતાલંકાર, જ્યોતિષદિનમણિ, મુહૂર્ત દિવાકર, જોતિષાલંકાર. પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્યદેવ - ૧૦ / શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને જન્મ સૌરાષ્ટ્રમાં મહુવા શહેરમાં વિક્રમ સંવત્ ૧૯૨૯, શાલિવાહન શકે ૧૭૯૪ ત રે ચંદ્ર ગ્રી ના કારતક સુદી પ્રતિપદા શનિવાર તા. ૨ જી નવેંબર ૧૮૭૨ના દિવસે - બુધ સ્થાનિક સૂર્યોદયથી ઈષ્ટ ઘડી ઘ. ૨૦Xગુરૂ ૫ મંગળ) ૫. ૧૫ સમયે જન્મ થયેલ હતો. તે સમયે હાલમાં ચાલતા ભારત સ્ટા. ટા.નું અસ્તિત્વ નહોતું, એટલે કલાક -મિનિટમાં ગણતાં જન્મનો સ્થાનિક જન્મ કુંડલી' સમય બપોરે ક. ૨-મિ. ૧૩, અને તેને હાલમાં ચાલતા સ્ટા. ટા. માં ફેરવતાં તેમનો જન્મ સમય બપોરે ક. ૦૨-મિ. પ૬ હતો. તે મુજબ તેમની કુન્ડલી તથા સ્પષ્ટ ગ્રહ અત્રે આપેલ છે. જન્મ લગ્ન કુંભ રાશિનું ૧૯ મા અંશનું આવે છે. કુંભ રાશિનું સ્વરૂપ ખભે ઘડે લીધેલા પુરુષનું છે, મનુષ્ય રાશિ છે, સ્થિર સ્વભાવની છે, તે અનુસાર આ રાશિનું લગ્ન સારી મગજશક્તિ–ભાષા, શાસ્ત્ર, અને કળાએન શેખ, મજબૂત મનોબળ, દઢ અભિપ્રાય, સ્થિર, ગંભીર, ખંત અને એકનિશ્ચયપણું આપે છે. તેઓ ખુલ્લા દિલના, દયાળુ, વિશ્વાસુ, આનંદી, સારી યાદદાસ્તવાળા, વિદ્વાન અનેક શાસ્ત્રોના જ્ઞાતા, છટાદાર ભાષણકર્તા, તાવજ્ઞાની, અને સહનશીલ અને ધૈર્યવાન બને. આ લગ્નના અધિપતિ શનિ હોઈ તે ભૌતિક સુખ માટે બહુ અનુકૂળ બનતે હેત નથી; કુંભ લગ્નનો ૧૯મો અંશ ઉદય પામતે હાઈ બહુશ્રુત, વિશાળ વાંચન, તીક્ષણ બુદ્ધિપ્રભા, અને ભગવાન પ્રેરિત જ્ઞાન આપનાર બનતો હાઈ દિવ્યજ્ઞાનમાં સારી સફળતા મેળવે. લગ્નેશ શનિ હેઈ ગંભીર, વિચારવંત અને સ્વસ્થ સ્વભાવ આપે, જાત પર કાબુ રાખનાર, સમજુ અને સાવધ બને. કાર્યો તથા માણસોની વ્યવસ્થા સારી રીતે કરી શકે. દીર્ધદષ્ટિવાળી જનાઓ ઘડનાર અને તેને અમલમાં મૂકવાને લાંબા સમય ગાળનાર બને. આગ્રહ, જાત પર કાબુ, ડહાપણ, બૈર્ય, જીતેંદ્રિયતા, અને સત્યાસત્યને નિર્ણય કરવાની Jain Educationa International For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ગ્રાસનસમ્રાટ્ શક્તિ મળે. લગ્નેશ શનિ લાભસ્થાનમાં ગુરુની રાશિમાં અને લાભેશ ગુરુની દૃષ્ટિમાં રહેલા હાવાથી વિશાળ ક્ષેત્રમાં આગળ આવે. મહેાળા મંડળમાં આગળ પડતુ સ્થાન મેળવે અને જીવનની આશા-આકાંક્ષાએ જીવનના ઉત્તરાર્ધમાં પૂર્ણ થાય. ૧૮ જન્મ કુંડલીનુ' તૃતીય સ્થાન લખાણા, વાંચન, પ્રવાસ તથા ભ્રાતૃવર્ગના નિર્દેશ કરે છે. આ સ્થાન પર સૂર્ય તથા ગુરૂની દૃષ્ટિ છે. તૃતીયેશ મંગળ તૃતીય સ્થાનથી નવપચમમાં ગુરુ સાથે રહેલેા હેાવાથી વિશાળ વાંચન અને ઘણું લેખન કાર્ય કરવામાં સફળતા મળે. પોતાની બુદ્ધિશક્તિ તથા કુદરતી ગુણાથી સમાજમાં અગ્રપદ મેળવે અને મેટા જનસમુદાય દ્વારા માન મળે. જન્મકુંડલીનું ચેાથું સ્થાન સુખ-વૈભવ, ઘર-જમીનના નિર્દેશ કરે છે. આ સ્થાનમાં રાહુ છે તે સાંસારિક સુખા માટે અનુકૂળ બનતા નથી. સુખેશ શુક્ર દશમ કેન્દ્રમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-બુધ સાથે અને મગળની દૃષ્ટિમાં રહેલા હાઈ દશમ સ્થાનમાં ચાર ગ્રહેાની હાજરી અને પાંચમા મંગળની દૃષ્ટિ તેમજ મેાક્ષકારક કેતુનું આ યાગમાં સાથે હાવું પ્રવજયા યાગ દર્શાવે છે. તેથી સાંસારિક સુખાના ત્યાગ અને ત્યાગી તરીકેના જીવનમાં ઉત્તમ સફળતા મળે. ચતુર્થાં સ્થાનને સ્વામી શુક્ર હાવાથી જીવનના પૂર્વામાં સંસાર ત્યાગ કરવાના ચાગ અને, અને ત્યાગમા માં દૈવી અનુકૂળતાને કારણે ઉત્તમ પ્રગતિ સાધી યશકીતિ મેળવે. જન્મ સમયે વિશેાત્તરી ગુરુ મહાદશા ૬ માસની બાકી છે. ત્યારખાદ ૧૯ વર્ષની શિન મહાદશા શરૂ થાય છે. શિત આ કુંડલી માટે લગ્નેશ તથા વ્યયેશ હાઈ લાભસ્થાનમાં શુભગ્રહ ગુરૂની ષ્ટિમાં રહેલા હેાવાથી આ મહાદશા પૂરી થતાં પહેલાં જ સંસાર ત્યાગ કરવાના ચાગ અને છે. સામાન્યપણે સેાળમા વર્ષે ગુરુ જ્ઞાનમાં આગળ વધારવાનું બળ મેળવતા હાઈ દીક્ષાના ચેાગ થાય. જન્મકુંડલી પાંચમા સ્થાનમાં પૂર્વ પુણ્ય, વિદ્યા, બુદ્ધિ, સાહસ, સંતાન તથા શિષ્ય વિશે જોવાય છે. આ સ્થાન પર શનિની ષ્ટિ છે. શિન ભાગને માટે અનુકૂળ નથી. પરંતુ ત્યાગને માટે અને સેવાને માટે ખૂબ જ અનુકૂળ ખનતા હેાવાથી તેમ તે વ્યયેશ પણ હાવાથી દીક્ષા ગ્રહણ કર્યાં ખાદ વિદ્યાકારક બુધની મહાદશા આવતી હાવાથી વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે. બુધ એ દશમકેન્દ્રમાં રાજ્યેાગકારક શુક્ર સાથે રહેલે હાવાથી આ સમય દરમ્યાન ત્યાગમાની ઉચ્ચ પદવી મળે. આ દશા પૂરી થતાં પહેલાં ઉચ્ચ કક્ષાનું માન, ઉપરાંત શિષ્ય સમુદાય પણ મળે. અને જનસમાજમાં અગ્રગણ્ય ધર્માંગુરુ તરીકેનું સ્થાન મળે. જન્મકુંડલીના સાતમા સ્થાનમાં લેકસ પ`, જનસમુદાય, તથા જાહેર જીવન વિશે જોવાય છે. અહી સિંહુ રાશિ છે. સિંહ રાશિ એ સૂર્યના આધિપત્યની રાજરાશિ હેાઈ તેમાં સૂર્યના મિત્રગ્રંહે ગુરુ તથા મંગળ રહેલા છે. ગુરુ આ કુંડલી માટે લાભેશ તથા કુટુ બેશ અને વાણીસ્થાનના અધિપતિ હેાઈ તેમજ મગળ પરાક્રમેશ તથા કર્મેશ હોઈ આ સ્થાનમાં આ અન્ને ગ્રહેાની યુતિ રાજયોગકારક બનતી હૈાવાથી જનસમૂહની ધાર્મિક આગેવાની લેનાર, ધાર્મિક નેતા ખને. ગુરુ જ્ઞાનના કારક હાવાથી, જ્ઞાનના પ્રચાર માટેના ઘણાં પ્રકાશનેા મહાર પાડવાનું તથા લખવાનું અને. અને જનસમૂહમાં ધાર્મિક જ્ઞાનના પ્રચાર કરવામાં તેમજ Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ જનસમુદાયની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ વધારવામાં અદ્વિતીય સફળતા મળે. જન્મકુંડલીનું(નો) આ ઉત્તમ પ્રકારને ગ જીવનમાં અણધારી સફળતાઓ આપી જ્ઞાનમાર્ગમાં બહુ આગળ લાવે. વિરોધીઓ પણ શરણે આવે. સિંહ રાશિનો ગુરુ શત્રુ પર વિજય અપાવનાર, મુત્સદ્દીગીરીભર્યા કાર્યોમાં સફળતા આપનાર, સારાસારને નિર્ણય કરવાની શક્તિ આપનાર, અને ધાર્મિક કાર્યોમાં તેમજ જ્ઞાનમાર્ગમાં યશ આપનાર બને. જન્મકાળની પહેલી જ મહાદશા ગુરુની હોઈ જીવનમાં આ ગુરુ-મંગળને યોગ ખૂબ જ યશદાયક બની રહે. આ કુંડલીમાં સક્ષમ કેંદ્રમાં રહેલો ગુરુ દશમકેંદ્રમાં રહેલા ચંદ્ર સાથે ગજકેસરી રોગ કરતો હોવાથી જેમ હાથીઓને સમૂહ કેસરીસિંહને જોતાં ભાગી જાય તેમ વિરોધીઓ તથા અજ્ઞાનીઓનો સમૂહ તેમની હાજરી માત્રથી જ વેરવિખેર થઈ શરણે આવે અને તેમનું નેતૃત્વ સ્વીકારે. આ ગુરુના કારણે બુધની મહાદશા દરમ્યાન ૩૬ વર્ષની વય સુધીમાં જીવદયાના કાર્યો તથા પાઠશાળાઓની સ્થાપના થવા પામે. આઠમા સ્થાનમાં આયુષ્ય, સંકટ વિષે જોવાય છે. મૃત્યુને કારગ્રહ શનિ છે, અને તે શનિ આ કુંડલીમાં પિતાને સ્થાન પર દષ્ટિ કરતો હોવાથી તેમજ બળવાન શુભગ્રહ ગુરુ કેન્દ્રમાં રહેલું હોવાથી દીર્ધાયુષી બને અને લાંબું આયુષ્ય ભોગવે. જીવનના ઉત્તરાર્ધ માં રાજાઓ તરફથી પણ માન-સન્માન મળે. નવમાં સ્થાનમાં ધર્મ ભાગ્ય, ગુરુ, પિતા, પ્રવાસ, વિશે જોવાય છે. આ સ્થાનમાં સપ્તમેશ સૂર્ય નીચ બની રહેલો હોવાથી સાંસારિક ભાગીદારીને નિષેધ સૂચવે છે. પરંતુ ધાર્મિક પ્રગતિને માટે તે ખૂબ જ અનુકૂળ બની રહે છે. ચલિતમાં ચંદ્ર-બુધ પણ આ સ્થાનમાં આવતા હોવાથી ધાર્મિક બાબતોનું ઉચ્ચ પ્રકારનું જ્ઞાન મળે અને ધાર્મિક પુસ્તકના લેખન-પ્રકાશન મોટા પ્રમાણમાં કરવામાં સારી સફળતા મળે. ભાગ્યેશ શુક્ર દશમ કેન્દ્રમાં મોક્ષકારક કેતુ સાથે રહેલો હોવાથી આ જન્મમાં ત્યાગમાર્ગે આગળ વધી મોક્ષપ્રાપ્તિ માટેની સારી કમાઈનો સંચય આ જન્મમાં કરે કે જે હવે પછીના જન્મ માટે આ જન્મ કરતાં ઘણું ઉંચું સ્થાન પુનર્જન્મમાં આપે. જન્મકંડલીનું દશમું સ્થાન કર્તવ્ય, અધિકાર, માન, પ્રતિષ્ઠા, તથા કાર્યક્ષેત્રનો નિર્દેશ કરે છે. આ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-બુધ-શુક-કેતુ ચાર ગ્રહોની હાજરી તથા ગુરુની દષ્ટિ છે. શાસ્ત્રકાર કહે છે કે જે કોઈ પણ સ્થાનમાં ત્રણથી વધારે ગ્રહો રહેલા હોય તે સ્થાનની પુષ્ટિ કરે છે. આ સ્થાનમાંનો મેક્ષકારક કેતુ જીવનની મોક્ષમાર્ગ પ્રત્યે આગળ વધવાની પ્રવૃત્તિ તથા કાર્યક્ષેત્રનું સૂચન કરે છે. તે મુજબ ત્યાગમાર્ગ અને ધર્મ ક્ષેત્ર એ કાર્યક્ષેત્ર બને. કર્મેશ મંગળ સમલેંદ્રમાં ગુરુ સાથે રહી રાજયોગ કરતો હોવાથી તેમ જ નવમાંશમાં તે સ્વનવમાંશી થતે હાઈ ધાર્મિક ક્ષેત્રે જ માન-પ્રતિષ્ઠા, અધિકાર અને અગ્રપદ મળે. બીજાઓને ન મળ્યું હોય તેવું અદ્વિતીય માન કે પદવી મળે. અહીં આ સ્થાનમાં ચંદ્ર નીચ બને છે પરંતુ ચંદ્ર ષડૅશ છે. ષટ્ટેશનું નીચ હોવું એ શુભ તત્ત્વ છે. તે રોગ, શત્રુ અને ત્રણ પર વિજય અપાવનાર બને છે. ઉપરાંત ચંદ્ર નવમાંશમાં સ્વનવમાંશી બનતા હાઈ તેનું નીચવ ઓછું થવા પામે છે. આ કુંડલીના બે મહત્ત્વના ચાગે સપ્તમ અને કર્મસ્થાનરૂપી બે મહત્વના કેંદ્રમાં થતા હોવાથી દેવીકૃપાથી જીવનમાં ઓછી મહેનતે વધારે યશ અને સળફતા મળે. સમાજમાં પ્રવર્તતા મતભેદ કે વિરોધ દૂર કરવામાં યશ મળે. Jain Educationa International For Personal and Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્ટ જન્મકું ડલીના અગિયારમા સ્થાનમાં લાભ, યશ, મૈત્રી તથા આશા-આકાંક્ષાની સફળતા વિષે જોવાય છે. ૨૦ આ સ્થાનમાં ધન રાશિમાં શનિ છે. તે તત્ત્વજ્ઞાની, ધર્મિષ્ઠ, નિર્ભીય, સ્પષ્ટવક્તા અનાવી સારી લેાકપ્રશંસા તથા માનીતિ આપનાર અને, જીવનને અન્ત સમય કલ્યાણકારી અને આશા આકાંક્ષાની સફળતા આપનાર અને. ઉંમર વર્ષ ૩૬ થી ૪૩ સુધી કેતુની મહાદશા રહે છે. કેતુ એ માનેા કારક હાઈ અનેક પ્રકારના ધાર્મિક કાર્ય, જીવદયા, જ્ઞાનશાળા,ધમ શાળા તથા પાઠશાળાએ રૂપી કા થવા પામે. ત્યારબાદ ૪૩ વર્ષની વય પછી શુક્રની મહાદશા વર્ષ ૨૦ ની આવે છે. શુક્ર આ કુંડલીને માટે રાજ્યેાગ કારક બનતા હૈાવાથી જીવનની ઉચ્ચતમ સફલતા આપનાર તેમ જ કાચની સિદ્ધિ અને યશ આપનાર-આ મહાદશાના સમય અની રહે. વય વ ૪૩ થી ૬૩ સુધીને સમય જીવનને યાદગાર સમય બની રહે. તે સમય દરમ્યાન અનેક પ્રકારના ધર્માંકાર્યાં, ઉત્સવેા, સ યાત્રાએ તથા પ્રતિષ્ઠાએ થવા પામે, અને જીવનને અંતિમ સમય સમાધિયુક્ત અને. Jain Educationa International For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ કેટલીક ઉપલબ્ધ ચાક્કસ માહિતીઓની નોંધ. ૧. શાસનસમ્રાટ્વી સંસારિપણામાં–મહુવામાં જ (ભાવનગર પૂ. ગુરૂદેવ શ્રીવૃદ્ધિ ચંદ્રજી મ. પાસે ગયા પહેલાં) ત્યાંના ‘શ્રીમાનજી જોષી’ નામે એક વિદ્વાન વિપ્રય પાસે ‘સારસ્વત વ્યાકરણ' ભણ્યાં હતાં. આ વાત તેઓશ્રીને બચપણથી જ સંસ્કૃત ભણુવાની અસાધારણ રુચિ હતી, તે જણાવે છે. ૨. શાસનસમ્રાટ્ઝીના પ્રથમ પટ્ટધર શિષ્ય પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ' હતાં. સં. ૧૯૪૮માં તેમની દીક્ષા થયેલી. ત્યારપછી પૂ. ઉપાધ્યાય શ્રીસુમતિવિજયજી મહારાજ વગેરે શિષ્યેા થયાં. શ્રીદેવેન્દ્રવિજયજી મ. અંગેની ખીજી માહિતી ઉપલબ્ધ નથી. ૩. શાસનસમ્રાટ્વી તથા શ્રીઆનંદસાગરજી મહારાજ- મન્ને ખંભાતના ચામાસામાં (સ. ૧૯૫૪) સાથે હતાં. ત્યારે પર્યુષણામાં ‘ગણધરવાદ' અને પૂજ્યેાએ સાથે વાંચેલા. તે આ રીતે = “શ્રીસાગરજી મ. પ્રશ્ન કરે, અને પૂજ્યશ્રી અને જવાબ આપે.” આમ આખા ગણધરવાદ પ્રશ્નોત્તરીરૂપે સભા સમક્ષ વાંચેલા. (આ વાત ખ ંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.) ૪. ડૉ. હન જેકેાખી ખંભાતમાં શાસનસમ્રાટ્વી પાસે આવેલાં. તેઓ જૈન શાસન-સિદ્ધાન્ત-શાસ્ત્ર અને સમાજને લગતાં લગભગ ૧૩૦૦ પ્રશ્નોની સૂચિ તૈયાર કરી લાવેલાં. એમાંથી પૂજ્યશ્રીએ ૫૦૦ જેટલા પ્રશ્નોના પૂર્ણ સતેાષકારક જવાબ એ દિવસમાં આપ્યાં. પછી ડૉ. જેકેાખીને તેઓશ્રીએ કહ્યું કે-તમે વધુ રોકાણ કરો, તા ખધાં પ્રશ્નોને જવાખ નિરાંતે અપાય. માર્કા આમ બે દિવસમાં ૧૩૦૦ પ્રશ્નોના જવાબ નિરાંતે આપી શકાય નહિ. પણ તાય મહત્ત્વના પ્રશ્નોના જવાખ મળી જવાથી ડૉ. જેકેાખી અતિ આન`દિત બનેલાં. (આ વાત પણ ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.) પ. સં. ૧૯૬૬માં પૂજ્ય શાસનસમ્રાટ્ચીએ એટાદ ચામાસુ* કર્યું, ત્યારના આ અલૌકિક પ્રસંગ છે. એ વખતે ગુજરાતના પ્રસિદ્ધ જાદુગર મહમ્મદ છેલ પણ એટાદમાં રહેતાં. તેમણે ગામમાં સર્વોત્ર ફેલાયેલી પૂજ્યશ્રીની ખ્યાતિ સાંભળી એટલે તેએ પૂજ્યશ્રીને મળવા માટે ઉપાશ્રયે આવ્યા. વિલક્ષણ માણસને સ્વભાવ હાય છે કે- તેઓ સામાંને પેાતાનેા પરિચય સામાન્ય માણસની જેમ નથી આપતાં પણ કાંઈક વિલક્ષણ કા દ્વારા જ આપે છે. અહીં પણુ એવું જ બન્યું. પૂજ્યશ્રીને પગે લાગીને બેઠાં પછી વિદ્યાના કાઈ પ્રયાગ કરીને મહમ્મદ છેલે પૂજ્યશ્રીને પેાતાનેા પરિચય આપ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શાસનસમ્રા પણ આ પ્રયોગથી જરીકે નહિ અંજાયેલા પૂજ્યશ્રીના મુખમાંથી સહસા ઉપદેશવચનો સરી પડયાં : “મહમ્મદ છેલ તમારી આ વિદ્યાનો પ્રયોગ કયારે કઈ પણ સાધુ-સંતની મશ્કરી કે ઠેકડી માટે ન થઈ જાય, એની ખાસ તકેદારી રાખજે.” મહમ્મદ છેલને પોતાની વિદ્યા કરતાં આ વચનોમાં અલૌકિક એજ વર્તાયું. તેઓ નમ્રતાથી એ સાંભળી રહ્યા. ત્યારબાદ પૂજ્યશ્રીએ ત્રણ બાજોઠ મંગાવ્યા. અને એની ઉપર એક, એમ ત્રણે ગોઠવાવ્યાં. એના ઉપર પિતે બિરાજમાન થયા. પછી મહમ્મદ છેલને કહ્યું કે : “આમાં વચલે બાજોઠ તમે ખેંચી લે.” કંઈક નવું જોવાની જિજ્ઞાસાથી પ્રેરાયેલા મહમ્મદ છેલે ધીમે રહીને વચલો બાજોઠ ખેંચી લીધે. તેમને એમ કે હમણાં જ મહારાજ નીચે પડશે. પણ ભારે નવાઈની વાત બની. ત્રણ બાજોઠમાંથી વચલે લઈ લેવાથી તદ્દન નિરાધાર બનેલો ઉપલો બાજોઠ સહેજ પણ આઘાપાછા થયા વિના–એમને એમ જ (અદ્ધર) રહી ગયો, અને પૂજ્યશ્રી પ્રસન્નભાવે એના પર બેઠાં જ રહ્યાં. આ જોઈને મહમ્મદ છે. પૂજ્યશ્રીને નમી પડયાં. તેમને પ્રતીતિ થઈ કે : જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન પ્રભાવશક્તિ વિદ્યમાન છે. થડીવાર અદ્ધર-સ્થિર રહ્યા પછી પૂજ્યશ્રી ત્યાંથી ઊભાં થઈ ગયાં, અને બાજોઠને યથાસ્થાને મૂકાવી દીધાં. મહમ્મદ છેલ પણ પૂજ્યશ્રીના વચનને નમ્રતાથી સ્વીકારી, વંદન કરીને સ્વસ્થાને ગયાં. નોંધ –આ જીવનચરિત્ર લખાઈ ગયું અને છપાઈ ગયું, ત્યારબાદ આ માહિતીઓ પૂજ્યપુર પાસેથી ચોક્કસ રૂપે પ્રાપ્ત થઈ. એટલે તેને અહીં પરિશિષ્ટમાં દાખલ કરી છે. મહમ્મદ છેલને પ્રસંગ ઘણુંને અતિશયોક્તિ લાગશે. પણ આ વાતમાં બિલકુલ અતિશયોક્તિ નથી જ કરી. વાસ્તવમાં પૂજ્યશ્રી મહાન સત્વશાલી પુરુષ હતા. એમનું બ્રહ્મતેજ પણ અપૂર્વ–અલૌકિક હતું. એવાં સત્ત્વ-બ્રહ્મના ધારક પુરુષને ગુરુપરંપરાએ સાત્ત્વિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, એ અવશ્ય બનવા જોગ છે. પ્રસ્તુત પ્રસંગ પણ એમના દિવ્ય સત્ત્વને જ વ્યક્ત કરે છે. કલિકાલસર્વજ્ઞ પૂજ્યશ્રી હેમચંદ્ર સૂરિ મહારાજાના જીવનમાં પણ આ પ્રસંગ બનેલો છે. એમાં સાત પાટ ઉપરાઉપરી તેઓશ્રી મૂકાવે છે. અને વ્યાખ્યાન શરૂ કરે છે. સામે રાજા-મંત્રી–સંઘ રસપૂર્વક શ્રવણ કરતાં બેઠાં છે. સી તન્મય બન્યાં છે. તે વખતે પૂર્વથી અપાયેલી સૂચના પ્રમાણે શિખે નીચેની છેલ્લી પાટથી આરંભીને એક પછી એક સાતેય પાટો ખેંચી લે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે કલિકાલસર્વજ્ઞ અદ્ધર રહેલાં આસન પર જ દેશના દે છે. પ્રસ્તુત પ્રસંગ પણ પૂજ્યશ્રીની આવી કઈ દિવ્ય સાત્વિક શક્તિના પ્રભાવે બન્ય હોય તેમ લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ વંશ-વૃક્ષ શાસનસમ્રા આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ (શ્રી સુધર્મા સ્વામી મ. ની ૭૪ મી પાટે=પટ્ટધર) તેમની પાટ પરંપરા (શિષ્યપ્રશિષ્યાદિ) ૧. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી, ૨. ઉપાધ્યાય શ્રીસુમતિવિજયજી ગણિ, ૩. શ્રી સૌભાગ્યવિજ્યજી, ૪. પ્રવર્તકશ્રીયશવિજયજી, પ. શ્રીનવિજયજી ૬. આ. શ્રી વિજ્યદર્શનસૂરિજી, ૭. પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણિ, ૮. પં. શ્રી સિદ્ધિવિજયજી ગણિ, ૯ શ્રીપ્રભાવવિજયજી,૧૦. આ. શ્રી વિજયઉદયસૂરિજી, ૧૧. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી, ૧૨. શ્રી ભદ્રવિજયજી, ૧૩. શ્રીજીતવિજયજી,૧૪:શ્રી ચંદનવિજયજી, ૧૫ આ. શ્રી વિજય પવસૂરિજી, ૧૬. આ. શ્રી વિજય અમૃતસૂરિજી, ૧૭. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી, ૧૮. શ્રીરૂપવિજયજી; ૧૯. શ્રી હિરણ્યવિજયજી, ૨૦ પ્રવર્તક શ્રીગીર્વાણવિજયજી, ૨૧. શ્રીવિદ્યાવિ યજી, ૨૨. શ્રીમાનવિજયજી ૨૩. શ્રી ધનવિજયજી, ૨૪. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી, ૨૫. શ્રી સુભદ્રવિજયજી, ૨૬. શ્રી સંપતવિજયજી, ર૭. શ્રી નીતિવિજયજી, ૨૮. શ્રી પ્રેમવિજ્યજી, ૨૯. પ્રવર્તક શ્રીરત્નપ્રભવિજયજી, ૩૦. શ્રીચૈતન્યવિજ્યજી, ૩૧ શ્રી ચંદ્રપ્રવિજયજી, ૩૨. શ્રી વિનયપ્રવિજયજી, ૩૩. પં. શ્રીનીતિપ્રવિજયજી ગણિ, (આ ૩૩ શિષ્ય પૂજ્યશ્રીના છે.) પ્રશિષ્યાદિ પરિવારની અનુક્રમે નામાવલી - (૨) ઉપા. સુમતિવિજયજીના–૧. મુનિ ઋદ્ધિવિજયજી. તેમના-૧. શ્રી પ્રમોદવિજયજી, ૨. શ્રી શુભવિજયજી. (૬) આ. વિજયદર્શનસૂરિજીના–૧ શ્રી કુસુમવિજયજી, ૨ શ્રી ગુણવિજયજી, ૩ આ. શ્રી વિજયજયાનંદસૂરિજી, ૪ શ્રી મહોદયવિજયજી, ૫ આ. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી. (તેમાં)-- - શ્રી ગુણવિજયજીના--૧ શ્રી તિલકવિજયજી. - શ્રી યાનંદસૂરિજીના--૧ શ્રી શાંતિપ્રવિજયજી, ૨ શ્રી રત્નાકરવિજયજી, ૩ શ્રી હરિભદ્રવિજયજી, ૪ શ્રી સુબોધવિજયજી. એમાં--શ્રી હરિભદ્રવિજયજીના ૧ શ્રી મહાયશવિજયજી. શ્રી પ્રિયંકરસૂરિજીના--૧ શ્રી હર્ષચંદ્રવિજયજી, ૨ શ્રી પ્રકાશચંદ્રવિજયજી. (૭) ૫. પ્રતાપવિજયજીના–૧ શ્રી ભક્તિવિજયજી. તેમના ૧ શ્રી રાજવિજયજી. Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪ (૮) ૫′૦ સિદ્ધિવિજયજીના ૧ શ્રીવિખ્યાતવિજયજી * (૧૦) આ. ઉદયસૂરિજીના--૧ શ્રી જયવિજયજી, ૨ શ્રી કીર્તિવિજયજી, ૩ આ. શ્રી વિજયનંદનસૂરિજી, ૪ ઉપાધ્યાય શ્રી સુમિત્રવિજયજી ગણિ, ૫ આ. શ્રી વિજયમાતીપ્રભસૂરિજી, ૬ આ. શ્રીવિજયમેરુપ્રભસૂરિજી, ૭ શ્રીવિજયજી, ૮ શ્રીકુમુદવિજયજી, ૯ શ્રી હેમપ્રભવિજયજી, ૧૦ શ્રી કીતિ પ્રભવિજયજી, ૧૧ શ્રી મહાખલવિજયજી, ૧૨ શ્રી ભદ્ર‘કરવિજયજી, ૧૩ શ્રી ચંદ્રસેનવિજયજી. (તેમાં)~~ શાસનસમ્રાટ્ આ. નનસૂરિજીના--૧ ૫. શ્રી સેામવિજયજી ગણિ, ૨ શ્રી અમરવિજયજી, ૩ શ્રી વીરવિજયજી, ૪ ૫'. શ્રી શિવાનંદવિજયજી ગણિ, ૫ શ્રી અમરચંદ્રવિજયજી. એમાં~~૫. સેામવિજયજીના ૧ મેાક્ષાન વિજયજી, પૂ. શ્રી શિવાનંદવિજયજીના ૧ શ્રી સેામચ'દ્રવિજયજી. શ્રી અમરચંદ્ર વિજયજીના ૧ શ્રી શાંતિચંદ્રવિજયજી. આ. માતીપ્રભસૂરિજીના--૧ શ્રી ચિદાનંદવિજયજી, ૨ શ્રી નયવિજયજી. શ્રી નયવિજયજીના--૧ શ્રીયશેાદેવવિજયજી, ૨ શ્રી લબ્ધિવિજયજી. આ. મેરુપ્રભસૂરિજીના--૧ શ્રી રતનવિજયજી, ૨ શ્રી માનતુ ંગવિજયજી, ૩ શ્રીહીરવિજયજી, ૪ શ્રી ઇન્દ્રસેનવિજયજી, ૫ શ્રી સિંહસેનવિજયજી, શાંતિષેણુવિજયજી, ૭ શ્રી કીર્તિષેણુ વિજયજી. * ૧૧ આ. વિજ્ઞાનસૂરિજીના−૧ શ્રી નિધાનવિજયજી, ર આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી, ૩. ૫'. શ્રી વલ્લભવિજયજી ગણિ, ૪ શ્રીસિદ્ધિચંદ્રવિજયજી, ૫ શ્રીપ્રસન્નચંદ્રવિજયજી. (એમાં)-- આ. કસ્તૂરસૂરિજીના – ૧ આ. શ્રીવિજયયશેાભદ્રસૂરિજી, ૨ શ્રીગુણચંદ્રવિજયજી, ૩ આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરિજી, ૪ આ. શ્રીવિજયચંદ્રોદયસૂરિજી, ૫ શ્રીપદ્મચંદ્રવિજયજી, ૬ આ. શ્રીવિજયકીર્તિ ચંદ્રસૂરિજી, ૭ શ્રીપૂર્ણ ચંદ્રવિજયજી, ૮ ૫. શ્રીઅશેાકચંદ્રવિજયજી ગણિ; ૯ શ્રી અજયચંદ્રવિજયજી, ૧૦ શ્રીનરચંદ્રવિજયજી, ૧૧ શ્રીધનચ'દ્રવિજયજી, ૧૨ પ્રશાંતચંદ્રવિજયજી, ૧૩ શ્રીકલ્યાણચંદ્રવિજયજી, ૧૪ શ્રીકુશલચંદ્રવિજયજી. તેમાં—— આ. યશે।ભદ્રસૂરિજીના--૧ આ. શ્રીવિજયશુભંકરસૂરિજી, ૨ શ્રીદેવચંદ્રવિજયજી, ૩ શ્રીજિનચંદ્નવિજયજી, ૪ શ્રીનયચંદ્રવિજયજી, ૫ શ્રીશ્રેયાંસચંદ્રવિજયજી. આ. શુભંકરસૂરિજીના--૧ શ્રીજયવિજયજી, ૨ પં. શ્રીસૂર્યદયવિજયજી ગણિ, ૩ શ્રી સુશીલચંદ્રવિજયજી, ૪ શ્રીવિદ્યાચંદ્રવિજયજી, ૫ શ્રી ચારૂસેનવિજયજી, ૬ શ્રીવિમલસેનવિજયજી ૫'. સૂઈઁદયવિજયજીના-૧ શ્રી શીલચંદ્રવિજયજી, ૨ શ્રી ભદ્રસેનવિજયજી. શ્રી દેવચંદ્રવિજયજીના—૧ શ્રીતીથ ચંદ્રવિજયજી. શ્રી શ્રેયાંસચદ્રવિજયજીના ૧ શ્રી પુષ્યચ'દ્રવિજયજી, તેના-૧ શ્રીરત્નપ્રભવિજયજી. આ. કુમુદચંદ્રસૂરિજીના--૧ શ્રી પ્રોાધચંદ્રવિજયજી, તેમના--૧ શ્રીરત્નચંદ્રવિજયજી, ૨ શ્રીજિતચંદ્રવિજયજી, ૩ શ્રી હિતચંદ્રવિજયજી. આ. ચંદ્રોદયસૂરિજીના-૧ ૫. શ્રી ભાનુચદ્રવિજયજી ગણિ, ૨ પં. શ્રી વિજયચંદ્રવિજયજી ગણિ, ૩ શ્રી જયચંદ્રવિજયજી, ૪ શ્રી અભયચંદ્રવિજયજી, ૫ શ્રી પ્રમાદચન્દ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ વિજયજી, ૬ શ્રી અજિતચંદ્રવિજયજી, ૭ શ્રી વિનીતચંદ્રવિજયજી, ૮ શ્રી પ્રદીપચદ્રવિજયજી, ૯ શ્રી હ્રી કારચંદ્રવિજયજી, ૧૦ શ્રી મુક્તિચંદ્રવિજયજી. એમાં--૫. ભાનુચંદ્રવિજયજીના ૧ શ્રી સ્થૂલિભદ્રવિજયજી. પં. શ્રી વિજયચંદ્રવિજયજીના-૧ શ્રી પાર્શ્વચંદ્રવિજયજી. શ્રી જયચંદ્રવિજયજીના-૧ શ્રીલલિતચ દ્રવિજયજી. શ્રીઅભયચંદ્રવિજયજીના ૧ શ્રી અમિતચ'દ્રવિજયજી. શ્રીપદ્મચંદ્રવિજયજીના−૧ શ્રી ખલભદ્રવિજયજી. આ. કીતિ ચંદ્રસૂરિજીના-૧ ૫.શ્રીમુનિચંદ્રવિજયજી ગણિ, ૨ શ્રી જયકીતિ વિજયજી, ૩ શ્રી નયકીતિવિજયજી. જયકીતિવિજયજીના-૧ શ્રી પ્રકાશચંદ્રવિજયજી. ૫. શ્રી અશેાકચંદ્રવિજયજીના-૧ શ્રી પુષ્પદ્મ'દ્રવિજયજી, ૨ શ્રી સામચ દ્રવિજયજી. ૩ શ્રી કૈલાસચંદ્રવિજયજી. શ્રી અજયચંદ્રવિજયજીના—૧ શ્રી વિવેકચ દ્રવિજયજી. ૫. શ્રી. વલ્લભવિજયજીના ૧ શ્રી વિનયચંદ્રવિજયજી, તેમના—૧ શ્રી ઋદ્ધિચંદ્રવિજયજી. (૧૫) આ. પદ્મસૂરિજીના—૧ શ્રી પ્રકાશવિજયજી, ર શ્રી લક્ષ્મીપ્રભવિજયજી, ૩. શ્રી વિદ્યાપ્રભવિજયજી. ૨૫ * (૧૬) આ. અમૃતસૂરિજીના—૧ આ.શ્રીવિજયરામસૂરિજી, ૨ આ. શ્રીવિજયંદેવસૂરિજી, ૩ ૫. શ્રીપુણ્યવિજયજી ગણિ, ૪. આ. શ્રી વિજયપરમપ્રભસૂરિજી, ૫ શ્રી ખાંતિવિજયજી, ૬ શ્રી શશીપ્રભવિજયજી, ૭ શ્રી પ્રવીણવિજયજી, ૮ શ્રીદાનવિજયજી, હું શ્રી યશેાવિજયજી, એમાં-આ.રામસૂરિજીના—૧ શ્રી વિનેદપ્રભવિજયજી, ૨ શ્રી રાજવિજયજી, ૩ શ્રી સંયમવિજયજી, ૪ શ્રી નિર્મળવિજયજી, ૫ શ્રી સદ્ગુણવિજયજી, ૬ શ્રી આણુ ધ્રુવિજયજી, ૭ શ્રી જિનદાસવિજયજી. એમાં—શ્રી સદ્ગુણવિજયજીના−૧ શ્રી વીરવિજયજી; ૨ શ્રી સાગરચંદ્રવિજયજી. આ. દેવસૂરિજીના-૧ ૫. શ્રી હેમચંદ્રવિજયજી ગણિ. એમના−૧ શ્રી પ્રદ્યુમ્નવિજયજી, ૨ શ્રી દર્શનવિજયજી. શ્રી દર્શીનવિજયજીના—૧ શ્રી પુંડરીકવિજયજી, ૨ શ્રી ચંદ્રક્રીતિ વિજયજી. ૫. પુણ્યવિજયજીના--૧ આ. વિજયધર ધરસૂરિજી, ૨ શ્રી ભક્તિવિજયછે. એમાં શ્રીર ધરસૂરિજીના—૧ શ્રી ધર્મવિજયજી, ૨ શ્રી. મનેાનવિજયજી, ૩.શ્રી કુ ંદકુ ંદવિજયજી, ૪ શ્રી સિદ્ધસેનવિજયજી, પ, શ્રી ધર્મધ્વજવિજયજી. ૬ શ્રી હરિષેત્રુવિજયજી, ૭ શ્રીઅમીવિજયજી, ૮ શ્રીવિદ્યાધરવિજયજી. શ્રી સિદ્ધસેનવિજયજીના—૧ શ્રી ગુણુસેનવિજયજી. Jain Educationa International શ્રીભક્તિવિજયજીના--૧ શ્રી વિશાળવિજયજી, તેમના——૧ શ્રી રાજશેખરવિજયજી, ૨ શ્રી રવીન્દ્રવિજયજી, ૩ શ્રી ગુણુશેખરવિજયજી, ૪ શ્રી ભદ્રષાહુવિજયજી. આ. પરમપ્રભસૂરિજીના—૧ શ્રી તત્ત્વપ્રભવિજયજી, ૨ શ્રી ચૈતન્યવિજયજી, ૩ શ્રી કુંદનવિજયજી. ૪૫ For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ખાંતિવિજયજીના-૧ શ્રી નિરજનવિજયજી, તેમના ૧ શ્રી ઉત્તમવિજયજી. (૧૭) આ. લાવણ્યસૂરિજીના—૧ શ્રી નરેન્દ્રવિજયજી, ૨ શ્રી જયન્તવિજયજી, ૩ આ. શ્રી વિજયદક્ષસૂરિજી, ૪ શ્રી કલ્યાણુપ્રભવિજયજી, ૫ ૫'. શ્રીચંદનવિજયજી ગણિ, ૬ શ્રી ચરણુકાંતવિજયજી, ૭ શ્રી મતિવિજયજી, ૮ શ્રી કંચનવિજયજી, ૯ શ્રી વિકાસવિજયજી, ૧૦ શ્રી સનેહરવિજયજી. એમાં- આ. દક્ષસૂરિજીના—–૧ આ. શ્રી વિજયસુશીલસૂરિજી, ૨ શ્રી કેવલપ્રભવિજયજી, ૩ શ્રી મ...ગળવિજયજી, ૪ શ્રીદિવ્યવિજયજી, ૫ શ્રીચન્દ્રશેખરવિજયજી, ૬ શ્રીપ્રભાકરવિજયજી, ૭ શ્રીસુદર્શનવિજયજી. આ. સુશીલસૂરિજીના-૧ ૫. શ્રીવિનેાદવિજયજી ગણિ, ૨ ૫. શ્રીવિષ્ણુધવિજયજી ગણિ, ૩ શ્રી જિતેન્દ્રવિજયજી, ૪ શ્રી દેવભદ્રવિજયજી, ૫ શ્રી શાલિભદ્રવિજયજી, ૬ શ્રી જિનાત્તમવિજયજી, ૫. વિનેાદવિજયજીના ૧ શ્રી કેસરવિજયજી. પ. વિષ્ણુધવિજયજીના−૧ શ્રી રમણીકવિજયજી, ૨ શ્રીરામચંદ્રવિજયજી. ૫. ચંદનવિજયજીના--૧ શ્રી રત્નશેખરવિજયજી, તેમના ૧ શ્રી અભયશેખરવિજયજી. શ્રી મનેાહરવિજયજીના-૧ શ્રી પ્રમેાદવિજયજી, ૨ શ્રી શ્રમણુકપવિજયજી. શ્રી પ્રમાદવિજયજીના-૧ શ્રી વિમલયશવિજયજી. * (૧૮) શ્રીરૂપવિજયજીના—૧ ૫. શ્રી કમળવિજયજી ગણિ, ર શ્રી આણુ દવિજયજી, જી, ૩ શ્રી ભરતવિજયજી, ૪ શ્રી ભાનુવિજયજી. બોવમલા થેપર તેમના નૈ, શાસનસમ્રાટ્ (૨૩) શ્રીધનવિજયજીના--૧ આ. શ્રીવિજયમહિમાપ્રભસૂરિજી. તેમના ૧ શ્રી વિવેકવિજયજી, ૨ શ્રી સુરેન્દ્રવિજયજી. * (૨૪) આ. જિતેન્દ્રસૂરિજીના--૧ શ્રી વિદ્યાનંદવિજયજી, ર શ્રી અમ્રુતપ્રભવિજયજી. શ્રીવિદ્યાન ધ્રુવિજયજીના--૧ શ્રી જયંતપ્રભવિજયજી, * (૩૩) ૫’. નીતિપ્રભવિજયજીના--૧ શ્રી દેવભવિજયજી. Jain Educationa International --- કુલ મુનિસ ખ્યાઃ--૨૩૮— આચાર્ય :-૨૭ ઉપાધ્યાયઃ- ૨ પન્યાસઃ- ૧૭ પ્રવત કઃ 3 *-*-*-* For Personal and Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ સ્થળ અમદાવાદ ભાવનગર પાલિતાણા ખંભાત મહુવા મટાદ જામનગર વળા જાવાલ (રાજસ્થાન) સાદડી લેધી પાલી ઉદ્દયપુર કપડવ જ વઢવાણ શહેર વઢવાણુ કે પ સામરમતી પાટણ ચાણસ્મા Jain Educationa International ,, 27 "" ,, પરિશિષ્ટ-પ પૂજ્યશ્રીના ચાતુર્માંસાની નોંધ વ વિ. સ. ૧૯૫૩, ૫૬, ૫૭, ૫૮, ૬૦, ૨૧, ૬૭, ૬૮, ૭૦, ૭૫, ૭૭, ૭૯, ૮૦,૮૩, ૮૬, ૮૭, ૨૦૦૧, ૨૦૦૨. વિ. સ’. ૧૯૪૫, ૪૬, ૪૭, ૪૮, ૫૯, ૬૪, ૮૯, ૯૪, ૯૭. વિ. સ. ૧૯૪૯૬ ૯૫. વિ. સં. ૧૯૫૪, ૫૫, ૬૨, ૬૩, ૭૮, ૮૪, ૨૦૦૦. વિ. સ’. ૧૯૫૧, ૬૫, ૮૫, ૯૧, ૯૯, ૨૦૦૫. વિ. સં. ૧૯૬૬, ૮૮, ૯૮. વિ. સ’. ૧૯૫૦, ૯૩. વિ. સ”. ૧૯૯૬. વિ. સં. ૧૯૭૧, ૯૦ વિ. સ. ૧૯૭૨ વિ. સ’. ૧૯૭૩ વિ. સ. ૧૯૭૪ વિ. સ. ૧૯૭૬ વિ. સ. ૧૯૬૯ વિ. સં. ૧૯૫૨ વિ. સં. ૨૦૦૪ વિ. સ. ૨૦૦૩ વિ. સ. ૧૯૮૨ વિ. સ. ૧૯૮૧ == For Personal and Private Use Only કુલ સખ્યા સ. ૧૯૯૨, અમદાવાદ ૧૮ ૯ ૨ ७ E 3 ર ર ૧ ૧ ૧ ૧ ૧ 이외 Page #395 -------------------------------------------------------------------------- ________________ વિષય પરિશિષ્ટ–૬ પૂજ્યશ્રીની અણમોલ પ્રસાદી સ્વરચિત ગ્રંથોની યાદી ગ્રંથ-નામ પરિહાર્ય મીમાંસા છે. હર્મન જેકેબીને તેમના (શ્રી સાગરજી મહારાજ સાથે) અયુક્ત વિધાનને પ્રત્યુત્તર. બૃહદુ હેમપ્રભા હૈમ વ્યાકરણ લઘુ હેમપ્રભા પરમ લઘુહેમપ્રભા ન્યાય સિંધુ ન્યાય (પદ્યબદ્ધ) ન્યાયાલક-તત્ત્વપ્રભા , (વિવરણ) ન્યાય ખંડન ખંડ ખાદ્યન્યાયપ્રભા પ્રતિમા માર્તડ અનેકાન્ત તત્ત્વમીમાંસા મૂળ તથા પણ વૃત્તિ સપ્તભંગી ઉપનિષત્ નેપનિષત્ર સમ્પતિતર્ક ટકા પર વિવરણ અનેકાન્ત વ્યવસ્થા–ટીકા રઘુવંશ-દ્વિતીય સર્ગના ૨૯ કલેક પર અપૂર્વ ટીકા કાવ્ય (વિવરણ) Jain Educationa International For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ અંક પરિશિટ-૭ પૂજ્યશ્રીની આદર્શ સુતસેવા (પ્રકશિત-સધિત કરાવેલાં પ્રાચીન ગ્રંથોની યાદી) ગ્રંથનામ સિદ્ધહેમ બૃહદ્વત્તિ–લઘુન્યાદ્વાર સમેત તત્વાર્થાધિગમસૂત્ર-બૃહદ્દીકા સ્યાદ્વાદ રત્નાકર ન્યાય ખંડનખંડ ખાદ્ય ન્યાયાલાક અષ્ટક પ્રકરણ–સટીક ઉપદેશ રહસ્ય સટીક અનેકાન્ત જયપતાકા ભાષારહસ્ય–પજ્ઞ વિવરણયુક્ત પ્રમાણમીમાંસા પ્રમાલક્ષણ અધ્યાત્મ ક૯૫મ સમ્મતિતર્ક પ્રકરણવૃત્તિ અનેકાન્તવ્યવસ્થા જ્ઞાનાર્ણવ-સવિવરણ જ્ઞાનબિંદુ-સવિવરણ નયરહસ્ય નપદેશ નયપ્રદીપ સપ્તભંગીપ્રદીપ પાતંજલ યોગદર્શન–વિવૃતિ અષ્ટસહસ્ત્રી વિવરણ ધર્મપરીક્ષા-પજ્ઞ વિવરણયુક્ત નિશાભક્ત દેષ વિવરણ વાદમાલા તથા ઉત્પાદાદિ સિદ્ધિ પ્રકરણ ૧૫ ૧૭ و و م س س ه ی Jain Educationa International For Personal and Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ »» » ૩૪ ચેગવિશિકા–વૃત્તિ સહિત ક્રૂપ દૃષ્ટાન્તવિશઢીકરણ પ્રકરણ-સવૃત્તિ ચેાગષ્ટિ સમુચ્ચય-સવિવરણ યાગબિંદુ "" શ્રી હરિભદ્રસૂરિગ્રંથ સંગ્રહ ૧. ચેાગષ્ટિ સમુચ્ચય, ૨. ચાગર્ષિંદુ, ૩. શાસ્ત્રવાર્તાસમુાય, ૪. ષટ્ઠ ન સમુચ્ચય, ૫. દ્વાત્રિંશદષ્ટક પ્રકરણ, ૬. લેાતત્ત્વ નિશ્ ય, છ. શ્ચમ બિંદુ પ્રકરણ, ૮. હિંસાલાષ્ટક, ૯. સČજ્ઞ સિદ્ધિ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ અધ્યાત્મસારાદિ પારમષ સ્વાધ્યાય ગ્રંથસંગ્રહ સમેધ પ્રકરણ Jain Educationa International "" શાસનસમ્રાર્ For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ન. ર ર ૧૬ ૧૭ ૧૫ ૧૯ ૨૪ ૩૨. ૫. : ૩૭ Yo ૫ × ૫૭ **** .૧૦૩ ૧૦૩ 'X': ૧૦૯ ૧૧૪ ૧૧ ૧૨૬ ૧૩૦ ૧૩૪ ૧૫૫ ૧૫ ૧૬૦ Jain Educationa International 2 33 2 ૧૭ 11 ૨૪ . १० ૧ પ ૨૬ E ૧૭ ૧૩ ' 23 * હેડીંગ ૧૨ ૧ ૧. 23 મ . 38 ૨૩ ૧૪ པ ૨૫ ૧ શુદ્ધિપત્રક અશુદ્ધ પમેલા વિવેકાનન્દની તેમ જળકએન કરતાં તેવા ન્યાયધીશ મારા માણ ચરિત્ર દિવસે કામુદી ૧૦૪૦ માહનલાલ દીક્ષાના Piorrhoea સિદ્ધિગિરિજી અપૂ Coart ' · 17 .. મૈં વર્ષ થયા નૈતિષર દર્શન Assossiation Daputation કરવાના જેના પ્રત્યુત્તર મળ્યો. માગદર્શીન અને ખે અટલે સ્મૃતિપૂજક મનહેત For Personal and Private Use Only શુદ્ધ પામેલા વિવેકાનન્દના અને જલએન કરતા લેવા ન્યાયાધીશ માર ચારિત્ર દિવસા કૌમુદી ૧૯૪૭ માતીચંદભાઈ દીક્ષાનો Pyorrhoea સિદ્ધગિરિજી અપૂ Court 33 29 એક વર્ષ થયા યાતિર ન "" Association Deputation કરવાના જેવા પ્રત્યુત્તર ન મળ્યો. માદ ન અને એ એટલે મૂર્તિપૂજક મહેનત Page #399 -------------------------------------------------------------------------- ________________ ३२ * પુષ્પ ન. ૧૮૮ ૧૯૬ 201 ૨૦૪ ૨૧૨ ૨૧૬ ૨૨૯ ૨૩૯ ૨૩૮ ૨૩૯ ૨૦ ૨૪૧ Pag ૨૪૨ ૨૪૭ ૨૫૩ ૨૫૫ ૨૫૫ ૩૫૫ ૨૫૮. ૨૫૯ ૨૬૦ ૨૦ ૨૭૨ ૨૮૧ ૨૦ ૨૯૮ ૩૨૬ પરિશિષ્ટ-પૃ. ૧૮ ,, =}, ૧૯ Jain Educationa International પક્તિ ૨૬ ૨૫ ૩. ૩૧ ૩૪ 1 ૩ શીક ૧ ૧૨ ર ' ૩ ૫ ७ ૧૨ ૨૫ ૩૪ ૧૧ સૂડીંગ ૯ ૯ ર ૩૩ ૫ શી રા ૩. શુદ્ધ અને પ્રવ નિરાકારો કારજ સ્વ. પારપરિક દેરાશર અનુભાના મધના આરવાના પ્રતિષ્ઠ એમાં પણ શિખરબંધી સ્નાનાદિધી અપમા પ્રમાણ નિણ્યા દન્દ્રાય મ ચા ઐતિહાસિક મુસિ ગેલન, જે કરાવને મને ગુલાબદ ઉપદેશ કાઠે મેસવાં જન્મકુંડળી સળતા For Personal and Private Use Only શાસનસમ્રાટ્ર્ શુદ્ધ એને ધ્રુવ નિરાકરણા હારીજ રો. પારસ્પરિક દેરાસર અનુમાદના આરાધના આરાધના પ્રતિષ્ઠા એમાં પણ પ શિખરબંધી સ્નાનાદિથી અપાય પ્રણામ નિષ્ટ યા ઈન્દ્રો પ આ ા યુગનું ભગીરથ કામ ને કરાવીને અને ગુલાબચંદ ઉપદેશથી કાંઠે બેસતાં જન્મકુંડલીના સફળતા Page #400 -------------------------------------------------------------------------- ________________ %9333333333@@@@g கையடியமாஜபராஜாப்புரமாகாயமாதாபாயாகராயராஜாயமானாயாஜாயாஜாலமாக 50 શા સન સમ્રા ની தே C8908962962962962962962964904202289 CROCHES 29639GRA GRAGADGE2639633633639939939 ચિ ત્રમ ય கதாயமானாயாஜாப்பனாப்பாரப்பானாயாஜாப்பயாஜாபாளையாராஜாபாபாபாகாயராஜராஜயையாக 2339 જીવન ગાથા GO PRESS வே சத்யராயாறு பய பாபாயோ பயாப்பத்யா ராபயோாபாயோராயேயாபாத்யா Jain Educationa International For Personal and Private Use Only ) Page #401 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International સવેગી–સંઘ-શિરતાજ પ. પૂ. મુનિરાજશ્રી યુટેરાયજી (બુદ્ધિવિજયજી) મહારાજ ( પ્ર. ૩, પા. ૫) For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International આદર્શ તપાગચ્છાધિરાજ પ. પૂ. વિર શ્રીમૂળચંદજી ( મુકિતતિવેજયજી) મહારાજ ( પ્ર. ૩, પા. ૫) For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પરમગુરુદેવ પ ́જાખરત્ન પ. પૂ. શ્રી રૃચિંદ્રજી ( વૃદ્ધિવિજયજી ) મહારાજ ( પ્ર. ૬, પા. ૧૨ ) For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાભાનિધિ આચાર્યશ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મ. (પ્ર. ૩, પા. ૬) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ગીતા મૂર્ધન્ય પ. પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી ગણિવર (પ્ર. ૨૦, પા. ૭૦ ) For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ S.L.E પ. પૂ. પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણિવર (લવારની પળવાળા) (પ્ર. ૧૨, પા. ૩૩) Jain Educationa Interational For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only શાસનસમ્રાટ (સં. ૧૯૮૫) શાસ્ત્રવિશારદ આ. શ્રીવિજ્યધર્મસૂરિજી મહારાજ (કાશીવાળા) (પ્ર. ૧૧, પા. ૩ર) Page #409 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International સૂરિસમ્રાટ્ના પવિત્ર પાદ–કમલે जाग्रज्ज्वलन्तज्योतिर्मयाय बालब्रह्मचारिणे । श्रीविजयने मिसूरीश्वराय गुरुभगवते नमः ॥ For Personal and Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only એક અપૂર્વ સમૂહ-છબી. (પ્રાયઃ આચાર્ય પદ-સમયની). વચમાં પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ, અને તેમના જમણા પડખે પૂ. સૂરિસમ્રાટ બેઠેલાં જણાય છે. (સં. ૧૯૬૪. p. ૨૫, પા. ૯૦). Page #411 -------------------------------------------------------------------------- ________________ स्वस्ति श्री मुकामचलायी गंभीर विजय गाणेविगेरेनी मुकामश्री घोलेराबंदरमध्ये प नेमविनयगणिती तयामुनिनेदसागरजीत शामुनिप्रेमविजयजी तथा मुनि सुपतिविजयजी नगेरेयोग्य अनुवंदनावंदनाचीच शो विशेष सुरवातुमारी सुखवतोपत्र वो अाजादनेायो तेमध्ये प्रचाध्पायनोख बलासोमगापोतेनीचमु जब चैनसुदपपत्ते तिथि नादानिवावृद्धिहोयतो पण पंचानीनान्त्रराण बदीनान्तसूधीप्रस्वाध्याय नियमित नदिन राना (शाचा आथायें एसर्वसम्मतले सेन मायागपंचमीनी प्रसाध्यायनो लेखले तेजानवी कम्मण्यडिनादिनापना ६८ शास्त्री दिनकरराइने सुप्पाले बाकी नासमारे वाचतानाते राज्याचे अमदावाद मास्तरन रमेदचंदने परतो प चाएक प्रतिमा शतक पंचतस्तुनी मोकली नयीतेम कुलतेमालो मुनि कल्याणविजय विजय केसरविजय चालाउने श्रीभावनगर मोकल्या बे मुनितिलक विजयने चूडानासंघाचे दीपसूची रेवानीरजा प्राणीले मुनिमाणविजय पाहो से देवदर निसंभारास ६ मा बदले વળાથી પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ. એ ધોલેરા બંદરે પૂ. સૂરિસમ્રાટ્ (તે વખતે પ નેમવિજયજી ગણી) ઉપર સ્વહસ્તે લખેલ પત્ર, પત્રમાં શ્રી સાગરજી મ. નું નામ પણ ત્રીજી લીટીમાં વંચાય છે. આ પત્ર લખાયા ત્યારે તેમને સૂરિસમ્રાટ્ ભગવતીજીના योग वहावी रहेलां. ( स. १८६० प्र. २२, ५.७७ ) For Personal and Private Use Only Jain Educationa International Page #412 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ કાપરડાનું જમીનથી ૯૫ ફુટ ઊંચું ગગનો રંગ જિનમંદિર. (પ્ર. ૩૯, ૫. ૧૭૮) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International કાપરડા તીર્થાધિનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ( પ્ર. ૩૯, પા. ૧૭૮ ) For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only 38. Te ઉપાધ્યાય શ્રી દર્શનવિજયજી તથા શ્રી ઉદયવિજયજીને આચાર્ય પદ ’ આપ્યા પછીના ગ્રુપ ફાટા-ખંભાત (પ્ર. ૪૧, પા. ૧૯૪ ) ગૃહસ્થામાં શેઠ છગનલાલ કસ્તુરચંદ, નાનજીભાઈ પોપટલાલ, જબુલાલ દલસુખભાઇ કસ્તુરચંદ, તથા શેઠ ચુનીલાલ ભગુભાઇ વ. ઊભાં છે. C Page #415 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પૂજ્યશ્રી, અને બે અભિનવ-આચાર્ય-શિષ્યા, શ્રી વિજયદર્શનસૂરિજી, તથા શ્રી વિજયાદયસૂરિજી મહારાજ-ખભાત ( પ્ર. ૪૧, પા. ૧૯૪ ) Page #416 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only શીતારાચંદ પટવાના સંઘને પાલિતાણામાં મંગલ પ્રવેશ ખંભાતથી નીકળેલાં શ્રી તારાચંદ પટવાના સંઘનો ધોલેરામાં પ્રવેશ (પ્ર. ૪૪, પા. ૨૧૪) Page #417 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational નિવર શ્રીજૈ..ન્યૂ યુનિ. સંમેલન.નાફોર .. For Personal and Private Use Only ઐતિહાસિક મુનિસંમેલનના શુભ પ્રારંભનું અજોડ-અનુપમ–અપૂર્વ દૃશ્ય. (સં. ૧૯૯૦, અમદાવાદ ) (પ્ર. ૫૦, પા. ૨૫૩) Page #418 -------------------------------------------------------------------------- ________________ AWSU Jain Educationa International શેઠ માણેકલાલ મનસુખભાઈના સઘનું મંગલ દૃશ્ય (૧), પૂજ્યશ્રી, તથા પૂ. સાગરજી મ. વગેરે ઊભાં જણાય છે. (પ્ર. ૫૧, પા. ૨૬૨) For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ સંઘનું મંગલ દૃશ્ય (૨), પૂજ્યશ્રી, પૂ. દર્શનસૂરિમ; ઉડ્ડયસૂરિમ; મોહનસૂરિમ; નંદનસૂરિમ; વ. દેખાય છે. (પ્ર. ૫૧, પા. ૨૬૨) Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સંઘનું મંગલ દશ્ય (૩) પાલિતાણા-તળાટીએ ચિત્યવંદન. ગિરિવર દરિશન વિરલા પાવે” (પ્ર. ૫૧, પા. ર૬૭) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ સંઘનું મંગલ દૃશ્ય (૪) પૂજ્યશ્રી અને પૂ. ઉદયસૂરિ મ. આદિ શ્રીસિદ્ધગિરિરાજ પરની એક દેરી પાસે બેસીને ચૈત્યવંદન કરી રહ્યાં છે. (પ્ર. ૫૧, પા. ર૭૭) Jain Educationa International For Personal and Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ત્રિકમલાલ અમથાશાહ (મુનિશ્રી રત્નપ્રભવિજ્યજી) ને દીક્ષા આપ્યાં પછી ચતુર્વિધ સંઘ સાથે (પ્ર. પર, પા. ર૭૧) (શેઠ જમનાભાઈ ભગુભાઈને બંગલો) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે સજોડે ચતુર્થી વ્રત ઉચ્ચરી રહેલાં સલાત ફુલચંદભાઈ છગનલાલ (લાલાભાઇની પાળ, સં. ૧૯૯૨) For Personal and Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ શેઠ મૂળચંદ બુલાખીદાસના ઉંજમણા પ્રસંગે પધારેલાં પૂજ્યશ્રીનું ખંભાતમાં ભવ્ય સામૈયું. પૂજ્યશ્રીની સાથે પૂજ્ય આ. શ્રી વલભસૂરિજી મ. દેખાય છે. (પ્ર. પર, પા. ર૭૪) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ જામનગરમાં શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદના ઉદ્યાપન પ્રસંગે પૂજ્યશ્રીનો મંગલ પ્રવેશ. (પ્ર. પર, પા. ૨૭૪) પૂજ્યશ્રી, ૫. સાગરજી મ; તથા સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈ વ. નો રૂપ ફેટ (પ્ર. પર, પા. ર૭૬) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational પંચાચારÍવત્ર પંચપ્રસ્થાનાજિતછત્રીસ સંયુત આચાર્ય મહારાજલ ફાવારવંદન હો For Personal and Private Use Only ઉદ્યાપન પ્રસંગે પધારેલાં પૂજ્ય શ્રી ધર્મદેશના આપે છે. અને પડખે પૂ. સાગરજી મ; તથા ઉદયસૂરિ મ; બેઠાં છે. (પ્ર. પર, પા. ર૭૫) શેઠ પોપટલાલ ધારશીભાઇના સંઘનું એક દૃશ્ય. પ્ર. શ્રી, પૂ. મોહનસૂરિ મ. વગેરે દેખાય છે. (પ્ર. પ૨, પા. ૨૭૬) Page #427 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only મહુવાનું એ પવિત્ર ગૃહ, જ્યાં પૂ. શાસનસમ્રાટ્નના જન્મ થયા હતા. અત્યારે ત્યાં ભવ્ય જિનાલય છે. (પ્ર. ૪૫, પા. ૨૨૧) Page #428 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રીના જન્મસ્થાન (મહુવા) પર નિર્મિત થતાં જિનાલયના મંડપમાં પૂજ્યશ્રી તથા શિષ્યો ઊભા છે. (પ્ર. ૫૩, પા. ૨૮૧) Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only ભાવનગર–સંઘે તથા રાજ્ય કરેલું પૂ. શાસનસમ્રાનું ઐતિહાસિક સામૈયું. પૂ. શ્રી સાથે શ્રી અનંતરાય પટ્ટણી વ. દષ્ટિગોચર થાય છે. (પ્ર. પ૪, પા. ૨૮૭) Page #430 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ભાવનગર-નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પાડેલા પૂ. શાસનસમ્રાટ્નના ફોટા-કદ ગિરિ (પ્ર. ૫૫, પા. ર૯૪) For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ પૂ. શાસનસમ્રાટ્નો ફોટો પાડી રહેલાં નામદાર ભાવનગર-નરેશ (પ્ર. ૫૫, પા. ૨૪) Jain Educationa International For Personal and Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની વાણીના શ્રવણનો આનંદમગ્ન બનીને લાભ લેતાં નામદાર ભાવનગર-નરેશ. (પ્ર. ૫૫, પા. ર૫) Jain Educationa International For Personal and Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છીચ શ્રીવિજયોદયસ્રશાનમાળા. શ્રી કદંબગિરિમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી બંધાયેલ ધર્મસ્થાના નિહાળીને પ્રસન્ન બનતાં ના. મહારાજા, સાથે પૂ. શ્રી ન...દનસૂરિ મ. પણ છે. (પ્ર. ૫૫, પા. ૨૯૫) Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational નદી For Personal and Private Use Only શ્રીશેરીસા મહાતીર્થનું રમણીય જિનાલય (પ્ર. પ૬, પા. ૩૦૪). શ્રીશેરીસાની પ્રતિષ્ઠા પછી દેરાસરના પૃષ્ઠ ભાગમાં પૂજ્યશ્રી આદિ મુનિગણ (પ્ર. પ૬, પા. ૩૦૫) Page #435 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ધેાલેરા ’ માં લેવાયેલા ગ્રુપ ફોટો. બેઠેલામાં પ. શિશનાથ આ પણ જણાય છે. For Personal and Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ચાતુર્માસ-પરિવર્તન માટે સલેાત ફુલચંદભાઇ છગનલાલને ત્યાં (લાલાભાઇની પોળ) પધારી રહેલાં પૂજ્યશ્રી વગેરે. (સ. ૨૦૦૨) For Personal and Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ વચનામ 500 માનો મુદ બાપાનો ો લખાવે 8.S THE YEARS બધા તલાલમલાલા અવાઈઅમદવાદ Q-૨૦૦: Jain Educationa International 10 આનો સરના જામા સમણા સુંદરી ત્યા જમાઈ મરતી વખ પાલવા નીલા પા સ્વગાય POG સ. ૨૦૦૩ માં લેવાયેલ પૂજ્યશ્રીની એક છબી. ( સાબરમતી ) ( પ્ર. પદ, પા. ૩૦૬) For Personal and Private Use Only પાવિકાના વ્રતમા XyRkle આભાનુમિ અમારીપ્રવર્તન સત્યવાન જસવંત નમી મુબઇમા Page #438 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International વઢવાણ કેમ્પમાં લેવાયેલી પૂજ્યશ્રીની લાક્ષણિક છબી. સ. ૨૦૦૪ For Personal and Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ શેઠ કેશવલાલ ગિરધરલાલના ઘરે પધારતાં પૂ. શાસનસમ્રામહુવા (સં. ૨૦૦૫) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ કોને ખબર, કે- પૂજ્યશ્રીનો આ અંતિમ ફોટો બનશે? (તસ્વીરકાર : બાબુલાલ મગનલાલ ભાવનગર-મહુવા.) (પ્ર. પ૮, પા. ૩૧૬ ) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા (૨) મહાયાત્રા (૧) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ચિર શાન્તિ For Personal and Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ અનિત્તમ દર્શન Jain Educationa Intemational For Personal and Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International વિનશ્વર શરીરના અતિમ સંસ્કાર-દાહાધીન ઈંડ ( પ્ર. ૫૯ ) For Personal and Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only ને મા મા છે રિય. ૧ ના ગામ મા પર મારા , પ્રકા ગયાદકા - પૂજ્યશ્રીના દેહના અંતિમ સંસ્કાર સ્થળે બંધાયેલ શ્રી શાન્તિનાથ પ્રભુનું જિનાલય. નીચે ગોખમાં પૂ.શ્રીની ચરણપાદુકા છે. (મહુવા) પૂજ્યશ્રીએ જ્યાં અંતિમ શ્વાસ લીધો, તે સ્થાને પ્રતિષ્ઠિત થયેલ સ્મૃતિમંદિર અને ચરણપાદુકા (મહુવા) Page #446 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના જન્મસ્થાન પર બંધાયેલ દેવગુરૂપ્રાસાદના ભૂમિગૃહના મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુ (મહુવા) શ્રી મહાવીરસ્વામીને પ્રાસાદ Jain Educationa International શ્રી કેસરીયાજી ભગવાનના પ્રાસાદ–મહુવા For Personal and Private Use Only શ્રી નેમિ–પાર્શ્વ વિહાર Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રીકદંબવિહાર પ્રાસાદનું રમ્ય દર્શન (પ્ર. ૪૯, પા. ૨૪૬) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રીકદંબવિહારપ્રાસાદ” ના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી (પ્ર. ૪૯, પા. ૨૪૧) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International · શ્રીઋષભ વિહાર પ્રાસાદ” ના મૂળનાયકશ્રીઋષભદેવપ્રભુ ( કદ અગિરિ–ઉપર ) (પ્ર. ૫૩, પા. ૨૭૮) For Personal and Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ વાવડી પ્લોટ (ત્રીજી ટુંક) નો ત્રિભૂમિક પ્રતિમા–ભંડાર (કદંબગિરિ) (પ્ર. ૫૫, પા. ૨૯૧) પ્રતિમા–ભંડાર (અંદરનું એક દશ્ય)-કદંબગિરિ (પ્ર. ૫૫, પા. ૨૯૧) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રીકદંબગિરિ-સર્વોચ્ચ ટેકરીનું નિસર્ગ દર્શન. મહાપ્રભાવિક શ્રીનમિનાથપ્રભુનો દ્વિભૂમિક પ્રાસાદ (કદંબગિરિ–ઉપર) (પ્ર. પ૩, પા. ૨૭૮) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રીકદંબગિરિ પર રચાયેલ ભવ્ય સ્થાપત્ય. ૧, શ્રીકદંબગણધર મંદિર, ૨. તારાચંદની દુક, ૩. પંચમેરૂપ્રાસાદ, ૪. શ્રીનમિનાથ પ્રાસાદ આ ચિત્રમાં દેખાય છે. શ્રીકદંબ ગણધર–મંદિર (એડન–સંઘ તરફથી બંધાયેલ) (કદંબગિરિ ઉપર) Jain Educationa International For Personal and Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International શ્રીકદબ ગણધર ભગવાનની ભવ્ય પ્રતિમા કબિગિર-ઉપર, સ. ૨૦૨૬ માં એડન સઘે પધરાવેલી. For Personal and Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational ૧૪૫ર ગણધરપગલાનું તથા અષ્ટાપદજીનું દહેરાસર (કદંબગિરિ–ઉપર) પંચમેરૂ પ્રાસાદ, (કદંબગિરિ-ઉપર) For Personal and Private Use Only શ્રી શત્રુંજય ગિરિરાજની સ્થાયી રચના (કદંબગિરિ-ઉપર) Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી સીમંધર સ્વામીનું ચોવીશીનું દહેરાસર (કદંબગિરિ–ઉપર) શ્રી આદીશ્વર મંદિર રોહીશાળા (પ્ર. પ૫, પા. ૨૯૨) શ્રી દેવર્ધિગણી ક્ષમા-શ્રમણનું શ્રી દેવગુરૂ મંદિર વલભીપુર (પ્ર. પ૪, પા. ૨૮૮) Jain Educationa Intemational For Personal and Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પ. પૂ. આચાર્ય શ્રી વિજય દર્શનસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજ Page #457 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only પ. પૂ. આચાર્ય શ્રી વિજય નન્દનસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યશ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ Page #458 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પ. પૂ. આચાર્ય શ્રી વિજય પદ્મસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ Page #459 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પ. પૂ. આચાર્યશ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યશ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ Page #460 -------------------------------------------------------------------------- ________________ प्रवर्तक श्रीमद् Jain Educationa International દેદીપ્યમાન રૂપ અને અસાધારણ જ્ઞાનના ભંડાર પ. પૂ. પ્રવક મુનિશ્રી યશેાવિજયજી મહારાજ यशोविजयजी For Personal and Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણાના એક જિનાલયના પગથિયાં પર પૂજ્યશ્રી. પાછળ પૂ. ઉદયસૂરિજી, પૂ. ધર્મસૂરિજી મ. વગેરે દેખાય છે. Jain Educationa Intemational For Personal and Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ मास्थाय प्रकारे यवेतथा बघ समेधावी आदिशदं यर्थदाहरणानिया मादी घोष बाह्मादयो वर्णाः घाव देवदत्ता द b स्तंनादयोगृहाः एतेषां यया संरयमर्था ज्ञेयाः यामसमीपे इस र्थः विभिन्न संताना। कुमेर स्थिता इसर्वः २ म्राट्पत्वेन इसि६म्प चैवस्प साहयेना. अमेाद्याज्ञायते चैव सहारा इत्पर्य : ३ नावयवासी त्वारोऽर्था: हम वस्था वम्बी ने नये यदनुंबधा व्यावेतो - २० देमवृदष्टच तिपत्पर्य घथमादिपदेशानाम्नः प्रथमैक द्विवदादित्यादयः 19 स् दिर्दिन क्तिः सइत्युत्सृष्टानुबंध सासर्यद् ย शिलिका यी व्यवस्थापिता | तदनुस कर्मादयोऽथ तएव अत्रएप ते वाश्रादिभ्य इति सर्वात प्रथमा = पद्‌मनिधि शेषलं ततो वि तदिशि बलमंत ॐ= नेनैव ज्ञात स्प बसंत्यात पूर्वन तिइत्युत्सष्टानुबंधस्पतिवादिदो व्यवस्था वम्बी स्पा दयं स्ति बादयं च प्रत्ययाः सपूस्पाम दिपर्यता क्लिक्तिसं विचार्यैत ज्ञानवति विनक्ति प्रदेशधाक्निक्तिवाक्यमर्थवत्रामैत्पादयः १२८ तदनेपदं स्याद्येत व्याद्यतंचनादरूपं प मनया (वजन दसंज्ञनतुति धर्मोदः स्वं ददातिनः शास्त्रतयहणं पूर्ववै तदं तं प्रतिषेधार्थी" पदप्रदेशा: पदस्येत्यादयः १ नाम सिद्व्यंजने " सितिप्रत्यये यका स्वर्जित यंजना दौवरिश वेग मपदसंन वत्ति' नवदीयः ऊर्णायुः अदेयुः तारिज योजट युयुः व्यंजने पयोभ्यां पयन्स' राजतो हक्कं राजकाम्पति नामें तिकिं धातोर्माभूत् ववि यज्वा हि दद्यां जनइतिकिं नवंती राजानौ यवर्जन किं वाचमिति वाच्यति अंतर्वर्त्तिनीव दिनां तदंतपंप दत्वैसिहंसि ऽह ं नियमार्थे तेन॑व॒त्प्यांतरेन भवति सौतेनागतं २० नंको काइतिउत्सृष्टानुबंधानां कान काका श्यायां विले नकारांत नाम की प्रत्पयें परे पद संभवृत्ति राजानमिद्धति करन राजीयति राजेवाचरति का राजायते' अवलमित्य नवतिं का ये वर्मायति वर्माय ते पदत्वान्नलोयं नौमति किम् ' बाच्यति का इतिकिम्' साम निसाधुः सामना एवंवे त्या देशाम मेनोकमनाः छयितिप्रतिषेधानं पूर्वप्राक्विनं २१ न तं मत्वर्थेस का रो नामं मत्वर्थेऽत्यये परे पदसंज्ञननवति यशव स्त्री मतौ विमत्वर्थाव्य निचारातं मत्वर्धराष्टेन ग्रहणं पेर्खुष्मान' दिऽष्मान्' यशस्वान' तडित्वान्' मरुत्वान्न' विद्युत्वा न न स्तमितिकिम् तक्षवान् राजकाने मचर्थइति किम् प्रयोज्य अमेजन इति प्राप्रतिषेधौटा ५२ मनुर्ननों गिरोवर्ति अनुस्ननस अंगिरस इत्येतानिनामा निवृनिषत्यये परे पद संज्ञानभवत मनु एवेनन स्वत अंगिरस्वत समाप गृहयुक्त ननुर्वत्रन = = सस्मिन अयोग त्रिकिंनो ਬ = स्थानीय विधावितिन्यायेनापद हम्पदि १ है शुभ मोबदल्या इादेश संतत्वाने पदयात असामर्थ्या अनाकार यज्ञादिधौनीतिज्ञा तेननि तोभयति ननदनि जनव ता: પૂજયશ્રીએ ભણેલી સિદ્ધહેમ-બૃહત્કૃત્તિ ( હસ્તલિખિત ) નું એક પત્ર. એમાં પૂજ્યશ્રીના હસ્તાક્ષર હાવાનું મનાય છે. ि कोनवेति विकले नाम नेपदं=०= नोटस्पत नोकियान w For Personal and Private Use Only Jain Educationa International Page #463 -------------------------------------------------------------------------- ________________ मरदह ४५० सानुबंधक स्प' एकानुबंध्यदर्शन घनु बंध करूपं नानुबंधतान्यसारूप्याने कस्वरत्वानेक वर्ष त्वानि' समासां तागमसंज्ञा ज्ञाप क गलनज् निर्दिशन् नित्पाति पूर्वेपवादानंत रान विवीन बांधतेनोत्तरान' मध्ये अपवादा पूर्वान् विधिवदेशीनर्थ कः सविधिर्बाध्यते यस्पन विधेर्निमित्तमेवनासौबाध्यते येननाप्राप्तेयो विधिरास्ना तेस तस्प बाधकः वलवलियम नित्पात अंतरंगंब दिरंगात निस्व काशं सावकाशानं वर्णानाकृतं बृन्दाश्रयेव उपपदक्निक्तेः कारक विभक्तिः सुबंतरं गेन्यः स पोलोपः सोपातस्वरादेशः प्रदिशादागमः आर्मात्सर्वादेशः परान्नित्यं नित्पादतरंग अंतराचा नवकाश उत्सर्गादपद दः 'अपवादा तक्क विऽत्सर्गविना निष्टार्थाशास्त्र हनिरिनिबि इन्द्रार्यश्री दमयं विर विद्यार्थी श्री सिइसे मचं शनि ||धानस्वोपज्ञघाचानुवासनष्टज्ञौसप्तमस्वाध्याय उर्थः पादस्ममाप्तः ॥ ॥ सप्तमोषायः॥ ॥श्री समतर०ে५ जाब वा वद१३॥ नादनगरे ॥ लिपीकृत मारवाडी जो डरकारला बिरामण ज्ञातीयबोडाउन मवंदराम किसन इदं विफत ज्ञानविज्ञारदारद विज्ञारदी दिल्यापास्ते दंसुगीन विस्फूर्जनकार श्रीमतत्यागरा न यो क्नोमल पतिश्रीमहुद्दिदिजयवाद चरणारविंदमिलिन्दायमानान्तेवासिनानायं जन्मरमान धुरी सुविदित श्रीम मुनिश्री ने मेक्जियम वनार्थम् ॥ ॥सायं जन्यः ॥ चन्द्रावर नाम " પૂજ્યશ્રીએ ભણેલી સિદ્ધહેમ-બૃહદ્ધત્તિનું અંતિમ પત્ર, प्रांते पूग्यश्रीना नामनी पुष्पिा वंशाय छे. (अ. १४, पा. ३८) For Personal and Private Use Only Jain Educationa International Page #464 -------------------------------------------------------------------------- ________________ Pa 0.S.N.Co. S.S. Caledonia "- 9 ท พ . 4v 134 31. Y3 % ฯx2 2.2, 4 2.3ส31 เคส 4 1 33 17 2 4 2 1 1 1 - 1 - 452) น. GAS น. 5115 ก: 4:( 1. 1 4 2.1 2. ก ก จ 1. 2 % เ3128 4 (.ศ 2. ก า ห 33 2 20. 1 1 1 7 ม1 . 1 1 1 3 11 2. ก ก 4411 2 3 4 - 2 2 2 3 4 .. 22 ( 3 -2 (แ) 1 - 21: 22. 2. 3 ทฯ ๙ S hit 61 .3 2 4 4 .1 (nv3 13 กา x3 1 4 0 Ln. ศ . 2. 3. เวน ah 1 1 0 1 2 3:02 - 2 3 » หt 1k 4444 h: นท เด 24 3 4 43 2 1 เพ: 1 : : 19 20 เคสYe4,430 3 . Mr 2 153 ใน 5 h!เร่ง* 29 หน! ด: 10.6 “ ( Ye: : e નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈએ પૂજ્યશ્રી ઉપર લખેલ એક પત્ર (પ્ર. ૩૪, પા. ૧૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ KASTOORBHAI M. NAGERSHETH 34. - 14 พ.ฯ ไป 16 ร . . เเช 011 Mr 431) รัฐไท 1. A Ste 4 34 8 12 4 (ค. 196 444 444 44 45 - 1.2 1 นาที 249 ใ34 : : (6. ษ า ฯ 115 6ๆ ห8 ๆ หนโด 23 24 .. 3. 4.7 น* 1- 24 . ไม่ 57 5.6 น. 3.9 กก. 49 % โน 4.หer4.21น, 3 , 54 4.33 ห = 219 220 2 3 0% 14% 4 449 4 ศา AMA%. " ๆ หงา - 31 4- 1974 1เจค 6\น 21.2. 2 1 4 9 เ: 201 - - ๆ 23เc, .35 23 244 - - sa ning on counni aar Ernaninda hฯ 2.34 63ๆ เต น (เซ 2 (1 4 93 24 54 11 . .เก34 13.3 M 18344.. q13). Nm 4. 44 11. . 82.30 น. ) ดา (1. ใ๑.6 4.4 205 24 : ซว ห° નગરશેઠશ્રી કસ્તૂરભાઈએ પેરિસથી લખેલ એક બીજો પત્ર. Jain Educationa International For Personal and Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ SHETH ANANDJI KALIANJI, REPRESENTINO AN Indla Swetamber Jalns. JAVERIWADA, Ahmedabad, 01-98-3-ras અને જ લન જન જ -- નેમિ રોશ્વરના ભવમાં ના દાવાદ શ ળ ન દ જai પમ ન જ તેના જળ ડાતાજાની નમ્ર નંદના ૧૦ જામ નજરના? 8 9 .... તબિનમ-જના કરવાનો ના તાજે.નાર 99 જો ૬૨ મત સોન્ટેન્ટેશનની રાજન પવિત્ર મા દાદ માં જ કરજે નિઝ જન્મ કરવાનો બી ૫૦૦ મનન કરી જાબના નામ જાજો - રચના કરવાની મહેક છે ખીને જ ન ક્કી મૉલવાની તો . સબબ બ બ (જેનિ)-તન- નાના-નાનું છે અને જીનર લજા ખજાની જો કે આ દાખલ કરવામાં છે. આ વિનંતિ 4 ( ૧૨રેત નજારાને મધ નામ - સનમ_ nી ધાં મન - ર - 2 કા ફુલ- » » o લી મને તે છે 2.6 Mw પ્રજાઈ જ મદ ઝરતબ4 એ જાનબાઈકન્ટ શત્રુંજય-મુંડકાવેરા પ્રસંગના અનુસંધાનમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પૂજ્યશ્રી પર લખેલ એક પત્ર. જેમાં પૂજ્યશ્રીના માર્ગ-દર્શનની પ્રાર્થના છે. નીચે શેઠ સારાભાઈ ડાહ્યાભાઈના હસ્તાક્ષર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only ર હું પાડા વખતમાં ખારેત્યાં સુંઘે અને તેમની સાથે બેત્રણ564 તી વાહી કર્મવીછે. એકંદર પે ધૂપી મારે તેમને ઘણુંજ માનશે. એ જાનું તું ને ખધો પ્રભાવ જૂ સાથે થયેલી(મુલાકાત દરમ્યાન તેમાં ભેદ દ્વારા આપે પડેલી અજબ વષ ની છે . એજીય! હા૫ક ચેના ચમાવશે. કૃષ્ટિમાં વૃદેરીઓ . བསoཡV འདྲེ-4རྗེཨཽ་ནི མས་ནྰའི་ཆ༥འཕེབསYམ་སྐ0. શય ત્યાં ધીમી પાચન હૈ '-૧૯૧૪ ૧. ચના કિંકર. વત કીિ સેવિન્ટ વેદના અધીવે અને વિન્ધ નંધિ વિષે વધુીએ તને વંદના મુખ Get રાન્ત્યાયનેક ગ્રામ સંકૃત, ભીમભાસ્કર પાર્શ્વતિ પ્રદિપુર, સપેશીમ્સન દિનકર ત૫૭ કાનદનર્માણ સૂચિંચૂડામણિ સમાધિર્તાનેધાદિપંચપ્રસ્થાન મમળીસુરિમંત્ર સહેતંત્ર સ્વતંત્ર. સ્વપ સમયપરાવાન્ટ,પરીણ. તીર પ્રયણ થસેE. કોકાર્પિતકર, પ્રાતઃ સ્મરણીય. જગદુંકે જંગાપત ભટ્ટારમધ્યે મારા ધિ ૧૦૮ શ્રીમાન્ ‘લેયનેમિસૂરીશ્વઇ માજ ભારેખ તથા માન્તવાહિ ન્યુયીષા આચાર્યશ્રીમદ્ વિજયંદલન્ક્રોરેન્દ્ર પ્રા મુ, દોરે. પાલીતાણાથી વિ. અન્ના કિત સેવક. મીહનમુનિ. પ્રતાપસૂદ ની કરશ વંદના વધારા આપ પરમકૃપાલુની કૃપાથી મન સુખતિછે. આપ સારેબજી સપરિવાર ભુખરતામાં હૂએન્ડ મુનિજાનંદ વિજય અને ત્રણ દિવસ તત્વ આવીયો, પરંતુ ઊલ્લા દિવસ શ્રી સભ્ય બિલક પી. આજે બારેબઇ તરફેથી તે માટે ખાસ સુખનેતા. બિલકુલ ન પી . ઉથા એક ભાઈ મુસા (પુધા વેલ, તેની સાથે પણ ખાચરે, કહવ્વા છે. હો જપાનંદવી સબીયત ન રીતે જ અતિ તેજ અ કૃપાથી હું ઈ ની.. વિાષ. પ્રતાપભૂમિજી. ધમેવપર શેત્રે ખાને દરમ્યાન, જામસાબ દ અવશ્ય હોવાથી તેમની કર્વા ભારે ડાયા હતા, સાથે અહિંના ઢાકાર સબ કોર પણ ઉપર બત્રા કરી મારે.. આવ્યારા, લગભગ इंठ हनुमान धारा सुधा જુદીજુદી રેતથા એ प्रतापसूरिका घिगेरे साथ साधुयो साथै यो प्रसंग નીદુળતા કોારેખ. ૨૫ને બાદ તનેસારવા, અને આપની આસાહના ર્વત કરે બહુ ગુ૰ન કરતા. તે ઉપરાંત તેઓ બોલ્યા? પોતાની મેળે જ પાલિતાણા–દરબારના પૂજ્યશ્રી પ્રત્યેના અહેાભાવ પ્રગટ કરતા એક પત્ર, પાલિતાણાથી પૂ. મેાહનસૂરિજી મહારાજે પૂજ્યશ્રી પર લખેલા. A Page #468 -------------------------------------------------------------------------- ________________ ખો મન ન મળ્યું કે નિવર નાજ ખાર્ય ને ઊન નગર ખમાબાદ શોમાં તારો ભાન્ તિભાઈ મીનાઈના પુથ પ્રમાતી અને રાજનગરના મને રીબના માનસમાં આમ તો જુવાનુ માના યુનિટાયાજાઓનું અમલન ખાતક જીવિત થયું અને સાડ઼ ઘર માં આધુ વાત આવી નાના ફેરા ધાક માક માં બહુ મળતુના મેળાવડામાં જેખાદેવનો નાપૂવ કે માળ ભાઈ ભાઈના વંશ ના હત નામ મુનિઓનું એક મંડળ, કાનમાં નાનું ગુણ જુદી મીમા ખામ ચર્ચમા જેવા ગણીમાં મુદ્દાનો ક્યા નાનીખાર પુરૃષોનો કાયો કડો તૈય્ નવા તૈયાર કરાવેલ બના રૂપમાં બધા સગાને એવા ખરા ખાનામ નોમન આત્રે વિકારનવિષયની શરૂઆત કરી. ડેરી દ્વારાવાર ગણા જી ચમાર આઈ જીદ પર મુનિઓના સમતિ રામ તું, કેળા અને શીખરે પુરા કેસમિતિને સોંપ્યા. મિતિએ પોતાનું મોટા એમ ફરી ગોસન પશિતિમા સોળે 18. માર નાં નીઅને ભિતિમાં સર્વાનુમત નવ વૃક્ષો નિર્ણય કરવા કાર્યો ખડો નોંધવામાં આવ્યો. તે કેળ તે એ તને મૂકો જે નિર્ણય સર્વાનુમતે અ ો.સર્વ મુનિઓએ માન્ય રાખનો આ પછી તેને માણો.મી સદીના નિર્ણયના અંતમાં પગેલા છે, એ સ્ત્રોત પ્રિનિષેધ કામત રાખો, બ ડાબ ખાનને વિચારી જે નિર્ણયો છે કે ખર્વ મુનિમારાઓ મનસ રે મામાટે આવે છે !! Word10ના સોળ સુધી માતાની અથવા રસમય જે બાબી દોય તેની ન શનામદીક્ષા આપી શકાય નહિ કે ત્યા સુપ પ્રગતિ ો છે.વડ નો સોળ વર્ષનાળામાં તેણામાં દીક્ષા દેનારના ગામ બંધના તો હાથ નાખત સાથે એની, કે ગામમાં તેશા આાનો કોમના સ્થની પ્રતિષ્ઠિત બે બાળો કાય, ૉગિન તિ પ્રમાણે તિ માતિ આપનારા મૅનારના ખરા માતા ચિંતા અધના તતા છે. વર્ણય ? મને તેમાં આમ આ નિર્ણ સકરને અંતે નિર્ણય શ્રમ પરી ણો ાધનોણા શેરમાં ચેતાની પરી સામાન્ય કે પોતે કાંપછી શો સતિને આરે છે. નામ પોતાના બડ઼ા સિામ ના બીજા સેવાવાના એ ખામી અથવા તો નીલના પો પોતાને કરીના કરાવી તેપછી દીક્ષા આપી.જે ગય કે શુદાયમાં જા મુંબાડા રોડ તેમણે પોતાના સમુદામના ને યોગ્ય સાધુઓના પાએ મોમતાની પૂરીથા સી, સાતિ મેળવી દીક્ષા આપવી ટ્રીક મા માના, ના રીતે મુળ કથની દીવા બૅનરને દોણા આપી, પરણ શિક્ષકન મેન માટે ના પતનો સુપ્ત ગુણાનિ સાધુઓના પાસે રાખનો યોગ્ય છે, ને અના તાર ટિબંધી ખાધુ હેલ ગેમ અને તે મ કણ કળનું આ નાણું. બંધારણ વાઈનનો ઘૂમે અભિયાનોનું માતાનને થઈને રા બાંધવામાં આવ્યું છે,તેને જ અનુસરનું ખવામા આવે છે. ભોગથી બહાર ગાયોના રાળ ન તો તે સાધુનુંઅને તારી ખામ પણ નકામાં વાંધો નજીરૂ ળ વર્ષ પછીની દીશામાં શકન શિવનેરતી નજા ત નાયુષ્યનો રા તેમને પણ તેના નામ પત્ર નામ પત્રમાં દેશાનાપો ફનહારનાર મીત્વ ના તેરા લેનાર માતા પિતા ભમિતે ભાર્યા રે જે મણે તું જ રોગ તેને અનુમતિ ઍનેનામાટે તે તે પ્રમત્નો કર્યાં હતાં પણ અનુભૂતિ ને મને નો સંયા લઈ શો જે મ તેા તેની પોતાની મિમિ અનુસારે પોતાના દુદખાતા નિતાનો અને નાનો પુત્ર પુજાના મિન્હાનો પૂર્ણૉ ો એ ી દેવા, દક્ષા લેનારમાં બહાર હોય વીના ઈ દોષ ન રોય ને ધ્યાનમાં રાખવું પ્રેરણા ઋતુના કામાં, તિનયંત્ર આદિ મુર્ત્ત જેવું શનિને આપી 5 મની અપેક્ષાને અંતિમ યુનસ્થા ને ધામ માં મુખ દીક્ષા આપશ્રી મદન, નીલ કે પુર,ખાધા ગમે તે એકને કૃષ્ણા દામ્ ા આપની ની નૉ-સ્તિકને તમા નમૂ હિનામ બીજા કોઈ ક્ષેત્રમાં તે નવરમમા મેં ખતના બેદિરમાં ડું[ફર બટર અને તેમણે ખંતુના નિત્તેિ જેલોમાં બૉક્ષામાં તે સઘળુંના નામ 13 ઉપધાન સંબંધી માળા ખાદી જ ફ્રેમમાં લઈ આ જમાને શેના મજા પ્રભુના પુત્ર વગેરેનો લાલ તેનેજ જેઈએ પરંતુ કોઈ ને અન્ય માથીના ખભાને પ્રભુનો પુત્ર માં તોલો અન તો જવાય તો તે મારી પ્રવુર્તિનો પ્રબંધ ફરી તેને પણ પ્રભુના મુખ આદિ ને મેં- પી જે પ્રમેય તીર્થ અને મંદિરોના રીટોને તીર્થ અને મંદિરઅંબ ઊંચા જરૂરી જાખાન તેની ભાવીની વાતમાં તીહિર અને હિર તથા સ્ત્રીને ભીમાટે નામ કદ માપનો એઈએમમાં આ મળેલ ભાગ રહેત "ચલન અથતિ કે સંધ તેં ગણર્મા" ને પુ પ્રધાન માં તેનો સાબુ, તાલી,આ,ઞાનિક રૂષ પવિધ સંઘ તે પ્રમસેવકોય મુવિ અને નાલાયમાં ઝાં અનુનૉ મુખ્ય રસ્તા છે. પુનમં નાંધી, મારિયાના નુરમ ઉપર શાસનપુનાનીબાબતમાં યોગ્ય કરવા ત આ રોગો આવે સહુ મને શાખાનું ગાનવિતામાન, ઈમાન અને મિત્રતામાટે પુન મરામે નરનું હોલ છે. વધુમાં તેમને મરણ પ્રત્યે જરૂરી કે ખારી કરો. તેમ જ ગાડાના વતનના દુભા યૉન શેકે નાય, નમ્ સુવાના વન ચાસ) માનાર્તવું કે નઇના તે 9માણુઓના પવિત્ર સંબંવેશવાના ને પોતાના ગંગાડાના સાધુના ભાતિમતિત કરોષાયે નિર્મળતા વધે તેના ડૉ. પ્રયત્ન કરવાના એક મનોરમા 5 માં નાના સુદયના બની તુમય જા સમાવે રાફેન મા આનો તે આપને સોનાનું એ ત્રણ થી ઓછી સોઓએ વિનું યોગ્ય નથી. પિયુશ સાજો તથા મનિકા સાથે સાધુએ નિર કરનો નીિ.તેમાં નળ ભાવક સાથે દાન ને રા માં ! ને". વિશે નર પ્રમાાતીર્થાંની ૫૧ નીનુંનામ તેજ વહારે સાધુએ વિશેષણે ઉદેશ ખાધનો 13નીર્થમાં સાધારણ ખાતાની નિરોધકૃતિ પામ તેનો ઉશ્કેરા ગામનો 18 નીચેના મળનું કામ નાઓને કૌભક ગામીન શિલ્પાબા તથા શિલાલેખ આદિ થાઈ તે ભમ તેની પૂરતી સાવચેતી રાખ વાનો દેશ આઇનૉન खोने को लेजेना II આધુસંસ્થામાં જ્ઞાનાદિનાંકમળનું આગમોનો ભાર ગામના નીલે અન્યના તે તે ખળકના જાર મુનિઓને સા માનો યુવક નો સવા ગયો મુામના નાતે ાના ચેઈનેઇનામામાં સાથે તત્પર ર તેની ાથ, નીતે અનમ નથી એઈને રસદ્ સાધુનો માપણ મ સત્ય આવી છે અનો શાનાભ્યામ મે મને પઈ શકે જેથી એ સંસ્થા પ્રથમ ગામ એ મારા સંમને સાધુઓએ નવો મોમ ઇ છળ દેશના આક્રમે, મોતા મિથ્યાત્વાદ મનમાં ઉત્તમત ન રામ અને નીતરાગ દેવની શ્રદ્ધા તથા પાપી નિરનો પોષક ધામ તે ધ્યાનમાં રા મોં માંતગમત ધબંધન શા માણી 15કોનનિ આવક શ્રાન્તિમે, ધન ધાન્ય ન¬ અા અહિં સોયા તનુજા વર્ષની ઉન્નતિ ખનેસ્થિતમે ખુલીને કાયા નિશ્રીપત્તિ તથા શ્રી મીનાબહેન,સાધુ અને ધર્મપ્રત્યે નદીના બનાવાય ભાખત કરવી એ બાબતમા સાધુઓ વેદે ખાણદે પ્રણવમ્બર સંપની કૃander સીમા કે તેના મુમના અનિદ્ લોલના રાત્ ખસેોણા તેકે છાપાં લખના હું ખાન ની રક્ષા માનમાં પણ ફરવા નLYઈનો કોઈનો પ્રેમ જાય છે અને તેને સુધારો કરના કે' હતી. મને તેણે પણ તે દોષ સુધારતા બધા રહેશેજ ોમાં ભિન્નતા ન દેવામ તેમ વરસ તતાખે નર્તનું # NRI ધર્મપર બતા આક્ષેપોના અંગેશખવા પરમ પવિત્ર મુજબ ાઓ તથા તીર્વાદ ઉપસ્ થતા આક્ષેપોના સમાપનને અંગે(૧૩) રાત- મત્સ્નાનંદ મૂર્ર) (૨)આચાર્જ કરારાજ દ્ વિજયલીિજી,પંન્યાસનું કેટ- જાપમિમજી બુનિયર એનિયાનિ મનુ અને વાયુનિક જીર્શતનિજયનું-ની મંડી ીમાં છે. તે મંડળએ તે કાર્ય, નિયાળ તૈયાર કરી પણ્ અનુસ ભજન ની મોત એ બાબતમાં યોા મેંદા { થી.તેમ જ એ મંડળને જોઈતી માત્ર આપના કોઈ પણ પ્રેરણ અને પદ્દેશ આયનો." Uર્મમાં રાજસત્તાના દેશસંબંધમાં બાવનારી રાજસત્તાની ને આ દએલન ખગ માટે છે. 1938માં બતાવેલ નિષિ-નિષેધ ડામનને માટે ીમારી લના અનિામ નાનાવરણી ńનિનેમાટે ખરૃપે આા નિયમો ફર્યા કોઈ પણ સાચું કે ભાન. આ નિયમો નિહ નો તાર અને જાજાને નિત નર્તનાનું કારણ ખાવશે ની એની ખા ા ાખવામાં આવે છે.! चिनेर ઊગમણી રહ્ય જયાર आनन्दसागर || શ્રીચીતરાય નમઃ।! સુતિ સખનો નિર્ણય. વીર સનત્૨૪૬૦ પત્ર હિં કે જીનર્ નિઝમ સંવત્ ૧૯૯૬ પત્રક ગુરનાર કુનીઅન્ ૧૪ એમિલ ખાસ તા-૧ વડા બીલા અમદાવાદ અર્નિક સાધિ જૈ ગાન મુરોને સર્વનુમતે “કશે. આ નો કર્યા છે, તે મને ખા “ખસલપટ્ટ” મેં આજ રૉન અદાવાદની છે. મોં ડહ્માજીની પેઢીને સંપ્યો છે S રમત ભુત जयसिं વિનય નખ સૂર विजयभूरि માને સાકાર સમ Jain Educationa International Zmes.. સંઘપતિ તા-૧-૪-૧૯૩૪ વિ. સ. ૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ મુનિસ મેલને સર્વાનુમતે કરેલ નિયાના પટ્ટકની નકલ. જેમાં નીચે હું વૃદ્ધ મહાપુરુષોના હસ્તાક્ષર જોવા મળે છે. (પ્ર. ૫૦, પા. ૨૫૪) મુખત કરેલ. તેન For Personal and Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ (પ્ર. ૨૧, પા. ૭૩) સરદાર શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ (પ્ર. ૩ર. પા. ૧૨૯) Jain Educationa International For Personal and Private Use Only શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ (પ્ર. ૨૪, પા. ૮૩) નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ (પ્ર. ૩ર, પા. ૧૩૦) Page #470 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only શેઠશ્રી રતનજી વીરજી (ભાવનગર) (પ્ર. ૨૫, પા. ૯૪) શેઠ અમરચંદ જસરાજ-ભાવનગર (‘કિંગ ઓફ કાઠિયાવાડ” ના નામે સુખ્યાત) (પ્ર. ૩૦, પા. ૧૨૦) Page #471 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only હe 9 solo balotooftolatka શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ (ખંભાત) (પ્ર. ૧૭, પા. ૫૪) શેઠશ્રી પોપટલાલ અમરચંદ (ખંભાત) (પ્ર. ૧૭, પા. પ૮). Page #472 -------------------------------------------------------------------------- ________________ સઘવી શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ (અમદાવાદ) (પ્ર. ૩૩, પા. ૧૩૫) Jain Educationa International શેઠશ્રી અબાલાલ સારાભાઈ ( અમદાવાદ ) (પ્ર. ૨૯, પા. ૧૧૪) શા. બાલચંદ લક્ષ્મીચંદ (પૂજ્યશ્રીના સંસારી લઘુબંધુ-મહુવા) (પ્ર. ૫, પા. ૯) For Personal and Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ પૂ. શાસનસમ્રાશ્રીના જીવનચરિત્રના પ્રકાશન માટે ઉદાર રકમ અર્પણ કરનાર સંગ્રહસ્થની શુભ ના મા વલી રૂ. ૧૦૦૧ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ-અમદાવાદ ૧૦૦૧ પૂ.મુનિશ્રી પ્રબોધચંદ્ર વિજયજી મ.નાઉપદેશથી, પ્ર.આ.શ્રી વિજયકુમુદચંદ્રસૂરિજી મ.ની આચાર્યપદવી નિમિત્તે ૧૦૦૧ શ્રી ખુશાલભુવન ઉપાશ્રય જૈનસંધના જ્ઞાનખાતામાંથી–અમદાવાદ હ. શેઠ ભોગીલાલ ચુનીલાલ સુતરીયા ૧૦૦૦ શા. કાંતિલાલ મેહનલાલ ઘારી-મુંબઈ, પૂ.આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી. પાલીતાણામાં ઉજવાયેલ જન્મશતાબ્દી પ્રસંગે અર્પણ. ૭૦૧ એક સદ્ભહસ્થ પૂ.સા.શ્રી સુશીલાશ્રીજી, પૂ સાથી કંચનશ્રીજી મ. (ખંભાતવાળા)ના ઉપદેશથી ૫૦૧ શા. શાંતિલાલ છગનલાલ-વઢવાણ સીટી શા. નગીનદાસ કીલાભાઈ, હ. અનુભાઈ-અમદાવાદ શા. મૂળચંદ ત્રિભોવનદાસ ૫૦૧ શ્રી ચંપાપ્રભાશ્રીજી જ્ઞાનશાળા-ખંભાત, પૂ. સા. શ્રી પ્રદશ્રીજી, પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મ.ના ઉપદેશથી ૫૦૧ શ્રી ગુલાબગુણ સ્વાધ્યાયમંદિર હ. નગીનદાસ વાડીલાલ ગાંધી-વેજલપુર પૂ.સા.શ્રી પ્રવીણાશ્રીજી મ.ના ઉપદેશથી ૩૦૦ શેઠ સેમચંદ પોપટચંદ-ખંભાત ૩૦૨ એક સદગૃહસ્થ, પૂ.સા.શ્રી ચારિત્રશ્રીજી મ.ના ઉપદેશથી ૩૦૧ , ,, પૂ.સા.શ્રી જિનેન્દ્રશ્રીજી મ.ના ઉપદેશથી ૨૫૧ શેઠ લક્ષ્મીચંદ ત્રિભોવનદાસ જાંબુવાળા-સુરેન્દ્રનગર ૨૫૧ શા. શાંતિલાલ ગુલાબચંદ છે, ૨૫૦ શા. હરગોવિંદદાસ શામજીભાઈ–મુબઈ ૨૫૧ મેસર્સ પદમશી મૂળજીની કુાં. ', ૨૫૧ વોરા ધારશીભાઈ માણેકચંદ–સુરેન્દ્રનગર ૨૫૧ શા. કાળીદાસ ગુલાબચંદ-સાવરકુંડલા, પૂ.આ.શ્રી વિજય યશેભદ્રસૂરીશ્વરજી મ.ના સદુપદેશથી ૨૫૧ શા. પાશવીર હીરજી-કરછ સુથરી : , , ૪ ક. કે . કે . ૨ ( . , , , Jain Educationa International For Personal and Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ રૂ. ૨૫૧ શા. જયંતીલાલ વીરચંદ-કામરોળ ૨૫૧ શેઠ પદ્મા તારાની પેઢી–મહુવા ૨૫૦ શા. અમરચંદ બેચરદાસ ૨૫૧ શા. મોહનલાલ સોમચંદ-બેરસદ ૨૫૧ શા. રતિલાલ કેસરીચંદ હ. સમરથબેન વીરચંદ-ભાવનગર ૨૫૧ શા. વીરચંદ જીવરાજ ઘોઘાવાળા હ. સમરથ બેન ,, ૨૫૧ શા. નરોત્તમદાસ મોતીચંદ હ. ઈચ્છાબેન , ૨૦૧ રમેશચંદ્રની કાં. હા. ગિરધરલાલ મનસુખલાલ દીપચંદ-મુંબઈ (કમળેજ) છે? શાંતિલાલ અમૃતલાલ બંસીની ક.વાળા-કમળેજ ૨૦૧ બોરસદ જૈન સંઘ, પૂ.સા.શ્રી દિવ્યશ્રીજી મન્ના ઉપદેશથી ૨૦૦ એક સદગૃહસ્થ, પૂ.સા.શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મના ઉપદેશથી ૨૦૧ , , , સુશીલાશ્રીજી મ.ના ઉપદેશથી ૨૦૧ , , , દેવાનંદાશ્રીજી મ.ને ઉપદેશથી ૨૦૧ શ્રીવીશાનીમા જૈન પંચના જ્ઞાનખાતામાંથી, હ. વાડીલાલ છગનલાલ શરાફ-ગોધરા ૨૦૧ શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ જામનગર પૂ.આ.શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ.ના સદુપદેશથી ૨૦૧ શ્રી વિશા ઓશવાલ તપગચ્છ જૈન સંઘ . ૨૦૧ શ્રીવીશા ઓશવાલ અંચલગચ્છ જૈન સંઘ ૨૦૧ શ્રીવીશા ઓશવાળ ખરતરગચ્છ જૈન સંઘ ૧૫૧ દેશી જગજીવન કેશવજી-દાઠા ૧૫૧ સ્વ.માતુશ્રી નર્મદાબાઈના સ્મરણાર્થે ગાંધી મણીલાલ , ૧૫૧ મોદી ધરમશી જસરાજ-પાલિતાણું ૧૫૧ શ્રીવીશા નીમા જૈન પંચ, હ. દોશી મણિલાલ પાનાચંદ–ગોધરા ૧૩૫ ધામી અભેચંદ દેવજી હ. શાંતિભાઈ–મહુવા ૧૦૧ શા. પ્રતાપરાય પ્રેમજી-વેરાવળ, પૂ. આ. શ્રી યશોભદ્રસૂરિજી મ.ના ઉપદેશથી ૧૦૧ શા. પ્રભુદાસભાઈ પ્રાણલાલ વેરાવળવાળા-મુંબઈ, પૂ. મુનિશ્રી દાનવિજયજી મ. ની પ્રેરણાથી ૧૦૧ શ્રી જૈન સંધ-વેજલપુર, પૂ. સા. શ્રી કવીશ્રીજી મ. ના ઉપદેશથી ૧૦૧ શ્રાવિકાના ઉપાશ્રય તરફથી-ગોધરા, પૂ. સા. શ્રી ચંદ્રકાંતાશ્રીજી મ. ના ઉપદેશથી ૧૦૧ સદગૃહસ્થ, પૂ. સા. શ્રી શ્રીમતીશ્રીજી, મૃગાવતીશ્રીજી મ. ના ઉપદેશથી ૧૦૧ પૂ. સ્વ. સા. શ્રી દેવીશ્રીજી મ. ની સ્મૃતિ નિમિત્તે, પૂ. સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.ના ઉપદેશથી ૧૦૧ એક સદગૃહસ્થ, પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મ.ના ઉપદેશથી Jain Educationa International For Personal and Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩. ૭૫ વોર તળસીદાસ જાદવજી ૫૧ શા. જયંતીલાલ નાથાલાલ ૫૧ શા. તારાચંદ નથુભાઈ ૫૧ શા. જગજીવનદાસ સોમચંદ ૫૧ શા. નાથાભાઈ હઠીચંદના સુપુત્રી શ્રી ચંદ્રિકાબેન ૫૧ સંઘવી રાયચંદ લલુભાઈ-ઘોઘા, પૂ. આ. શ્રી યશોભદ્રસૂરિજી મ.ના ઉપદેશથી પ૧ સાત વરચંદ ગેવરધનદાસ વકીલ-પાલિતાણા ૫૧ કામદાર અમરચંદ પાનાચંદ-જેસર ૫૧ સંઘવી ભગવાનદાસ મેઘજી , ૫૧ શા. ચુનીલાલ ભેરલાલજી ૨૫ શા. ગુલાબચંદ લલુભાઈ-ભાવનગર ૧૦૦૧ શેઠ જેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ-અમદાવાદ ૫૦૧ ગાંધી હરખચંદ વીરચંદ-મહુવા ૫૦૧ શા. કસ્તુરચંદ સાંકળચંદ–અમદાવાદ ૫૦૦ શા. ભભુતમલ રીખવદાસજી–જાવાલ ૪૦૧ શા. વાડીલાલ બાપુલાલ કાપડિયા-અમદાવાદ ૩૦૧ સાત છગનલાલ મોતીચંદ–બોટાદ ૩૦૦ શા. જયંતીલાલ મગનલાલ જોરાવરનગર ૩૫૧ વેરા ધારશીભાઈ માણેકચંદ-સુરેન્દ્રનગર ૨૫૧ શા. નાનચંદ પરમાણંદદાસ (મહુવા)-મુંબઈ ૨૫૧ શા. મણિલાલ મનસુખલાલ ખાદીવાળા-મુંબઈ ૨૦૧ શા. વાડીલાલ ડાહ્યાભાઈ હ. ભીખાભાઈ મણિલાલ-અમદાવાદ નેધ : આ ૧૧ સદ્દગૃહસ્થાએ પૂ. શાસનસમ્રાટના જીવનચરિત્ર, દેરી તથા ગુમૂર્તિ, એ ત્રણે માટે આ રકમ અર્પણ કરેલી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શાસનસમ્રા પરમગુરુદેવને જન્મશતાબ્દીના વર્ષ સં. ૨૦૦૯માં અમદાવાદ પાંજરાપોળ ખાતે ઉજવાયેલ મહાન શતાબ્દી મહોત્સવ પ્રસંગે જીવનચરિત્ર માટે ઉદાર રમ અર્પણ કરનારે સહસ્થાની શુભ નામાવલી ૪૦૦૧ શેઠ શ્રી જેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ ચેરીટી ટ્રસ્ટ તરફથી–અમદાવાદ હ. સારાભાઈ જેશીંગભાઈ, મનુભાઈ જેશીંગભાઈ ૧૫૦૧ શેઠ કસ્તુરચંદ સૌભાગ્યચંદની પેઢી-અમદાવાદ ૧૦૦૧ શેઠ જમનાભાઈ ભગુભાઈ , ૧૦૦૧ શેઠ માણેકલાલ મનસુખભાઈ ,, ૧૦૦૧ શેઠ રમણલાલ નગીનદાસ પરીખ દિલ્હીવાળા-મુંબઈ ૧૦૦૧ શેઠ ખુમચંદ રતનચંદ જેરાજી ૭૫૧ શેઠ કેશવલાલ વાડીલાલ વકીલ-અમદાવાદ ૭૫૧ શેઠ કુલચંદ છગનલાલ સલત ,, ૭૫૧ શેઠ જયંતભાઈ માવજીભાઈ શાહ-મુંબઈ ૫૦૧ શેઠ સુરેન્દ્રભાઈ ચીમનલાલ ગોકળદાસ–અમદાવાદ ૧૦૧ જુના મહાજનવાડા જૈનસંધ-અમદાવાદ, પૂ. મુનિશ્રી નિરંજનવિજયજી મ. ના ઉપદેશથી ૧૦૧ શા. દલસુખભાઈ પાનાચંદ વાડીગામવાળા , , ૧૦૦૧ વડોદરા-કેપળ જૈન સંઘ, આ. શ્રીવિજયકતિચંદ્રસૂરિ મ.ના ઉપદેશથી ૧૫૦૧ સુરત-વડાચૌટા-સંગી જૈન ઉપાશ્રય સંઘના જ્ઞાનખાતામાંથી પૂ. મુનિશ્રીપ્રબોધચંદ્રવિજયજીના ઉપદેશથી ૫૦૧ જુને મહાજનવાડ-અમદાવાદના જૈન ઉપાશ્રયના , Jain Educationa International For Personal and Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Intemational For Personal and Private Use Only