SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ મહાસુદ પાંચમથી નિસંમેલનની નિમ ંત્રણ પત્રિકાએ દરેક પૂ. આચાર્યાદ્રિ મુનિવર્યાંન અની શકયું ત્યાં સુધી ગૃહસ્થા દ્વારા હાથોહાથ પહાંચાડવાની ગાઠવણુ કરવામાં આવી હતી. ફાગણ સુદ્ધ પૂર્ણિમાની રાતના આઠ વાગે શ્રીસંઘની સભા મેળવીને ત્યાં સુધીમાં થયેલુ કાર્ય જણાવવામાં આવ્યું હતું. ૨૫૬ અગાઉથી જાહેર થયા મુજબ ફાગણ વદ ત્રીજના ખારના વિજયમુહૂત માં ચતુર્વિધ શ્રીસ'ધ એકત્રિત થયા હતા. આ પ્રસ ંગે ચારસા ઉપરાંત પૂજ્ય મુનિવર્યાં, સાતસેા ઉપરાંત સાધ્વીજીએ અને અગિયાર હજાર ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓની ભવ્ય હાજરીમાં શરૂમાં મંગલ તરીકે શ્રીસ્નાત્રપૂજા તથા શાંતિકલશ ભણાવવામાં આવ્યા. અને મારૂ આવકારનું ભાષણ તથા સ ંમેલનની સફળતાના સંદેશા વાંચી સ ંભળાવ્યા ખાદ શ્રીસ ંઘે પધારેલા મુનિવર્યાને વંદન કર્યુ. હતું. ત્યારપછી પૂ. મુનિવર્યાં મુનિસ ંમેલન માટે ખાસ ખાંધેલા ભવ્ય મ`ડપમાં પધાર્યા હતા. આ આખાય અનુપમ પ્રસંગ હતા. દરેકની મુખમુદ્રા ઉપર અપૂર્વ આનંદ અને ઉત્સાહ ઝળકી રહેલા જણાતા હતા. જેમણે એ પુણ્ય દૃશ્ય નિરખ્યુ છે, તેમના અંતરપટ ઉપર એ ચિરસ્મરણીય રહેશે, એ નિઃશંક છે. મુનિ સમેલનનું કાય પ્રથમથી જ ખધખારણે ચાલતુ હતુ. અને મારી મારફત સ’મેલન તરફથી જાહેર કરવામાં આવ્યુ` હતુ` કે-‘કાઈ છાપામાં આવતી કેાઈ પણ ખખરાને વજન આપવું નહિ.’ આ ખીના ધ્યાનમાં લઈ આપણા સમાજે નવ આચાર્યાંની કમિટિમાંથી અમુક અમુક આચાર્યાં ઉઠી ગયા વગેરે બિનસત્તાવાર અનુચિત ખખરાથી દોરવાઈ નહિ જતાં, જે શાંતિ રાખી છે, તેને માટે હું આપણા સમાજના ઉપકાર માનુ છું. મુનિસ મેલન શરૂ થયા પછીથી કેટલીક વિચારણા ખાદ ફાગણ વદ પાંચમના રાજ મહેાંતર મુનિરાજોની એક મંડળી નીમાઈ હતી. ત્યારબાદ કાર્યાંની સરળતા માટે ફાગણ વદ આઠમના રાજ ત્રીસ મુનિરાજોની મ`ડળી નીમાઈ. અને તે મંડળીએ નિણૅય કરવા માટે ફાગણ વદ ૧૦ના રાજ અગિયાર મુદ્દાએ વિચારી, તેના ઉપર પેાતાના નિÖયને ખરડો તૈયાર કરવાનુ કાર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયન દનસૂરિજી, પૂજ્ય પંન્યાસશ્રી રામવિજયજી, મુનિમહારાજ શ્રીપુણ્યવિજયજી અને મુનિરાજ શ્રીચદ્રસાગરજી, એ ચાર મુનિરાજોને ચૈત્ર શુદ્ઘ ખીજના રાજ સોંપ્યુ હતુ. જેઆએ એ જ દિવસમાં તેમને તૈયાર કરેલા ખરડા ત્રીસ મુનિરાજોની મંડળીમાં રજૂ કર્યા હતા. આ ખરડા ઉપર વિચારણા કરતાં એક નવી મંડળી નીમવાની જરૂર જણાવાથી—પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આ. શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી, પ. પૂ. આ શ્રીવિજયભૂપેદ્રસૂરીશ્વરજી. પ. પૂ. આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પ.પૂ.આ. શ્રીવિજયનીતિસૂરીશ્વરજી, પ.પૂ. આ. શ્રીવિજયદાનસૂરીશ્વરજીપ. પૂ. આ. વિજયજયસૂરીશ્વરજી, પૂજ્ય મુનિરાજશ્રી સાગરચંદ્રજી, એ નવની સર્વેને બંધનકારક નિણુ યકારી મંડળી ચૈત્ર શુદ ૧૧ના રાજ સર્વ સત્તા સાથે નીમાઈ હતી. આ મંડળીએ ચૈત્ર વદ ૬ સુધી અગિયાર મુદ્દાઓની દીર્ઘ વિચારણા કરીને સર્વાનુમતે કરેલા નિÎયા ચૈત્ર વદ સાતમના રોજ સવારે બધા મુનિરાજો સમક્ષ જાહેર કર્યાં હતા. આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy