SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સીમલા-કરાર ૨૧૭ આપણુ પૂજ્યશ્રીએ શેઠ માણેકલાલ મહાસુખભાઈ, વકીલ ઇટાલાલ ત્રિકમલાલ, કારભારી નરશીદાસ નથુભાઈ, તથા ઉદયપુરના શ્રીરાશનલાલજી ચતુર વગેરેને લાવીને આ તીર્થ અંગેના આપણું કાયદેસર હક્કની તથા કેસ લડવા માટેના વ્યાજબી મુદ્દાઓની સમજણ આપી. પછી કહ્યું કે : “દિગંબરે સા સમાધાન કરવું એટલે શું ?—જેમને આ તીર્થમાં તલભાર પણ માલિકી-અધિકાર નથી તેમને એ અધિકાર આપણે જ સુપ્રત કરવો, (જેથી અત્યાર સુધી આપણી સચ્ચાઈ પુરવાર કરવા માટે ખર્ચેલા પૈસા તથા લડેલા કેસો નિરર્થક જ ગણાય.) દિગંબરેને આપણું ધર્મસ્થાનમાં ભાગ આપ, દિગંબરેના જ શરતી કથન મુજબ તેઓ કહે તે જ આપણે આ તીર્થમાં પ્રતિમા પધરાવાય, અને તેઓ કહે તેવાં જ ચરણ-પગલાં આપણે પધરાવવા પડે. આવું સમાધાન કરવું એ આપણા માટે ભારે હાનિકારક છે. અને આ સમાધાનથી વિગંબને પૈસા ખરચા વગર અને લેગ આપ્યા વિના જ જોઈતા અધિકાર સસ્તામાં મળી જશે. માટે આ સમાધાનની વાતો જવા દે, અને કેસ લડે. - પૂજ્યશ્રીની આ દીર્ધદષ્ટિભરી સલાહ આગેવાનોના ગળે ઉતરી. અને તેમણે કેઍહાઈઝમાં વિરોધ ઉઠા. કેસ ચાલે. એ કેસને ફેંસલે આ ૧૯૮૪ના વર્ષે આવી ગયે. એમાં આપણે આંશિક વિજ્ય થ. ખાપણી શિથિલતા, આપણું મતભેદે જ આનું કારણ હતાં. દિગંબરેને તે આંશિક પરાજય મળ્યા છતાંય અમુક અંશે પૂર્વના કરતાં અધિક અધિકાર મેળવવાને તેઓ સમર્થ બન્યા હતા, તેથી આનંદ જ હતે. આ કેસ પત્યા પછીના દિવસમાં આ કેસમાં મહત્ત્વને ભાગ લેનાર બાહેશ શ્રાવક વકીલ કેશવલાલ અમથાશાહે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખ્યો હતો, એ પત્રમાં તેઓ આપણું વિજ્યની આંશિકતાના હેતુને ઉલ્લેખ કરતાં જણાવે છે કે - બવેતાંબરમાં ગુજરાતમાં પણ કુસંપ છે, એ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું હતું. આપ જેવા મહાન આચાર્ય દેવ શાસનરથ ચલાવે છે. પરંતુ હાલને નાદાન વર્ગ આપની સલાહ લેતે નહીં હોવાથી તીર્થોનું સંરક્ષણ બરાબર થઈ શકતું નથી. દિગંબરીઓમાં પૈસા છે, વિદ્વાને છે, સંપ છે, એના કરતાં વધારે આપણામાં છે, એ પારા અનુભવ ઉપરથી હું સ્પષ્ટ રીતે કહી શકું તેમ છું. આપણામાં પૈસા છે, વિદ્યા છે, ત્સાહ છે, પરંતુ કહી)ની દુર્લભતા ? ઘણા પૈસા આરામ થાય છે. પરંતુ ધાર્યું કાર્ય નથી થઈ શકતું. કેટલાંક કેસ ન લડવા જેવા લડાય છે. અને પહેલેથી પુરાવે બરાબર કરવું જોઈએ તે પ્રમાણે થતું બચી.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy